________________
[૬૬]
છે તે ઇશ્વરથીજ ઉત્પન્ન થયું છે. અને તેથીજ સ્વરૂપમાં રહે છે, પ્રશ્ન આ ઇશ્વર કાણુ છે ? ઉત્તર-અણિમાહિઁ અશ્વ ચ ચાગથી તે ઈશ્વર છે. કહ્યું છે કેઃ—
अज्ञो जन्तुरनीशःस्या, दात्मनः सुख दुःखयोः ॥ ईश्वर प्रेरितो गच्छेत् श्वभ्रं वा स्वर्ग मेव वा ॥१॥
અન્નજન્તુ આત્માના સુખ દુઃખના કારણમાં અસમર્થ છે પણ ઇશ્વરના પ્રેરાયલા સ્વગ અગર નર્કમાં જાય છે. તથા બીજાઓ કહે છે કે જીવાદિ પદાર્થ કાલાદિથી સ્વરૂપન.પામતા નથી ત્યારે કેવી રીતે છે ? ઉત્તર આત્માથીજ છે. પ્રશ્ન એ આત્મા કાણુ છે ? ઉતર-આત્માથી ખીજું' નહિ એવું અદ્વૈત માનનારા વિશ્વની પરિણતિ રૂપ આત્માજ માને છે કહ્યું છે કે
एक एवहि भूतात्मा भूते भूते व्यवस्थितः एकषा बहुधा चैव द्रश्यते जल चन्द्र वत् ॥ ५ ॥
નિશ્ચયે એકજ ભૂતાત્મા સર્વ ભૂતામાં રહેલા છે. અને તે એકલા છતાં જેમ ચદ્ર પાણીમાં જુદો જુદો દેખાય છે, તેમ તે આત્મા, ભૂત ભૂતમાં દેખાય છે. વળી કહ્યું છે કેपुरुष एवेदं सर्वं यद्भूतं यच्च भाव्यम्' इति
જે આ જગતમાં બધુ થયુ છે અને થવાનુ છે તે સઘળુ એક પુરૂષજ છે. વિગેરે એ પ્રમાણે જીવ પણ