________________
તે આત્મા તથા કર્મને ન જાણનારે શું ફળ પામે છે, તે બતાવે છે. ____ अणे गरूवाओ जोणीओ संधेइ, विरू वरूवे વારે દિ સંવે રે ( go )
અનેક સંકટ વિકટ વિગેરે રૂપ નિ છે તે - નમાં ઉત્પન્ન થાય છે. એમનું સ્વરૂપ જેમાં ઉદારિક શરીર વગણાના પુલે સાથે જીવ પિતે જોડાય છે તે. એટલે જેનું ઉપત્તિસ્થાન તે એની છે.
ચેનાઓનું સ્વરૂપ અનેક પ્રકારનું છે “હંવૃત” એટલે ઢંકાયેલી “વિવૃત્ત' એટલે ખુલ્લી તથા બન્ને પ્રકારની, તથા શીત, અને ઉપણ એમ ભેદે છે.
અથવા ચોરાશી લાખ ભેદ છે નીચે પ્રમાણે, पुढवी जल जलण मारुय, एकके सत्त सत्त लक्खाओ। वण पत्तेय अणंते, दस चोद्दस जोणि लक्खाओ॥१॥ विगलिंदि एसु दोदो, चउरो चउरो ग णारय सुरेखें। तिरिएसु हुति चउरो, चोद्दस लक्खाय मणुएतु ॥२॥
પૃથિવી, પાણી, અગ્નિ, વાયુ, એ દરેકની સાત સાત લાખ નિ છે. પ્રત્યેક સાધારણ વનસ્પતિકાયની ચિદ અને દસ લાખની છે. વિકલેન્દ્રિય એટલે બે ઈશ્વિ, ત્રણ ઈન્દ્રિય ચાર ઈન્દ્રિય, દરેકની બબ્બે લાખ છે. અને નારકીય તથા દેવકની ચાર ચાર લાખ છે. તિર્યંચ પંચેન્દ્રિયની પણ ચાર