________________
[૭૦].
પૂર્વે જુવાદિ નવ પદાર્થ કહી ગયા, તેની સાથે ઉત્પત્તિ દશમી લેવી તે દશેને સત્, અસત, સદસત, અવ્યકાવ્ય, સહુ વક્તવ્ય, અસદ્ધ વકતવ્ય, અને સદસક્તવ્ય, આ સાત ભેદ વડે જાણવાને શક્તિમાન નથી તેમજ જાણવાથી શું પ્રજન છે? તેની ભાવના નિચે મુજબ, જીવ વિદ્યમાન છે એમ કેણ જાણે છે? અથવા જાણવાથી શું લાભ? અથવા જીવ અવિદ્યમાન છે અથવા જાણવાથી શું લાભ? એ પ્રમાણે અજીવાદિકમાં પણ સાત વિકલ્પ, તે પ્રમાણે સાત સાત ગણતાં ૬૩) ભાગ થયા તેમાં ચાર બીજા ઉમેરવા તે આ છે. વિદ્યમાન (છતી) ભાવની ઉત્પત્તિ કે જાણે છે? અથવા જાણવાથી શું પ્રજન? બાકીના ત્રણ વિકલ્પ ઉત્પત્તિના ઉત્તર કાળા પદાર્થના અવયવની અપેક્ષાએ છે. તેને સંભાળ
તે નથી તેથી તે ત્રણ નથી કહ્યા એટલે ચાર ભાંગા સંભવે. તે ઉમેરતાં કુલ ૬૭) થયા. આમા છવ સત છે તે કોણ જાણે છે. તેને અર્થ એ છે કે.
ઈને વિશિષ્ટ જ્ઞાન નથી કે જે ઈન્દ્રિઓથી અતીત જીવાદિ પદાર્થોને જાણી શકે અને તેમના જાણવાથી કંઈ પણ ફળ નથી જેમકે જીવ નિત્ય, સર્વગત મૂર્ત જ્ઞાનાદિ ગુણ ઉપેત અથવા ઉપરના ગુણેથી વ્યતિરિક્ત છે. અને તેથી કયા પુરુષાર્થની સિદ્ધિ થાય તેથી અજ્ઞાન જ શ્રેય છે. વળી તુલ્ય અપરાધમાં, અજ્ઞાનતાથી કરવામાં લેકમાં સ્વલ્પ દોષ છે. અને, તેજ પ્રમાણે કારમાં પણ આ