________________
[૩૯] दवं सत्थग्गि विसन्नेह, बिलखार लोण माईयं । भावोयदुप्प उत्तो, वायाकाओ अविरई या ॥ ३६॥
શસ્ત્રના નિક્ષેપ નામ વિગેરે ચાર પ્રકારે છે. વ્યતિરિકત દ્રવ્ય શસ્ત્ર તે તલવાર વિગેરે. અગ્નિ, વિષ, સ્નેહ સુધી તેલ વિગેરે ) અમ્ય ક્ષાર, લવણ, (મીઠું વિગેરે) છે. ભાવશસ્ત્ર તે દુષ્ટ ધ્યાન છે એટલે અંતઃકરણ તથા વચન અને કાયામાં જે અવિરતિ છે. તે જીવને ઘાત કરનારી હેવાથી દુષ્ટ વૃત્તિ છે તે ભાવશસ્ત્ર જાણવું હવે પરિજ્ઞાન પણ ચાર નિપા કહે છે.
दब जाणण पञ्चकवाणे, दविए सरीर उवगरणे મા ઉuિr Rાળા, પચવા મા II રૂ૭ના
દ્રવ્ય પરિજ્ઞા બે પ્રકારે છે. તેમાં પણ પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા છે. જ્ઞ પરિશ્તાના બે ભેદ છે. આગમથી અને ને આગમથી. આગમથી જ્ઞાતા પણ તેને ઉપગ ન હેય. ને આગમથી ત્રણ પ્રકારે છે. તેમાં જ્ઞ શરીર અને ભવ્ય શરીર શિવાય વ્યતિરિક્ત દ્રવ્ય પરિજ્ઞા જે કંઈ દ્રવ્યને જાણે તેમાં સચિત્ત આદિનું જ્ઞાન થાય તેથી તે પશ્ચિછેદ્ય દવ્યના પ્રધાનપણથી દ્રવ્ય પરિજ્ઞા છે. તે જ પ્રમાણે પ્રત્યાખ્યાને પરિજ્ઞા પણ જાણવી. તેમાં વ્યતિરિક્ત દ્રવ્ય પ્રત્યાખ્યાન પરિસ્સામાં દેહ ઉપકરણ વિગેરેનું જ્ઞાન થવું અને ઉપકરણ તે રજોહરણ વિગેરે લેવાં. કારણ કે તે સાધકતમ