________________
[૩૮]
તીર્થંકર જે ચાર જ્ઞાનના ધરનાર, દેવતાઓથી પૂજિત, અને નિશ્ચય કરીને મેક્ષમાં જનાર છે છતાં પણુ શક્તિ પ્રમાણે ખળ અને વીર્યને ઉપયાગમાં લઇને બધા મળથી ઉદ્યમ કરે છે તેા દુ:ખાના ક્ષય કરવાને ખાકીના સુવિહિત પુરૂષોએ ખાત્રીવાળા મોક્ષ માર્ગ માટે વિઘ્નવાળા મનુષ્ય જન્મમાં ઉદ્યમ કેમ ન કરવા; (આ એ ગાથાને પરમાથ એ છે કે તીર્થંકર જ્ઞાનથી ાણનારા અને દેવાથી પૂજિત છતાં મેક્ષને માટે ઉદ્યમ કરે તો ખીજા ડાહ્યા પુરૂષે મનુષ્ય જન્મમાં સુખને અદલે અનેક દુઃખ આવનારાં જાણીને શા માટે મેક્ષ આપનારા ચારિત્ર ધર્મમાં પેાતાની સંપૂર્ણ શક્તિથી ઉદ્યમ ન કરવા ?) હવે ઉદ્દેશાના અર્થાધિકાર શસ્ત્ર પરિજ્ઞાના આ પ્રમાણે છે. जीवो छक्काय परु, वणाय तेसिं वय बंधोति । विरईए अहिगारो, सत्यपरिण्णा ए णायच्वो ॥३५॥
**
તેમાં પહેલા ઉદ્દેશામાં સામાન્યપણે જીવનુ અસ્તિત્વ સિદ્ધ કરવુ, અને બાકીના ઉદ્દેશામાં વિશેષ પ્રકારે પૃથિવીકાય વિગેરેનું અસ્તિત્વ ખતાવવુ અને બધાને છેડે જે કર્મનુ બંધન છે તેની વિરતિ બતાવવી. આ છેડે મૂકેલ હોવાથી પ્રત્યેક ઉદ્દેશાના વિષયમાં જોડવુ'. પહેલા ઉદ્દેશામાં જીવતુ વર્ણન, તેના વધથી ખધન, અને તેનાથી પાછા હઠવું તે વિરતિ છે. અહિં શસ્ત્ર પરિજ્ઞા એ નામમાં એ પદ્ય છે. તેમાં પહેલા શસ્ર પદના નિક્ષેપા બતાવે છે.