________________
[૨૩] મિક્ષને હેતુ છે. એમ સ્વીકાર્યું છે. અને એ આચારમાં રહેલે, બીજા અંગેનું અશ્ચયન કરવાને ગ્ય છે. તેથી તેને પહેલું બતાવ્યું છે . ૯ /
હવે ગણિદ્વાર કહે છે, સાધુ વર્ગ અથવા ગુણેને ગણ જેને હોય તે ગણી અને આચારને આધીન ગણિપણું છે તે બતાવે છે. आयारम्नि अहीए जनाओहोइ समण धम्मोउ तम्हा आयार धरो भण्णइ पढमं गणिहाणं ॥१०॥
જે આચાર, અધ્યયનથી દશ પ્રકારને ક્ષાત્યાદિ અથવા ચરણ કરણ આત્મક શ્રમણ ધર્મ જાણીતે થાય છે, તેથી બધા ગણિપણના કારણમાં આચાર ધરપણું પહેલું અથવા મુખ્ય ગણિસ્થાન છે || ૧૦ . (ગણિપણું કોણ ધરાવે તેને ઉત્તર એ સૂચવ્યું કે બધા ગુણેમાં મુખ્ય ગુણ આચાર છે માટે તેને આચાર સારે હો જોઈએ) હવે પરિમાણ બતાવે છે. આ અધ્યયનથી, પદથી, એ બે પ્રકારે બતાવે છે. - णवबंभ चेर मइओ, अट्ठारस पय सहस्सिओ वेओ हवइ य सपंच चूलो बहु बहु तरओपयग्गेणं ॥ ११ ।।
તેમાં અધ્યયનથી નવ બ્રહ્મચર્ય નામથી અધ્યયનરૂપ આ ગ્રન્થ છે. અને પદથી હઢાર હજાર પદરૂપ છે, વેદ