________________
(૪૨) ભગવાન સુધર્મસ્વામી પિતાના મુખ્ય શિષ્ય જંબૂસ્વામીને આ પ્રમાણે કહે છે.
મેં ભગવાન મહાવીર પાસે આ પ્રમાણે સાંભળ્યું છે (તેમ કહેવાથી ગ્રંથકારે પોતાની બુદ્ધિવડે કહેવાને નિષેધ કર્યો છે. પણ સર્વજ્ઞ મહાવીરે જે કહ્યું તે પોતે કહે છે.)
હે આયુશ્મન (જાતિ વિગેરે ઉત્તમ ગુણ હોય છતાં પણ શિષ્યનું આઉખું જે લાંબુ હોય તે પિતે સારી રીતે ભણીને બીજાને ભણાવી શકે માટે આ શિષ્યને આશિર્વાદનું વચન છે) મેં સાંભળ્યું છે પણ પરંપરાએ નહિ.
અહિ આચાર સૂત્ર કહેવાની ઈચ્છાથી તેને અર્થ તીર્થકરે કહ્યો હેવાથી “તેન’ શબ્દવડે આયુષ્મન વિશેષણ તીર્થકરને પણ લાગુ પડે, અથવા “રામુરાતા શબ્દવડે સુધી માં સ્વામી પોતે પણ સમજાય, એટલે ભગવાનના ચરણને સ્પર્શ કરતા એવા મેં સાંભળ્યું તેથી ગુરૂને વિનય બતાવે તથા “રાવતા શબ્દવડે ગુરૂ પાસે રહી મેં સાંભળ્યું તેમ તમારે પણ ગુરૂકુલ વાસ સેવ એમ સૂચવ્યું. (આયુષ્યના શબ્દના જુદા જુદા ત્રણ અર્થ બતાવ્યા. પાછલા બે અર્થ “માનુસૈન” તથા “ગાવસંતે એ બે પાઠાન્તર છે તેને આ શ્રયી જાણવા ભગવત્ શબ્દ ઐશ્વર્ય આદિ છ ઉત્તમ ગુણે યુક્ત ભગવાન છે એમ સૂચવ્યું. અને કઈ વિધિએ કહ્યું તે તેન’ શબ્દ વડે જાણવું. આખ્યાત શબ્દ વડે કૃતકૃત્વ (કર્તા પણું) દૂર કરવા વડે આગમનું અર્થથી નિત્યપણું