________________
[૫]
જુદી થઈ જાય તેવી શંકા ન થાય માટે સ શબ્દ વિશેષણમાં છે. અને સહ (સાથે) શબ્દ બધે લાગુ ન પડે અને આત્માની સાથે હંમેશાં રહ્યા છતાં પ્રબળજ્ઞાન આવર
વડે ઢંકાવાથી સદા વિશિષ્ટ બાધ નથી. હવે તે મતિ સન્મતિ અથવા સ્વમતિ, તે અવધિ, મન:પર્યાય, અને કેવળજ્ઞાન, જાતિ સ્મરણ, એ ચાર ભેદ જાણવી. તેમાં અવધિ, મન:પર્યાય, અને કેવળ જ્ઞાનનું સ્વરૂપ, બીજ સ્થાનમાં વિસ્તારથી કહ્યું છે. અને જાતિ સ્મરણ જ્ઞાન તે મતિજ્ઞાનને વિશેષ બેધજ છે. તેથી આ પ્રમાણે આત્માની ચાર પ્રકારની મતિ વડે કેક વિશિષ્ટ દિશાની ગતિ આગતિ જાણે છે. અને કેક પર (શ્રેષ્ઠ) તે તીર્થંકૃત સર્વજ્ઞ છે. પરમાથેથી તેને જ પરશબ્દનું વાચ્ચપણું હેવાથી પરપણું છેવાથી પરપણું આપે છે તેનાવડે વ્યાકરણ તે ઉપદેશ તે ઉપદેશથી જેને તથા તેના ભેદે પૃથ્વી વિગેરે તથા તેની ગતિ આ ગતિને બીજો પણ જાણે છે. બીજા જ તીર્થ. કર શિવાય અતિશય જ્ઞાની એવા કેવળી વિગેરે પાસે સાંભળીને જાણે છે અને જે જાણે છે તે સૂત્ર અવયવડે બતાવે છે. કે હું પૂર્વ દિશાથી આવ્યું છું કે દક્ષિણ, ૫શ્ચિમ, ઉત્તર, ઉંચી નીચી કે બીજી કઈ દિશા વિદિશામાંથી આવે છે. એવું વિશિષ્ટ ક્ષય ઉપશમ આદિવાળાને તીર્થકર તથા અન્ય અતિશયજ્ઞાની એવા પુરૂએ જેમને બોધ આપેલ છે તેમને આજ્ઞાન હોય છે, તથા પ્રતિ વિ