________________
[૧૨]
બંધ, અનુમતા, લાઘવ, અસંમેહ, સદ્ગણ દીપન એ શાસ્ત્રમાં નિશ્ચય કરીને એકાઈને ગુણ છે (જુદા જુદા દેશના રહેવાસી શિષ્યને સમજવામાં આ પર્યાથી અર્થની કિતા સારી થાય છે અને બરાબર સમજવાથી તેમાં પ્રવૃત્તિ હોંસથી થાય છે) છા
હવે પ્રવર્તના દ્વાર કહે છે, ભગવાને ક્યારે આચાર ગ્રન્થ કહ્યો તે બતાવે છે. सव्वे सिं आयारो तित्थस्स पवत्तणे पढमयाए सेसाई अंगाई एक्कारस आणु पुचीए ॥८॥
બધા તીર્થકરે તીર્થ સ્થાપે તે વખતે પ્રથમ આચારને અર્થ કહે તેમ પૂર્વમાં અને વર્તમાન અને ભવિષ્યમાં પણ જાણવું ત્યારપછી બીજા અગ્યાર અંગને વિષય કહે. છે અને સાંભળીને શિષ્યને હિતાર્થે ગણધર ભગવતે એજ અનુપૂર્વીવડે સૂત્રની રચના કરે છે ટામાં આ પહેલે શા માટે કહો તે બતાવે છે. आयारो अंगाणं पढम अंग दुवाल सण्हंपि इत्थय मोक्खोवाओ एसयसारो पवयणस्स ॥९॥
આ આચાર ગ્રન્થ બાર અંગોમાં પહેલું કહીને તેનું કારણ બતાવે છે. અહિં મેક્ષને ઉપાચ જે ચરણ કરણ છે તે બતાવે છે. આ પ્રવચનને સાર છે કારણ કે તે મુ.