________________
- હવે આપણી ચાલુ વાતને કહીએ છીએ. કે નિશે જે " છે તે હું આ પદ વડે અહંકાર જ્ઞાન વડે આત્માનો ઉલ્લેખ વડે પૂર્વ વિગેરે દિશાઓમાંથી પિતાના આત્માને આવે અને જરાપણ કારણ વિના ભવ બ્રમણમાં પડેલે પિતાને દ્રવ્યાર્થપણે નિત્ય અને પર્યાય અર્થ પણે અનિત્ય છું એમ જે જાણે છે, તેજ ખરી રીતે આત્મવાદી છે. એવું સૂત્રકાર બતાવે છે.
से आयावादी लोयावादी कम्मावादी किरिઘાવાથી ( ફૂ૦ ૧) '
તે એટલે જે પૂર્વે નારક, તિર્યંચ, મનુષ્ય, દેવતા વિગેરે ભાવ દિશામાં અને પૂર્વ દિશા વિગેરે પ્રજ્ઞાપક દિશામાં ભમેલે પિતે પિતાના આત્માને અક્ષણક, અમૂર્ત, વિગેરે લક્ષણવાળે જાણે છે. તે આત્મવાદી, એટલે આત્માને બેલવાના સ્વભાવવાળે છે. અને જે પૂર્વ કહેવા પ્રમાણે આત્માને ન સ્વીકારે તે અનાત્મ વાદી (નાસ્તિક) જાણવા. વળી જે આત્માને સર્વ વ્યાપી, નિત્ય, અને ક્ષણીક માને છે, તે પણ અનાત્મ વાદી છે. કારણ કે સર્વ વ્યાપી આત્માને નિષ્ક્રિય પણું હેવાથી બીજા ભવમાં સંક્રાંન્તિ ન થાય, અને સર્વથા નિત્યપણે પણ, અપ્રગ્યુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવ, એ નિત્યનું લક્ષણ હેવાથી, મરણને અભાવ થાય. અને ભવ સંક્રાન્તિ પણ નજ થાય, સર્વથા ક્ષણિક માનવામાં પણ નિર્ભેળ વિનાશથી, તેજ હું, આવું પૂર્વ તથા ઉત્તરનું અનુ