________________
૮િ) પણ કાળ આવી પહોંચે છે. તે વખતે વધે કહેલા નિયમથી બાંધી આપેલા ખાનપાન સિવાય બીજું બધું પારકા જેવું જ થઈ જાય છે એમ સમજે. ૧ છે
पुष्ट्यर्थमन्नमहि यत्प्रणिधि प्रयोगैः . संत्रासदोषकलुषो नृपतिस्तु भुङ्क्ते પરિક જવામાાતિ સૈકામ तत्स्वादुतां भृशमुपैति न पार्थिवान्नम् ॥ २॥
કર ચાકર દ્વારાના ત્રાસથી પીડાય રાજા પિતાની પુષ્ટિને માટે જે અન્ન ખાય છે. પણ ભય વિનાને અને શાંતીના સુખમાં પ્રીતીવાળે સાધુ ભિક્ષામાં જે આનંદ માને છે તે આનંદ અને સ્વાદ રાજાનું અન્ન આપતું નથી. રા. ... भृत्येषु मन्त्रिषु सुतेषु मनोरमेषु
कान्तासु वा मधु मदाङ्करिते क्षणासु विश्रम्भ मेतिन कदा चिदपि क्षितीशः मर्वाभिशङ्कितमतेः कतरत्तु मौख्यम् ॥ ३ ॥ નકમાં, પ્રધાને માં, બધી રીતે સુન્દર એવા પુત્રમાં, અને સુંદર નયનવાળી પિતાની સ્ત્રીમાં પણ રાજા કઈ દિવસ વિશ્વાસ રાખી શકો નથી. તે બધી જગે પર શંકા વાળાને તે સુખ ક્યાંથી જ હોય ! ૩.
તેથી આ પ્રમાણે ન જાણતે એ તરૂણ કમળ ખાખરાના પુલની માફક ચંચળ છવિતમાં આનંદ માનનાર