________________
[૮] - અહિં “તારમતિ આ પદ સૂત્રમાં છે. તેમાં કાળા પદવડે જ્ઞાનને ઉત્પન્ન કરેલું છે “મન” પાનું જાણવાના અર્થમાં છે. કારણ કે મનન તેજ મતિ ( બુદ્ધિ છે માટેઅને તે જ્ઞાન કેવું છે. તે બતાવે છે. અવધિ, મન પર્યાય કેવળ અને જાતિ સમરણ, રૂપવાળું છે. તેમાં અવધિજ્ઞાની હોય તે સંખ્યાતા અને અસંખ્યાતા ભવને જાણે છે એ પ્રમાણે મનઃ પર્યાયજ્ઞાની પણ જાણે છે. પણ કેવળીતે નિયમથી અનંતા (તમામ) જાણે છે. તથા જાતિ સ્મરણવાળે નિયમથી સંખ્યાતા ભવને જાણે છે બાકીની વાત સ્પષ્ટ છે. આ ૬૪-૬૫
ટીકા નહિં છતાં છાસઠમી ગાથાને અર્થ ડે - તાવીએ છીએ. “પર વઈ વાગરણ તે જિનવ્યાકરણ જાણવું જિનેશ્વરથી પર બીજે નથી, તથા બીજાઓની પાસે સાંભળીને, તથા જિનેશ્વરથી સર્વ પર અન્ય છે. નિચેની કથાઓથી જણાશે કે કઈ ભવ્યાત્માને ધર્મ રૂચિની માફક સ્વયં જાતિ સ્મરણ પ્રગટ થાય છે. કેઈને જિનેશ્વર પાસેથી સાંભળીને થાય છે. જેમ મહાવીર સ્વામી પાસે તમ સ્વામને થયું તથા અન્ય પાસે એટલે મલ્લિનાથ ભગવાનના મિત્રોને મલ્લિ કુમારીએ યુવાવસ્થામાં બંધ કરતાં (મિ
ને) જાતિ સમરણ જ્ઞાન થયું. એ નિચેની કથાથી સમજાશે. અહિઆ સહસમ્મતિ વિગેરે પરિજ્ઞાનમાં સુખથી સમજાય માટે ત્રણ દાંતે બતાવે છે.