________________
બતાવવું કે આટલું છે તથા કયું ક્યાં સમાય છે તે બતાવવું, તથા સાર કહે, આ દ્વારેવડે, પહેલા ભાવ આચારથી એને ભેદ જાણ આ સમુદાય અર્થ છે. એને અવયવાર્થ નિતિ કારજ કહે છે. आयारो आचालो आगालो आगारोय आसासो आयरिसो अंगतिय आइण्णाऽऽजाइ आमोक्खा ॥७॥
જે વર્તનમાં મૂકાય તે આચાર જાણ એ નામ વિગેરે ચાર નિક્ષેપાયે જાણ, નામ સ્થાપના સુગમ છેડીને દ્રવ્ય નિક્ષેપમાંજ્ઞ શરીર, ભવ્ય શરીર તથા બેનાથી જુદો (વ્યતિરિક્ત) દ્રવ્યાચાર આ ગાથાવડે જાણ. णामण धोमण वायण सिक्खा वण सुकरणा
विरोहीणि व्वाणि जाणि लोए व्यायारं वियाणाहि ॥ ८ ॥
નામન, ઘાવન, વાસન, શિક્ષણ, સુકરણ, જે અવિરોધી કળે છે તે લેકમાં દ્રવ્યાચાર જાણે દશવૈકાલીક અત્ર ત્રીજા અધ્યયનમાં જુઓ (પેટ ભરવાને માટે આ લેકમાં જે કળા શિખાય છે તે દ્રવ્યાચાર જાણો ભાવ આચાર બે પ્રકારે છે (૧) કિક (૨) લેકર તેમાં લેકિક તે જેન શિવાયના ધમ કૃત્ય છે જે અન્યદર્શનીએ પંચરાત્રિ વિગેરેને કરે છે તે જાણવે, અને કેત્તર તે