________________
છે એ ચાર વિકલ્પ છે. તે પ્રમાણે બીજા નિયતિથી જ આત્માનું સ્વરૂપ નિશ્ચય કરે છે.
"આનિયતિ શું છે? ઉત્તર પદાર્થોનું જેવી રીતે અવર સ્થપણે થવાપણું હેય તેને જનારી નિયતિ છે – प्राप्तव्यो नियतिबला श्रयेण योर्थ: सोवस्य माति नृणां शुभोऽशुभोवा. भूतानां महति कृतेपिहि प्रयत्ने, નામ મત માવિનોહિત ના ઘણા
નિયતિ બળના આશયથી જે પદાર્થ મેળવવાને હોય છે તે હાય શુભ હોય કે અશુભ પણ તે માણસને અવશ્ય મળે છે. હવે તે અટકાવવા કે ફેરફાર કરવા માણસો પ્રયત્ન કરે તે પણ ભાવીને નાશ ન થાય અને અભાવ્યની પ્રાપ્તિ ન થાય.
• આમરકરી નામના પરિવાર્તા મતને પ્રાયઃ અનુસરનારી છે. - બીજા કેટલાક સ્વભાવને જ સંસારની વવસ્થામાં જોડે છે. - પ્રશ્ન એ સ્વભાવ શું છે ? ઉત્તર-વસ્તુને પિતાને જ તે પરિણતિ ભાવ તે સ્વભાવ છે. કહ્યું છે કે, કટનાં કરોત્તિ તૈus, વિવિત્ર મા .
पक्षिणांच स्वभावतः सर्व मिदं प्रवृत्तं, न काम चारोऽस्ति कुतः
થ: શા