________________
આ ગાથાને અર્થ સ્પષ્ટ છે પણ એમ સમજવું કે આ નવ અધ્યયન રૂપ આચાર છે અને બાકી જે બીજા થતા સ્કંધનાં અધ્યયન છે તે અગ્રાણિ એટલે આચારને સહાયતા કરનારાં છે. હવે ઉપક્રમમાં રહેલે અર્થ અધિકાર બે પ્રકારે છે (૧) અધ્યયનને અર્થાધિકાર, તથા ઉદેશાને અર્થાધિકાર છે તેમાં પહેલાનું વર્ણન કરે છે. जिअसंजमो१ अलोगो, जह बज्झइ जहयतं पजहि
ઘરશા सुह दुःख तिति क्खाविय,३ सम्मत्तं४ लोगसारो५
8 રેરા निस्सं गयाइय छठे,मोह समुत्था परी सहुव सग्गा॥७ निजाणं८ अहमए नवमे य जिणेण एवंति ९ ॥३४॥ - તે શસ્ત્ર પરિક્ષામાં આ અર્થાધિકાર છે. જીવ સંયમ એટલે જેને દુઃખ ન દેવું તથા હિંસા ન કરવી. તે વાત જીનું અસ્તિત્વ સમજાયે છતે થાય છે. તેથી તેનું અને સ્તિત્વ તથા પાપની વિરતિ બતાવનારે અહીં અર્થ અધિકાર છે. લેક વિજયમાં લેક જે બધાય છે તે ત્યજવું એટલે વિજિત ભાવ લેકવડે એટલે સંયમમાં રહિને સાધુએ અજ્ઞાન લેક જેમ કમથી બંધાય તેમ તેણે ન બંધાવું તે જાણવું. તે અહિં અર્થ અધિકાર છે. ત્રીજામાં સંયમમાં રહેલ સાધુએ કસાય જીતવા વડે એટલે અનુકૂળ અથવા