________________
[૫૭] અમુક દિશામાંથી આવે છું (જન્મ લીધે છે.) ga એપ્તિ નોળા મવત્તિ એ પ્રમાણે પ્રતિવિશિષ્ટ દિશા અને વિદિશામાંથી મારું આવવું થયું એવું કેટલાક જીવે નથી જાણતા. આ કહેવાનું તાત્પર્ય વાક્ય છે (ઉવવાઈ સૂત્રની ટીકાને આ ધારે આ ત્રીજા સૂત્રને અવતરણ ભાગ છે. અને ચુણિકાના અભિપ્રાય પ્રમાણે વિશ્વામિ' શબ્દ વડે પયંત ઉપસંહાર વાક્ય છે, ભવતિ સાથે તંજહા એટલું અધિક વાક્ય છે.
હવે નિર્યુક્તિકાર તેજ કહે છે केसिंचि नाणसाणा, अस्थि केसिचिनत्यि जीवाणं कोऽहं परंमिलोए, आसी कयरा दिसाओवा ॥३३॥
કેટલાક છે જેમને જ્ઞાન વરણીય કર્મને (વધારે) ક્ષય ઉપશમ હોય તેમને જ્ઞાન સંજ્ઞા છે. કેટલાકને તે આ વરણ વધારે હોવાથી જ્ઞાન સંજ્ઞા નથી જેવી સંજ્ઞા નથી તે બતાવે છે કે હું પરકમાં એટલે પૂર્વ જન્મમાં મનુષ્યાદિ કઈ ગતિમાં હતે? એનાવડે ભાવ દિશા લીધી, અથવા કઈ દિશાથી હું આવે? એના વડે તે પ્રજ્ઞાપક દિશા લીધી. જેમકે કેઈ દારૂના નિસામાં લેચન ઘેરાયલે જેનું મન અવ્યકત વિજ્ઞાનવાળું છે. તે ભૂલીને શેરીમાં પડી ગયેલે તેની વાસને લીધે આવેલા કૂતરાથી તેનું મોટું ચટાય તે સમયે તેને ઘેર કેઈ લાવે તે પણ નસામાં શું બન્યું તે નસે ઉ. તર્યા પછી જાણતા નથી કે હું ક્યાંથી આવ્યો છું તેવી રીતે