Book Title: Vairagya Bhavna
Author(s): Vijaybhaktisuri
Publisher: Vinodchandra Chandulal Shah
Catalog link: https://jainqq.org/explore/023313/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Tobile keeles Page #2 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક રખડતું મૂકી આશાતના કરવી નહિ. શ્રી વૈરાગ્ય ભાવના (ભવ્યજીવાને ધર્માંની સન્મુખ કરનારી અનેક પ્રકારની હિતશિક્ષાએથી ભરપૂર) લેખક આચાય મહારાજશ્રી વિજયભક્તિસૂરીજી 5 : પ્રકાશક : વિનાચંદ્ર ચંદુલાલ શાહ શાહપુર, ચુનારાના ખાંચા, માટી પોળ અમદાવાદ. [ સાતમી આવૃત્તિ ] વિ. સં. ૨૦૦૯ : : વીર્ સ. ૨૪૭૯ : : ઈ. સ. ૧૯૫૩ મુદ્રક : નલાલ લક્ષ્મીચંદ્ર સંઘવી સુણસ્થાન : સંધવી પ્રિન્ટિંગ પ્રેસ, રમકડાં મારકીટ, પાનકારનાકા, અમદાવાદ કિંમત વાંચન અને મનન, Page #3 -------------------------------------------------------------------------- ________________ " हरिजीत " વીતરાગ વાણી સરસ શીતળ અધિક ચંદન ખાવના, જાણી સદા ભાવે ભવી વાંચે. આ વૈરાગ્ય ભાવના; વૈરાગ્યવાસિત ચિત્ત કરવા નિત્ય ભાવે ભવીજના, વાંચા વિચારો ને સુધારા જીવન એથી આપણાં. जिनस्तुति त्रैलोक्यं युगपत्कराम्बुजलुठन् मुक्तावदालोकते । जंतूनां निजया गिरा परिणमद् यः सुक्तमाभाषते ॥ स श्रीमान् भगवान् विचित्रविधिभिर्देवासुरैरर्चितो । वीतत्रासविलासहासरभसः पायाज्जिनानां पतिः ॥ १ ॥ गुरुस्तुति वन्द्यन्तेऽप्रतिमप्रभावकबला विश्वोपकारवता | दुर्दान्तप्रतिवादिकुञ्जरघटासन्त्रासकण्ठीरवाः । वैराग्यामृत्तवर्षणप्रशमितप्रोद्दाममोहानलाः । सर्वत्रापि गुणादरव्यसनिनः श्रीधर्मसूरीश्वराः ॥ Page #4 -------------------------------------------------------------------------- ________________ શાહ કેશવલાલ ઉગરચંદ તરફથી ઠે. શાહપુર, વસતાધેલજીની પિાળ, અમદાવાદ, કે મુનિશ્રી પ્રતાપવિજયજીના ઉપદેશથી કલિકાલસર્વજ્ઞ શ્રી ભગવાન કે શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના એક દૃષ્ટિએ વિચારીએ, તે “વૈરાગ્યભાવના” એ શબ્દ જ રાગી જગતને માટે પ્રત્યાઘાતી છે. રાગના રસમાં રમતા અને રાગના રસની રમતમાં જ મઝા માનતા છવોને “વૈરાગ્યભાવનાની વાત પ્રત્યાઘાતી લાગે એ સ્વાભાવિક છે, પરંતુ જીવ માત્રના કલ્યાણને માટે આ પ્રત્યાઘાત આવશ્યક છે. રાગના રંગમાં જીવનને જંગ ખેલી રહેલા જીવને જ્યારે વિરાગની વાત પ્રત્યાઘાત પમાડે અને એમાંથી એનામાં જ્યારે તત્ત્વને જાણવાની જિજ્ઞાસા પ્રગટે, ત્યારે જ એ છવ પિતાના પુરુષાર્થને ફેરવીને પિતાને ખરા રૂપે પિછાની શકે છે, જગતને ખરા રૂપે પિછાની શકે છે, જગત સાથેના પિતાના સંબંધને ખરા રૂપે પિછાની શકે છે અને પિતાનું તથા જગતના જીવ માત્રનું હિત શાને તજવામાં છે તથા શાને આચરવામાં છે એ વાતને જાણી શકે છે અને એ જ્ઞાનનો સદુપયોગ કરીને એ જીવ અનેક જીવનું કલ્યાણ સાધનારે બનવાની સાથે પિતાના પરમ કલ્યાણને સાધનારે બની શકે છે. પિતાને અને જગતને જેઓ સાચા રૂપમાં પિછાની શકે છે, તેઓને જે આનન્દ વૈરાગ્યભાવનામાં આવે છે, તેવો આનન્દ બીજી કોઈ જ ભાવનામાં આવતું નથી; અને એથી તેઓ જગતના છે વૈરાગ્યભાવનાને પામે એ જ પ્રયત્ન કર્યા કરે છે. એમને એમ થાય છે કે, વૈરાગ્યભાવનામાં જ દુઃખથી મુક્ત બનાવવાની અને સુખને પમાડવાની સાચી શક્તિ રહેલી છે. વસ્તુતઃ વૈરાચભાવના સિવાયની કોઈ ભાવનામાં જીવને દુઃખથી મુક્ત બનાવવાની અને સુખને પમાડવાની શક્તિ છે જ નહિ. આથી તેઓ દુઃખથી સદાને માટે ડર્યા કરતી અને સુખને સદાને માટે ઝંખ્યા કરતી દુનિયાને વૈરાગ્યભાવના પમાડવાનો પ્રયત્ન કર્યા કરે છે. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજે પણ એટલા જ માટે આ “વૈરાગ્ય ભાવના ) નામના ગ્રંથના સર્જનને પ્રયત્ન કર્યો છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય મહારાજે લીધેલા આ પરિશ્રમની સાચી કિંમત તેઓ જ સમજી શકે, કે જેઓ પિતાને અને જગતને કંઈક અંશે પણ સાચા પ્રકારે પિછાની શક્યા હોય અગર પિછાની શકે. છે. આ જગતના જીવમાં, જગતભરના જીવોની વાત તે દુર રહી પણ જગતના માનવામાં પણ મોટે ભાગ એ જ હોય છે, કે જે પિતાને જ પિછાનતા નથી અને એથી જગતને પિછાન નથી. જે પિતાને પિછાને નહિ તે જગતને પિછાની શકે નહિ અને જે પોતાને પિછાને તે જગતને પિછાન જ ન હોય એવું બને નહિ. એટલે ખરી મુશ્કેલી જ પિતાને પિછાનવામાં છે. - જગતને આખો ય પ્રવાહ ગતાનગતિકપણે ચાલી રહ્યો છે. માત્ર ગતાનુગતિકપણે જ નહિ, પણ મૂઢતાપૂર્ણ ગતાનુગતિપણે જગતના જીવન માટે ભાગ પ્રવર્તી રહ્યો છે. એમ ન હેત, તે જગતમાં વિષયનું અને કષાયેનું આટલું જોર ન હેત. ભાગ્યે જ કોઈ જીવને એ વિચાર આવે કે મેં આ દુનિયામાં મારું ધાર્યું મેળવી ય લીધું અને ધાર્યું કરી ય લીધું. પણ પછી શું? ઘણાને જે મળે છે તે મને મળતું નથી અગર મને જે મળે છે તે ઘણાને નથી મળતું, તેનું કારણ શું? કઈ મહેનત કરીને મળે તે ય ઐચ્છિક સામગ્રી મેળવી જાકત નથી અને કેઈને વગર મહેનતે વિપુલ સામગ્રી મળી જાય છે, તેનું કારણ શું? જીવ જે આવા વિચારે કરે, તે તે તેને જીવના કર્મને ખ્યાલ આવે. કર્મને ખ્યાલ આવે એટલે પૂર્વભવ હતે એવો ખ્યાલ આવે અને પૂર્વભવનો ખ્યાલ આવતાં પૂનર્ભવ. ભવ્ય છે આવી કલ્યાણકારિણી વૈરાગ્યભાવનાને પામે, એ માટે જ આચાર્ય મહારાજશ્રી વિજયભક્તિસૂરીશ્વરજીએ આ ગ્રન્થની રચના કરેલી છે. આ ગ્રંથને વાંચવાથી લાયક છમાં વૈરાગ્યભાવના પ્રગટે એ માટે આચાર્યશ્રીએ આ ગ્રંથની શરૂઆતમાં જીવોના ભાવ જામણને ચિતાર આપ્યો છે. વ્યવહાર રાશિમાં આવેલા જીવોને પડ્યું Page #8 -------------------------------------------------------------------------- ________________ કેવું દુઃખમય ભવભ્રમણ કરવું પડે છે એ દર્શાવ્યા બાદ, આચાર્યશ્રીએ માનવભવની દુર્લભતાને સમજાવવાને માટે શાસ્ત્ર પ્રસિદ્ધ દશ દષ્ટાન્તોમાંથી ચાર દષ્ટાન્તોને ઉલ્લેખ કર્યો છે, કે જેથી આ વૈરાગ્ય ભાવના નામના પુસ્તકને વાંચનારને એ વાતને ખ્યાલ આવે કે, મને મળે આ માનવજન્મ બહુ કિંમતી છે અને આ જન્મમાં જે હું મારે સાધવા જેગું સાધીશ નહિ તે મને આ જન્મ પુનઃ પ્રાપ્ત થશે ઘણો મુશ્કેલ છે. માનવજન્મ પણ આર્ય દેશમાં મળે તે કામને અને આર્યદેશમાં પણ મળેલા મનુષ્યજન્મને સફળ કરવા માટે મિથ્યાવને ત્યાગ જરૂરી છે–એ સમજાવીને આચાર્યશ્રીએ સદ્ગુરુના શ્રીમુખે ધર્મશ્રવણું કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે. ગુરુના શ્રીમુખે ધર્મનું શ્રવણ કરવાની ઈચ્છા થયા પછીથી પણ જીવને ધર્મશ્રવણ કરવામાં અન્તરાય કરનારા તેર કાઠિયાઓ હેય છે, એટલે એ તેર કાઠિયાઓનું વર્ણન કરીને આચાર્યશ્રીએ સમજાવ્યું છે કે–આળસ આદિ તેર કાઠિયાઓ ઉપર વિજય મેળવીને જીવે શ્રી જિનવાણીનું શ્રવણ કરવા માટે તત્પર બનવું જોઈએ. આ રીતિએ જીવને શ્રી જિનવાણીનું શ્રવણ કરવા માટે તત્પર બનાવીને આચાર્યશ્રીએ શ્રી જિનવાણુના સારને રજૂ કરવા માંડ્યો છે અને એ સાર આ વૈરાગ્ય ભાવના પુસ્તકના વાંચકોના હૈયે બરાબર ઠસી જાય એ માટે અનિત્યાદિ બાર ભાવનાઓનું મનન કરવાનું સૂચન કરીને આચાર્યશ્રીએ બાર ભાવનાઓના સ્વરૂપનું વર્ણન કર્યું છે. એના ઉપસંહારમાં શુભ ભાવના કેવી ફલવતી બને છે તે ચાર ચેરના એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. એ પછી, શુભ ભાવનાને પામવાના ઉપાયનું દર્શન કરાવતાં આચાર્યશ્રીએ શ્રી જિનદર્શનની આવશ્યકતા અને મહત્તા વર્ણવી છે શ્રી જિનદર્શનની વાતમાં આચાર્યશ્રી શ્રી જિન કેવા હોય છે એ પણ સમજાવ્યું છે અને શ્રી જિનસ્તુતિના લોકો પણ અર્થે સહિત Page #9 -------------------------------------------------------------------------- ________________ ટાંક્યા છે. એટલું જ નહિ પણ આજે કેટલાકે જે એવી ટી. વાત કરી રહ્યા છે, કે શ્રી જિનાગમાં શ્રી જિનમૂર્તિને માનવાપૂજવા સંબંધી કાંઈ ઉલ્લેખ જ નથી, તેઓને જે સાચું સમજવું હોય તે તેઓ સત્યને સમજી શકે એ માટે આચાર્યશ્રીએ શાસ્ત્રપાઠ ટકથા છે અને અનેક પ્રમાણે રજૂ કર્યા છે. " શ્રી જિનમૂતિ પછી શ્રી જિનાગમથી થતા લાભનું વર્ણન કરતાં આચાર્યશ્રીએ શ્રી અનાથી મુનિવરનું મનનીય દૃષ્ટાન્ન આપ્યું છે અને શ્રી શ્રેણિક આદિ છે આવતી ચોવીસીમાં શ્રી તીર્થંકર થવાના હેઈને એ પ્રસંગ ઉપર આવતી આગામી ચોવીસી વિષે પણ આચાર્યશ્રીએ ઉલ્લેખ કર્યો છે. તેમાં પણ આચાર્યશ્રીએ જીવને રત્નત્રયીની આરાધના કરવામાં જ પિતાના પુરુષાર્થને ફેરવવાને ઉપદેશ. આપે છે અને એ ઉપદેશને દદીભૂત કરવા માટે આચાર્યશ્રીએ એના અનુસંધાનમાં જ વિસ્તારથી “હિત દેશ” આપ્યો છે. આ પછીથી, આચાર્યશ્રીએ જ્ઞાન સાથે ક્રિયાની આવશ્યકતાને વર્ણવીને, સેપક્રમ આયુષ્યવાળાનું આયુષ્ય જે સાત પ્રકારેએ તૂટી શકે છે તે સાત પ્રકારેને વર્ણવ્યા છે અને એ પછી આયુષ્યને વિશ્વાસ નહિ રાખતાં, ધર્મ કરવાને તત્પર બનવાનું સૂચવ્યું છે. અહીં ધર્મકાર્યોમાં વિલંબ કરવાથી જીવને કેવું નુકસાન થાય છે, તે સમજાવીને આચાર્યશ્રીએ ધર્મ કરવામાં બેદરકારી નહિ રાખવા વિષે વર્ણન કર્યું છે. - આ પછીથી, આત્મશુદ્ધિના ઉપાયે દર્શાવતાં આચાર્યશ્રીએ સમ્યગ્દર્શન, દેશવિરતિ અને સર્વવિરતિ માટે ભલામણ કરી છે અને તેમાં વિરતિના પરિણામની મહત્તા દર્શાવી છે. ત્યાર પછીથી, લક્ષ્મીની ચંચળતાને ખ્યાલ આપીને ઈષ્યને તજવાને ઉપદેશ આપતાં આચાર્ય શ્રીએ ઉદાહરણે આપ્યાં છે. અહીં લક્ષ્મીની લાલસાની અનર્થકારકતાનો પ્રસંગ હઈને આચાર્યશ્રીએ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યના ભક્ષણનાં કટુ પરિણામેનું પણ વર્ણન કર્યું છે અને જીવને સમજાવ્યું છે કે પાપથી તેં મેળવ્યું હશે તે બીજા ખાશે પણ પાપ તે તારે જ Page #10 -------------------------------------------------------------------------- ________________ ભોગવવું પડશે. આથી દ્રવ્ય મેળવવું તે તે અન્યાયથી ન મેળવવું, . એ વાતને સમજાવતાં આચાર્યશ્રીએ ન્યાયસંપન્નવિભવઃ એવા માર્ગોનુસારીના પહેલા ગુણને યાદ કર્યો છે અને તેના અનુસંધાનમાં આચાર્ય શ્રીએ ભાર્માનુસારીના પાંત્રીસે ય ગુણોને વર્ણવ્યા છે. આ પછીથી, ન્યાયથી મેળવેલા ધનને પણ દુરુપયોગ નહિ કરતાં સદુપયોગ કરવાને ઉપદેશ આપતાં ધનનું કારણ પણ ધર્મ જ છે એમ આચાર્યશ્રીએ સમજાવ્યું છે. તેના અનુસંધાનમાં આચાર્ય શ્રીએ શ્રી કુમારપાલ અને શ્રી વસ્તુપાલ-તેજપાલ વગેરેની જાણવાજોગ વાતોને ઉલ્લેખ કર્યો છે. એ પુણ્યવાનનાં શુભ કામો તથા અનુઠાનેને જણાવીને, તેનાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તથા નિર્મલતા થાય છે–એમ વર્ણવીને આચાર્યશ્રીએ સમ્યગ્દર્શન ગુણ કેવી રીતિએ પ્રગટે છે અને તેને સાચવવા માટે શું શું કરવું જોઈએ તે વિસ્તારથી વર્ણવ્યું છે. આ પછીથી, સમ્યગ્દષ્ટિ જીવે આગળનાં ગુણસ્થાનકેને પામવા માટે કરવાના ત્રણ મોરનું વર્ણન કરીને આચાર્યશ્રીએ ભવ્ય જીવને થતી સમ્યકચારિત્રની અને મોક્ષની પ્રાપ્તિને વર્ણવી છે. આમ મેક્ષની વાત આવતાં, આચાર્યશ્રીએ મેક્ષનાં ચાર પરમ અને અને તે ચારમાં પણ એક પછીના એકની વિશેષ દુર્લભતાને વર્ણવીને બહિરાત્મભાવને તજવાનો ઉપદેશ દીધું છે. અહીં આચાર્યશ્રીએ આ સાતમી આવૃત્તિમાં કરેલો ઉમેરે એકદમ ધ્યાન ખેંચે એવો છે. આ રીતિએ માનવજીવનને સફળ કરવા માટે કેવા વિચારે કેળવવા અને કેવા આચાર સેવવા–એનું વિસ્તારથી વર્ણન કર્યા બાદ, આચાર્યશ્રીએ મરણને સુધારવાના ઉપાયોનું વર્ણન કર્યું છે. અંત સમયની આરાધનાના દશેય અધિકારોને વર્ણવ્યા બાદ શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન અપાયું છે અને રાણી પઢાવતીની આરાધનાનું પદ્ય પણ અપાયું છે. તે પછી મરણ સમયે કેવી ભાવનાઓમાં રહીને જીવે સમાધિમરણને સાધવું જોઈએ તેનું વર્ણન કરીને, આત્મસ્વરૂપના ચિન્તનની સામગ્રી આપવામાં આવી છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૪ પુસ્તકના પાઝ્લા ભાગમાં કેટલીક ગદ્ય-પદ્યાત્મક સામગ્રી રજ્જૂ કરવામાં આવી છે અને તે પણ જીવને વૈરાગ્ય પામવામાં તથા વૈરાગ્યને સ્થિર રાખવામાં સહાયક અને એવી છે. આ બધી ખાખતા ઉપરથી વાંચક જોઈ શકશે કે આ પુસ્તકમાં કેમ જીવવું અને કેમ મરવું એ બન્ને ય પ્રકારનું શિક્ષણ આપવામાં આવ્યું છે. જીવનને પણ સુધારવું અને મરણને પણ સુધારવું, એ જ આ માનવજીવનને પામ્યાની સારી સફળતા છે. એ બધાના આધાર જીવમાં વૈરાગ્યભાવના પ્રગટે અને તે સ્થિર તથા શુદ્ધ અને પ્રબળ અને એના ઉપર રહેલા છે. ગુણશ્રેણિએ ચઢવાને માટે વૈરાગ્યભાવના એ પહેલું પગથિયું છે, માટે આ પુસ્તકનું નામ વૈરાગ્ય ભાવના રાખવામાં આવ્યું છે અને વૈરાગ્યભાવનાને સફળ બનાવવાના ઉપાયાનુ પણ આ પુસ્તકમાં વર્ણન કરાયુ છે. "" "" સંસારનુ સુખ, જે જીવનના આદિથી અંત સુધી મેળવવા આપણે પ્રયત્ન કરીએ છીએ તે સુખ પણ આપણી ઇચ્છો મુજબ મેળવી શકતા નથી. મેળવીએ છીએ તો મરજી મુજબ ભોગવી શકતા નથી. તે માનેલું સુખ કાં તો આપણને છોડીને ચાલ્યું જાય છે કાં તો તે સુખને મૂકીને આપણે ચાલ્યા જવું પડે છે; તો જેટલા પ્રયત્નો સંસારના નાશવંત સુખ મેળવા કરીએ છીએ તેટલા પ્રયત્ન જો આત્માનું સુખ એટલે મેાક્ષપ્રાપ્તિ માટે કરીએ તો ભવાંતરમાં પણ જરૂર આપણે શિવવધૂનાં સાથી બની શકીએ એવી વીરની વાણીને મહારાજશ્રીએ સરળ અને સચોટ ભાષામાં વૈરાગ્ય ભાવનામાં રજૂ કરી છે. આમ આ પુસ્તકના ગુણા વર્ણવ્યા છે અને હવે તે આ પુસ્તકને વાંચવાની જ ભલામણ કરવામાં આવે છે, કે જેથી આ પુસ્તકના ગુણાના વાંચા પોતે જ અનુભવ કરી શકે. આ પુસ્તકના વાંચકા પોતાને પિાને, વિરાગને પામે અને પરમ પદને સાધનારા અને, એમાં જ આચાયશ્રીએ કરેલા આ પરિશ્રમની સફલતા છે. —પ્રકાશક Page #12 -------------------------------------------------------------------------- ________________ મ અનુક્રમ વિષય ૧ ધર્મ વિના છનું અધઃપતન ... ... ૨ સૂક્ષ્મ નિગદના ભવોની ગણતરી તથા દુઃખ ૩ બાદર નિગદથી તિર્યંચ પંચેન્દ્રિય સુધી રઝળવું ૪ માનવભવની કઠિનતાને સૂચવનારાં દષ્ટાંતે ૫ ધર્મશ્રવણ દુર્લભ ... ... ૬ મિથ્યાત્વ ઉપર દેવશર્માનું દૃષ્ટાંત ... ૭ સદ્ગુરુને સંગ મળે ૮ તેર કાઠિયાનું સ્વરૂપ .. ૯ આત્માને હિતશિક્ષા ... ૧૦ બાર ભાવનાઓ ... ૧૧ શુભભાવના ઉપર ચાર ચેરની કથા ૧૨ જિનપ્રતિમાનાં દર્શન કેવી રીતે કરવાં? ૧૩ પરમાત્મા મહાવીરના ગુણે ••• ••• ૧૪ સૂત્રોમાં જિનપ્રતિમા વિષે પદ્ય ... ... ૧૫ અનાથીમુનિનું દૃષ્ટાંત ... ૧૬ આવતી ચોવીસીમાં થવાવાળા તીર્થકરનાં નામ ૧૭ હિતોપદેશ ૧૮ ધર્મ કરવામાં વિલંબ નહિ કરવા વિષે ... ૧૯ ધર્મ કરવામાં બેદરકારી છોડી ઉદ્યમ કરે .. ૨૦ આત્મશુદ્ધિ કરવાના ઉપાયો ... ૨૧ બે બાળકનું દૃષ્ટાંત ... ••• ૨૨ લક્ષ્મીની ચંચળતા •••••• ૨૩ કુંતલદેવી રાણીનું દૃષ્ટાંત ૨૪ દેવદ્રવ્ય ભક્ષણ કરવા ઉપર સાગરશેઠનું દૃષ્ટ ૨૫ ઊંટડીનું દૃષ્ટાંત ... ૨૬ કર્મસાર અને પુણ્યસારનું ટૂંકું દૃષ્ટાંત ૨૭ માર્ગોનુસારીના પાંત્રીસ ગુણ ... ૨૮ કુમારપાળ રાજાનું સંક્ષેપ વર્ણન - ૧૧૪ ૧૧૬ ૧૨૨ ૧૨૫ ૧૩૧ ૧૪૦ ૧૪૧ ૧૭. ૧૫૩ ૧૫૬ ૧૬૨ ૧૬૫ ૧૬૭ ૧૭૦ ૧૮૪ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૧૬ ૨૦૩ ૨૧૫ - ૨૧૮ : : : : : : : : : : : : : : : : ૨૪૦ ૨૯ વસ્તુપાલ તેજપાલ વગેરેનાં શુભ કાર્યો ૩૦ છવને સમ્યક્ત્વની પ્રાપ્તિ ... " ૩૧ ક્ષાયિક સમ્યક્ત્વ ... ... ••• • - ૨૦૭ ૩૨ સમકિતની પ્રાપ્તિ .. • • ૨૦૮ ૩૩ સમ્યક્ત્વની પ્રાપ્તિ અનંતર આત્મઆનંદ ... ૨૦૮ ૩૪ શ્રાવકના ત્રણ મનોરથ ... ... ૩૫ ભવ્ય જીવને સંયમની પ્રાપ્તિની અનંતર મોક્ષપ્રાપ્તિ ૩૬ મેક્ષનાં ચાર અંગ ઉત્તરોત્તર દુર્લભ છે ... ૨૨૦ ૩૭ અંત સમયની આરાધના ... ૨૩૩ ૩૮ અતિચાર વિસ્તાર .. ••• ૨૩૫ ૩૯ હવે બાર વ્રત સંબંધી આલોચના ૨૩૮ ૪૦ વચ્ચારણ બીજો અધિકાર .. ૪૧ ત્રીજો અધિકાર-જીવ ખમાવવા ... ૪૨ ચોથો અધિકાર-અઢાર પાપસ્થાનક તજવાં ૨૪૪ ૪૩ પાંચમે અધિકાર–ચાર શરણ • • • • ૨૪૪ ૪૪ છઠ્ઠો અધિકાર-દુષ્કૃતની નિંદા .. . ૪૫ સાતમે અધિકાર-સમૃતની અનુમોદના અને આગમનાં નામ .. ૨૫૦ ૪૬ આઠમે અધિકાર-શુભ ભાવના ... ... ૨૫૧ ૪૭ નવ અધિકાર–અનશન (આહારત્યાગરૂપ) કરવું ૪૮ દસમે અધિકાર–નમસ્કાર કરવા ... ૨૫૨ ૪૯ શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન ••• ૨૫૩ ૫૦ પાવતી આરાધના ... .. ૫૧ મરણ સમયે શુભ ભાવના : પર શુભ ચિંતવન કરવાની છેલ્લી ભલામણું .. ૨૬૬ ૫૩ સમિકિતદૃષ્ટિ આત્માને સ્વરૂપનું ધ્યાન કરવાના વિચારો ... ૫૪ જીવને વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે સુંદર વચને .. ૨૭૦ ૫૫ હિતશિક્ષા તથા નીતિમય જીવન ગુજારવા માટે બે બોલ ... • ૨૭૪ ૫૬ વૈરાગ્ય સંબંધી દુહા ... ... ... ૨૭૮ ૫૭ હિતશિક્ષા સંબંધી દુહા .. • . ૨૭૯ • ૨૨. ૨૫૨ ૨૬૨ २६४ : : : : : : : : : : : : : Page #14 -------------------------------------------------------------------------- ________________ • ૨૮૩: ૨૮૬ • . ૨૮. ૨૮ ૨૦ ૨૯૦. ૨૯૧ ૨૯૨ ૨૯૩ ૨૯૩ ૨૯૫ ૨૯૫ ૨૯૬ ૨૯૬ ૨૭. ૫૮ આધ્યાત્મિક દુહા •••••• • ૫૯ ભુજંગી છંદ તથા વૈરાગ્ય પદ ... ૬૦. દે, થેયે, સ્તવને, સઝા તથા ગહેલી શ્રી ગૌતમ સ્વામીને છંદ શ્રી સીમંધર જિનસ્તુતિ ... શ્રી સિદ્ધચક્રની સ્તુતિ ૧ સિદ્ધાચળની તળેટીનું સ્તવન ૨ રાયણનું સ્તવન ... ૩ શ્રી પુંડરિકસ્વામીનું સ્તવન ... શ્રી શાંતિજિન સ્તવન ૫ શ્રી અજિતજિન સ્તવન ૬ શ્રી પાર્શ્વજિન સ્તવન 2 શ્રી કુંજન સ્તવન ૧ શ્રી સિદ્ધચક્રનું સ્તવન - ૧૧ ' ૧૨ શ્રી વિશસ્થાનકનું સ્તવન ૧૩ શ્રી સિદ્ધ ભગવાનનું સ્તવન ... ૧૪ સિદ્ધાચળજીનું સ્તવન ... ૧૫ શ્રી પરમાત્માનું સ્તવન શ્રી સુપાર્શ્વનાથજિન સ્તવન ... ૧૭ શ્રી ચંદ્રપ્રભુજિન સ્તવન ૧૮ શ્રી શ્રેયાંસનાથજિન સ્તવન ... ૧૯ શ્રી મુનિસુવ્રતજિન સ્તવન ... શ્રી નેમિનાથજિન સ્તવન શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ૨૨ શ્રી મહાવીરજિન સ્તવન ૨૩ શ્રી મહાવીરજિન સ્તવન ૨૪ શ્રી મુનિસુવ્રત સ્વામી સ્તવન ... ૨૯૮, ૨૯૯ ૩૦૦. س ૦ - س ૦ જ તવત ....... ૩૦૪ ૩૦૫ ૨૦૬ س ૦ છે ૩૦૮ س ૦ આ - ૩૧૦ سا - ૩૧. ૩૧૭, Page #15 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ૩૧૫ ૩૧૬ ૩૧૮ ૩૧૯ ૩૨૧ ૩૨૪ ૩૨૫ ૩૨૬ ૩૨૭ ૩૨૭ ૩૨૮ ૩૨૯ ૩૩૦ છ ૨૫ પ્રતિમા–સ્થાપન-સિદ્ધાચળને ઉદ્ધાર સ્તવન ૧ અનંતકાયની સઝાય ૨ કઠિયારાની સઝાય ... ૩ માયાની સજઝાય ... ... . ૪ શ્રી નંદિષેણ મુનિની સઝાય ૫–૯ વૈરાગ્યની સઝાય (પાંચ) ... ૧૦ બીડી પીવાની સજઝાય . ૧૧ શિખામણની સજઝાય ૧૨ શ્રી ગજસુકુમાલની સઝાય .. ૧૩ સમકિતની સઝાય ૧૪ વૈરાગ્યની સક્ઝાય. ૧૫ શ્રાવકને હિતશિક્ષાની સઝાય ૧૬ વણઝારાની સજઝાય ૧૭ આત્મહિતની સજ્જાય - ૧૮ શ્રી આત્મબોધની સજઝાય ... - ૧૯ આનંદઘન કૃત પદ.. - શાસ્ત્રાનુસાર પરચુરણું જાણવા લાયક બાબતે ૧ બાર ભાવનાની ગહેલી ૨ સામાયિક કરવા વિષે ગહેલી ૩ ગુરુગુણ ગહુંલી, ... ... ૪ મિથ્યાત્વીપર્વે નિષેધક ગહેલી ૫ સાતવારની ગહેલી .. ૬ વૈરાગ્યની મહુલી ... ૭ સ્ત્રીધર્મ વિષે હિતશિક્ષા મહુલી ૮ અપૂર્વ અવસર બહુ લી ... ૯ ગુરુગુણુ ગહુલી ... ૧૦ ગુરુમહારાજ વિહાર કરે ત્યારે ગાવાની ગહૂલી ૧૧ પર્યુષણની ગહુંલી ... ૧૨ પર્યુષણની ગહુલી • • - શ્રી મહાવીર પ્રભુનાં ગુણગાન ... - નવકાર મંત્રને સારા ૩૩૨ ૩૩૩ ૩૪૬ ૩૪૭ ૩૪૮ ૩૪૯ ૩૫૦ ૩૫૧ ૩૫૨ ૩૫૩ ૩૫૪ ૩૫૬ ૩૫૬ ૩૫૮ ૩૫૯ ३१० Page #16 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્ર પાનું ૧૫ ૧૭ લીટી ૧૭ ૩ ફાગુ જીવન એટલે ગોઠવણ ૩૪ અશુદ્ધ ફાગર પળે? જીવને સાથે જેટલે ગો વણ ધમથી દુમતિ , હકકત તેવા જ ધમાં હાય ત્રણ પુરુષો એમ જ नारकचारकोऽसि કડકપટ ત વિચાર ધર્મથી हुपमणंति હકીકત તે જ ૩૯ ધર્મ ૪૮ ૪૯ ૧૨ ૧૯ ૫૬ ૫૬ ૧૫ ૨૪ હોય મહા પુરુષ એમાં જ नारकचारकेऽसि કડકપટ તે વિચાર દૂષની ૧૭ ૫ ૧૯ ૨૪ ૬૩ ૮૫ ૯૮ ૧૦૦ ૧૦૧ ૧૦૧ ૧૦૧ ૧૦૨ ૧૦ ૧૨ ૪ श्वाग्निसङ्गायथैव श्चाग्निसङ्गाद्यथैव त्वदर्शनेन त्यदर्शनेन થાય તેમ થયા તેમ त्वदर्शनेन त्वदर्शनेन થયેલી, કરનારી થયેલાં, કરનારાં સૂરવરસ હિત સૂરવર સહિત જશાવાલા, જશ રહિત જસવાલા, જરા રહિત Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ८ ૧૦૨ ૧૬ ૧૦૮ ૧૫ ૧૧૫ ૪ ૧૪૩ ૩ ૧૪૩ ૧૫૭ ૧૭૦ ૧૭૦ ૧૭૯ ૧૭૯ ૧૮૩ ૧૯૨ ૨૨૭ ૨૩૪ ૨૫૮ ૨} -૨૭૦ ૩૧૧ ૩૧૬ ૩૧૭ ૩૧૭ ૩૪૧ ૩૪૬ ૩૪૭ 3 ૨૦ ૨૦ ૨૨ ૧૧ ૨૩ ८ ૧૮ ૫ ૧૪ ૧૬ 3 ૨૧ ૧ ૧૩ ૧૪ ૨૫ ૧૧ ૫ ૫ '' ૧૪ अपारघोर रसंसार अपारघोरघोरसंसार આવને केणण પાનું ૨૧૨ चरितनरेसर सरणंपविलेह चरितनरे सरसरणंपविलेह कम्मपरिणाम निवसेवं कम्मपरिणामनिव सेव સપત્તિ नुप्लुतं धममन्वर्ह અભિનિવેસ मूगम्यता लक्ष्मीदायदाश्चत्वारो लक्ष्मीदायादाश्चत्वारो વ્યતરે દ્રપણે વ્યંતરે દ્રપણે माद्यसि fa ધનાન લાગ્યા તિય ચાદિ અનસાર થયાઉ પગારી ભવસાગર અવતારી ભાવને केडिण પાનું ૩૧૪ કરે तत्रोचुओ જાગો રે સમાવતરા સંપત્તિ नुवप्लुतं धर्ममन्वहं અભિનિવેશ गम्यताम् ધના ભાખ્યાં તિય ચાર્દિ અનુસાર થયા ઉપગારી ભાવસાગર વ્યવહારિયા કર तओचुओ જાગા જાગા રે સમતાવા Page #18 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય ભાવના ની સાતમી આવૃત્તિ છપાવવામાં મદદ આપનાર ગૃહસ્થાનાં નામ, ૨૫૧) ફોકાણું કેશરીચંદ નાગરદાસ લુદરાવાળાનાં ધર્મપત્ની બાઈ ખેમીના સ્મરણાર્થે. હ૦: બાઈ રૂખમણું. ૨૭૫) ગામ કુવાળાના સંધ તરફથી. ૨૪૭) ગામ લુદરા, દિયોદર પાસેના સંધ તરફથી. ૫૭) ફોફાણું વર્ધમાન ન્યાલચંદ હ૦ : પરસેતમ. ૫૪) ફાણ કેવળચંદ જેઠાચંદ. ૪) ફાણી ન્યાલચંદ જેઠાચંદ. ૪૪) દોશી અંબાલાલ ભલુકચંદ. ૪૮) દોશી ચીમનલાલ ભોજરાજ તથા શા. કેશરીચંદ ચતુર.. કુલ ૨૪૭. ૩૦૦) કપડવણજ મીઠાભાઈ ગુલાબચંદના ઉપાશ્રય જ્ઞાનખાતાની ઉપજમાંથી. ૩૫૦) મહેસાણા જ્ઞાનખાતાની ઉપજમાંથી. ૭૫) સમી જ્ઞાનખાતાની ઉપજમાંથી. ૧૦૦) સમીવાળાં બહેન હરકેર સા. અમુલખ ખેતશીનાં ધર્મપત્ની તરફથી. ૧૦૦) મુનિરાજ લલિતવિજયજીના સ્મરણાર્થે. હ૦ : પ્રેમચંદ શિવચંદ સમીવાળા. (૧૦૦) વઢવાણવાળા રતિલાલ જીવણભાઈ તરફથી. ૧૫૦) મુજપુરવાળા ગેઇડલાલ મોહનલાલ પુરુષોત્તમ તરફથી. ૧૯૪૮ ૪૫૦) મુનિરાજ શ્રી પ્રતાપવિજયજીના ઉપદેશથી ૨૫૦) શા. માણેકલાલ ચુનિલાલ તરફથી. હાલ મુંબઈ. ૧૦૦) જાસુબહેન કાંતિલાલ ખડખડ. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૫૦) વકીલ કાંતિલાલ જેસંગભાઈ. ૫૦) કાંતિલાલ તથા બાબુલાલ તરફથી. ૫૦ ૧૦૧) શંખલપુરવાળા વાડીલાલ લલ્લુભાઈ તરફથી. ૫૦) મણિલાલ પોપટલાલ દુદખાવાળા મારફત. ૫૦) દેવશી દલસુખનાં ધર્મપત્ની ભૂરીબાઈના સ્મરણાર્થે. ૨૫) સમીવાળા પૂનમચંદ મૂળચંદના સ્મરણાર્થે. હ૦ઃ તેમનાં ધર્મ પત્ની બહેન શકરી. ૩૦૦) થરાવાળા છોટાલાલ સંપ્રીતચંદ મારફત જુદા જુદા ગૃહસ્થો તરફથી ૨૦૦) પન્યાસજી મહારાજ સુમતિવિજયજીના સ્મરણાર્થે તેમના શિષ્ય મુનિરાજ સુભદ્રવિજયજીના ઉપદેશથી જુદાજુદા ગૃહસ્થો તરફથી. ૨૧) વિનોદચંદ્ર ચંદુલાલ શાહ. ૩૧૪૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક પાનું, લીટી અશુદ્ધ શુદ્ધ ૨૫૫ ૨૨,૨૩ ૨૨મી લીટીની જગાએ ૨૩મી લીટીની જગ્યાએ ૨૩ મી લીટી છપાઈ છે ૨૨ મી લીટી વાંચે. ૨૮૯ ૧૫ નિજ જિન ૩૧૬ ૨૦ ધન + ૨૫ વહે રહે. ૩૧૭ ૧૫ (નવી લીટી ઉમેરીને વાંચવું) ઈણ વખતે રે, તેહ ૫થે વ્યવહારીએ. ૩૨૦ ૯ આંખડીયા રેનીક અખડીયા નીકા ૩ર૧ ૧૫ જેમાં ૩૨૨ ૧૨ આગ રે આગળજી ૩૨૭ ૭ દ્રવ્યાનળ યાનાનળજી દ્રવ્યોનલ માનાલે ૩૩૦ ૭ એમ કરે, એમ કરે વણઝારા રે, ૩૩૨ ૫,૧૭ આનંદન આનંદધન ૩૩૩ ૧૯ પૂવિ. ૩૩૬ ૫ જિનગ્રહ જિનગૃહે ૩૩૭ ૨૦ સુમુર્ણિમ સમુરછિમ ૩૪૧ ૩,૭ સ્તવ, કામપયડી સ્તોત્ર, કમ્મપયડી. ૩૪૨ ૧૧ ભાવે આવે ૩૪૨ ૧૨ આલકની અલોકની ૩૪૪ ૯ ભગવંતીસવ ભગવતીસૂત્ર ૧૩ રત્નસેશ્વરસરી રત્નશેખરસૂરિ ૩૪૫ ૧૩ લીદંડલાગડ લાગલગાટ . પૂવી Page #21 --------------------------------------------------------------------------  Page #22 -------------------------------------------------------------------------- ________________ પન્યાસપદ : સં. ૧૯૭૫ અષાડ સુદ ૫ x આચાર્યપદ : ૧૯૯૨ વૈશાખ સુદ ૪ પાલીતાણા * & આચાર્ય મહારાજશ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબ એક સહસ્થ તરફથી ગુરૂભક્તિ નિમિત્તે ભેટ, કાલા: સ. ૧૯૫૭ મહા વદ ૮૦ - Page #23 --------------------------------------------------------------------------  Page #24 -------------------------------------------------------------------------- ________________ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः । श्रीवैराग्य भावना नमो दुर्वाररागादि-वैरिवारनिवारिणे । अहंते योगिनाथाय, महावीराय तायिने ॥१॥ ધર્મ વિના જીનું અધ:પતન જગત માત્રનું હિત ઈચ્છનારા દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ સંસારી જીને સંસારના આધિ, વ્યાધિ, ઉપાધિ, રંગ, વિયેગ, જન્મ, જરા, મરણાદિ દુખેથી મુક્ત કરવા અને અવિનાશી શાશ્વત સુખને પ્રાપ્ત કરાવવા માટે જ મુક્તિને માર્ગ બતાવ્યો છે. જે માર્ગને અનુસરી ઘણું ભવ્ય જીવે અનાદિ કાળના સંસારના કલેશને ઉછેઠ કરી મુક્તિનગરમાં આત્માને અખંડ આનંદ અનુભવી રહ્યા છે. ત્યારે તે દેવાધિદેવના બતાવેલ માર્ગને નહિ અનુસરનારા, અનાદિ કાળની પદુગલિક વાસનાને અધિન બનેલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં અર્થ અને કામની પીપાસામાં ગુંથાયેલા, ધર્મના પ્રભાવથી મોક્ષસુખની પ્રાપ્તિ મનુષ્ય ભવમાં સુલભ હોવા છતાં તેને આદર નહિ કરનારા, મળેલી માનવભવાદિ ઉત્તરોત્તર શુભ સામગ્રીને હારી જઈ અગતિમાં ચાલ્યા જાય છે. તેમાંથી વળી કેટલાએ બહુલકમી જી નીચા ઊતરતા તરતા ઠેઠ સૂમ નિદ સુધી પણ પહોંચી અનંત દુઃખોને અધિન Page #25 -------------------------------------------------------------------------- ________________ (૨) થઈ પડે છે. અનાદિ કાળથી સૂક્ષ્મ નિગેાદમાં રહેલા જીવા અને ભવભ્રમણ કરીને પાછા સૂમ નિગેાદમાં ગયેલા જીવેાના દુઃખામાં બિલકુલ ફેરફાર નથી. ખ ંને પ્રકારના તે સૂક્ષ્મ નિગેાદીયા જીવાને દુ:ખેાની શ્રેણિ તા નીચે બતાવાશે તે સરખી જ જાણવી ફક્ત ભવભ્રમણ કરીને ઠેઠ સૂક્મ નિગેશદમાં ગયા તે વ્યવહારિક જીવા ગણાય છે, ાને અનતા કાળથી કાઇ દિવસ પણ બહાર નહિ નીકળેલા અવ્યવહા રીચા ગણાય છે. અનાદિ નિગેાદ જે ચૌદ રાજલેાકમાં ઠાંસીને ભરેલી છે તે નિગેાદના અસંખ્યાતા ગાળા છે, અકેકે ગાળે અસંખ્યાતા તે નિગેાદના જીવાનાં શરીરે છે અને અકેકા શરીરમાં અનંતા જીવા છે. જે જીવા કેવળ ભગવતની જ્ઞાનદૃષ્ટિ સિવાય ખીજા કાઈથી પણ દેખી શકાય તેવા નથી. જ્યારે એવા અતીન્દ્રિય પદાર્થો સર્વજ્ઞ પરમાત્મા વિના કોઈ દેખી શકવાને સમર્થ નથી, તેા પછી શાસ્ત્રમાં બતાવવાની ને થન કરવાની તા બીજાની શક્તિ કયાંથી જ હોઈ શકે ? સર્વજ્ઞ પ્રભુના રાગદ્વેષ મૂળથી નાશ પામ્યા હૈાય છે. જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, મેાહનીય અને અંતરાય આ ચારે ઘાતીકમની ખધ ઉદય ઉદીરણા અને સત્તાની પ્રકૃતિએ મૂળથી નાશ પામવાને લીધે આત્માની અપૂર્વ શક્તિ પ્રગટવાથી કેવળ જ્ઞાનવર્ડ યથાસ્થિત વસ્તુ જેવા સ્વરૂપમાં છે. તેવી જ રીતે જોઇને ભવ્ય થવાને બતાવે છે. લાયાત્રાકનુ સ્વરૂપ સમયે સમયે તેમના કેવળ જ્ઞાનમાં પ્રકાશિત થઈ રહ્યું હાય છે, જેથી તેઓના બતાવેલા નિગાદિ અતીન્દ્રિય પદા ચ્ીઁમાં લેશ માત્ર પણ શકા રાખવા જેવુ નથી. એ કારણથી જ Page #26 -------------------------------------------------------------------------- ________________ तमेव सच्च जिणेहिं भासियं તેજ સાચું કે જે જિનેશ્વરદેવે ભાખ્યું છે.” તેમાં હે આત્મા ! લેશ માત્ર પણ શંકા કરીશ નહિ. તારી બુદ્ધિ અલ્પ છે. પરમાત્માના જ્ઞાન આગળ લેશ માત્ર પણ તારી બુદ્ધિ કાર્ય ન કરી શકે તે સ્વાભાવિક છે. સર્વજ્ઞ પ્રભુના વચન ઉપર શ્રદ્ધા કરનાર જીવ અનાદિ કાળના મિથ્યાત્વને તોડી સમ્યકત્વ પ્રાપ્ત કરે છે અને પરંપરાએ સંસારના દુઃખથી પણ શીધ્ર મુક્ત થાય છે. ત્યારે શંકા રાખનાર સમ્યક્ત્વી હોય તે પણ સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ જમાલી પ્રમુખની માફક સંસારમાં રઝળે છે. હવે પ્રથમ કહેલ નિગદનું સ્વરૂપ જિનેશ્વરદેવે ઘણા વિસ્તારથી સિદ્ધાંતમાં બતાવ્યું છે. તેને વિશેષ ઉલ્લેખ નહિ કરતાં ફક્ત નિગદના છાનાં જન્મ મરણરૂપ અસહ્ય દુઓનું વિવરણ ભવી જીવના હિતને માટે બતાવાય છે. આ જીવે સૂફમનિગોદમાં અનંત કાળ કાઢયે, તેમાં જન્મમરણની વેદનાઓ ઘણું સહન કરી, તે એક શ્વાસશ્વાસથી માંડીને પુદગલ પરાવર્તનકાળ સુધીમાં તેના ભવોની ગણતરી વગેરે હકીકત જાણવાથી ખબર પડશે. તે અવ સ્થામાં આ જીવે દુઃખને સહન કરવામાં બાકી રાખી નથી. - સુક્ષ્મ નિગોદના ભવોની ગણતરી તથા દુ:ખ એક શ્વાસે શ્વાસમાં સતર ભવ |એક દિવસમાં ૧૯૬૬૦૮૦ ઝાઝેરા કર્યા. ઓગણુશ લાખ છાસઠ એક મુહૂર્તમાં પાંસઠ હજાર હજાર એંશી ભ કર્યો. પાંચશે ને છત્રીશ ભા કર્યા એક માસમાં ૫૯૮૨૪૦૦ ૬૫૫૩૬. 'પાંચ ફોડનેવાશી લાખ બાંશી Page #27 -------------------------------------------------------------------------- ________________ (૪) હજારને ચારસે ભવા કર્યો. અઢયાશી ડૈજાર ને આસા એક વરસમાં તે જ નિગા- ભવ કર્યાં. જેટલા જેટલા ક્રિયા જીવે ૭૦૭૭૮૮૮૦૦ ભવા અતાવ્યા તેટલી વખત સીતેર ક્રોડ સીતાતેર લાખ જન્મ મરણુ સમજવુ. હવે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવાનું એટલુ જ કે, એક વરસમાં ઉપર ખતાવેલ આ જીવે તે સ્થાનમાં કર્યો તે અસંખ્યાતા વસ્તુ' પચાપમ, દશ કાટાફાઢી પલ્યાપમનુ” એક સાગરાપમ, વીશ કોટાકોટી સાગરોપમની ઉત્સર્પિણીને અવસર્પિણી મળી એક ડાળચક્ર, અનંતા કાળચક્રનું એક પુદ્દગલ પરાવર્તન. તેવા અનંતા પુદ્દગલ પરાવર્તન કાળ સુધી તે નિગેાદમાં રહેલા જીવે કેટલા ભવે કર્યો ? કેટલી વેદના સહન કરી? આ ખમતમાં શાસ્ર કાર મહારાજા બતાવે છે જે जं नरए नेरड्या, दुहाई पावंति घोर अगलाई तत्तो अनंतगुणिअं, निगोअमज्झे दुहं होइ ॥ १ ॥ અ. નરકમાં રહેલા નારી જીવા ધાર અનતા દુ:ખાને પામે છે, તે નરકના દુ:ખાથી પણ અનંતગણા દુઃખ નિગેાદમાં રહેલ જીવા ભેળવી રહ્યા છે. ' વિવેચન-નિગેાદમાં અનતા જીવોને રહેવાતુ એક જ શરીર હાવાથી ઘણા જ સાંકડા સ્થાનમાં અવ્યકત તીવ્ર વેદ નાએ ભાગવવી પડે છે. તે પણ ત્યાં સુધી-કેટશ કા ૧ સુધી ? તે માખત શાસ્ત્રકારસ્પષ્ટ સમર્થન કરતાં ક્રમાવે છે-तम्मि निगोअमज्झे, वसिओ रे जीव! कन्मवसा । सिहंतो तिक्खदुःखं, अनंतपुरा || १ || Page #28 -------------------------------------------------------------------------- ________________ (૫) અર્થ--“તે નિગદની અંદર હે જીવ! તું કર્મને વશ થયો થકે તીણ દુઃખોને સહન કરતો અનંતા પુદ્ગલ પરાવર્તન સુધી રહ્યો છું.” વિવેચન-કર્મના વશ થકી નિગોદમાં અનંતા પુલ પરાવર્તન સુધી આ જીવને રહેવું પડયું, ઘેર દુઃખ સહન કરવાં પડયાં, એક પુગલ પરાવર્તનનો અનંત કાળ છે, તે પછી અનંતા પુદ્ગલ પરાવર્તનનું તે કહેવું શું? - પુગલ પરાવર્તનનું સ્વરૂપ ઘણું આગમમાં તથા પાંચમા કર્મગ્રથમાં વિસ્તારથી બતાવ્યું છે, તે ગુરૂગમતાથી સમજવું. જેથી માલૂમ પડશે જે આ જીવ અનંતાનંત કાળ સુધી નિગોદમાં રહીને અથાગ વેદના સહન કરીને આવ્યું છે. તે હવે કઈવાર પણ તેવાં દુઃખો ઉદયમાં ન આવે તેવા ઉપાયે જવા જોઈએ. આટલું તે સહુ કેઈ સમજી શકે છે કે એકવાર જે કાર્ય કરવાથી ઘણી વેદનાઓ થઈ હોય, જેનાથી પારાવાર નુકશાન થયું હોય, અને વળી જેનાથી મરણાંત કણ ઉપ્તન થયું હોય તેવા કાર્યમાં મૂખ માણસ પણ પ્રવૃત્તિ ન કરે. તે પછી સુજ્ઞ અને સમજુ માણસ તો પ્રવૃત્તિ કરે જ કેમ ? છતાં જે તેવાં અઘોર પાપ કરી નિગદના સ્થાનમાં જવા જેવી પ્રવૃત્તિ કરે તે તેને કેવો સમજવો ? તેને દરેક ભવ્ય જીવોએ વિચાર કરવો. બાદર નિગોદથી તિર્યંચ પંચેંદ્રિય સુધી રઝળવું. સૂક્ષ્મ નિગોદમાં અનંત કાળ કાઢી અકામ નિજેરાવકે આ જીવ બાદર નિગદમાં ઉત્પન્ન થયે ત્યાં બટાટા ગાજર, Page #29 -------------------------------------------------------------------------- ________________ (૬) મુળાના કાંદા, સકરક, શ્વેગ, લીલું આદુ વગેરે વગેરે જેમાં અનંતા જીવોનું એક શરીર છે. તેવી અનંતકાય વનસ્પતિમાં—ખાદર નિગોદમાં પ્રવેશ કરી ઘણું રઝથી, ઘણી વેદના ભાગવીને ત્યાંથી પશુ અકામ નિજ રાના યાગથી પુણ્યની રાશી વધવાથી પૃથ્વીકાયમાં માટી પાષાણુ વગેરેમાં, તથા અકાયમાં, તેઉકાયમાં, વાયુકાયમાં, પ્રત્યેક વનસ્પતિ કાયમાં, એઇન્દ્રિયમાં, તેઇન્દ્રિયમાં, ચોરેન્દ્રિયમાં, તિર્યંચ પચેન્દ્રિયમાં અનુક્રમે કે અનુક્રમ વિના જન્મ મરણના ફેરાકરી ઘણા કાળ દુઃખમય ગુમાવ્યેા. તિર્યંચ પચેન્દ્રિયમાં જલચર,ચલચર, ખેચર, ઉપરીસ,ભુજપરીસર્પ, એ પાંચ સ`મુઈિ મ તથા પાંચ ગભ જ એ દશ પર્યાપ્તા, તથા દેશ અપર્યાપ્તા મળી વીશે ભેદમાં અનતાકાળ જવાથી મનુષ્ય ભવ પામવા તે બહુ કઠીન થયા. માનવ જિંદગી મળવી કાંઈ સહેલી નથી કે જલદી મળી શકે. છતાં કદાચ મળી તે વખતે પ્રમાદના જોરથી જો ગુમાવી બેઠા તે ફરીથી મળવી મહુજ કઠીન સમજવી તે માનવ ભવની કંઠનતાને સૂચવનારા તીર્થંકર ગણુંધરાએ સૂત્ર સિદ્ધાંતમાં ક્રેશ દૃષ્ટા ન્તા બતાવ્યાં છે. તે ઘણા ગ્રન્યામાં અને ચરિત્રોમાં પ્રસિદ્ધ થયેલાં હાવાથી અહીં બધાં દૃષ્ટાન્તા ન બતાવતાં ફક્ત ત્રણ ચાર લઘુ દૃષ્ટાંતા બતાવ્યાં છે. માનવભવની કઠિનતાને સૂચવનારાં દૃષ્ટાંતે દૃષ્ટાંત પહેલુ કાઈ રાજાએ કૌતુક જોવા માટે આ ભરતક્ષેત્રમાં નિપ જતાં તમામ ૨૪ જાતિનાં ધાન્ય એકઠાં કરાવીને તેમાં એક Page #30 -------------------------------------------------------------------------- ________________ (૭) શેર સરસવના દાણા નંખાવ્યા. તે સરસવના દાણું તે ધાન્યની સાથે ભેળસેળ કરી દીધા. પછી કેઈસ વરસની ઘરડી ડોશી કે જેને હાથ, પગ, માથું વગેરે અંગ ધ્રુજે છે, તેવી ડેશીને તેડાવીને કહ્યું કે “હ ડેશી ! આવીશ જાતિના ધાન્યના ઢગલામાંથી સર્વ જાતિના ધાન્ય જુદા કરે, તેમ સરસવના દાણું જુદા કાઢી આપે.” એમ કહ્યું. પરંતુ તે ડેશીથી સરસવના દાણા કેઈ પણ રીતે જુદા થઈ શકે નહિ, તેમ છતાં કદાપિ કોઈ દેવતાની સહાયથી તે ડોશી સરસવના દાણા જુદા કરી શકે. પરંતુ હે ભવ્ય જીવ ! ચિંતામણિ રત સમાન મનુષ્ય ભવ હાથથી ગમે તે ફરીને પામ મહા દુર્લભ સમજશે. અર્થાત્ તે કાર્ય ઉપરના સરસવ જુદા કરવા કરતાં પણ કઠિન સમજશે. * દૃષ્ટાંત બીજું એક લાખ યોજન પ્રમાણવાળા દ્રહમાં એક માટે કાચબો રહેતે હતો. તેણે એકદા પ્રસ્તાવે વાયરાના યેગે. સેવાળ ફાટે થકે આકાશ મંડળને વિષે આ શુદિ પુનમની રાત્રે સકકળાએ સંપૂર્ણ અને ચક્ષુને આનંદકારી ચંદ્રમા દીઠે. તેથી મનમાં ખુશી થયે. પછી તે પોતાના કુટુંબને દેખાડવા માટે ફરી પાણીમાં ડુબકી ખાઈને કુટું. બને તેડવા ગયે અને તેડી લા. તેટલામાં વાયુનાગે સેવાળ મળી ગઈ. તેથી ચંદ્રમાનાં દર્શન થઈ શકયાં નહિ. હવે તે સેવાલમાં જ્યારે ફાટ પડે ત્યારે ચંદ્રમાનાં દર્શન થાય. તે ફાટ કાંઈ જલદી પડતી નથી. કદાચ દેવતાની સહાયથી ફરીથી તેમાં ફાટ પડે ને કાચબાનું કુટુંબ ચંદ્રનાં Page #31 -------------------------------------------------------------------------- ________________ (૮) દર્શન કરે પરંતુ મનુષ્ય ભવ હારી ગયો તે મળી શકે નહિ. દૃષ્ટાંત ત્રીજું સ્વયંભૂરમણ સમુદ્ર અર્ધા રાજ પ્રમાણે ભૂમિને રૂંધીને પડે છે, તે માટેની પૂર્વ દિશાએ ધુંસરું નાખીએ અને પશ્ચિમ દિશાએ સમોલ નાખીએ, તે બંને વસ્તુ કેવી રીતે ભેગી થાય અને ધુંસરાના છિદ્રમાં સામેલ કયારે પ્રવેશ કરે? કારણ કે અસંખ્યાતા દ્વીપ સમુદ્રો બમણું બમણું પ્રમાણ વાળા છે, તેમાં છેવટ અસંખ્યાતા જનને સ્વયંભૂરમણ સમુદ્ર છે. તેમાં કયાં પત્તો લાગે? છતાં દેવતાની સહાયથી ધુંસરાના છિદ્રમાં સમોલ પ્રવેશ કરે, પરંતુ હાથથી ગુમાવી દીધેલ મનુષ્ય ભવ ફરીને મળે નહિ. દૃષ્ટાંત ચોથું એક દેવતાએ મોટા પત્થરના સ્થંભને વજી કરીને - ભાંગી નાખી, તેને વાટીને ચૂર્ણ કરી, મેપર્વત ઉપર ચડી, વાંસની નળીમાં ભરી, કુંક દઈ તે ચૂર્ણને ઉડાડી દીધું. તે ઉડેલા પરમાણુઓ જેમ પાછા એકઠા કરશે દુર્લભ છે, તેમ મનુષ્ય ભવથી ભ્રષ્ટ થયેલા પ્રાણીને ફરીથી મનુષ્યપણું પામવું દુર્લભ છે. આવી રીતે માનવ ભવની કઠિનતાને સૂચવનારાં દાંતે સમજવાં. તે પછી હે ચેતન! વિચાર કર, વિચાર કર, માનવ જિંદગી સુલભ છે કે દુર્લભ? જે દુર્લભ છે તે મહા મુકે. લીથી મળેલી તે જિંદગીને સાચવવી કે બગાડવી? જે બગાડીશ તે પાછી કેવી રીતે મળી શકશે? તેને વિચાર કર. Page #32 -------------------------------------------------------------------------- ________________ (૯) હરિગીત ચુલમ અને પાસાદિ દશ દાંતે દુર્લભ ભવ લહી, ઉરમાં વિચારો ક્ષણે ક્ષણે એ ફરી ફરી મળશે નહીં; પળ પળ અમૂલી જાય ફૂલી જાય આયુ આ વહી, શીદને ગુમા જન્મ માં મેહ-નિદ્રામાં રહી. ૧ બહુ પુન્યના ઉદયે મળ્યો જિન ધમને શુભ ગ જે, આળસ તજી આત્માનંતિ કરવા સદા તત્પર જે; શુભ સમય જે વીતી જશે ને કાય કંઈ જ ના થશે, પસ્તાવો પાછળથી થશે ખરેખર અરે ! એ ખટકશે. ૨ ચોમાસા ટાણે વાવણું જે ખેડૂતોએ ના કરી; પાછળ કરી તે ના કરી ચાલી ગઈ ઘડી જે ખરી; વીત્યે વખત તે તે ફરીને ના મળે રે ના મળે, રણમાં રડયાથી એકલાં શું રે વળે શું રે વળે? ૩ ઘડી લગ્નની ગઈ નિંદમાં જાગ્યા પછી તો શું થયું, ટાણે અમેલું આમ જે વીતી ગયું તો શું રે છું; માટે વિચારી દેહથી હિત આત્માનું કરેજે સદા, “ભકિત” કરી ભવજળ તર હર ભવભ્રમણની આપદા. ૪ કદાચ પુણ્યના ચગે માનવ જિંદગી મળી. પરંતુ અનાર્ય દેશમાં ઉત્પન્ન થતો શું થવાનું? અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા જીવને ધર્મનું આરાધન કરવાની સામગ્રીના અભાવથી અઘેર જીવહિંસાદિ પાપકર્મના જોરથી ઠેઠ સાતમી નરકે જવું પડે છે. જુઓ ! શાંતસુધારસમાં ઉપાધ્યાયજી વિનયવિજયજી મહારાજ શું બતાવે છે – लब्ध इह नरभवोऽनार्यदेशेषु यः स भवति प्रत्युतानर्थकारी। जीवहिंसादिपापाश्रवव्यसनिनां, माधयत्यादिमार्गानुसारी।। Page #33 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) बुध्यता बुध्यतां वोधिरतिदुर्लभा, जलधिजलपतितसुररत्नक त्या । અર્થ:–“મનુષ્યભવ પામ્યા છતાં અનાર્ય દેશમાં ઉત્પન્ન થયે! ત્યાં રહેલા છે હિંસાદિ પાપ-આશ્રવના વ્યસની થઈને માઘવતી નામની સાતમી નરકના માર્ગને અનુસરનાર થાય છે. જેથી અનાર્ય દેશમાં પામેલે મનુષ્યજન્મ ઊલટો અનર્થકારી થઈ પડે છે. માટે બંધ પામે, બધ પામે. સમુદ્રના જળમાં પડી ગયેલા ચિંતામણિ રત્નની માફક બધિરન કેતાં સમ્યકત્વ રત્ન પામવું બહુ દુર્લભ છે.” આ પ્રમાણે થવાથી મનુષ્યભવ મળ્યા છતાં કોઈ કામમાં આવ્યું નહિ ને ઊલટો અનર્થકારી થઈ પડે. જેમકે દૂધપાક અથવા તેથી પણ મધુર ભજન તૈયાર થયું હોય, તે ભેજના સ્વાદ લેનારને આનંદદાયક હોય છે, છતાં જે કદાચ તેમાં લેશમાત્ર ઝેર પડયું હોય તે તે સ્વાદિષ્ટ ભોજન લેવા છતાં કોઈ કામ આવતું નથી, ને તે ઉત્તમ ભોજનને પણ ફેંકી દેવું પડે છે. તેવી જ રીતે જિંદગી ઘણું જ ઉત્તમ, કર્મ ખપાવવાના કારણભૂત હોવા છતાં અનાર્ય દેશમાં ઉત્પત્તિ થવાથી હિંસાદિ પાપરૂપી ઝેર પડવાથી કાંઈ કામ આવતી નથી, પરંતુ નરક તિર્યંચાદિ દુર્ગતિમાં ફેંકી દેવી પડે છે. ત્ આ જીવ અનાર્ય દેશમાં તેવાં અર પાપ કરી નરકાદિ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. આ કારણ થી જ મનુષ્યભવ મળ્યા છતાં પણ જે આર્ય દેશમાં ઉત્પત્તિ થઈ હોય તે જ કાંઈક સુધારી શકાય છે, ધર્મશ્રવણ દુર્લભ આર્ય દેશમાં ઉત્પન્ન થયા છતાં પણ ધર્મ કેવી વસ્તુ Page #34 -------------------------------------------------------------------------- ________________ (૧૧) છે? ધર્મ કેવા પ્રકારને છે? ધર્મ માતાની માફક પુષ્ટિ કરે છે. ધર્મ પિતાની માફક રક્ષા કરે છે, ધમ મિત્રની માફક પ્રીતિ કરે છે, ધર્મ બંધુ સમાન છે, સ્વર્ગાપવર્ગાદિક સુખોના ફળને આપવાવાળે છે, ધર્મના પ્રભાવથી જ આ સચરાચર જગત, સુખી છે, એવી રીતે ચિંતામણિ રત્નથી પણ અધિક એવા ધર્મને સાંભળવાની-જાણવાની ઈચ્છા થઈ નહિ, અને સંસારના ક્ષણભંગુર વિનાશી સ્વભાવવાળા પૌગલિક પદાર્થોમાં મૂંઝાણો. એટલે સુધી મૂંઝાણે કે દિવસ-રાત્રીના ચાવીસ કલાકમાં એક કલાક પણ આત્મજાગ્રતિ કરવાનો સમય મળે જ નહિ, અને રાત-દિવસ અને મારું કરીને જ ભવ પૂરો કર્યો તો પછી આર્ય દેશ ઘણું સુંદર હોવા છતાં આવા પ્રકારના પુદ્ગલાનંદી જીવો માટે શા કામને ? કાંઈ કામનો નહિ. રાગ-ભેરવી (થઈમવશ પાતળીઆ–અથવાતું હિ દેવ સા.) વીરવાણું જાણું સાચી. (૨) રહે છે, એહમાં રાચી..........વીરવાણી ધમ–શ્રવણ ગુરુ પાસે કરીને, જીવન જરૂરી સુધારે, વિકથાને દૂર નિવાર, (ર) શીદ મોહે રહ્યા છે. માચી............. વીરવાણી બે ઘડી પ્રભુની વાણી સાંભળવા,ભવીયાં ભાવે આવો, અને લાખેણે લા’, (૨) ગણી કાયા-માયાકાચી............... વીરવાણી ધમ-શ્રણ–દુલભ મન માની, સફળ કાજિયાની કરે “ભકિત” ભાવે મજાની, (૨) ૯ શિવસુખડાં ઝટ જાચી......... વીરવાણી કદાચ ધર્મ સાંભળવાની ઈચ્છા થઈ તેમણ મિથ્યા Page #35 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ત્વના સમાગમથી મિથ્યાત્વ ધર્મને જાણવાની, આકરવાની પાળવાની ઈચ્છા થઈ, તો શા કામની? મિથ્યાત્વીના ધર્મમાં હિંસાદિ પ્રાપવૃત્તિઓ ભરેલી હોય છે, અધર્મને ધમ માને છે અને કુમાર્ગને માર્ગ માનેલો છે. એવા મિથ્યાધર્મનું સેવન કરવાથી પાછે સંસારમાં રઝળે. એટલે સુધી રઝળે કે મહામૂલ્યવાળા ચિંતામણિથી અધિક મનુષ્ય જિંદગી ગુમાવી નરક-તિર્યંચાદિ ગતિમાં ઘર વેદના સહન કરવા ચાલ્યો ગયો. મિથ્યાત્વના સેવનથી છની દુર્ગતિ થાય છે તે સંબંધી દષ્ટાંત નીચે પ્રમાણે : મિથ્યાત્વ ઉપર દેવશર્માનું દષ્ટાંત તથા મિથ્યાત્વથી થતી હાનિ. એક નગરમાં દેવશર્મા નામને કઈ બ્રાહ્મણ રહેતું હતું. તેને પુત્ર નહિ હોવાથી પુત્રને માટે પાદ્રદેવી નામની દેવીની ભકિત કરી અને કહ્યું કે, “હે દેવી! તારી પ્રસ નતાથી જે મારે પુત્ર થશે તે હું તારું દેવાલય નવીન કરાવીશ અને પરી આગળ દર વરસે એક બેકડાને હું ચડાવીશ. માટે હે દેવી! મારી વાંછા પૂર્ણ કર-પૂર્ણ કર. વાંચનાર સજજન ! વિચાર કર, મિથ્યાત્વની કેટલી તીવ્રતા, કેટલું જોર, કે આ રત્નચિંતામણિ સરખે મનુષ્યભવ તે બ્રાહ્મણને હિંસા કરવા માટે થયે. તમામ દર્શનકારે પિકાર કરીને કહે છે કે જ્યાં હિંસા ત્યાં ધર્મ નથી, પણ અધર્મ છે. તે અધર્મ સેવનાર પ્રાણી સુખી થતું નથી.” તે હકીકત દેવશર્માને દષ્ટાંતથી જણાઈ આવશે. અહીં દેવશર્માને કાળક્રમે કરી પુત્ર થયે. દેવશર્માએ પુત્રનું નામ દેવીએ આપેલો જાણી દેવીદત્ત રાખ્યું. દેવીનું Page #36 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ભવન નવીન કરાવ્યું. ચારે બાજુથી વાડ કરાવી. એક સરાવર ખાટ્ટાવ્યુ' અને મહાત્સવપૂર્વક એક એકડાને હણ્યા. મિથ્યાત્વી જીવાને તત્ત્તાતત્ત્વ, કૃત્યાનૃત્ય, ખાદ્યાખાદ્યનુ ભાન હાતું નથી. તેનાં વિવેકરૂપી લેાચન મિથ્યાત્વરૂપી અંધકારથી દેખી શકતાં નથી કે હું' આવા પંચેન્દ્રિય જીવાના વધ કરીકઈ ગતિમાં જઈશ? મારું શું થશે ? મારે ઘેાર દુઃખા સહન કરવાં પડશે ઇત્યાદિક શુભ વિચારણા તેવા જીવોને થતી નથી. પેલા બ્રાહ્મણે તે દર વરસે એકેક ખાકડો હણવા માંડયા, તેથી ભારે મજબૂત કમ માંધ્યું અને મનુષ્યભવ હારી બેઠા. ખાંધેલાં કમ ઉદય આવ્યાં જેથી મહા આત્ત ધ્યાનથી મરીને તે જ નારમાં મેટા રેશમવાળા હૃષ્ટપુષ્ટ દેહવાળા અલી એકડો થયા. તેના પુત્ર યૌવન અવસ્થાને પામ્યા. એક કન્યા પરણ્યા. વરસને અંતે દેવીદત્ત પેાતાના આપ જે એકડો થયા છે તેને દ્રવ્ય આપી ખરીદ કર્યાં, મેકડો પેાતાનુ ઘર વગેરે દેખી . પૂર્વની જાતિને સ્મરણુ કરતા અને પૂર્વભવનું સ્વરૂપ વિચારતા થરથર કંપવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે, અરે! મને આ દેવી · પાસે વધ કરવા લાગ્યા છે. હવે હુ શુ કરું ? કયાં જાઉ` ? અને કાણ છેડાવે ' ઇત્યાદિ વિચારથી બહુ ભયભીત થયા. એમ કરતાં વધ કરવાના દિવસ આવ્યે તે દિવસે મહાત્સવપૂર્વક તેને ચલાવવા માંડયા; પણ તે ચાલતા નથી. મરવું ગમતું નથી, જેથી એક પગલું પણ આગળ ભરતા નથી, લોકોએ ખૂબ તાડનાપૂર્વક માર માર્યો, અલાત્કારથી વધસ્થાને લઈ જવાતા મેકડો શરણુરહિત નિરાધાર થયે છતા એ એ શબ્દ ખેલી રહ્યો છે. એવા અવસરે Page #37 -------------------------------------------------------------------------- ________________ (૧૪), તેના પુણ્યાગે એક જ્ઞાની ગુરુ મહારાજ ત્યાં પધાર્યા. મુનિરાજ છાગને કહે છે, “અરે ! તાર પૂર્વ કૃત્ય સંભાળ, તારી મેળે તે વૃક્ષ વાવ્યાં, વૃદ્ધિ પમાડયાં, હવે તારે ફળ ભેગવવાં જ પડશે, બેં બેં કેમ કરી રહ્યો છે? પ્રથમ કેમ વિચાર ન કર્યો?” આ પ્રમાણેનાં મુનિનાં વચન સાંભળી ધિર્ય અવલંબીને તે વેગથી ચાલ્યો. તમામ લેકે આશ્ચર્યમાં ગરકાવ થયા થકા વિચારવા લાગ્યા, “હે પ્રથમ આકડાને ખૂબ માર્યો, છતાં તે એક પગલું ચાલતો ન હતો, અને હવે આ મહાત્માએ કેવી રીતે તેને ચલા? આ પ્રમાણે તમામ લેકે વિચાર કરે છે, એટલામાં તેના પુત્ર દેવીદત્ત મુનિને કહ્યું કે, “હે સાધુ!કૃપા કરીને બેકડાને ચલાવવાને ઉત્તમ મંત્રમને આપ.” મુનિરાજે કહ્યું, “હે મૂર્ખ ! તારે પિતા મિથ્યાત્વનું સેવન કરી આર્તધ્યાનથી મરીને આ બેકડો થયો છે. આધ્યાનથી જીવની તિર્યંચગતિ થાય છે. યદુનં– अट्टे तिरियगइ, रुदेण ज्झाणेण पावए नरयं ।। धरमेण देवलोओ, सिद्धिगइ सुकझाणिं ॥१॥ અર્થઃ “આર્તધ્યાનથી તિર્યંચગતિ. રૌદ્રધ્યાનથી નરકગતિ, ધર્મધ્યાનથી દેવગતિ અને શુકલધ્યાનથી એક્ષગતિ પ્રાપ્ત થાય છે.” તારે પિતા આર્તધ્યાનથી તિર્યચપણું પામ્યો છે. કદાચ આ બાબતમાં તને સંદેહ રહેતો હોય તે આ બેકડાને ઘેર લઈ જઈ તેને મેકળે કરી પગમાં પડી તારે કહેવું કે, “હે પિતાજી! તમે જે વખતે મરણ પામ્યા તે વખત દુઃખથી પિડાયેલા તમને મેં કાંઈ પૂછયું Page #38 -------------------------------------------------------------------------- ________________ (૧૫) નહિ, હું તમારા દેવીદ્યત્ત પુત્ર છું, માટે જે કાંઈ નિધાન હાય, તે મને દેખાડો.' એટલે તે ખતાવશે. મુનિરાજના કહેવા પ્રમાણે દેવીદત્તે કર્યું". એકડાએ પાતાના પગ વડે ઘરના ખૂણામાંથી નિયિ (ધનના ખજાના)નું સ્થાન દેખાડયુ.... દેવોđત્ત મુનિરાજના સમાગમથી હિંસાથી અચ્યા. ધન મળ્યું ને સુખી થયેા. એકડો પણ મરણાંત કષ્ટથી અચ્યા. આ પ્રમાણે દેવશર્માને મિથ્યાત્વના સેત્રનથી તિય ઇંચ થવું પડયું. માનવ ભવ હારી ગયા. (ઇતિ દેવશર્મા દૃષ્ટાંત.) આ હેતુથી મનુષ્યભવાદિ સામગ્રી મળી પણ તે મિથ્યાત્વને આદરવાવાળી થઈ તે તેને નિષ્ફળ જાણવી, શાસ્રકાર એક માજી સત્તર પાપસ્થાનક અને એક માજી મિથ્યાત્વ આ બે છાબડામાં મિથ્યાત્વના છાબડાને નીચું જનાર બતાવે છે. સત્તર પાપસ્થાનકથી પણ મિથ્યાત્વનું જોર ઘણું છે. મિથ્યાત્વને રાગ-અધકારાદિથી પણ વિશેષ હાનિકારક બતાવતા છતાં કહે છે જે :-- मिथ्यात्वं परमो रोगो, मिथ्यात्वं परमं तमः જ્યારૂં ગમ: શત્ર, મિથ્યાત્વ વર્ષમ વિમ્ ॥ શ્} जन्मन्येकत्र दुःखाय, रोगो ध्वांतं र ुर्विषम् । તેનો સ્તુવિષમ્ अपि जन्मसहस्रेषु मिथ्यात्वमचिकित्सितम् ॥ २ ॥ અર્થ : મિથ્યાત્વ ઉત્કૃષ્ટ રાગ છે, મિથ્યાત્વ ઉત્કૃષ્ટ : અંધારું છે. મિથ્યાત્વ ઉત્કૃષ્ટ શત્રુ છે, મિથ્યાત્વ ઉત્કૃષ્ટ ઝેર છે, આ તમામ વસ્તુને ઉત્કૃષ્ટ અતાવાનું કારણ એ કે રાગ, અધારું, શત્રુ અને ઝેર; આ ચારે વસ્તુ એક ભવમાં જ જીવને દુ:ખદાયી થાય તે, છેવટે પ્રાણ હરણ કરે Page #39 -------------------------------------------------------------------------- ________________ છે. પરંતુ મિથ્યાત્વને જે શેડ્યું ન હોય તે તે હજારે, લાખ છેવટે અનંત ભ સુધી દુર્ગતિનાં કટુ ફળ આપે છે. વર્તમાન કાળમાં પણ ઘણું જનનામાને ધારણ કરનારાં શ્રાવક-શ્રાવિકાઓ પ્રભુના અટલ સિદ્ધાંતની બેપરવાઈ રાખનારાં અજ્ઞાનતાથી પુત્ર માટે, ધન માટે, શરીર માટે, બીજાં પણ કેટલાંય કારણોને માટે મિથ્યાત્વી દેવીદેવલાની માનતા માની, તેનાં પર્વોની માનતા માની પાપબંધનમાં ઊતરી પડે છે. પરંતુ એટલું વિચારતાં નથી કે દેવાધિદેવ પરમાત્માની ભકિત કરતાં તમામ અંતરાયોને નાશ થાય છે. કદાચ પૂર્વજન્મનાં કર્મ ઘણાં હેવાથી અંતરાયે નાશ ન પામ્યા તે પછી બીજાથી શું થવાનું છે? સમકિતના સડસઠ બોલની સજઝાયમાં ઉપાધ્યાયજી મહારાજ યશોવિજયજી કહે છે જે – “જિનભક્ત જે નવી થયું રે, તે બીજાથી શું થાય રે, એવું જે મુખ ભાખીયે રે, તે વચનશુદ્ધિ કુહાથ રે,” ચતુર વિચારો ચિત્તમાં રે આ પ્રમાણે મનમાં વિચારી મિથ્યાત્વી દેવી-દેવતાની માનતાઓ તેનાં પર્વો વગેરે દૂર કરી વીતરાગ પ્રભુના બતાવેલા માર્ગને અનુસરવું. વળી કેટલાક જીવે જૈનકુળમાં જમ્યા છતાં કેત્તર મિથ્યાત્વને નહિ સમજતાં અજ્ઞાનતાના વશ થકી કેસરીયાં ભગવાન પાસે પુત્રની માગણી કરે છે. “હે કેસરીયા ભગવાન ! જે મને પુત્ર સારે થશે તે ભારેભાર કેસર ચડાવીશ.” કમાણી કરવા દેશાંતર જનાર –શ્રીફળ દેરાસરમાં મૂકી પ્રભુ પાસે એ જ માગે, “હે પ્રભુ! હું સારી કમાણી કરીશ, તે તમને આટલું ચઢાવીશ.” Page #40 -------------------------------------------------------------------------- ________________ (૧૭) બેસતા વર્ષે પ્રભુની પસલીમાં રૂપિયે મૂકી ખૂબ લક્ષમી માગે. કેવી મૂર્ખાઈ? કેવું ગાંડપણ આ પ્રકારે કરે ધર્મ કે પળે ? કેત્તર મિથ્યાત્વ સેવન કરવાથી મોક્ષ ન મળે એ ચક્કસ યાદ રાખ. જિનેશ્વરની ભકિત અને ધર્મનું સેવન મોક્ષ આપવાને સમર્થ છે. તેઓની પાસે નાશવંત પૌગલિક સુખોની યાચના કરવી તે ડહાપણ કહેવાય નહિ. એવાં નિયાણ કરનારા વાસુદેવ, બ્રહ્મદત્ત ચક્રવતિ વગેરેની કઈ દશા થઈ? તે જરા વિચારો. અઢાર દેશને માલિક કુમારપાળ સિદ્ધાચળમાં જઈદાદા પાસે શું માગે છે? “હે પ્રભુ મારી ભક્તિનું કાંઈ ફળ હોય તે મને તારું ભિક્ષુકપણું આપ” ભિક્ષુકપણું માગ્યું. પરંતુ રાજ્ય, ઋતિ વગેરે કાંઈ માગતું નથી. ઈત્યાદિ હકીકત યાનમાં લઈ લકત્તર મિથ્યાત્વનું સ્વરૂપ સમજી તેનાથી પણ દુર રહેવું. પ્રભુનું આગમ લૌકિક અને લેકેન્નર બંને પ્રકારનાં મિથ્યાત્વને ત્યાગ કરવાનું કહે છે. પરમાત્માના ધર્મનું આરાધન કરવાથી માગ્યા વિના સ્વભાવથી જ ઉભય લોકમાં આત્માને ઉચ કુળમાં જન્મ, અનેક પ્રકારની લબ્ધિ, ઋદ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને છેવટે મોક્ષની પ્રાપ્તિ શ્રીપાલ રાજાની માફક સુગમતાથી થાય છે. માટે પદુગલિક વસ્તુની માગણી કરવાની તારે બિલકુલ જરૂર નથી. વીતરાગ પ્રભુનું આગમ ખૂબ જોર કરીને કહે છે કે “મિથ્યાત્વથી વેગળા રહી આત્મકલ્યાણ કરી લેજે, મિથ્યાત્વના સેવનથી આત્મકલ્યાણ નહિ થાય; પરંતુ દુર્ગતિ થશે.” જુઓ ! સિદ્ધાંતમાંથી ઉદ્ધરેલી સંબોધસત્તરીમાં રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ પણ મિથ્યાત્વ વિશે શું કહે છે – Page #41 -------------------------------------------------------------------------- ________________ (૧૯) न वि तं करेइ अग्गी, नेव विसं नेव किन्हसप्पो अ । जं कुणइ महादोसं, तिव्वं जीवस्स मिच्छत्तं ॥ १ ॥ क करेस अप्पं दमेसि अत्थं चयसि धम्मत्थं । इकं न चयसि मिच्छत्त, विसलवं जेण बुड्डिहसि ॥ २॥ અર્થ :– તીવ્ર મિથ્યાત્વ જીવને સાથે જેટલા દોષ કરે છે, તેટલા દોષ અગ્નિ નથી કરતા, વિષ પણ તેટલા દોષ કરતું નથી. કાળા સર્પ` પણ તેટલા દોષ કરતા નથી; કારણ કે અગ્નિ, વિષ, અને સર્પ એક ભવના કદાચ નાશ કરે પશુ મિથ્યાત્વ તેા જન્મજન્મનેા નાશ કરે છે. ? ૧. ' ‘જીવ કષ્ટ કરે છે, આત્માનેદમે છે, અને ધમ ને અર્થે દ્રષ્ચને તજે છે, પરંતુ જો મિથ્યાત્વરૂપી ઝેર એક લવ માત્ર પણ તજે નહિ, તેા સર્વે તજવું નિરંક જાણવું, કારણ કે મિથ્યાત્વે કરી જીવ સ'સારસમુદ્રમાં ડૂબે છે.' ર. सम्मत्तं उच्छिदिअ, मिच्छत्तारोवणं कुणइ निअकुलस्स । तेण सयलो वि वंसो, दुग्गइमुहसंमुहं नीओ ॥ અર્થ :-જે માણસ સમ્યસૂત્વરૂપી વૃક્ષને પોતાના કુળરૂપી આંગણામાંથી ઉખેડી( દૂર કરી ) ને મિથ્યાત્વરૂપી વૃક્ષને વાવે, તે જીવ પોતાના સઘળા વ'શ દુર્ગંતિના મુખ સન્મુખ લઈ ગયા. જાણવા. મિથ્યાત્વના આવા પ્રકારના પ્રચંડ પ્રતાપ હાવા છતાં અનાદિકાળની કુવાસનાથી જીવને મિથ્યાત્વ છેડવુ ગમતું નથી તે બહુ જ આશ્ચર્ય જાણવું. ઉપર બતાવેલ મિથ્યાત્વનુ‘ સેવન કરી આ જીવ ઘણું ચેા. એટલે સુધી નીચે ઊતરી ગયા કે કોઈ વખત Page #42 -------------------------------------------------------------------------- ________________ (૧૯) નિગદમાં પણ ચાલ્યા ગયે ફરી પાછી પ્રથમ બતાવેલી દશા પ્રાપ્ત થઈ. દુઃખની શ્રેણીઓ ઉપસ્થિત થઈ. ઘણું દુઃખોને સહન કરી પ્રથમ બતાવેલા ક્રમ પ્રમાણે ચડતાં ચડતાં, ઘણા જન્મ-મરણના ફેરા કરતો અનંત પુણ્યની રાશિ વધવાથી મનુષ્યભવ, આર્યદેશ, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, નીરોગી શરીર, પાંચે ઈનિદ્રયની પટુતા વગેરે ઘણું ઉત્તરોત્તર સારી સામગ્રી મળી, વીતરાગ પરમાત્માના વચનને શ્રવણ કરવાની ભાવના પણ થઈ. સગુરુને સંયોગ મળે સદ્ગુરુ પાસે ધર્મ સાંભળવા તૈયાર થયો. ત્યારે મહારાજા તે વાત જાણીને વિચારવા લાગે કે –“આ પ્રાણી જે ધર્મ સાંભળશે તે ધર્મ કરીને મુક્તિપુરીમાં પહોંચશેમહાસુખ પામશે, માટે તે પ્રાણું કઈ રીતે ધર્મ સાંભળવા જઈ ન શકે તે કરું.” એમ વિચારી તુરત જ મેહ. રાજાએ પિતાના તેર ઉમરાને લાવ્યા. તેઓ આજ્ઞા થતાં જ હાજર થયા. એટલે મહારાજાએ તેઓને કહ્યું - અરે સુભ ! તમે જાઓ, મારા નગરમાં જિનરાજને એક ઉમરાવ આવ્યો છે. તેની પાસે ઘણું લોકે ધર્મ સાંભળવા ઈચછા ધરાવે છે, માટે તમે ત્યાં જઈ તેઓને અટકાવે, વિધ્ર કરે. ધર્મ સાંભળવા દેશે નહિ. કારણ કે તે ધર્મ સાંભળશે, તે ધર્મ કરવા તત્પર થશે ને આપણું ઉપરથી પ્રેમને તેડી તે આવેલા ધર્મરાજાના ઉમરાવની સેવા કરશે અને અનુક્રમે આપણું વેરી થઈ આપણે જ વિનાશ કરશે માટે આ કાર્યમાં ઢીલ કરવા જેવું નથી. આ કાર્ય જલદી કરે. Page #43 -------------------------------------------------------------------------- ________________ (૨૦) આ પ્રમાણે પિતાના સ્વામીનાં વચન સાંભળીને તેર કાઠિયાઓ સાવધાન થઈ ગયા. “હે જીવ! વિચાર કર કે જે સાંસારિક વસ્તુ જાડી-અ૫ કાળ રહે. વાવાળી ને પરિણામે દુઃખને આપવાવાળી જાણતો છતો ધર્મનું શ્રવણ છોડીને જૂઠી વસ્તુમાં રાત-દિવસ અલમસ્તની માફક ભટક્યા કરે છે, ભાન ભૂલી જાય છે અને તને આ તેર કાઠિયા ધર્મશ્રવણ કરતાં બહુ જ વિન્ન કરે છે. બરાબર મનનપૂર્વક તેર કઠિયાનું સ્વરૂપ વિચાર છે કે કેટલું તેનું જોર છે? તેની તને ખબર પડશે. ત્યારે તને અનુભવથી પણ ખાત્રી થશે કે, એ ખરેખરા વિન્ન કરવાવાળા છે. તેને પક્ષ ચેર સમજવા. જેમ લૌકિક વ્યવહારમાં માગમાં ચેર મળે ત્યારે સર્વ ધન લૂંટી લે તેવી જ રીતે આ તેર કાઠિયારૂપી જે કટ્ટા ચાર ધર્મરૂપી ધનને લૂંટી લેવામાં બાકી રાખતા નથી, તે બરાબર સમજી તે કાઠિયાના ફંદમાં ફસાઈશ નહિ.” - તેર કાઠિયાનું સ્વરૂપ પ્રથમ આળસ કાઠિયાએ ઊભા થઈને કહ્યું: ‘તમારે તમામને પ્રયાસ લેવાની જરૂર નથી, હું એકલો જ તે જીવને જિનરાજના ઉમરાવ પાસે જતાં અટકાવું છું” એમ કહી તરત જ પેલે આળસ કાઠિયે ગુરુ મહારાજ પાસે જવાની ઈચ્છા કરનારની શરીરમાં પેઠે, ત્યારે તેને ગુરુ મહારાજ પાસે જતાં આળસ થવા લાગી. દિલ મરડવા માંડયું, ને મંદતા આવવા લાગી. વિચારે બદલાયું કે“આજ તે વ્યાખ્યાનમાં નહિ જઈએ, કાલે જઈશું.’ આ કાઠિયાએ ૧ નજરે ન દેખાય તે. Page #44 -------------------------------------------------------------------------- ________________ (૨૧) જેટલું પોતાનું પરાક્રમ હતું તેટલું બતાવ્યું. એટલે છેવટે તે ભવ્ય જીવને અમૂલ્ય હીરા સરખો દિવસ નષ્ટ કર્યો. બીજે દિવસે તે ભવ્ય જીવને સુંદર વિચાર થયે કેઆ રીતે હું આળસ કરીશ, ને ગુરુ મહારાજ તે અપ્રતિબદ્ધ વિહારી છે, તે જતા રહેશે, તે પછી હું કેની પાસે ધર્મ સાંભળીશ? અને સાંભળ્યા વિના ધર્મ કેવી રીતે કરીશ? આ જિંદગી ટૂંક મુદતમાં પૂરી થઈ જશે, અને જેવો આવે તેવો જ ખાલી હાથે પાછો ચાલ્યો જઈશ પાછળથી પસ્તાવો થશે, તે કામનો નથી. માટે હે ચેતન ! ઊઠ. આળસ છે. આવી રીતે વિચાર કરી જિનવાણી સાંભળવા તૈયાર થયો કે તુરત જ મેહરાજાને ખબર પહોંચ્યા કે, “આળસ કાઠિયાને જીતી લીધું હવે ધર્મશ્રવણ કરવા જશે.” જેથી તુરત જ મોહ નામના બીજા કાઠિયાને વગરવિલંબે મોકલ્ય. બીજે કાઠિયે શીધ્ર જઈને જીવના શરીરમાં પિઠે. એટલે તુરત જ નાનાં છોકરાં આવીને વળગ્યાં, કહેવા લાગ્યાં કે “તમને ઉપાશ્રયે જવા નહિ દઈએ, જશે તે અમે રેશું, આડા પડશું, માટે તે વિચાર પડતો મૂકે.”તે જ અવસરે ઘરમાંથી સ્ત્રી બહાર નીકળી કહેવા લાગી-“તમને તે બીજે ધંધે સૂઝતો જ નથી! એટલું પણ ભાન આવતું નથી કે હું શું જોઈને ઉપાશ્રયે જવાનો વિચાર કરું છું? આ છોકરાં રુદન કરશે, તેને કેણ રમાડશે ? હું તે ઘરનું કામ કરીશ કે એને સાચવીશ? માટે છોકરાને સાચવો, આ તમામનું પુરું કરવા કાંઈ પૈસા કમાવાને વધારે ઉદ્યમ કરો. પછી ઉપાશ્રયે જજે.” આ પ્રમાણે સ્ત્રીપુત્રાદિકનાં વચન સાંભળી Page #45 -------------------------------------------------------------------------- ________________ (૨૨) મેહમાં મૂંઝાણે, જેથી તે દિવસે પણ જિનવાણી શ્રવણ કરવા જઈ શકશે નહિતે દિવસનું ઉત્પન્ન થતું ધર્મરૂપી ધન મેહ કાઠિયાએ ચારી લીધું, જેથી બીજે દિવસ પણ નકામે ગયે અને વિચારે માઠા થયા કે –“શું કરું, આ વળગાડ પાછળ પડે છે, કેવી રીતે જઈ શકું? મન તે ઘણુંએ થાય છે.” ત્રીજે દિવસે પાછો શુભ ભાવ થતાં, તે વિચારવા લાગે કે આ સ્ત્રીપુત્રાદિક તે સ્વાર્થનાં સગાં છે, એનાં મહમાં જે વળગી રહ્યોતે કઈ દિવસ પણ ધર્મ થશે જ નહિ, કારણ કે એ તે જિંદગીને વળગાડ છે. વળી કરે પણ ઘણયે વાર રડે છે, મારે આવા ધાર્મિક કાર્યમાં સ્ત્રી વગેરેના પ્રતિબંધમાં મૂંઝાઈને બેસી રહેવું તે તો પ્રત્યક્ષ ભૂખઈ છે. વળી ગુરુની જોગવાઈ વારંવાર મળવાની નથી; માટે જવું તે જ ખરું છે. હે ચેતન ! ઊઠ, ચાલ જિનવાણું શ્રવણ કર.” આવા વિચાર કરી ઊઠયે. મેહરાજાને તુરત બીજા કાઠિયાને પણ જીતી લીધાના ખબર પહોંચ્યા. વ્યાખ્યાન શ્રવણ કરવા ભવ્ય જીવ ગયો મેહરાજાએ ત્રીજા નિદ્રા નામના કાઠિયાને તૈયાર કર્યો. તેને કહ્યું કે તું જલદી જા, ધર્મ શ્રવણ કરતાં અટકાવ. આવા કટોકટીના સમયમાં તું જે આ કાર્ય નહિ બજાવે તે પછી કયારે બજાવીશ?' આ પ્રમાણે કહ્યું કે ત્રીજો નિદ્રા કાઠિયે રવાના થયો. જ્યાં ભવ્ય જીવ વ્યાખ્યાન શ્રવણ કરે છે ત્યાં આવ્યું. ભવ્ય જીવના શરીરરૂપ મંદિર માં પેઠે. આમાના અસંખ્યાત પ્રદેશે નિદ્રાને ઉદય થયો. નિદ્રાના જોરથી ધર્મ શ્રવણ કરતાં કરતાં આંખ મીંચાઈ ગઈ. Page #46 -------------------------------------------------------------------------- ________________ (૨૩) જડ જેવો પરવશ બન્યો પાંચે ઈન્દ્રિયના ક્ષપશમ રોકાઈ ગયા. જેમ મદિરા પીધેલા માણસને પરવશ થવાથી માર્ગ જડે નહિ; તેમ નિદ્રાને વશ થયેલા પ્રાણુને કઈ વાતનું ભાન રહે નહિ. નિદ્રાના પ્રચંડ ઉદયથી તે પરવશ બની ગયો. નાકનાં નસકેરાં બાલવા લાગ્યાં. બે હાથમાં માથું ઘાલી નીચું જોઈને બેઠે. આ રીતે નિદ્રાને વશ થવાથી ગુરુ મહારાજની વાણી સાંભળવામાં અંતરાય થયો. બેઠે બેઠે ડેલ્યા કરે. કાંઈ સમજે નહિ. નિદ્રા કાઠિયાએ તે પ્રાણીને વશ કરવાથી મેહરાજાના સેવકે એ મહરાજાને ખબર આપ્યા કે “સાહેબ ! તમારા ઉમરાવની જીત થઈ? એવું સાંભળી મહરાજા નિદ્રા ઉપર બહુ ખુશી થયે, અને તેને ચૌદ રાજલોકમાં સર્વત્ર રાજધાની કરવાની બક્ષિશ આપી. “જુઓ! નિદ્રારૂપ પ્રમાદના પ્રભાવથી ચૌદપૂર્વધારી કોડ પૂર્વનું ચારિત્ર હારી જઈ નિગાદમાં ઉત્પન્ન થાય છે. આ હેતુથી વીર પ્રભુએ ઉત્તરાધ્યયન સૂત્રમાં ઉપદેશ કર્યો છે કે –“હે યમ! સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહિ, આ મનુષ્યનું આયુ બહુ સ્વ૯૫ છે, માટે પ્રમાદને પરિહરજે.” આવે પરમાત્માને ઉપદેશ દરેક ભવ્યાત્માઓએ હદયમાં ધારી રાખવા લાયક છે.” અહીં ભવ્ય જીવ ગુરુ મહારાજ પાસે જિનવાણી શ્રવણ કરવા બેઠો હતો, તે નિદ્રાના જોરથી ધર્મ સાંભળી શક્યો નહિ. તે દિવસ પણ ગુમાવ્યા. પછી ચોથે દિવસે વિચારશક્તિ જાગ્રત થઈ કે –“ગુરુ મહારાજ પાસે જઈને ઊંઘવું, અને કાંઈ સાંભળવું નહિ તે તો ભારે નુકસાન છે. લૌકિક કાર્યમાં પણ જે નિદ્રાને વશ થઈ જઈએ છીએ તે ઘણી હાનિ થાય તે આવા શુભ Page #47 -------------------------------------------------------------------------- ________________ (૨૪) કા'માં ઊંઘીશ તા જિનવાણીનુ' શ્રવણ નહિ થાય માટે નિદ્રાને દૂર કર.’ એમ વિચારી મન મજબૂત કરી નિદ્રા ન આવે તેવા ઉપાયા શેાધ્યા અને ધમ સાંભળવા ગયા. << માહુરાજાને ખબર પહેાંચ્યા, મેહરાજા અકળાયે. તુરત જ ચાથા અહંકાર નામના કાઢિયાને ખેાલાવી આજ્ઞા કરી:-‘તું એકદમ જા, ધર્મ શ્રવણુ કરનાર ભવ્ય જીવને શ્રવણ કરતાં અટકાવ, તારું પરાક્રમ ખરાખર મતાવ, અહંકાર તુરત રવાના થયેા. ભગ્ન જીવના શરીરમાં પેઠા, ભવ્ય જીવના વિચારને અહંકારયુક્ત બનાવ્યા તે વિચારવા લાગ્યા કે – ગુરુ મહારાજની પાસે તે આવ્યા. પરંતુ આદર તે। દીધા નહિ,અમારી સામ્' પણ જોયુ નહિ, ધમ લાઞ દેવાની તેા વાત જ કયાંથી હોય ? તેમ સભાએ પણ બોલાવ્યે નહિ. ખેર, આવ્યા તે આવ્યા-હવે આપણે વ્યાખ્યાન શ્રવણુ કરવા આવવુ નથી. અહી’ મેાટા નાનાના વિવેક તે છે જ નહિ.હું કાણુ ? મારી આબરૂ કેવી ? જ્યાં જાઉં ત્યાં સત્કાર મળે, અહી તા કાંઇ ઠેકાણું જ નથી. આવા વિચારા કરાવી અહંકાર કાઢિયાએ ધમ શ્રવણુ કરનારને મૂંઝવી નાંખ્યા. ધર્મરૂપી ખજાના લૂંટી લીધા. ગુરુ ઉપરથી આદર ઘટયેા, કાંઇ લેવા દો' નહિ. જયાં વિચારો ફેરફાર થાય છે, ત્યાં પછી કંઇ સમજી શકાતું નથી. અહંકાર કાઠિયાની જીત થયાના સમાચાર માહુરાજાને પહોંચતાં તે ઘણા ખુશી થયા. ભવ્ય જીવ તે દિવસ પણ ગુમાવી બેઠા. પાંચમે દિવસે કંઇક બુદ્ધિ સતેજ થઇ, શુદ્ધ વિચારા પ્રગટયા, ને ગુરુ ઉપર આદર થયા. · ખરેખર મૈં ગઇકાલે માડ઼ા વિચારો કર્યો, ગુરુ મહારાજ તાનિઃસ્પૃહી છે, એમને Page #48 -------------------------------------------------------------------------- ________________ (૨૫) કાંઈ આપણી લાલચ નથી, આપણું ઉપર ઉપકાર કરવા માટે તે દેશના દેવા પ્રયાસ ઉઠાવે છે, આપણે નહિ સાંભળીએ તે એમને કાંઇ ખેટ જવાની નથી, તેમાં તે આપણું જ બગડશે. આપણે વીતરાગ પ્રભુનાં વચન શ્રવણ કર્યા વિના ફેગટ મનુષ્યભવ હારી જઈશું. ગુરુની પાસે માન છે ? ત્યાં તે માનને દેશવટો દેવું જોઈએ, મેં માઠા વિચારે કર્યા–મેં ભૂલ કરી.” આવા સારા વિચારથી તેણે અહંકારને જી. જીતના સમાચાર મેહરાજાને પહોંચ્યા કે—પાંચમા ક્રોધ નામના કાઠિયાને રવાના કર્યો–ક્રોધ આવીને શરીરમાં પિઠો. ક્રોધરૂપી અગ્નિ સળગવાથી તમામ ગુણે ભસ્મીભૂત થઈ જાય છે. કોઇપૂર્વનું ચારિત્ર બે ઘડીમાં તે નષ્ટ કરે છે. ઘણું કાળની પ્રીતિને ક્ષણવારમાં તેડનાર ક્રોધ છે. આત્માના ગુણને ઢાંકનાર ક્રોધ છે. દુર્ગતિરૂપ મેટા ખાડામાં પટકનાર તે ક્રોધ છે. સ્વ અને પરને બાળવામાં તેને પુરુષાર્થ છે. સારાં વચનને તે દૂર કરાવનાર છે. શાસ્ત્રમાં મહાત્પ, લેભાન્ય, વિષયાન્ય ને ક્રોધાન્ધ– આ ચાર પ્રકારના અંધ કહ્યા છે. અંધ માણસ જેમ માર્ગ કે કુમાર્ગ જોઈ શકતો નથી, તેમ ક્રોધાન્ય માણસ કૃત્યા ય-હેયાપાદેયને સમજી શકતા નથી. પ્રથમ કાંઈક જાણ"ણું હોય તે પણ ક્રોધને વશ થવાથી અજ્ઞાનદશાને પામે છે. આવા પ્રકારને ક્રોધ, ધર્મશ્રવણ કરનારને ઉદરમાં આવે કે જુદી લાઈનના વિચારે પ્રગટયા. “ગુરૂ પાસે વ્યાખ્યાન શ્રવણ કરવા કેણું જાય ? ત્યાં તો અમુક મારા વિરી પણ આવે છે. તેને દેખવાથી આપણને ઠીક નહિ Page #49 -------------------------------------------------------------------------- ________________ (૨૬) થાય. વળી તે મારાથી ઊલટા ચાલનારા છે; છતાં તેનુ ધાર્યું થાય છે, આપણે તા હવે વ્યાખ્યાન નહિ સાંભળીએ.” પાંચમા કાર્ડિયાના પ્રબળ પ્રતાપથી ભવ્ય જીવ ધર્મ શ્રવણ કરતા અટકયા, દિવસ ખાલી ગયા. મેહુરાજાને ખબર પહોંચ્યા, માહરાજા આનતિ થયેા. છેડ઼ે દિવસે શુભ વિચારા ભવ્ય જીવને થવાથી પશ્ચાત્તાપ કરવા માંડયા. અરે આ મે' શું ચિંતવ્યુ ? શા માટે કષાય કરવા પડે ? કષાયના જોરથી ભલભલા મહાત્માએ સંયમને હારી જાય છે, તેા પછી મારું' શું ગજુ` ? ચેતનરાજ ! ઊઠે, ક્રોધ છાંડ, ગુરુ મહારાજ પાસે ગમે તે આવે તેમાં આપણને શી અડચણુ ?ગુરુ મહારાજને તેા રાજા કેર'ક, શેઠે કે વાણેાતર તમામ સરખા છે, કઈ પણ માણસ ધની સન્મુખ થાય તેજ તેમની ભાવના છે, માટે મારે શા માટે અમૂલ્ય સમય ગુમાવવા ? માટે ત્યાં જઈ જિનવાણી સાંભળવી. ઈત્યાદિ ઉત્તમ વિચાર કરી ધર્મ સાંભ ળવા ગયા. મેહરાજાને પોતાના આવા બળવંત ઉમરાવને જીતી લેવાથી વિશેષ ચિંતા થઈ. વળી માહરાજાએ વિચાયુ જે ચિંતા કરવાથી શુ' વળવાનુ છે ? તેને જિનવાણી શ્રવણુ કરતાં પછાડે તેવા સુભટને માકલુ. એમ નિશ્ચય કરી કૃપણુ નામના છઠ્ઠા કાઢિયાને રવાના કર્યાં તે તુરત જ ત્યાં જઈને ભવ્ય જીવના શરીરમાં પેઠા પછી શી હકીકત ખની તે જરા વિચાર કરીને જુએ. આ અવસરે વ્યાખ્યાનમાં ગુરુ મહારાજે સાત ક્ષેત્રની પ્રરૂપણા કરી અને ઉત્તમ ક્ષેત્રમાં ધન વાપરવાનું ઘણું જ શ્રેષ્ઠ ફળ ખતાવ્યુ. ઉત્તમ ક્ષેત્રાનાં નામ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧ જિન પ્રતિમા, ૨ જિન મંદિર, ૩ જ્ઞાન, ૪-૫ સાધુસાધ્વી, ૬-૭ શ્રાવક-શ્રાવિકા, આ સાત ક્ષેત્ર ઘણાં ઉત્તમ સમજવાં. દેશના દેતાં ગુરુ મહારાજે લૌકિક હકીકત કહેતાં જણાવ્યું જે વ્યાજે મૂકેલા પૈસા ઘણી મુદતે બમણ થાય, વેપાર સારે કરવામાં આવે તે ગણું થાય, અને ક્ષેત્રમાં અનાજ વાવેલું હેય ને મેઘવૃષ્ટિ વગેરે સારી થયેલ હોય તે સો ગણું થાય, પરંતુ પાત્રમાં નાખેલા પૈસા તે અનંતગણ થાય, માટે લક્ષમીને પ્રાપ્ત કરીને સારા ક્ષેત્રમાં તેને વ્યય કરે, તે જ તેનું ફળ છે. સાત ક્ષેત્રમાં પિસા વાપરવાથી જીવ નરક તિર્યંચાદિ દુર્ગતિને છેદ કરી દેવતાના તથા ઈન્દ્રના સુખને પ્રાપ્ત કરે, વાસુદેવ બલદેવ-ચક્રવતિની પદવી પણ પામે, છેવટ તીર્થકર નામકર્મ પણ ઉપાજી, સકળ કમને ખપાવી, અવ્યાબાધ સુખને પામે. આ પ્રકારની ગુરુ મહારાજની દેશના સાંભળી ઘણું શ્રોતાઓ સાત ક્ષેત્રમાં દ્રવ્ય વાપરવા તૈયાર થયા. ટીપ કરવા માંડી. મેટી રકમ એકઠી કરીને સાતે ક્ષેત્રમાં વાપરવાની ચેષ્ય ગો વણ કરવા માંડી. તે વખત કપણ કાઠિયે જે ભવ્ય જીવના શરીરમાં પેઠે છે, તેણે એટલે સુધી જેર માર્યું કે શુભ ગતિ તેડી નાંખી દુર્ગતિ મેકલવા પ્રપંચ ર, સારી ભાવના અને સુંદર વિચારેને ફેરફાર કર્યો, જેથી વ્યાખ્યાનમાંથી ઊઠી જવા માંડયું. તેવામાં કઈ પૂછવા આવ્યું કે “ભાઈ ! આ શુભ કાર્યમાં કાંઈ મંડા.” ત્યારે તેની સાથે વઢવા માંડયું, પારકા અવગુણ કાઢવા માંડયા. ધમની નિંદા કરવા માંડી. “કયાં પાપ લાગ્યું કે વ્યાખ્યાનમાં આવ્યા, ઘેર Page #51 -------------------------------------------------------------------------- ________________ (૨૮) એસી રહ્યા હાત તા કાંઇ પંચાત કરવી ન પડત, અધા મંડાવે છે તે તમામને જાણીએ છીએ, કોઇને કાકાનુ મામાનું વગેરે કાઢી મૂકેલુ' હશે તે વાપરતા હશે. ખાકી તા તમામ વાપરે તેવા છે તે તે મારા જોયેલા જ છેને. આ તમામને ગુરુ મહારાજ પણ વારતા નથી કે:--‘ ભાઇ ! તમે તમામ વ્યાખ્યાનમાં આવી ટીપણીએ લઇ બેસશે તેા વ્યાખ્યાનમાં કાણુ આવશે ?' ખેર ! આપણને શુ ? આપણે તે એક પાઈ પણ આપવાના નથી, અને હવે આજથી વ્યાખ્યાનમાં પણ આવવું નથી,’ આવા માઠા વચાર કરી ગુરૂ મહારાજ તથા સંઘના દોષ કાઢી વ્યાખ્યાનમાંથી ચાલ્યેા ગયા, ધમ શ્રવણુ કરી શકયા નહિ. આત્મિક ધન કુણુ કાઢિયાએ લૂંટી લીધું. ખીજા ચારાએ ઘરમાંથી ધન લૂંટી લીધું... હાય તે રાજા પાસે ફરિયાદ કરી શકાય. રાજા તથા અમલદારો સાંભળે આચારની ફરિયાદ કાને સંભળાવવી ? ત્રણ જગતના નાથ પરમાત્મા વિના કોઈ સાંભળનાર પણ નથી. આ કૃપણુ કાઢિયા સારા ડાહ્યા માણસને પણ ભમાવી નાંખે છે. તેના બળથી ભવ્ય જીવેા પાસે પૈસા હોય, તે પણ શુભ કાર્યોમાં ખરચીને મનુષ્ય ભવના લહાવા લઈ પુણ્યાનુબંધી પુણ્યને ઉત્પન્ન કરી શકતા નથી, એટલું જ નહિ પરંતુ ધમ સાંભળવા જતાં અટકે છે. આ કાર્ડિયાએ હદ વાળી નાંખી. તે દિવસ પણ બિચારાના નિષ્ફળ ગયા. સાતમે દિવસે પાછા શુભ વિચારા પ્રકટ થયા. વિચારશક્તિ સારી પ્રકાશિત થવાથી પશ્ચાત્તાપપૂવ ક એલ્યા ફ્રે-અહા ! મે ́ ગઇકાલે માઠા વિચારા કર્યાં. લક્ષ્મી તે Page #52 -------------------------------------------------------------------------- ________________ અસ્થિર છે, તેને જવું હશે ત્યારે રાખી પણ રહેવાની નથી, અને લક્ષ્મી માટે શાસ્ત્રકાર કહે છે કે – न याति दीयमानापि, श्रीश्चेद्दीयत एव तत् । तिष्ठत्यदीयमानापि, नो चेदीयत एव तत् ॥१॥ અથ : જે લક્ષમી દાનમાં આપતાં થકાં પણ ખૂટતી નથી તે દાન દેવામાં વિલંબ ન કરે, વળી દાન કે ભેગમાં લક્ષ્મી નહિ વાપરતાં છતાં પણ રહેતી નથી તે પછી શા માટે ઉદાર વૃત્તિથી ન વાપરવી અર્થાત્ વાપરે જ રાખવી. કેમકે લક્ષ્મી વાપરતાં થકાં ખૂટતી જ નથી, તેથી જેટલી સત્કાર્યમાં વાપરી તેટલી જ સાચી લક્ષ્મી છે. માટે મારી શક્તિના પ્રમાણમાં હું પણ લખાવું. મારે લીધે બીજા પણ સારી રકમ ભરશે. તેને નિમિત્તભૂત હું થઈશ. વળી આ ભવમાં જે લક્ષમી મળે છે તે પૂર્વ ભવના પુણ્યથી જ મળે છે, માટે આ ભવમાં પુણ્ય કરીશ તો આવતા ભવમાં લક્ષ્મી મળશે, અને કૃપણુતા કરવાથી લોકે હાંસી કરશે.” આવા સુંદર વિચારે જ્યાં પ્રગટ થયા ત્યાં કૃપણ કાઠિયાનું જેર હઠયું કે તુરત તેને જીતી લીધાના મેહરાજાને સમાચાર પહોંચ્યા મોહરાજા પાસે બીજા ઉમરાવ હજી ઘણું છે. તેથી તેણે બીજા સાત ઉમરાવને અનુક્રમે મેકલીને ધર્મ શ્રવણ કરતાં ભવી જીવને અટકાવ્યો, હવે આ સાતને વિશેષ ઉલ્લેખ નહિ કરતાં સંક્ષેપથી જ બતાવીશું. ૭ સાતમ-શેક કાઠિયે ૧૧ અરતિ કાઠિયે. ૮ આઠમે–લેભ કાઠિયા. [ ૧૨ અજ્ઞાન કાઠિયા. ૯ નવમે--ભય કાઠિય. ૧૦ દશમો–રતિ કાઠિ. ! ૧૩ કુતૂહલ કાઠિય. Page #53 -------------------------------------------------------------------------- ________________ (૩૦) સાતમા શાક કાર્ડિયાના પ્રખળ પ્રતાપથી જીવને બીજાની ઋદ્ધિ દેખી મનમાં શેક થયા. તે વિચારવા લાગ્યા કે—આવી ઋદ્ધિ મારે નથી, મારે તે બહુ વિટંબના છે, ઘરમાં માણસે સારાં નથી. પુત્ર પણ નથી’ ઈત્યાદિ શાકમાં ગ્રસ્ત થવાથી ધર્મ સાંભળવામાં વિઘ્ન આવ્યું, સાધ્ય ચુકાવ્યુ, અવળે રસ્તે ચડાવ્યા, તે દિવસ પણ ફાગઢ ગયા. પાછે! આઠમે દિવસે સારા વિચાર થવાથી પુણ્ય સંબંધી વિચાર કર્યાં. મારા પુણ્યના ઉદય જાગશે ત્યારે મને પણ ઋદ્ધિ મળશે, હું શા માટે નકામે શેક કરુ છું.’ ઇત્યાદિક શુંભ વિચારાથી શાકને જીત્યા. માહરાજાને ખબર પડી કે તુરત જ આઠમા લાભ કાર્ડિયાને મેાક્લ્યા, લાલે જોર બતાવ્યું. ચેતના ફેરફાર કરી નાંખી, જેથી, અશુભ વિચાર થવા લાગ્યા. અહી` કર્યાં સુધી બેસી રહીશું ? અહી બેસી રહેવાથી શું વળવાનુ છે? ઘેર શ્રી–પુત્રાદિકની ચિંતા કરવાની છે. માટે ચેતન ! ઊઠે, ચાલ, ખજારમાં કાંઇ કરીશું ત્યારે પૈસા મેળવીશુ.’àાભના જોરથી ધમ સાંભળી શકયા નહી', ખરા રસમાં ભંગાણુ પડયું. લાભને તજવા ઘણા મુશ્કેલ છે. લાભના વજ્રથી પ્રાણી નાત તજે, દેશ તજે, સમુદ્રમાં મુસાફરી કરે, પત ઉપર ચડે, કૂવામાં ઊતરે, નહિ કરવાનાં કાર્યો પણ કરે. જુએ ! લાભના જોરથી સાગરદત્ત શેઠ ચાવીશ કરોડ સાનામહેારના સ્વામી હાવા છતાં સાતમી નરકે ગયેા. સુભૂમ ચક્રવર્તી છ ખડના માલિક અથાગ ઋદ્ધિ-સિદ્ધિ હાવા છતાં વિશેષ લેાભ કરવા જતાં તમામ ઋદ્ધિગુમાવી સાતમી નરકે ગયા. Page #54 -------------------------------------------------------------------------- ________________ (૩૧) મમ્મણ શેઠ લેભના જોરથી પારાવાર અદ્ધિને માલિક હોવા છતાં લક્ષમીને ભગવ્યા વિના દુર્ગતિમાં પહોંચે. બીજા કષાય કરતાં લેભનું જોર શાસ્ત્રકાર મહારાજાએ ઘણું બતાવ્યુ છે. कोहो पीई पणासेइ, माणो विनयं नासणो । माया मित्तागि नासेइ, लोहो सव्वं विणासणो॥ કોઇ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે. માયા મિત્રાઈને નાશ કરે છે, લેભ સર્વ ગુણને નાશ કરે છે. સંજવલન લેભને ઉદય દશમા ગુણઠાણે રહેવાથી યથાખ્યાત ચારિત્રને તેડી નાખે છે. અગિયારમે ગુણઠાણેથી પણ જીવ પડે છે. જેઓ લોભને વશ થયા, તેને ધર્મ ખજાને તે સુભટ લૂંટી લે છે. અહીં ધર્મ સાંભળનાર ભવ્ય પ્રાણી લોભને વશ થઈ આધ્યાનમાં પડી ગયે. જેથી તે દિવસ ગુમાવી બેઠે. નવમે દિવસે શુભ વિચારે થયા. તે વિચારવા લાગે “અરે! આવું અઘટિત કાર્યમેં કેમ કર્યું ? સાચાં પેટા વિચાર કરવાથી કાંઈ દ્રવ્ય મળતું નથી એમ કરવાથી તે લાભાંતરાય કર્મ બંધાય છે. જેથી આગામી ભવે પણ દ્રવ્યાદિની પ્રાપ્તિ થતી નથી. વળી ગુરુ મહારાજ આખો દિવસ કાંઈ પોતાની પાસે બેસી રહેવાનું કહેતા નથી. ઈત્યાદિક સારા વિચારે કર્યા. નવમે દિવસે લેભ કાઠિયાને જીતી ધર્મ સાંભળવા ગ. મોહરાજાને ખબર પહોંચ્યા. તુરત જ નવમા ભય કાઠિયાને મેક. ભય કાઠિયાએ પ્રવેશ કર્યો. એટલામાં કઈ રાજાને સિપાઈ ત્યાં આવ્યો, એટલે આના મનમાં ભય પેઠે. “હવે કેમ થશે? શું કરીશ? કયાં લઈ જશે? Page #55 -------------------------------------------------------------------------- ________________ (૩૨) ઈત્યાદિ ભયના જેથી ત્યાંથી ઊઠી જતા રહેવાનું મન થયું એટલે ધર્મ સાંભળી ન શકો. દશમે દિવસે પાછી મનમાં શુભ વિચારણા થઈ. અરે હું કે મૂખ? વિના કારણે આ ભય શા માટે રાખવો? મેં કયાં કોઈને ગુને કર્યો છે?' એ પ્રમાણે સારા વિચાર થવાથી ભયને જી. એટલે ધર્મ શ્રવણ કરવા ગયે. મહારાજાને ખબર પડતાં તુરત જ રતિ કાઠિયાને રવાના કર્યો. રતિ કાઠિયાએ પુરુષાર્થ બજાવ્યું જેથી ગીત ગાન સારાં લાગવા માંડયાં, મધુર સ્વરે સાંભળી પ્રીતિ જાગી, તમામ સારી વસ્તુ ઉપર અત્યંત પ્રીતિ થવા માંડી, આત્મા તેમાં લીન થવાથી સાધ્ય વસ્તુ જે ધર્મ શ્રવણ તેના ઉપર પ્રેમ લગાવી શકો નહિ, જેથી ધર્મ સાંભળવામાં વિના થયું. ઊઠીને ચાલ્યું. તે દિવસ પણ ખાલી ગયે. અગિયારમે દિવસે પાછા સારા વિચારે થવાથી શુદ્ધ ચેતના જાગ્રત થઈ. “અહો! આપણે સારી વસ્તુ જેવા આવ્યા છીએ કે તત્વને સાર સમજવા આવ્યા છીએ ?” ઈત્યાદિક શુભ વિચારોથી રતિ કાઠિયાને પણ . ધર્મ સાંભળવા ગયે. મોહરાજાને ખબર પડતાં અગિયારમા કાઠિયાને વિન કરવા હુકમ કર્યો અરતિ કાઠિયે ભવ્ય જીવના શરીરમાં પેઠે, ત્યારે વિચારે થયા કે-“ગુરુ મહારાજનો કંઠ સારે નથી. કાંઈ સમજાતું નથી, કથા-વાર્તા તે કાંઈ કહેતા જ નથી, હવે તે જ આવવું ગમતું નથી. અહીં આવવું, વખત છે ને સમજીએ કાંઈ નહિ.” ઈત્યાદિક વિચાર કરાવી અરતિ કાઠિયાએ શુભ શ્રેણી તેડી નાંખી “જેથી ધર્મ સાંભળ ફરી રહ્યો. અગિયારમો દિવસ નિષ્ફળ ગયા Page #56 -------------------------------------------------------------------------- ________________ (૩૩) બારમે દિવસે પાછા શુભ વિચારે થયા. ખોટા વિચારને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. “મારે ગુરુ મહારાજના સારાનરસા કંઠને વિચાર કરવાને નથી, એ તે પર ઉપકારને માટે જ-ભવ્ય જીના હિતને માટે જ જિનવાણીને પ્રકાશ કરે છે. ગુરુ મહારાજ નિષ્કારણ બંધુ છે. ઉપદેશ સાંભળ તેમાં મારે કંઠનું શું પ્રયોજન છે! ઈત્યાદિક સારી ભાવનાથી અરતિ કાઠિયાને જી. તુરત જ મોહરાજાએ બારમા અજ્ઞાન કાઠિયાને મેક. અજ્ઞાન કાઠિયાએ પ્રવેશ કર્યો કે તુરત જ ચેતનાને ફેરફાર થઈ ગયે, આત્મા ધર્મશ્રવણ કરતાં પરવશ થઈ ગયે. કાંઈ સમજી શક્યો નહિ. એટલે મૂંઝાઈને ઊઠી જવા માંડયું. અજ્ઞાનનું જ્યારે જ્યારે બળ થાય છે ત્યારે ત્યારે આત્મા ભાન ભૂલી જાય છે, કૃત્યકૃત્યની સૂઝ પડતી નથી, શાસ્ત્રની વાત સમજાતી નથી, સંસારમાં આસક્તિ વધે છે, વિનાશી પદાર્થો ઉપર મેહ વધે છે અને જ્યારે તે પદાર્થોને વિનાશ થાય છે ત્યારે શેકગ્રસ્ત થઈ માથું-છાતી વગેરે કરે છે, અજ્ઞાનતાને વિલાસ વર્ણવતાં પાર આવે તેમ નથી. તે પણ શાસ્ત્રકાર આ એક શ્લેકથી કેટલું બધું સમજાવે છે – यो ध्रुवाणि परित्यज्य, अध्रुवं परिषेवते । ध्रुवाणि तस्य नश्यन्ति, अध्रुव नष्टमेव च ॥ અર્થ જે માણસ જિનેશ્વરેને દેખાડેલે સત્ય (આત્મિક) ધર્મ એટલે આત્માને સદ્ગતિ આપનાર દાન, શિયળ, તપ, શુભ ભાવના, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, Page #57 -------------------------------------------------------------------------- ________________ (૩૪) જિનપૂજાદિ વગેરે ક્રિયાને ત્યાગ કરી અધર્મ એટલે મિયાધમને સેવે અર્થાત્ જિનવચને પ્રમાણે ન કરતાં ઊલટો ચાલે. હિંસાદિ દુર્ગતિમાં ઘસડી જાય તેવાં કાર્યો કરે, ન ખાવાના પદાર્થો ખાય, રાત્રિભોજન કરે, એકંદર મજશેખ કરે, મન માને તે વસ્તુઓનું ભક્ષણ કરવું, તે જ ધર્મ માની તેનું જ સેવન કર્યા કરે તે તેવાં આચરણ વડે સત્ય ધર્મ થી તે ભ્રષ્ટ થયે ને અસત્ય-મિથ્યાધર્મનું સેવન કરવાથી જ્યારે તે માણસ મરણ પામશે ત્યારે દુર્ગતિ માં ચાલ્યા જશે, એટલે ઉભય ધર્મથી ભ્રષ્ટ થઈ સંસારચક્રમાં ભ્રમણ કરવું પડશે. આ અજ્ઞાનદશાનું પરિણામ સમજવું. આ પ્રમાણે ભવ્ય જીવોની કફોડી સ્થિતિ અજ્ઞાનદશાથી થાય છે. આ જીવ અજ્ઞાનતાને લઈને તે દિવસે પણ કાંઈ લઈ શકો નહિ અને તે દિવસ પણ ગુમાવી બેઠે. * તેરમે દિવસે પાછા શુભ વિચારો થવાથી અજ્ઞાન તરફ ધિક્કાર છૂટયો અને વિચાર્યું જે “સમજાય ન સમજાય, તે પણ જિનવાણી સાંભળવી. જિનવાણી સાંભળવાથી કર્ણ તે પવિત્ર થશે, નહિ સમજાય તે ગુરુ મહારાજને પૂછીશું.” ઈત્યાદિક સારા પરિણામ થવાથી અજ્ઞાન કાઠિયાને જીતી જિનવાણી શ્રવણ કરવા બેઠે. બાર સુભટ જિતાઈ ગયાથી મોહરાજાને ઘણે ભય પેઠે, છતાં છેલ્લે ઉપાય અજમાવવા સારુ તેરમા કુતૂહલ નામના કાઠિયાને રવાના કર્યો. કુતૂડલ કાઠિયે ભવ્ય જીવના શરીરમાં પેઠે કે તરત જ ચેતના બગડી, સમાચાર પણ એવા તુરતા મળ્યા કે ભાઈ! બહાર રમત ઘણી જ સારી થઈ રહી છે, ખાસ જોવા લાયક છે.” એ પ્રમાણે વાત સાંભળીને તુરત જ વ્યાખ્યાન સાંભળતાં Page #58 -------------------------------------------------------------------------- ________________ (૩૫) લઘુશંકાનું બહાનું કાઢીને ઊઠા. બહાર જતાં કઈ સારા માણસે રેકો:–“ભાઈ ! આવી અમૃતધારા સરખી જિનવાણીને છેડી કયાં જાઓ છો ? પરંતુ કુતુહલ કાઠિયાનું જેર હોવાથી તેણે કહ્યું – શું લઘુશંકા કરવાને પણ નહિ જવા દે?” આવી રીતે કહી બહાર ગયે. ભાંડ ભવાયા, નાટકીયા વગેરેનું કુતૂહલ જોતાં અને ઊભા રહેતાં આ દિવસ વીતી ગયે, પગ પણ દુખવા ન આવ્યા, ભુખ ઊડી ગઈ, તૃષા ન લાગી. એક ચિતે જોયા કર્યું એ પ્રમાણે આ જીવ નાટકાદિ કુતૂહલ જોવામાં રાત્રી પણ કાઢી નાખે, ઉજાગરા વેઠે, ઊભું રહે, ધક્કો ખમે, અપમાન સહન કરે. પૈિસાની પાયમાલી કરે, શરીરને હેરાન કરે. પરંતુ પ્રતિક્રમણ, સામાયિક, જિનપૂજા વગેરે ધર્મકાર્ય કરતાં બહુ વખત થઈ ગયાનું બહાનું કાઢી તજી દે ક્રિયા કરતા થાકી જાય. મારી શક્તિ નથી, ઊભા ઊભા કાઉસ્સગ્ગાદિ કરતાં પગ દુખે છે, ઈત્યાદિક ધાર્મિક ક્રિયામાં બહાનાં કાઢે. કુતૂહલ કાઠિયાના જોરથી ઉપર બતાવેલા નાટક જેવામાં કાંઈ કઠિન ન પડયું. દિવસ ચાલે ગયે. છેવટે સાંજ પડી ત્યારે કાંઈક શુભ વિચાર થયા, પિતાની મૂર્ખાઈ દૃષ્ટિએ આવી, ને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. અરેરે!“આજ મારે સોના સરખે દિવસ ભાંડચેષ્ટા જોવામાં ફિટ થયે, તેમાં કાંઈ લાભ તે થયે નહિ, પણ નુકસાન ઘણું થયું, હવેથી હે આત્મા ! આવી મૂર્ખાઈ કરીશ નહિ, ધાર્મિક ક્રિયામાં બરાબર ઉદ્યમકરી હવે પછી કુતૂડલ કાઠિયાને આધીન નહિ થવા ભવ્ય જીવ સાવધાન થયે. Page #59 -------------------------------------------------------------------------- ________________ રગ લાવણુ–મુજ ઉપર ગુજરી) આળસ-મોહનિદ્રા અને અહે! અહંકારે, આ જીવ મૂંઝાણે કરે ન ધર્મ લગારે; ભય-શેક-કૃપણતા-ક્રોધ કરી ભવ હરે, પણ ચેતન જરાયે પોતાનું ને સંભારે. રતિ-અતિ–લેભ-અજ્ઞાને-પડે અંધારે. કુતૂહલ કરી પ્રાણુ ધમર કરે નહિ ક્યારે, આ તેર–કાઠિયા મારે પણ ન વિચારે, રખડાવે સહુને એ સહુ આ સંસાર જે ચેતે તે નર જીવન જરૂરી સુધારે, પહોંચે મેમે તે ભવજળધિ કિનારે નથી સાર લગારે આ સંસાર અસારે, કરા ધમ કરે પ્રભુ ભકિત “ભકિત”ઉચ્ચારે. ૩ આ પ્રમાણે ઉપર બતાવેલા તેર કાઠિયા પિતાનું ભિન્ન ભિન્ન સ્વરૂપ ધારણ કરી ભવ્ય જીવને જિનવાણી શ્રવણ કરતાં પાકા વિદનભૂત થાય છે. ધર્મ સાંભળવા દેતા નથી અનંતકાળથી જીવની પાછળ લાગ્યા છે. આ તેર દિવસે ગયા પછી પણ એક બીજા અવારનવાર આવીને જીવને બહુ જ હેરાન કરે છે અને પ્રથમ બતાવેલા માનવભવાદિ ઉત્તમ સામગ્રી મળ્યા છતાં, આ તેર કાઠિયાને વશ થયેલ જીવ સહજ વારમાં તમામ સામગ્રી ગુમાવી દુર્ગતિમાં ચાલ્યો જાય છે. કાઠિયાને વશ થયેલે જીવ કદાચ જિનવાણી શ્રવણ કરે, પરંતુ તેમાંથી કોઈ તત્ત્વ નીકળે નહિ. સાંભળ્યું પણ ન સાંભળ્યા જેવું થાય, કારણ જે જિનવાણી શ્રવણ કરતાં છતાં કાંઈ પણ ગુણ ન થયો, અનાદિ કાળથી કુવાસના ન ટળી, સમ્યગ દર્શન ન પ્રાપ્ત કરી શકયે, તે Page #60 -------------------------------------------------------------------------- ________________ (૩૭) પછી તેવું શ્રવણ નકામું ગયું એમ જ સમજવું. બરાબર વિચાર કરી સમાજ રાખી તેરે કાઠિયાને દૂર કરી જિનવાણી શ્રવણ કરવી અને તેનું મનન કરવું, જેથી આત્માને તે હિતશિક્ષાની બરાબર અસર થશે અને આત્માને અપૂર્વ ગુણ સમ્યગુ દર્શન પ્રાપ્ત થશે. આત્માને હિતશિક્ષા હે ચેતન! હવે મનુષ્યાવતાર પામી, નીરોગી શરીર વગેરે શુભ સામગ્રી પામી પ્રમાદ કરીશ નહિ, અને સંસારની મેહજાળમાં ફસાઈ નરકગમન કરીશ નહિ. વારંવાર મનુષ્યજન્મ પામે દુર્લભ છે. કોઈની સાથે સાંસારિક વસ્તુઓ ગઈ નથી અને જવાની નથી. પુત્ર, ધન, સ્ત્રી દેખી તું શું મેહ કરે છે? અરે જીવ! તું જરા વિચાર કર. એ કદાપિ તારાં નથી, તારી વસ્તુ તારી પાસે છે, તેની જે જ કરે તે વારંવાર જન્મ-મરણના ફેરા કરવા પડે નહિ. સ્મશાનવૈરાગ્યથી તારું કાંઈહિત થવાનું નથી. તથા અમુક સારે, અમુક બેટ ઈત્યાદિક પરભાવમાં રમવાથી તારું હિત કાંઈ થવાનું નથી. તું મનમાં જાણે છે કે હું તમામ સમજુ છું, પરંતુ તે મિથ્યા છે, કારણ કે તું તારા આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરતું નથી. કર્મકલંકથી સહિત એવું છે. ચેતન ! તારું વસવાનું સ્થાન તપાસ, તારે ક્યાં નિવાસ કરવાનું છે? જે સ્થાનમાં તું હાલ છે તે ચંચળ છે,વિનાશી છે, ક્ષણભંગુર છે, થોડા દિવસ માટે છે. આવા વિચારે છે જીવ! મેહનીય કર્મના જેરથી નહિ થવાથી સાધ્ય દષ્ટિ ભૂલી જાય છે અને ખાવામાં, પીવામાં, પહેરવામાં એાઢવામાં, ગાડીઘેડ ખેલાવવામાં, માતાપિતા, પુત્રકલત્રાદિની સાર-સંભા Page #61 -------------------------------------------------------------------------- ________________ (૩૮) ળમાં એટલે સુધી તુ' ખૂચ્ચા છે કે અનંત સુખનુ` કારણુ સભ્યશ્ર્વ રત્ન એકદમ નજીકમાં હાવા છતાં મેળવી શકયા નથી. ” ભાગ્યહીનને ઉત્તમ વસ્તુ હાથમાં આવી શકે જ નહિ. તે આખતમાં શાસ્ત્રકારે કહ્યું છે જે— जह चिंतामणिरयणं, सुलहं नहु होइ तुच्छविहवाणं । गुणविहववज्जियाणं, जीयाणं तह धम्मरयपि ॥ અથ-જેમ તુચ્છ વૈભવવાળા પુણ્યરહિત જીવાને ચિ'તામણિ રત્ન સુલભ ન હાય, તેવી જ રીતે ગુણુરૂપી વૈભવે કરી રહિત જીવાને ધરત્ન પણ સુલભ ન જ હોય. વિવેચનઃ-પુણ્યરહિત જીવા મજૂરી ઘણી કરે. શરીરે કલેશ ઘણા સહન કરે, સ્વદેશ છેડી પરદેશ જાય, ટાઢ, તાપ, ભૂખ, તૃષા વગેરે અસહ્ય કષ્ટો સહન કરે, છતાં તે કષ્ટનો આઠમો ભાગ પણ ધ સાધનમાં કષ્ટ નહિ કરતાં, વ્ય જન્મ ગુમાવે છે. ધર્મ રત્નને મેળવી શકતા નથી, તે આ જીવાની ઘણી જ ઘેલછા મૂર્ખાઇ નહિ તેા બીજી શુ' સમજવું ? જીએ! સુયગડાંગ સૂત્રકાર ઉપદેશ દેતાં શુ બતાવે છે? सबुज्झह किं न बुज्झह, संबोहि खलु पेच्च दुल्लहा । «ા । नो हुवमणति राइओ, नो सुलह पुणरवि जीवियं ॥ અ:-હે ભવ્ય પ્રાણીઓ! તમે એધ પામે, કેમ એ।ધ પામતા નથી ? પરલેાકમાં બધિરત્ન મળવું મુશ્કેલ છે, ગયા રાત્રિ-દિવસે પાછા આવતા નથી અને ધર્મ સાધન કરવાને ચેાગ્ય વિત ક્રીથી મળવુ સુલભ નથી. વિવેચનઃ આ જીવને અનંતાનંત દુઃખા સહન કરતાં અનંત પુટ્ટુગલ પરાવર્તન કાળ સંસારમાં ભ્રમણુ કરતાં સમ્ય Page #62 -------------------------------------------------------------------------- ________________ (૩) ક્ રત્ન ગ્રહણ કરવાના સમય બહુ સુંદર આળ્યેા છે. પરલાકમાં સમ્યક્ત પામવુ' બહુ કઠિન છે. જે જે દિવસે ને રાત્રી ાય છે તે પાછાં આવતાં નથી. આયુષ્યને કાપી નાંખે છે. પછી તેવી સામગ્રી મળતી નથી, હાલ મળી છે, છતાં પ્રતિખાધ નહિ પામે તેા પછી અધેાગતિમાં ચાયા જઈશું, તેમાં શું આશ્ચય ? હું મુસાફર ! સમય થોડો છે અને હજી તારે તારા આત્મા માટે કાય ઘણાં કરવાનાં છે, એમ સમજી પ્રમાદ ના ત્યાગ કરો જાગ્રત થઈ જા ! પ્રમાદમાં પડી અમૂલ્ય સમઅને સાક નહિ કરે તેા ચિંતામણિ રત્નથી અધિક માનવ ભવ એળે ચાલ્યા જશે, પછી તને ઘણું! પસ્તાવા થશે. આ હુકીકત બિલકુલ ભૂલીશ નહુ માટે જલદી સાવધાન થઇ જા ! અને અનાદિકાળથી સંસારમાં દુઃખ આપનાર અષ્ટ કર્મને જડમૂળથી ઉખેડી નાંખવા 'પૂણ રીતે પ્રયત્ન કરવાની તારી ક્રુજ છે તે ભૂલીશ નહિ. આવાં ઉત્તમ સાધન પામ્યાં છતાં પ્રમાદને વશ થઈ નવાં કમ ખાંધીશ તા મળેલી સામગ્રી હારીને અધોગતિનાં ભયંકર દુઃખા સહન કરવાં પડશે, તે લક્ષમાં રાખજે. આ હકીકત બહુ જ લક્ષમાં રાખવાના છે. હું જીવ ! તારે યાદ રાખવું જોઇએ કે, સ`સારમાં ઘેાડી મુદ્દત માટે ભેગાં થયેલાં કુટુ બાર્દિક તમામનું કાર્ય કરવાનું શીર પર આવ્યું તે પણ પેાતાનુ' ન બગડે, પરભવનું-દુર્ગતિનું આયુ ન અંધાય, તે નિશાન કદાપિ ભૂલવુ* ન જોઇએ. ભૂલીશ તે મૂખ અને ગમાર કહેવાઈશ. આત્મહિતનું સાધ્ય જો પાર પાડવું હાય તે। જેવા સંસારના પદાર્થોં ઉપર આનંદ અને આસકત છે, તેવા જ આનંદૅ અને આસકિત આત્મકલ્યાણ કરવામાં કર. જો કરીશ Page #63 -------------------------------------------------------------------------- ________________ (૪૦) તે સમ્યક્ત્વ રત્ન એક અંતમુહૂતમાં મળી શક્શે. આત્મિક ભાવમાં આનઢ પ્રાપ્ત કરવા માટે આળપ’પાળ છેડી દે, આત ધ્યાન રૌદ્રધ્યાનને દેશવટો આપ. જડ ચૈતન્યની ઓળખાણ કર. મારું શું અને પારકુ શુ? તેને સમજ. માગથી ભૂલા પડયો છું કે માગ ઉપર ચડયે। છુ તેના વિચાર કર. જો ચિહ્નાન દજી મહારાજ આ ચેતનને હિતશિક્ષા દેતાં આત્મિકભાવમાં લીન થવા માટે શુ કહે છેઃ— પદ્મ ભૂલા ભમત કહા બે અજાન ! આલપપાળ સકલ તુજ મૂર્ખ, કર અનુભવરસ પાન; ભૂલા૦૧ આય કૃતાન્ત ગહેગા એક દિન. હિર જેમ મૃગ અચાન, હાયગા તન ધનથી તું ન્યારા. જેમ પાકા તરૂણન, ભૂલેર્ ભમત કહુા બે અજાન ! માત તાત તરુણી મુત સેતિ, ગરજ ન સરત નિદાન; ચિદ્યાનઃ એ વચન હમારા, ધર રાખે. જ્યારે કાન-ભૂલા૦૩ ચિદાનંદજી મહારાજના આ અમૃત સમાન વચન ખરાખર મનમાં ધારી રાખવા લાયક છે. ચિટ્ઠાન દજીમહારાજ આ ચેતનને શિખામણ દેતાં સમજાવે છે, તેણી ઉપર ખરાઅર ધ્યાન આપેા. હું ચેતન ! હું આત્મા તુ અજાણ્યા માણુસની માફક કયાં રખડતા કરે છે ? જેમ કેાઈ દેશમાં કે શહેરમાં આપણે જવું હોય પણ તેના રસ્તા જાણતા ન હોઈ એ તે રસ્તામાં ફાંફાં મારવા પડે છે, તેમ અજાણ્યા માણુસની માફ્ક હું ચેતન ! તું કયાં રખડયા કરે છે? આટલા ઉપરથી વિચાર થાય છે કે, આપણે અનાદિ કાળથી ભૂલા ભમીએ છીએ, જો ભૂલા ન ભમતા હાત તેા જલદીથી આત્માના અન્યામધ સુખના ખજાના પ્રગટ કરી મેક્ષમદિરમાં લીલા Page #64 -------------------------------------------------------------------------- ________________ લહેર કરતા હતા પરંતુ ભૂલા પડયા ત્યાં શી વાત કરવી ? આપણે સવારથી ઊઠી રાત્રી સુધી અનેક કાર્યો કરીએ છીએ, ખાઈએ છીએ પીએ છીએ, વ્યાપાર કરીએ છીએ, ધન એકઠું કરીએ છીએ, પહેરીએ છીએ, ઓઢીએ છીએ, આ સિવાય બીજાં પણ અનેક કાર્યો આ દિવસ કરીએ છીએ, થોડીવારની પણ નવરાશ આપણને મળતી નથી. લેશમાત્ર એક કામ ઓછું થાય તે બીજાં ચાર કા ઊભાં કરવાં તૈયાર છીએ, પરંતુ હજુ કેઈ એક કાર્ય કરતાં આપણે ભૂલા પડયા છીએ, એવો વિચાર થતું નથી રસ્તો શોધતા હેઈએ અને હાથ ન આવે તે ગભરાઈ જઈએ, એ તે પ્રતિભાસ જ કેઇ દિવસ થતું નથી. આપણે તે જાણે કે સર્વ કામ પોતાનાં હોય અને આપણે તે કાર્યની સાથે–વસ્તુની સાથે સાચો સંબંધ હોય એવું ધારીને જ કરતા હોઈએ એમ લાગે છે, કઈ દિવસ પણ તે કાર્ય કરતાં એવું તે. લાગતું જ નથી કે, આપણી વસ્તુ ખવાઈ ગઈ છે અને તે શોધવાને આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ તે આપણને હજી જડતી નથી અથવા આપણે ઈષ્ટ સ્થાને જતાં માર્ગ ચૂક્યા છીએ અને સાચા રસ્તાની શોધમાં છીએ. જ્યારે આ પ્રમાણે લાગતું નથી ત્યારે આળપંપાળ શબ્દમાં જ તેને જવાબ આવી ગયો. આપણે જે કાર્ય કરીએ છીએ, જે કાર્ય કરવામાં આપણને લેશમાત્ર આત્મહિત કરવા ફુરસદ મળતી નથી, તે સર્વ તે આળપંપાળ જ છે, એમ હે ચેતન ! સમજ. દરેક કાર્ય કરતાં કાંઈ સાધ્ય હેવું જોઈએ, એ સાધારણ નિયમ છે, પ્રયજન વિના મંદ (મૂર્ખ) માણસ પણ પ્રવૃત્તિ કરતો નથી આપણું કાર્યનું પણ Page #65 -------------------------------------------------------------------------- ________________ (v) સાધ્યું ન હોય તે આપણે પણ મંદ અને મૂખ જ ગશાઈએ, આ પ્રમાણે હાવાથી આપણાં સ’સારનાં કાર્યોનું સાધ્ય શુ છે તેના વિચાર કરીએ તે જણાઈ આવશે કે—એમાં કાંઈ ઢંગધડા નથી, આળપંપાળ જ છે. સવારથી સાંજ સુધી કામ કરી પૈસા પેદા કરનારને પૂછ્યા કે ‘ પૈસા મેળવીને શુ કરશો ? ' તે જવાબ હસવા જેવા મળશે, આખે દિવસ ધમ કાર્ય વિના નકામા વખત ગાળનાર અને આપની પૂજી બેઠાં બેઠાં ખાનારને જીંદગીનું સાધ્ય પૂછશે તે ખાવું, પીવું એશઆરામ કરવા વગેરે વગેરૢ જવાબ મળશે, પરંતુ યથાર્થ વસ્તુનું પ્રતિપાદન કરી સૌંસાર ઉપરથી રાગ ઊઠી જાય, રાગદ્વેષ કમી થાય, આત્મકલ્યાણ જલદી થાય,તેવા જવાબ કોઇ આપશે નહિ પૈસા કમાવા, છેકરાઓને વારસે આપી જવા, ખાવું પીવું, સગાં સંબંધીનાં વ્યાવહારિક કાર્યો કરી આપવાં, રાગી થઈ પથારીવશ થવું અને છેવટે મરણુ આવે ત્યારે ચાલ્યા જવું. આ પ્રમાણે ધમાલમાં તે ધમાલમાં જીંદગી ખલાસ થઇ જાય, છતાં આ જીવ તેમાં જ આખા મીચીને ચાલ્યા જાય છે, પૈસાની ઇચ્છાના છેડા આવતા નથી. હજાર થાય તેા લાખ, લાખ થાય તેા ક્રોડ, ક્રોડ થાય તે અબજ, ખવ મહાખવ, છેવટમાં રાજપદવી, ધ્રુવલેાક ને ઇન્દ્રની પદવી સુધી પણ ઈચ્છાની પૂર્તિ નહિ થવાથી સતાષ થતા નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ઇચ્છા આકાશ સમાન ખતાવી છે. આકાશના પાર નથી તેમ ઈચ્છાને પણ પાર નથી જો સતષને હાથમાં ગ્રહણ કરે તા જ ઇચ્છા અટકી પડે. એક કવિએ કહ્યુ છેઃ જો દશ વીશ પંચારા ભચે, રાત હુઇ હંગાર તું લાખ મળેગી, ♦ Page #66 -------------------------------------------------------------------------- ________________ (૪૦) કેડી અબજ ખવ અસંખ્ય, ધરાપતિ હેકી ચાહ લગેગી; સ્વર્ગ પાતાલકે રાજ્ય કરે, તૃષ્ણ અધિકી અતિ આગ લગેગી સુંદર એક સંતોષ વિના, શઠ તેરી તે ભુખ કભી ન ભોગી. આવી રીતે સંતેષ વિના ઈચ્છાની તૃપ્તિ થતી નથી. કદાચ સ્વયંભૂરમણ સમુદ્રને પાર પામી શકાય. પરંતુ લોભ સમુદ્રને પાર પામે ઘણું જ મુશકેલ થઈ પડે છે, જેથી ઢંગધડા વિનાનું જીવન પૂર્ણ થઈ જાય છે, પૌગલિક વસ્તુની પ્રાપ્તિમાં કઈ પણ પ્રકારને ખરે આનંદ છે જ નહિ. આથી વસ્તુપ્રાપ્તિ કે ધનપ્રાપ્તિ ખરૂં સાકય હોઈ શકે જ નહિ, કારણ કે તે નાશવંત સ્વભાવવાળું છે. ત્યારે આ બધી પ્રવૃત્તિ શા માટે? આ તમામ ધમાલ કેને માટે? આ બાબતનું અંતિમ લક્ષ્ય શું સમજવું? કાંઈક વધારે મનન કરે, વિચાર કરે, દીર્ઘદશી પણે અવકન કરો. વિચાર કરતાં ધનપ્રાપ્તિના અંગે છેવટ આ ધમાલ પગલિક જ દષ્ટિગોચર થશે. કીર્તિને માટે જે પ્રવૃત્તિ કરવી તે પણ ત્યાગ કરવા લાયક છે, કારણ કે તે માન કષાયને ભેદ હોવાથી પોગલિક છે, અને નામ તો કોઈનું અમર રહે વાનું નથી. રહ્યું નથી. કીર્તિની ખાતર જે જે ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે તે પણ બરાબર પૂરેપૂરી ફળવતી થતી નથી. પૌગલિક વસ્તુની આસક્તિને લીધે તેનું ત્યાજ્ય સ્વરૂપ સમજયા પછી પણ ઘણુંખરા ત્યાગ કરી શક્તા નથી. તેટલા માટે જ ચિદાનંદજી મહારાજ કહે છે કે “હે ચેતન ! તું અજ્ઞાનીની માફક ભૂલો પડી કયાં ભટક્યા કરે છે ? જરા વિચાર તો કર. તારા માર્ગનું અવલોકન કર. માગથી ભૂલા પડેલા વટેમાર્ગુની માફક આડા અવળા રસ્તે Page #67 -------------------------------------------------------------------------- ________________ કયાં ગમન કરે છે? આ તમામ આળપંપાળ છેડી દઈ અનુભવ રસનું પાન કર, જેથી તને તેમાં એ આનંદ આવશે કે તે આનંદ તું કઈને કહી પણ શકીશ નહિ, તારા આત્મામાં ઘણા પ્રકાશ થશે, ને તારી આ ભવયાત્રા નકામા ફેરા જેવી ન થતાં કાંઈક સફળ થશે, આ ભવની યાત્રા સફળ કરવા માટે અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ કરવી એ જ ખરું તત્વ છે અને તેવા અનુભવ જ્ઞાનથી જ કર્મબંધન અટકશે, પૌગલિક વસ્તુઓ ઉપરથી રાગ ઊડી જશે, અને સફળ થશે. જુઓ, સાંભળો. ગઝલ. મધે દેહ આ પામો, જુવાની જેરમાં જામી; ભજ્યા ભાવે ન જગ સ્વામી. વધારે શું કર્યો સારે...૧ પડીને શેખમાં પૂરા, બની શંગારમાં શ; કર્યા કૃત્ય બહુ બૂરાં, પતા શી રીતે વારે...૨ ભલાઇ ના કરી લીધી, સુમાગે પાઈ ના દીધી કમાણી ના ખરી કીધી, કહે કેમ આવશે આ ૩ ગુમાને જીદગી ગાળી, ન આણ વીરની પાળો; જશે અને તે અરે! ખાલી, લઈ બસ પાપને ભારે...૪ નકામા શેખને વામે, કર ઉપકારના કામો; અચળ રાખે રૂડાં નામે, વિવેકી વાત વિચાર૫ સદા જિનધર્મને ધરજે, ગુરૂ“ભક્તિ સદા કરજે; ચિદાનંદ સુખને વરજે, વિવેકી વાત વિચારો..૬ આ પ્રમાણે હોવા છતાં કાંઈપણ નહિ સમજે તે તે હું ને મારૂં કરતાં કરતાં જેવા અનંતા ભવ નિષ્ફળ ગયા તેવી રીતે આ ભવ પણ નિષ્ફળ જશે, અને જેમ મૃગને (હરણને) અચાનક સિંહ પકડીને મારી નાખે છે, તેવી જ Page #68 -------------------------------------------------------------------------- ________________ રીતે કાળરાજા (મૃત્યુ) તને અહીંથી અચાનક ઉપાડી જઈ તારા જીવનને અંત લાવશે. તે વખતે તારે એકલા, સર્વ વસ્તુઓ સ્ત્રી. ધન, ઘર, હાટ, હવેલીઓ વગેરે છેડીને ચાલ્યા જવું પડશે, શાસ્ત્રાકાર કહે છે કે – जहेह सीहो व मियं गहाय, मच्चू नरं णेइ हुअं तकाले । न तस्स माया न पिया न भाया, कालंमि तम्मि सहरा भवन्ति। “જેમ સિંહ મૃગલાના ટેળામાંથી મૃગલાને પકડી જાય છે, તેવી જ રીતે અંતકાળે કુંટુંબાદિકના ટેળામાં રહેલા આ મનુષ્યને મૃત્યુ પકડી જાય છે. તે પકડતી વખતે મરનાર જીવને માતાપિતા, પ્રિયા, ભાઈ, કોઈ ભાગી થતા નથી.' અર્થાત્ દુઃખમાં ભાગ લેતા નથી. મરણથી છોડાવતા નથી, ન જવું હોય તે પણ જીવને બળાત્કારથી જવું પડે છે, તે ચોક્કસ સમજ. મરવું એ નિઃસંદેહ હકીકત છે. શંકાવગરની વાત છે. મોટા મેટા માધાતા તથા રાવણ જેવા રાજાએ, ચકવતિઓ, બલદે, વાસુદેવ, ઈન્દ્રો જેવા પણ સમય આવ્યા ત્યારે પિતપોતાનાં સ્થાન છેડી ચાલ્યા ગયા છે. તેઓ એવા બળવાન હતા કે આખી પૃથ્વીને ઉથલ પાથલ કરી નાખે, છતાં એક ક્ષણવાર પણ આયુની સ્થિતિ વધારી શક્યા નથી અને તેવાઓની પાછળ રહેલી રિદ્ધિ સિદ્ધિ કે પરિવાર કેઈની સાથે ગયે નથી અને જવાનું પણ નથી. તે પછી હે ચેતન ! તે કાળરાજા એચિંતે તને પકડશે તેમાં શું આશ્ચર્ય ? આવી ચોક્કસ નિશ્ચયાત્મક બાબત હોવાથી તારે અત્યારથી જ જાગ્રત રહેવાની જરૂર છે. તેમાં ખાસ ધ્યાનમાં રાખવા લાયક બીના એ જ છે કે. કયે વખતે આ મૃત્યુરૂપી સિંહ આવી તારી ઉપર છલાંગ મારશે અને તેને પકડીને દેહથી Page #69 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન કરી નાખશે, તેની તને ખબર નથી અને તે બાબતની ચોવીસ કલાકની તે દૂર રહી પરંતુ એક મિનિટની પણ તને નેટીસ મળવાની નથી. અને તે અવસ્થા પ્રાપ્ત થવાની છે તે ચોકકસ છે તેની સાથે એટલું પણ ચોક્કસ છે કે, તારી પાસે જેજે વસ્તુઓ હશે, તારા તાબામાં તારી માલિકીની જે જે વસ્તુએ હશે તે અહીં રહી જશે. તેમાંનું કાંઈપણ તારી સાથે આવવાનું નથી, તું લઈ જઈ શકવાને નથી, તારે એકલા ચાલ્યા જવું પડશે અને તેને કેઈની સાથે એક મિનિટ પણે વાત કરવાને કે ભલામણ કરવાને અવકાશ મળશે કે કેમ તે પણ ચોકકસ નથી. તેમ તારા જીવનમાં કરેલાં દુષ્પને પશ્ચાત્તાપ કરવાને પણ સમય મળશે કે નહિ તે પણ ચોક્કસ નથી. પરલેકગમન કરવું, વસ્તુ માત્ર છેડવી, તે ચોક્કસ છે, કારણ કે, સંસારી જી મરણ ધર્મવાળા છે. તે જ બાબત સમરાદિત્યના રાસમાં પદ્મવિજયજી મહારાજ કહે છે – મરણધમી સહુ જીવડા, હા હા ભવ ગયો એળે રે, નરતિ સુરપતિ સહુ જશુ, નવી દીસે કેઈ કાળે રે. અથીર સંસાર એણુપરે ૧ ધન્ય તે શેઠ સેનાપતિ, ચિંતામણિ સમ જાણી રે, ઘર છોડી વ્રત આદરે, ધનધન તાસ કમાણી રે, અથીર સંસાર એણીપેરે. ૨ આ ગાથામાં પણ એજ બાબત બતાવી કે, સંસારમાં તમામ છ મરણધર્મવાળા છે. વસ્તુ માત્ર અનિત્ય અને ક્ષણભંગુર છે. ચિંતામણી રનથી અધિક ધર્મરત્ન ગ્રહણ કરે, વ્રત પચ્ચખાણ અંગીકાર કરે અને સમજપૂર્વક ઘર, Page #70 -------------------------------------------------------------------------- ________________ (૪૭) ઋદ્ધિ વિગેરેના ત્યાગ કરે તેવા જીવાનીજ સાચી કમાણી છે.' બાકી તે માગી લાવેલાં આભૂષણા જેમ પાછાં આપવાં પડે છે તેવી રીતે સંસારની વસ્તુ માત્ર પાછી આપવી પડશે. તે બાબતનું સમર્થન કરતાં શ્રી યશેાવિજયજી મહારાજ જ્ઞાન–સાર અષ્ટકમાં કહે છે કેઃ - पूर्णता या परोपाधेः, सा याचितकमण्डनम् । या तु स्वाभाविकी सेव, जात्यरत्नविभानिभा ॥ १ ॥ શબ્દાર્થ –પૌદૃગલિક વસ્તુથી ઉત્પન્ન થયેલી જે પૂણ તા તે માગી લાવેલાં ઘરેણાં સરખી છે, પરંતુ સ્વભાવજનિત જે પૂર્ણુતા છે, તે ઉત્કૃષ્ટ રત્નની ક્રાંતિ સરખી છે. વિવેચન—ધન, રમણી, દેહ, સ્વજન, રૂપ, સૌભાગ્ય, મળ, યૌવન,અશ્વય આદિ પૌદ્ગલિક પદાર્થાંની પ્રાપ્તિથી થતી જે પૂર્ણ તા-સંગ્રહતા તે યાચના કરીને માગી લાવેલા કંકણ, કુંડલ, કંદોરા, કંઠી વગેરે આભૂષા સરખી છે. જેમ માગી લાવેલાં ઘરેણાં લાંબા દિવસ રાખી શકાય નહિ, મુદત થયે પાછાં આપવાં જ પડે. કાઇ શેઠ પેાતાના પુત્રને પરણાવવા વખતે ખીજા ધનાઢયને ઘેરથી પુત્રને પહેરાવવા માટે ઘરેણાં અમુક મુદત કરીને માગી લાવે, પછી મુદ્દત પૂરી થાય કે તુરત જ ઉતારીને પાછાં આપવાં પડે, તેવી જ રીતે પૌદૃલિક પૂર્ણ તાથી ભરેલા જીવને આયુરૂપી મુદ્દત પૂરી થયે તરત જ પૂર્ણુતા મૂકીને ચાલ્યું જવું પડે, કાંઇપણ સાથે લઇ જવાય નહિં. સંજમ નહિ ગ્રહણ કરેલા ચક્રવર્તિ એ તથા વાસુદેવા. પ્રતિવાસુદેવા, રાજા–મહારાજાઓ, પેાતાની પૂણ્ તાઓ કેતાં રાજ્યદ્ધિ છેડી Page #71 -------------------------------------------------------------------------- ________________ " (૪૮) છેડીને નરકાદિક ઘેર દુર્ગતિના ભાજન થયા અને ત્યાં અસહૃા દુખે ગવવા લાગ્યા. ચક્રવતિ જે સંયમ ગ્રહણ કરે તે જ સકળ કર્મને ક્ષય કરી મોક્ષે જાય અથવા દેવલેકમાં જાય, પરંતુ સંયમ ન ગ્રહણ કરે ને આખી જીંદગી માગી લાવેલાં ઘરેણાં જેવી પદુગલિક પૂર્ણતામાં જ વીતાવે તે સાતમી નરકે જાય. કેટલાક આચાર્યો કહે છે કે-પહેલી બીજી, ત્રીજી, એથી; પાંચમી, છઠ્ઠી, સાતમી-સાતમાં ગમે તે નરકે જાય અને પૂર્ણતા પાછી મેંપવી પડે. આ સંબંધમાં બ્રહાદત્તચકવતિ, સુભૂમચક્રવતિ, વગેરેનાં દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. આવી પૂર્ણતા જીવે ભવચક્રમાં ભટકતાં ઘણીવાર પ્રાપ્ત કરી, પણ કેઈ કાર્ય સિદ્ધ થયું નહિ. ત્યારે જ્ઞાનાદિ ધમાં જે આત્માના ગુણ છે, તેથી થતી જે પૂર્ણતા તે જ સાચી પૂર્ણતા છે. તે કઈ કઈ દિવસ પણ આત્માથી જુદી નહિ પડવાવાળી, ચિંતામણિ આદિ ઉત્તમ જાતિના રત્નની કાંતિ જેવી છે. એટલે જેમ શ્રેષ્ઠ રત્નની કાંતિ જયાં સુધી તે રત્ન વિદ્યમાન હેય ત્યાં સુધી તેની સાથે જ રહે છે, તેવી જ રીતે આત્માની જે સ્વાભાવિક પૂર્ણતા છે, તે પણ આત્માની સાથે જ અનંતકાળ સુધી રહે છે. આવી સાચી પૂર્ણતા પ્રાપ્ત કરવા જ્યાં સુધી ઉદ્યમ નહિ કરે ત્યાં સુધી જન્મમરણના ફેરા ટળવાના નથી, અત્યારે તે મરણ શબ્દ પણ તને કડવો ઝેર જે લાખે છે, કેઈમરણ સંબંધી શબ્દ ઉચ્ચાર કરે તે પણ તેને તે અપમંગળ લાગે છે, પરંતુ એ બાબતમાં તારી હે ચેતન, મોટી ભૂલ થાય છે. તું જાણે છે કે જે સ્થિતિને મોટા ચક્રવતિએ અને તીર્થકરે Page #72 -------------------------------------------------------------------------- ________________ (૪૯) પણું ઉલંધી શક્યા નથી, જે સ્થિતિને પ્રતિકાર મોટા ધનવંતરી વેદે પણ કરી શક્યા નથી તે સ્થિતિની તૈયારીને તું અપમંગળ માને છે તે મોટી ભૂલ કરે છે અને તે બાબત ફેગટ ખેદ કરે છે. માટે તે મરણની સ્થિતિ બરાબર તપાસી ધર્યનું અવલંબન કર. એ મરણથી હવે ડરવાની જરૂર નથી. પરંતુ તેના સંબંધમાં અમુક ધારણ કરવાની જરૂર છે. ચેતન તે કદાપિ મરણ પામનાર નથી, એ ચેતનની અજરામરતા શાસ્ત્ર પ્રસિદ્ધ છે. શરીરથી ચેતન ભિન્ન થાય છે. તે સ્થિતિને મરણ કહેવામાં આવે છે. કેટલાક મૂઢ પ્રાણીઓ સંસારના દુઃખથી કંટાળીને મરણ ઈચ્છે છે, પરંતુ સંસારના દુઃખથી વ્યાકુળ થયેલાને છૂટવાનો એ માર્ગ નથી. જેને ખસ થઈ હોય તેને તેના પર જરા ખણવાથી સારું લાગે છે, પરંતુ પરિણામે વધારે ને વધારે દુઃખ ઉત્પન્ન થાય છે. તે ખસને મટાડવાનું કારણ ખણવું તે નથી પરંતુ તેનું બરાબર ઔષધ કરવું તે છે, તેવી જ રીતે સંસારના દુઃખથી ખરેખરી તપત લાગતી હોય તે તેને ઉપાય મરણનું શરણું માગવામાં નથી. પરંતુ દુખ કદાપિ આવે જ નહિ તેવા ઉપાય શોધવામાં છે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ હોવાથી દુઃખથી કંટાળે ઉત્પન્ન થયે હાય તે પણ કદાપિ મરણને ઈચ્છવું નહિ, તેમ જ આખરે મારી જવું છે, એવા વિચારથી ડરી પણ જવું નહિ. તેમ ડર વાથી કે કાયર થવાથી કઈ પ્રકારને લાભ નથી. શાસ્ત્રકાર કહે છે કે – धीरेण वि मरियन्वं, काउरिसेण वि अवस्स मरियव्वं । तम्हा अवस्समरणे, वरं खु धीरत्तणे मरिउँ ।। Page #73 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) ધીરને પણ મરવાનુ છે અને કાયરને પણ મરવાનું છે. અને પ્રકારે મરણુ તે છેજ. તેમાં ફેરફાર તા થવાના નથી જ. તે પછી ધીપણાવડે કરીને મરવું, તે જ ઘણું ઉત્તમ મરણુ છે. ખાકી તા કાયર થઈને અનંતા મરણુ ર્યો” છે.' શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના નવમા પ્રત્યેકબુદ્ધ અધ્યમનમાં યુગમાહુને પેાતાના ભાઈ મણિરથે શસ્ત્રથી એટલે મધા માર માર્યો કે મરણની તૈયારી થઈ ગઈ; રૌદ્રધ્યાન થવાના સમય નજીક આવ્યા, છતાં તે યુગમાહુની શ્રી મદનરેખાએ નિઝામણા કરાવી, પચ પરમેષ્ટીના સ્મરણમાં લીન કર્યાં, શત્રુમિત્ર ઉપર સમભાવ રખાવ્યેા, મરણ સુધરે તેવી રીત ના સચાટ ઉપદેશ દેવાવાળી બની, જેથી યુગમાડુ થાડીકવારના શુભ અધ્યવસાવથી કાળ કરી પાંચમા બ્રહ્મ દેવલેાકમાં દેવતા થયું. આવી રીતે મરણુ સમયમાં નિઝામણા કરાવવાવાળી સ્ત્રીઓ પણ જગતમાં કવચિત જણાય છે. આજકાલની સીએમાં પ્રાયઃ તેથી ઊલટુ'જ દેખવામાં આવે છે. જેથી આત્માના કલ્યાણુને ઇચ્છનાર મહેનાએ સુધારા કરવાની જરૂર છે. ધીરપણાથી મરણુ થયુ. તે દ્રુતિ ન થઈ. આાચ કાયર થઈને હું ચેતન ! મરીશ, તે મરણુ કાંઈ દૂર જતુ નથી, તેમ અટકતુ નથી. માટે કોઈ સાથે સખત વેરવિરાય રાખવા નહિ. કદાચ કોઈની સાથે ખેદ્ર કે એલાચાલી થઈ હાય તા તેના માટે ક્ષમાયાચના કરી સર્વ જીવાની સાથે વૈવિરાધ ખમાવીને શાંતિ પકડવી; જેથી સામા માણુસ પણ પ્રાઃ વૈર કાઢી નાખશે. જે તું એમ નહી' કરે તા વરના પ્રવાહ ભવાંતરમાં ચાલુ જ રહેશે. જેનું જીવન પવિત્ર છે, તે જીવને મરણ સમયમાં કોઈ પ્રકારે Page #74 -------------------------------------------------------------------------- ________________ (પા) દુઃખ થતું નથી, જેનું જીવન કડી સ્થિતિવાળું છે તેને અહીં પણ દુઃખ ને પરભવમાં પણ દુઃખની શ્રેણિ છે, માટે જીવન સુધારવું તે ખાસ કર્તવ્ય છે. શુદ્ધ જીવનવાળાને મરણના વિચારમાં દુખ નથી, શોકનથી, ખેદ નથી. આવું ઉત્તમ જીવન મનુષ્યભવ વિના બીજે નહિ થઈ શકે માટે હે ચેતન! બરાબર કમ્મર કસ, અને વિચાર કર કે આ ભવમાં ધર્મના આરાધના માટે જે સગવડ મળી છે, જે જગવાઈઓ પ્રાપ્ત થઈ છે, તે વારંવાર મળતી નથી. જેથી તે મળેલી જોગવાઈઓથી આત્મહિત કરી લેવામાં ન આવે તે તેના જેવી બીજી ગંભીર ભૂલ એકે ય નથી. અનેક પ્રકારની ઉત્તમ જોગવાઈથી ભરપૂર માનવભવ નકામે ચાલ્યા જાય તે બહુ જ બેઠું થયું ગણાય. અજાણ છે તે ખાવાપીવાની વસ્તુઓ મેળવવી, ધનસંચય કર, પુત્રપૌત્રાદિક પરિવાર વધાર, રહેવા માટે નવા નવા બંગલા બનાવવા અને સાચી ખોટી રીતે પિતાનું માન-સન્માન વધારવું એમાં જ ગુંથાચેલા હોય છે. તેવા અજાણ જીવો તે માર્ગથી ભ્રષ્ટ થઈ સંસારશેરીમાં ભૂલા પડીને અનાદિ કાળથી ભટક્યા જ કરે છે. તેવા જીવોથી સાચું સુખનું સ્થાન જે મોક્ષ તે બહુ જ દૂર રહે છે. તેને ખ્યાલ પણ તેવા અજાણને આવતા નથી. તે સુખને પ્રાપ્ત કરવા ભાવના પણ થતી નથી અને પિતાની જિંદગીભરની કપટ, દગા, પાશલા, જા, ચેરી, પરદા રાગમન વગેરેથી થયેલી અધમ દશાને દૂર કરવાને આત્મા સાથે વિચાર પણ થતો નથી. એવા પ્રાણીઓ સંસારમાં આસક્ત રહી આડાઅવળાં ગોથાં ખાધા કરે છે. અનેક પ્રકારની ઉપાધિઓથી વ્યાપ્ત થઈ ભારે થતા જાય છે. એવા જીવોના Page #75 -------------------------------------------------------------------------- ________________ (૫૨) મનનાં પરિણામ, તેની પ્રવૃત્તિઓ, તેના વિચારે વગેરે તપાસ્યું હોય તે અનેક પ્રકારે સાંભળનારને પણ કંટાળે આવે તેવા હોય છે. " વળી, હે ચેતન ! બીજા જીવ તારાં વખાણ કરે, તારી સ્તુતિ કરે એ સાંભળવાની તું ઈચ્છા રાખે છે પણ તારામાં ગુણે ક્યા છે તેને વિચાર કર. તપસ્યાને ગુણ, ક્ષમાગુણ, સમતા ગુણ, જ્ઞાનગુણ વગેરે તારામાં છે કે નહિ તેને વિચાર કર. જે ત્રણ પુરુષે થઈ ગયા તેની આગળ લેશમાત્ર તારા ગુણ પહોંચતા નથી તે પછી સ્તુતિ તથા તારાં વખાણ સાંભળવાની શા માટે ઈચ્છા રાખે છે? તે એવું કર્યું મોટું કાર્ય કર્યું છે જેથી અભિમાનમાં તણાતું જાય છે? આ જીવનમાં ઘેર તપસ્યા સર્વ વિરતિ, દેશ વિરતિ ચિત્યપ્રતિષ્ઠા, તીર્થજાત્રા, સંઘભક્તિ વગેરે કયાં કયાં શુભ કાર્યો કરી નાખ્યાં છે જેથી નરકાદિકની ભીતિ રાખ્યા વિના અભિમાનમાં તણાઈ જાય છે? વળી જેને માથે શત્રુ હોય તે સંભાળ રાખ્યા વિના કરી શકે નહિ અને ફરે તે દુર્દશાને પામે. અને તારે માથે તે યમરાજા (કોળ) જેવો મહાન શત્રુ છે તે છતાં બેદરકાર થઈને ફરવું તે ઉચિત નથી. માટે અહંકાર–દ કરવો ઠીક નથી. આવી સ્થિતિમાં હે ચેતન ! મજા નથી એ સ્થિતિથી ચોરાસી લાખ જીવા નિમાં નવનવા ભ કરવા પડશે. તિર્યંચ ગતિમાં કૂતરા, બિલાડા, વ્યાઘ, સિંહ, ઊંટ, સર્પ, ગધેડા, ઘેડા, વગેરેના ભવો કરવા પડશે અને ભવભ્રમણ ઊભું રહેશે. માનવજીવન હાથ આવ્યા છતાં, દુર્ગતિના ભવે ઉત્પન્ન Page #76 -------------------------------------------------------------------------- ________________ (૫૩) કર્યો, તેમાં કેટલું ખાયું–નુકસાન થયું? કદાચ તું હે . ચેતન ! એમ માનતા હોઈશ કે, મને મારાં માબાપ, સ્ત્રી, પુત્ર, મામા, માસી વગેરે સુખ આપશે, તેથી તેઓને ખાતર પ્રયાસ કરી કાંઈ પ્રાપ્ત કરી રાખું અથવા તેઓને આધાર રાખી હું સંસારમાં મસ્ત રહે છે તે પણ તારી મોટી જબરજસ્ત ભૂલ છે, કારણ કે જ્ઞાની મહારાજ કહે છે કે माजाणसिजीवतुमं, पुत्तकलत्ताइमज्ज्ञसुहहेउ । निउणंबंधणमेयं, संसारेसंसरत्ताणं ॥१॥ અર્થ-હે જીવ! આ સંસારમાં એકાંત દુઃખના હેતુ પુત્ર, સ્ત્રી, મિત્ર વગેરેને તું સુખના હેતુ જાણીશ નહિ; કારણ કે સંસારમાં ભ્રમણ કરતા જીવેને એ પુત્ર, સ્ત્રી, મિત્રો વગેરે સગાંસંબંધીઓ જબરજસ્ત કર્મબંધનનાં કારણ છે, પરંતુ તને સંસારમાંથી છોડાવાને મુક્તિમંદિરમાં પહોંચાડનારા નથી. કેટલીકવાર આ પણે વ્યવહારમાં તપાસીએ છીએ ત્યારે સગાંસંબંધને નેહ ક્ષણિક માલુમ પડે છે. ધનની ખાતર ભાઈઓ ભાઈઓને પરસ્પર લડતા જોયા છે. અને તે એવા તે લડે છે, કલેશકરે છે કે એકબીજાને પાણી પીવાને પણ સંબંધ રહેતો નથી. માતાપિતાના નેહમાં પણ સ્વાર્થને સ્નેહ કેટલે બધે જોવામાં આવે છે. તેઓ પૈસા કમાવાવાળા પુત્રો અને નહિ કમાવાવાળા પુત્રો તરફ કેટલું અંતર રાખે છે તે જોઈ શકાય છે. આ તે વ્યવહારમાં આપણે જોયું પરંતુ આત્મહિત કરવાનાં કાર્યોમાં તે તેઓ તરફથી ઘણી જ અડચણ ઊભી કરવામાં આવે છે. આત્મસાધના કરનાર પુત્રને તિરસ્કાર કરવામાં આવે છે અને છેવટે તેને સમજાવી-ફેસલાવીને Page #77 -------------------------------------------------------------------------- ________________ (૫૪) સંસારમાં ખેંચી લાવવાનો પ્રયત્ન સર્વત્ર જેવામાં આવે છે. મેહની ખાતર-લહાવો લેવાને ખાતર જે માબાપે પિતાની સંતતિમાં સંસાર રસિકતા ઠસાવે છે, તે સંતતિ સંસારના કીચડમાં અત્યંત ખંચી જાય તેવાં જ કાર્યો કરે છે, તે માબાપ સંતતિનાં હિતેચ્છુ નથી પરંતુ પિતાને શરણે પડેલી પિતાની સંતતિને હાથે કરી દુતિના ખાડામાં ધકેલી દેનારાં છે, વિશ્વાસઘાતી છે. ધર્મિષ્ઠ માબાપને પુત્ર ધમી બનતાં-વૈરાગી બનતાં આનંદ થાય, પિતાની કાયરતા માટે તિરસકાર વછૂટે અને વળી કહી પણ છે કે, શાઓ સાંભળી સાંભળીને બુદ્દો થયે પણ મને વૈરાગ્ય ન થશે, ધર્મ ન પરિણમે, જેથી હું પામર છું. હે પુત્ર! તું ધન્ય છે કે, તારી આવી ઉચ્ચ ભાવના સંસાર તેડનારી દીક્ષા ગ્રહણ કરવાની થઈ. હે પુત્ર! પરમેશ્વરી દીક્ષા જ અવશ્ય આચરણીય છે, એનાથી જ કલ્યાણ છે. જે કઈ મહાપુરુષોએ આત્મશ્રેય સાધ્યું છે, તર્યા છે, સંસારની રખડપટ્ટીથી છુટયા છે, તે આ સંયમથી જ. તારા માટે પણ શ્રેષ્ઠ માર્ગ તે જ છે. અમે તે બુઢ્ઢા થયા, સંસારમાં આસક્ત છીએ, અમારી આસક્તિ છૂટતી નથી. આવી રીતે કહી વળી ચારિત્રની મુશ્કેલીઓ સમજાવી ચારિત્ર લેવા માટે સ્થિર કરે, દઢ કરે, વૈરાગી થયેલાને વિશેષ વૈરાગી બનાવે. કૃષ્ણ મહારાજે જે પિતાની પુત્રીઓને પરમાત્મા શ્રી નેમિનાથ ભગવાન પાસે સંયમ લેવા દઢ બનાવી તેમ સમ્યફત્વવંત છવ પિતાની સંતતિને સંજમ માર્ગમાં દઢ બનાવી સંસારને બહુ જ અલ્પ કરાવી નાખે તેવાં જ માબાપ પુત્ર-પુત્રીઓનાં ખરા Page #78 -------------------------------------------------------------------------- ________________ (૫૫) હિતકારી છે સંસારથી તારવામાં મદદગાર છે. આવાં માબાપ આજકાલ પંચમકાળમાં બહુ જ કિંમતી દેખાય છે. તેની સાધ્ય દષ્ટિમાં મદદગાર બનવું, એ તે સેંકડે નેવું ટકા તે અભાવરૂપ છે. જો કે કાળરાજા ઓચિંતે ગમે ત્યારે ગરદન પકડે તે વખતે અટકાવવા સમર્થ થતાં નથી, આથી શાસ્ત્રકાર તત્વદૃષ્ટિથી ધર્મમાં વિન્ન કરનારને શત્રુભૂત કહે છે. જુઓઃमातापितास्वसृगुरुश्च तत्वात् ,प्रबोध्य यो योजति शुद्धमागें। न तत्समोरिःक्षिपते भवाब्धी, योधर्मविघ्नादिकृतेश्च जीव।। અથ–જે માણસ શાસ્ત્રની આજ્ઞાનુસાર બંધ કરીને શુદ્ધ માર્ગમાં બીજા જીવને જોડે છે, તે જ તત્વથી ખરી રીતે તેની માતા, પિતા, બહેન અને તે જ સુગુરુ કહેવાય; પરંતુ જે ધર્મમાં વિદ્ધ કરાવવાવાળા માતાપિતાદિક અથવા ગમે તે હોય તેના સમાન બીજા કેઈ શત્રુ નથી, કારણ કે તે ધર્મમાં વિદન કરી આ જીવને દુર્ગતિમાં નાખે છે. વિવેચન–એક અદભૂત આશ્ચર્યની વાત છે કે, અનં. તકાળથી ભવભ્રમણ કરતાં કરતાં મહાપુણ્યના ઉદયથી મનુખભવાદિ ઉત્તરેત્તર શુદ્ધ સામગ્રી જીવને મળી, ગુરુમહારાજની અમૃતસરખી સંસારને છેદન કરનારી દેશના સાંભળી, જીવ પ્રતિબંધ પામ્ય, સંસારને ત્યાગ કરી પારમેશ્વરી પ્રવજ્યા ગ્રહણ કરવા ઉજમાલ થશે, તે સમયની ચારિત્રની શુદ્ધ ભાવનાથી છઠ્ઠા-સાતમા ગુણઠાણને માલીક થયે; તે માર્ગથી હેઠે પછાડી સંસારમાં ભટકાવનારા માતાપિતાદિકને આ જીવ હિતકારી માને છે, પરંતુ તત્વટથી તપાસ કરતાં Page #79 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રકારતેમને શત્રુ સમાન કહે છે તે બરાબર છે. કારણ કે શત્રુ હોય તે સામા માણસનું ધન ખવરાવે કે બીજું - ગમે તે નુકસાન કરે, તેમ આ જીવને ઉચ્ચ કેટી ઉપર ચડાં નીચે પછાડ, તેણે કેટલું નુકસાન કર્યું? કેટલું આંતરિક ધન ખવરાવ્યું? તે હે ચેતન! બરાબર સમજ. આ કારણથી સાંસારિક સગાં-સ્નેહીઓનો ખાતર રાત દિવસ આરંભ-સમારંભમાં મયા રહેવું અને આત્મહિતની પ્રવૃત્તિ ન કરવી તે ભૂલ ભરેલું કાર્ય છે. બરાબર વિચાર કરતાં જણાશે કે આ જીવ ધનપ્રાપ્તિ વગેરે પદુગલિક વસ્તુઓમાં લલચાઈ જઈ તેની ખાતર જિંદગી પૂરી કરવાની જ વાતે કરે છે, અરે તે બેટી લાલચના જેરથી તે તેને ધન ઉપર અનાદિ કાળથી એવી તો મૂછી લાગી છે કે, તેની પ્રાપ્તિના અને તેની સાચવણીના વિચારમાં તેને એટલે બધે આનંદ આવે છે કે તે ધનની ખાતર જ ધન પછવાડે મંડ રહે છે, આગળ પાછળને વિચાર કર્યા વગર એમ જ આસકત રહે છે, અને તેની સાથે એવા જોરથી ગાંઠ બાંધે છે કે જાણે કઈ દિવસ તેનો વિયોગ થવાને જ ન હોય. આ આખી માન્યતા ભૂલભરેલી હેવાથી પરિણામ વિપરીત આવે તેમાં શું આશ્ચર્ય? પિતાનાં પુત્રપુત્રી, માતાપિતા વગેરેને બંધનરૂપ તત્ત્વષ્ટિથી તપાસ. જેથી બરાબર ખાત્રી થશે અને નીચે લખેલ અધ્યાત્મ કલ્પદ્રુમને ક તપાસ मा भूरपत्यान्यवलोकमानो, मुदाकुलो मोहनृपारिणा यत् । चिक्षिप्सया नारकचारकोसि, दृढं निबद्धो निगडैरमीभिः॥ Page #80 -------------------------------------------------------------------------- ________________ (૫૭) તું પુત્રપુત્રીને જોઈને હર્ષઘેલા થઇશ નહિ, કારણ કે મહારાજા નામના તારા શત્રુએ તને નરકરૂપી બંદીખાને નાખવાની ઈચ્છાથી આ પુત્રપુત્રી રૂપ લેઢાની બેડોવડે તને મજબૂત બાંધે છે. - વિવેચન-પુત્રને જોઈ માણસ ગાંઘેલ બની જાય છે અને તેની સાથે બોલવામાં, તેને રમાડવામાં એવી જાતની ચેષ્ટા કરે છે કે જાણે પિતે ગાંડો થઈ ગયું હોય તેવો પ્રતિભાસ થાય છે. મહારાજાએ આ બંધન ખૂબ જ જબર કર્યું છે. જેમ કેદમાં પડેલ માણસ સ્વતંત્ર નથી, તેવી જ રીતે આ પુત્ર-બંધનથી પિતાની સ્વતંત્રતાને નાશ થાય છે. આદ્રકુમાર જેવા ફરી દીક્ષા લેવા જતા હતા ત્યારે પુત્રોએ કાચા સૂતરના બાર તાંતણ તેમના પગ ફરતાં વીંટાયા. તેવા તાંતણાં પણ આવા મહાન વૈરાગી ને હજારો હાથ સાંકળે તેડી નાખવાની શક્તિવાળથી પણ તૂટયા નહીં અને બાર વરસ વધારે ઘરમાં રહેવું પડયું. એટલે પુત્રપુત્રીઓનું બંધન આવા પ્રકારનું સમજવું. વળી પુત્રપુત્રીને પણ નીચેના કલેકથી શરૂપ જાણજે आजीवितं जान भवान्तरेऽपि वा, शल्यान्यपत्यानिन वेत्सि किंदि। चलाचलौँ विविधार्तिदानतोऽनिश निहन्येत समाधिरात्मनः॥ હે આત્મન ! આ ભવમાં પુત્રપુત્ર શલ્ય છે-એમ તું તારા મનમાં કેમ જાણ નથી? તેઓ શેડી વિશેષ ઉંમર સુધી જીવીને તેને અનેક પ્રકારની પીડા કરી તારી આત્મસમાધિને નાશ કરે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ (૧૮) વિવેચન-છોકરાઓ જે ઓછો આયુષ્યવાળાં હેય તે માબાપને પારાવાર શેક કરાવે છે અને કદાચ વિધવા મુકીને જાય છે તે શેકને પાર રહેતું નથી. વધારે આયુષ્યવાળા હેય તે કેળવણી, વેવિશાળ, લગ્ન-તેના ભરણપોષણની ચિંતા વગેરે અનેક પ્રકારે દુખે ઉત્પન્ન કરે છે. કદાચ ચંચળ વૃત્તિવાળાં થાય તે કુકર્મો કરી પિતાના ચિત્તને શાંતિ વહેવા દેતા નથી. આવી રીતે ગમે ત્યાંથી સમાધિને નાશ થાય છે. તેથી કરીને હેચેતન ! જે તારે ઉચ્ચ કેટિ ઉપર ચડવું હાય, આત્મકલ્યાણ કરવું હોય, તે તે માટે અંતઃકરણથી શુદ્ધ ભાવના પ્રગટ કર. થોડા દિવસમાં કાર્ય સાધી લે. ઉત્તમ નરભવાદિ સામગ્રીથી ગજસુકુમાર, ધનાકાનંદી, ધન્ના, શાલિભદ્ર, મેઘકુમાર, આદ્રકુમાર, મૃગાપુત્ર, અનાથી મુનિ, અંધકમુનિ, ઢઢણઋષિ, ઝાંઝરિયા મુનિ વગેરે મહામુનિમતંગજે આ સંસારને અસાર સમજી, દુઃખના બોજારૂપ જાણી, વિષયસુખને વિષના પ્યાલા સરખું સમજી, સંયમ ગ્રહણ કરી, આમખજાને પ્રગટ કરી ગયા. તે જ ઉત્તમ નરભવ, ઉત્તમ કુળ, નિરોગી શરીર વગેરે સામગ્રીને તું કેમ ગુમાવે છે? વિભાગ દશામાં કેમ પડે છે? તેને વિચાર કર. વળી તને જેના ઉપર અત્યંત રાગ છે, તે શરીર પણ તારું નથી તે પછી માતાપિતા, પુત્રકલત્રાદિ, હે ચેતન ! તારાં સગાં કેવી રીતે થશે? તને વેદનામાંથી કેવી રીતે છેડાવશે? પરલોકમાં કેવી રીતે સહાય કરશે? તું પાપમાર્ગે ચડી આત્માની પાયમાલી ન કર. તારા શરીરની–પૈસાટકાની Page #82 -------------------------------------------------------------------------- ________________ (૫૯) ખબર પૂછનારા સૌ કાઇ મળશે પરંતુ તારા આત્માની શુ સ્થિતિ છે, એ પૂછનારા વિરલ છે. એ કાઈ હોય તા મહાવ્રતના ધારણ કરનારા મુનિવરાજ છે. તે મુનિવ સંસારને પુષ્ટિ કરનારી વાત ન કરે પરંતુ માનવજીવન પામી તમારે શુ કરવું જોઇએ, શાથી તમારેા જન્મ સફળ થાય, શાથી તમે જન્મમરણનાં દુઃખને કાપી મેાક્ષ મેળવા, તે જ રસ્તા મુનિવરો બતાવશે અને મતાન્યા પછી તારે આત્માના વિકાસ માટે, મેાક્ષ મેળવવા માટે, કયા માગ લેવા જોઈએ,કે જેથી આત્મામાં જરૂર પરીવત ન થાય. જો તે પ્રમાણે હું આત્મા ! તુ નહિ કરે તે ચૌદ રાજલેાકમાં આ જીવ સ્વકર્માનુસાર કયાંયે ઉત્પન્ન થઈ જશે, અને કુટુ ખાદિક પણ ક્યાં વિખરાઈ જશે; તે તું પ્રત્યક્ષ જુએ છે. વળી આ શરીર પણ ત્રણ મિત્રો પૈકીના નિત્ય મિત્ર હોવા છતાં મરણુ વખતે સહાય નહિ જ કરે. તને જદ્દી કાઢી મૂકશે, તારે જરૂર નીકળવુ પડશે. જે શરીર ભાટે અનેક પાપા કર્યાં હશે, નહિ ખાવાના પદાર્થી, અભક્ષ્ય, અનતકાય વગેરે ખાધાં હશે; ખીડી, હાર્કા, ગાંજો વગેરે પીધાં હશે, રાત્રિèાજન, પરદારાગમન વગેરે અકૃત્ય કર્યો હશે, સારા સારા પદાર્થોં ખવરાવી શરીરને ખૂબ પુષ્ટ બનાવ્યુ` હશે, તે તારાં ઓદાયિક ટારીરને એક ઘડીવાર પણ કોઇ ઘરમાં રાખશે નહિ, પરંતુ ભસ્મીભૂત કરશે. શરીરના પરમાણુએ ચૌદ રાજલેાકમાં રહેલા પરમાણુએ તથા ધા વગેરેમાં ભળી જશે. શ્રીપન્નવણુાસૂત્રમાં શરીર પટ્ટમાં કહ્યું છે કે, આ જીવે અનંતાં શરીર મૂકયાં, તે શરીર તમામ ભવનાં વિખરાઈ Page #83 -------------------------------------------------------------------------- ________________ ગયાં, તેવી જ રીતે આ ભવનું ઔદ્યારિક શરીર પણ વિખરાઈ જશે, તે ચોક્કસ ધારી રાખજે. તને તે ચાર હાથની લંગોટી પહેરાવી વિદાય કરશે.કડકપટ, દગા, પાસલા, અનીતિ વગેરે પાપકર્મ કરી ધન ભેળું કર્યું હશે તે તે કુટુંબાદિક ભેગવશે. અહે! કેવી મૂર્ખાઈ! ખરેખર પૂરી મૂર્ખાઈ સમજવી. પિતાનું ધન-જ્ઞાન, દર્શન, ચારિત્રને પ્રાપ્ત કરવાને રત્નચિંતામણિ જેવો સમય ગુમાવી બેઠે. સાર કોઈ લઈશ જ નહિ. પારકું સુધારવા ગમે તે પણ સુધારી શકે નહિ. કારણ કે સવે છે પિતા પોતાના કર્માધીન છે, જેથી ભલું કે બૂરું કેઈ કરનાર નથી, માત્ર શુભાશુભ કાર્યોનાં તેઓ નિમિત્ત માત્ર છે. માતાપિતા પિતાની પુત્રીને સારા ખાનદાન કુટુંબમાં સારું મુહૂર્ત જેવરાવી પરણાવે છે, પરંતુ બાઈનું પુણ્ય ઓછું હોય તો ટૂંક સમયમાં તે વિધવા બને છે. વળી ગરીબ કુળમાં પરણાવી હોય, પરંતુ બાઈ પુણયશાલિની હેય તો સુખી થાય છે. શાસ્ત્રમાં તેવાં ઘણાં દેખાતો છે. મયણાસુંદરી અને સુરસુંદરીને અધિકાર શ્રીપાલચરિત્રમાં સવિસ્તર છે, તેથી પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિનું ફળ સ્પષ્ટ સમજાય તેમ છે. માટે હે જીવ! તેવા જૂડા કુટું બાદિકના મેહમાં નહિ મૂંઝાતાં આત્મિકલક્ષ્મી પ્રગટ કરવામાં ઉદ્યમવંત થજે. નિશ્ચલ ચિત્તથી શુભ ભાવનામાં આરૂઢ થઈ ? તો આત્મિકલક્ષ્મી પ્રગટ થતાં વાર નહિ લાગે. શુભ ભાવનામાં આરૂઢ થવા માટે જૈન સિદ્ધાંતોમાં બાર ભાવનાના સ્વરૂપનું ઘણું જ સરસ વર્ણન કરેલ છે, એ ભાવનાને મનનપૂર્વક ભાવનાથી આત્માને જલદી ઉદ્ધાર થાય છે. તે બાર ભાવનાનું સંક્ષેપ વર્ણન આ પ્રમાણે છે: Page #84 -------------------------------------------------------------------------- ________________ (૬) પ્રથમ અનિત્ય ભાવના આ સંસારના કર્મ બંધનકારક પદાર્થો અને આડંબરી દેખાવે ને તિરસ્કાર કરાવનારી સર્વ પ્રકારના સાંસારિક ભાવની અસ્થિરતાને સિદ્ધ કરનારી અને આત્માના ઉન્નત માર્ગને દર્શાવનારી ભાવનાને અનિત્ય ભાવના કહેવાય છે. આ ’ ભાવનાને ભાવવા માટે નીચેનાં વાક્ય, હે ચેતન ! તારી હુદયભૂમિકામાં સ્થાપન કર. હે ચેતન! આ અનિત્ય ભાવના ભાવતાં પ્રથમ તું તારા આત્માને પ્રતિબંધ આપજે, કે હે આત્મા! તું આ સંસારના ખોટા પદાર્થોમાં આનંદ માનીશ નહિ. તે સર્વ પદાર્થો પરિણામે અનિત્ય છે, વિનાશશીલ છે, નિરર્થક છે, ક્ષણભંગુર છે.તે તારા આત્માના નથી તેમજ તારો ઉદ્ધાર કરનાર નથં; આખરે તેઓ ઇંદ્રજાળના જેવા ક્ષણમય સ્થાયી છે. તેની અનિત્યતા તારી આગળ સાબિત કરવાની કાંઈ જરૂર નથી; તે તું આ સંસારમાં પ્રત્યક્ષ જોઈ શકે છે. અખૂટ ધનવાળો ક્ષણમાં નિર્ધન બની જાય છે. સજજનાના પરિવારથી વિંટાયેલે માણસ ડીવારમાં એકાકી બની જાય છે. તે ખૂબ લક્ષમાં રાખજે. આવા વિનાશી સ્વભાવવાળા પદાર્થો ઉપર નિત્યતા અને સ્થિરતાની બુદ્ધિ થવા દઈશ નહીં. તે ઉપરથી શાસ્ત્રકાર નીચે પ્રમાણે લખે છે – श्लोक-यत्प्रातस्तन्नमध्यान्हे, यन्मध्यान्हे न तन्निशि। निरीक्ष्यते भवेऽस्मिन् हा, पदार्थानामनित्यता ॥१॥ અર્થ–જે પદાર્થ પ્રાતઃકાળે રમણીય લાગતો હોય તે મધ્યાહ્નકાળે તેથી વિપરિત દેખાય છે અથવા તે તદ્દન હેતો નથી. અને જે મધ્યાહ્નકાળે સુંદર દેખાય છે તે રાત્રે Page #85 -------------------------------------------------------------------------- ________________ (૬૨) નષ્ટ થઈ જાય છે. જેમકે સચેતન પદાર્થોમાં કેટલાયે છે સવારમાં આનંદમાં મહાલતા હોય, તે બપોરે કાળરાજાના સપાટામાં આવીને ભસ્મીભૂત બની જાય છે અને અચેતન પદાર્થોમાં પ્રભાતે સુંદર દેખાતા બંગલામાં ધન, માલ વગેરે તે જ દિવસે વિનાશભૂત થયેલા દષ્ટિગોચર થાય છે. હે શુદ્ધ ચેતન ! તું જે ખૂબ ઊંડે વિચાર કરીશ તે તને બીજી પણ ખાત્રી થશે. જેવી રીતે સંસારના પદાર્થો અનિત્ય છે તેવી રીતે સંસારનું સુખ પણ અનિત્ય છે. એટલું જ નહિ પરંતુ તે સુખની આગળ દુઃખ તો તૈયાર થઈને ઊભું છે, તે એટલે સુધી કે સુખના કરતાં દુખ અનંતગણું વધી પડશે. તે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે - श्लोक-यज्जन्मनिसुखमूढ यच्चदुःखं पुरःस्थितम् । तयोर्दुःखमनंतं स्यात् तुलायांकल्पमानयोः॥१॥ અર્થ–આ સંસારમાં હે ચેતન! તારી સન્મુખ જે કાંઈ સુખ અથવા દુઃખ દેખાય છે તે બંનેને જ્ઞાનરૂપી ત્રાજવામાં મૂકીને તેળી જોઇશ તો તને સુખ થકી દુઃખ અનંતગણું માલૂમ પડશે. જેમકે હિંસાદી પાપાશ્ર કરી મનુષ્યભવ હારી ગયે તેને પરંપરાએ સાત નરકમાં અથવા તિયચેના ભામાં રઝળતાં અનંતાં દુખે ઉત્પન્ન થાય છે. વળી હે આત્મા ! તારે વિચારવું જોઈએ કે મનુષ્ય માત્રને સુખ જોગવવાનું સ્થાન આ શરીર છે. પરંતુ તે શરીરજ અનિત્ય છે, તો પછી બીજાં સુખની શા માટે નકામી ફેગટ ઈચ્છા રાખી પાપકર્મોમાં તું ખેંચી રહે છે, ઇત્યાદિક ખૂબ ઊંડો વિચાર કરી વસ્તુની અનિત્યતાનું Page #86 -------------------------------------------------------------------------- ________________ (53) ચિંતવન કરી સ્થિર ધર્મમાં સારી રીતે દૃઢ અની જજે. જેથી પૂર્ણ રીતે ઉભય લાકમાં સુખી થવાય. ખીજી અશરણુ ભાવના આ સંસારમાં શરણુ કરવા ચેાગ્ય શું છે. અશરણુ આત્માને કાનું શરણ લેવું જોઇએ અને શરણનાં સાધના કેવી રીતે મેળવી શકાય. કા ઉપાય શોધું જેથી આનંદ પ્રાપ્ત કરી શકું. તે માટે શાસ્ત્રકાર કહે છે કેઃ— कोनुस्यादुपायोत्र, येनाहं दुःखसागरात् । संसाराच्च विनिर्गत्य, निर्भयानंदमाश्रये ॥ આ જગતમાં એવા કાઇ ઉપાય છે કે જે વડે હું આ દુ:ખના સમુદ્ર એવા સંસારમાંથી નીકળી નિભ ય એવા આન દના આશ્રય લઉં. આ ાક ઉપરથી એટલું જ સિદ્ધ થાય છે, કે આ સ’સારમાં ધનુ' શરણુ જ જીવને આનંદદાયક છે. દરેક પ્રાણી ઉપર ભયંકર અને વિકરાળ કાળરાજાનુ ચક્ર ફર્યાં કરે છે. તે કાળનું સ્વરૂપ શાસ્ત્રકારાએ ઘણાં સ્થળાએ વર્ણવ્યુ છે. તે કાળની ઇચ્છા માત્રથી જગતમાં શુ બની રહ્યું છે ત વિચાર. जगत् त्रय जयी वीर, एक एवान्तकःक्षणे । इच्छामात्रेणयस्यैते, पतन्तित्रिदशेश्वराः ॥ અથઃ—ત્રણ જગતને જીતવાવાળા એક અદ્વિતિય સુભટ કાળ છે, જેની માત્ર ઇચ્છાથી દેવતાઓના સ્વામી ઇંદ્રો પણ ક્ષણુમાત્રમાં સ્વર્ગથી પડે છે. તો પછી બીજાની શી દશા જેમના હૃદયમાં અશરણુ ભાવનાનું સ્વરૂપ એળખાયું નથી તે ખરેખર મૂર્ખા છે, કારણ કે કોઈ શરણભૂત નથી એવુ’ Page #87 -------------------------------------------------------------------------- ________________ (૬૪) નજરે જોયા છતાં ખેટા શરણને પકડી ઘણા દુઃખી થાય છે, અને સાચા શરણનું ભાન નહિ આવવાથી પરિણામે ઘણી દુખદાઈ ભવાટવીમાં ભ્રમણ કરી રહ્યા છે. બીજાની દુરસ્થિતિ જોઈને તેઓ શેક કરવા મંડી જાય છે, પરંતુ પોતાના આત્માને વિચાર કરતા નથી, કે હે આત્મા! તારું શું થશે? તે માટે કહ્યું છે કે – शोचन्ति स्वजनमूर्खाः, स्वकर्मफलभोगिनम् । नात्मानं बुद्धिविध्वंसं, यमद्रंष्ट्रांतरस्थितम् ॥ અથ–પિતાનાં સ્વજન સગાંઓની મરણ આદિ આપતિએ જોઈને મૂખ માણુ શેક કરે છે. પરંતુ જેની બુદ્ધિને નાશ થાય છે એ પોતે યમરાજાની દાઢમાં રહેલો છે તેને શેક કરતું નથી એ કેટલું શોચનીય સમજવું ! જેમ દાવાનળની બળતી જવાલાઓથી ભયંકર એવા વનમાં મૃગના બાળકને કઈ શરણ આપી શકતું નથી તેવી રીતે દુ:ખરૂપ દાવાનળની બળતી જવાલાએથી ભયંકર એવા સંસારરૂપી વનમાં પ્રાણીઓને કઈ શરણ આપનાર નથી. હે ચેતન! આ ઉપરથી તને ખાત્રી થશે કે આ સંસારમાં પ્રાણીઓ મૃત્યુના વિકરાળ મુખમાં ગ્રાસ થઈ પડે છે, ત્યારે તને કઈ શરણ આપનાર નથી. જેઓ છ ખંડને જીતી આત્મકથી ગજરવ કરી રહ્યા છે, જેઓ પોતાની ભુજાબળથી સંપાદન કરેલા મહાન સુખ મેળવી આનંદ સાગરમાં ઊછળી રહ્યા છે વળી જેઓ ત્રણ ભુવનમાં નિષ્ફટકબિરુદ ધરાવી રહ્યા છે તેવા ઇંદ્રા,ચક્રવર્તિવાસુદેવા,પ્રતિવાસુદેવો વગેરે પણ ક્રૂર કાળરાજાની કાઢમાં દળાતા–પીસાતાં અશરણ હેઈ શરણ શોધવાને Page #88 -------------------------------------------------------------------------- ________________ (૬૫) માટે દીન મુખે થઈ દશ દિશાઓ પ્રતિ દષ્ટિ ફેંકતા વલખાં મારી રહ્યા છે પરંતુ કેઈ શરણ થતું નથી; તો હે ચેતન! તેઓની પાસે તું શી ગણતરીમાં છે? આ ઉપરથી સિદ્ધ થાય છે કે આ સંસારમાં ખરું શરણ નિર્ભય આનંદ આપનાર ધર્મ જ છે. ધર્મની દિવ્ય સત્તા નીચે આવેલ આત્મા નિરાબાધ સદા સુખી રહે છે. તે ચોક્કસ લક્ષમાં લઈ ધર્મનું શરણ કરવા તત્પર થા. ત્રીજી સંસાર ભાવના ચેતન ! જે તું આ સંસાર ભાવના ભાવીશ તે તારા મનુષ્ય જીવનની ઉપર કઈ દિવ્ય પ્રભા પડશે. તારા જીવનને સન્માર્ગ દર્શાવનારી અને ખરા કર્તવ્યની દિશા તરફ દેરનારી આ સંસાર ભાવનાને જે તારા હૃદય ઉપર આરૂઢ કરીશ તે તારી આગળ આ સંસારનું શુદ્ધ સ્વરૂપ સ્વતઃ પ્રગટ થઈ આવશે, તે તને દર્પણની જેમ દેખાઈ આવશે, તે સાથે આ ભવાટવિ કેવી ભયંકર છે અને તેની અંદર પ્રાણીઓની શી સ્થિતિ થાય છે તે તમામ સ્વરૂપ તારી સમક્ષ સાક્ષાત્કાર થઈ આવશે તેને વિચાર કરજે. અજ્ઞાનના આવરણથી આવર્ત થયેલ અને મિથ્યાત્વના ઉદયથી અચેતન જે બની ગયેલે જીવ પોતાના જીવનની સુધારણાના સત્ય માગને શોધી શકતે નથી તેથી તે ચતુર્ગતિરૂપ વિકટ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. કર્મનાં દઢ બંધનથી પરાધીન થયેલા પ્રાણીને જે ઘેર દુખે ગવવાં પડે છે તે તો અનંત કાળથી ચાલ્યાં આવે છે. કર્માધીન સંસારી, Page #89 -------------------------------------------------------------------------- ________________ જીવે અનંત પુદ્ગલ પરાવર્તન કરેલાં છે તેનું સ્વરૂપ પ્રથમ બતાવી દીધું છે. વળી કઈ વાર શુભકમને ઉદય થઈ આવે તો પુન્યની પ્રબળતાથી વિમાનવાસી બની જાય છે. પરંતુ ત્યાં પણ તેમને સ્થિર વાસ નથી. સ્થિતિ પૂરી થઈ રહ્યા પછી તુરત જ ત્યાંથી ચલાયમાન થવું પડે છે. ત્યાંથી ચવી તે આ વિશ્વમંડળમાં અથડાયા કરે છે. કેઈ વાર પાપકર્મના પ્રબળ ઉદયથી નરકભૂમિમાં સુધા, તૃષા, તાપ, ટાઢ અને તજના પ્રમુખ અસહ્ય દુઃખ સહન કરવો પડે છે, જે દુઃખનું શ્રવણ કરતાં કંપારી છૂટે છે. કદાચિત તિર્યંચની નિમાં પણ પરાધીનતા વગેરેનું ઘણું કષ્ટ સહન કરવું પડે છે. હે ચેતન! બીજી ગતિઓની વાત તો દૂર રહી પરંતુ ચિંતામણી સમાન ગણાતા મનુષ્ય જીવનને તો ખાસ તું વિચાર કર. કેટલાક તો પશુ સમાન અજ્ઞાન અવસ્થામાં જ પિતાનું જીવન પૂરું કરે છે. કેટલાકને જન્મતાં જ માતાપિતાને વિયોગ થાય છે. કેટલાક વળી ક્ષુધા, તૃષા અને તિરસ્કારની પીડાઓ પૂર્વક જીવન પર્યંત દાસપણું કરે છે. ત્યારે વળી કેટલાક તે વિવિધ પ્રકારના રોગથી પીડાઈ રહેલા હોય છે. તે તમામ મનુષ્યની સ્થિતિનું અવલોકન કર; જેથી તેને સત્ય વસ્તુનું ભાન થાય. આ સંસારમાં એવી કઈ જાતિ છે અને વળી એવી કઈ યોનિ છે કે જે જાતિ અને એનિમાં તું જ નથી. એટલું જ નહિ પરંતુ જેને તું પ્રેમનાં સ્થાનરૂપ–ભેગવિલાસની ભૂમિરૂપ માને છે તે સ્ત્રી કેઈવાર તારી માતા પણ થઈ ચૂકી છે. વળી માતા તે સ્ત્રી થઈ ચૂકી છે. પિતા તે પુત્ર ને પુત્ર તે પિતા; એવી રીતે અકેક જીવની સાથે અનંત સગપણ થયાં છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ (૬૭) હજી આત્માને નહિ સમજાવે તે તારે અનંત કાળ ભ્રમણ કરવાપૂર્વક નવાં નવાં સગપણ કરી, સંગ–વિયોગના અનંત દુઃખ સહન કરવો પડશે. પરંતુ જે આ અનુપમ ભાવનાને તારા હૃદયમાં સ્થાન આપીશ અને વીતરાગના વચનમાં શુદ્ધ શ્રદ્ધા ઉત્પન્ન કરીશ તો આ સંસારના વિકટ અને વિષમ ભાવે તને હેરાન નહીં કરે અને ખરું આત્મબળ પ્રગટ થશે અને તારા શુદ્ધ આત્માની અપૂર્વ તિ પ્રગટ થશે. ચેથી એકત્વ ભાવના मित्रपुत्रकलत्रादिकृते कर्मकरोत्ययम् । यत्तस्यफलमेकाकी भुङ्क्तश्वभ्रादिषु स्वयम् ॥ પ્રાણ પિતાના પુત્ર, મિત્ર, સ્ત્રીવર્ગ વગેરેને માટે જે કાંઈ કર્મ કરે છે તે કર્મનું ફળ નરકાદિ ગતિમાં પિતે એકલે જ ભગવે છે. તેના મિત્ર, પુત્રો કે સ્ત્રી વગેરે તે કર્મનું ફળ ભેગવવામાં સહાય થતાં નથી. આ જીવ સારાનરસાં કાર્યો કરી જે દ્રવ્ય પેદા કરે છે તે દ્રવ્યને ભેગવવા માટે તેના મિત્ર-પુત્રાદિ કેવળ સહાયક થાય છે. પરંતુ તેણે કરેલાં કર્મોથી ઉત્પન્ન થયેલી દુઃખની શ્રેણીને સહન કરવામાં કોઈ સહાયક થતું નથી. તે દુખની શ્રેણી તો કર્મને બાંધવાવાળાને જ ભોગવવી પડે છે. સર્વે જીવે જન્મ અને મરણને પ્રત્યક્ષ અનુભવ કરે છે અને દેખે છે છતાં પણ તેના હૃદયમાં આવતું નથી કે જન્મ અને મરણને અનુભવ એકલાને જ કરે પડે છે. દરેક પ્રાણી એકલે જ Page #91 -------------------------------------------------------------------------- ________________ (e) જન્મે છે અને એકલા જ મરણ પામે છે. તે વાત જગપ્રસિદ્ધ છે. છતાં અજ્ઞાનથી અંધ બનેલા એકત્વ ભાવનાને ભાવતા નથી. દરેક પ્રાણી મનુષ્યજન્મ જેવા ચિંતામણી રત્નના અલભ્ય લાભ લેવાના અધિકારી હોવા છતાં પ્રમાદ વગેરે દુર્ગુણાને વશ થઈ પાતાના એકત્વનું શુદ્ધ સ્વરૂપ સ'પાદન કરી શકતો નથી તે કેવી ભૂલ ગણાય ? આ જીવ એકલા આવ્યા છે, એકલા જવાના છે ને ઉપાર્જન કરેલા શુભ-અશુભ કર્મોને એકલા જ લાગવવાના છે. અત્યાર સુધીમાં તને દુઃખમાં સહાય કરનાર કાઇ થયુ... નથી અને થશે પણ નહીં. આ પ્રમાણે એકત્વભાવના તારા હૃદયમાં ભાવી વિવેક દીપક પ્રગટ કરજે. તેના પ્રકાશથી તારા હૃદયના અ'ધકાર દૂર થશે અને તને ખાત્રી થશે કે આ સ'સારના સ`અધ સ્વામય છે અને ખરા સહાયક તો ધર્મ જ છે તેમ પ્રતિભાસ થશે. ' પાંચમી અત્યત્વ ભાવના पुत्रमित्रकलत्राणि वस्तूनि च धनानि च । सर्वथाऽन्यस्वभावानि भावय त्वं प्रतिक्षणम् ॥ અઃ—હું આત્મા ! આ જગતમાં પુત્ર, મિત્ર અને સ્ત્રી તેમ જ શ્રીજી વસ્તુઓ તથા દ્રવ્ય વગેરે પૌદ્ગલિક પદાર્થો સર્વ પ્રકારે જુદા સ્વભાવવાળા છે, એક સ્વભાવવાળા નહિ; એવી ભાવના તારા હૃદયમાં ક્ષણે ક્ષણે ભાવજે. હું ચેતન ! તું શુદ્ધ સ્વરૂપી છે. તે પરપુદ્ગલામાં પ્રવેશ કરેલે છે. પરમાં પ્રવેશ કરવાથી તને આધિ, વ્યાધિ ને ઉપાધિ રૂપ અનેક કષ્ટો પ્રાપ્ત થાય છે. પરપ્રવેશના આવેશથી તારામાં મમત્વના અંકુરો પ્રગટ થઇ આવે છે. જે અંકુરો તને તારા Page #92 -------------------------------------------------------------------------- ________________ ઢ) જીવનમાં શલ્યરૂપ અને છે. માટે તારા જીવનને નિરૂપાધિક આનદમય બનાવવું હાય તો તું તેની અંદર અન્યત્વ ભાવનાના પૂર્ણ પ્રકાશ પાડજે. શરીર તે આત્મા નથી ને આત્મા તે શરીર નથી. આત્માથી શરીર જુદુ છે. આત્મા તે ચેતનમય છે ને શરીર તે જડ છે. તેને સાચા સંબધ આત્માને નથી. પૂર્વ કમના ચેાગથી આ સ’સારમાં જે કાંઈ મળી આવે છે તેની અંદર મમત્વ ન રાખવા માટે અન્યત્વ ભાવના ખાસ જરૂરની છે. જે કાંઇ આવે છે તે અન્ય છે . આત્મીય નથી, એવી ભાવના જે ભાવવી તે અન્યત્વ ભાવના છે. આ જગતમાં જે ઘણામાં ઘણા દુઃખી માણસા છે અને તે દુઃખાની ખૂમ પાડનારા છતાં તેમાંથી છૂટવાના ઉપાય નહીં કરનારા આ અન્યત્વ ભાવનાના પ્રયાગને નહી જાણનારા છે એમ સમજવુ. આત્માથી તમામ વસ્તુઓ ભિન્ન છે, આત્માની નથી; એવી રીતે મનુષ્ય આત્મા અને પુગાના સંબંધ સારા વિવેકથી વિચારે તે તેના આત્મા અન્યત્વ ભાવનાને ભાવતે થશે. અને મમતાથી ગૃહમાંથી મુક્ત થઈ શિશ્ન અપૂર્વ આત્મકલ્યાણ કરી શકે છે. છઠ્ઠી અશુચિ ભાવના જ્યારે અન્યત્ર ભાવના સિદ્ધ થઇ એટલે આત્મા અને દેહના સંબંધ ભિન્ન દેખાઈ આવે છે.દેહ અશુચિમય છે. આત્મા યુચિ એટલે પવિત્ર છે.એવું ભાન લાવવાની આવશ્યકતા હૈાવાથી છઠ્ઠી અશુચિ ભાવનાને ક્રમ ખરાબર છે. હું ચેતન ! જેની ઉપર તને સંપૂર્ણ રાગ છે. જેનું પાષણ કરવા માટે હમેશાં તું સજજ રહે છે તે તારી આ કાયા અશુચિમય છે. અશુચિના Page #93 -------------------------------------------------------------------------- ________________ (૭૦) ભંડાર જેવી અને ક્ષણમાં વીખરાઈ જનાર અને વળી પવિત્ર વસ્તુને અપવિત્ર કરનારી ક્ષણવારમાં ભસ્મીભૂત થનારી છે. કાયાની આવી સ્થિતિ જોઈને જ સનકુમાર ચક્રવતિએ તેના ઉપરથી મેહ છેડી દીધો હતો. એ મહાન પુરુષનું ચરિત્ર વેરાગ્યથી ભરપૂર, ઘણું જ અસરકારક, ઉત્તમ બધ આપનારું અને શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તેઓની કાયા ઘણી સુંદર હતી છતાં પૂર્વકૃત કર્મના ઉદયથી તે જ કાયા રેગમય બની જવાથી તેમના શુદ્ધ અંતઃકરણમાં તીવ્ર વૈરાગ્ય પ્રાપ્ત થયે અને તરત જ ચારિત્ર લેવા તત્પર થયા. છ ખંડની પ્રભુતા ક્ષણવારમાં છેડી દઈ મહાત્મા ચાલી નીકળ્યા. ધન્ય છે તેવા પવિત્ર મહાત્માઓને કે જેમનું નામ લેતાં પાપના પુજને નાશ થાય છે. તે પ્રમાણે હે ચેતન! તું પણ આ છઠ્ઠી અશુચિ ભાવનાને તારા પવિત્ર હૃદયમાં ઉત્પન્ન કરજે, જેના દિવ્ય પ્રભાવથી અજ્ઞાન, અધર્મ અને સ્વાર્થમય તારી દેહ તરફની મમતા દૂર થઈ જશે અને તું કલ્યાણનું સ્થાન બનીશ. અને આમાના સુત તારી દષ્ટિમાં પ્રકાશિત થશે; માટે અશુચિ ભાવનાને વિચાર કરવો કે આ શરીર રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા ને વીર્ય એ સાત ધાતુથી ભરેલું છે, તે કોઈ કાળે પવિત્ર થતું નથી. પુરુષના નવ દ્વાર અને સ્ત્રીનાં બાર દ્વારે સવા અશુચિથી વહ્યા કરે છે. તે તેના ઉપરથી મમત્વભાવ છેડી દઈ આત્માને નિર્મળ બનાવ એ જ મનુષ્ય જીવનનું સાફલ્ય છે. સાતમી આશ્રવ ભાવના જેમ સમુદ્રમાં ચાલતા વહાણમાં છીદ્ર પડવાથી તેની Page #94 -------------------------------------------------------------------------- ________________ (૭૧) અંદર પાણી ભરાય છે તેવી જ રીતે જીવ પણું મન, વચન, કાયાના રૂપ છીદ્ર પડવાથી શુભાશુભ કર્મને ગ્રહણ કરે છે. કર્મબંધનના હેતુઓ વડે જે કર્મોનું ગ્રહણ કરવું તે આશ્રવ કહેવાય છે. આત્માને સ્વભાવ શુદ્ધ છે. પરંતુ કર્મના લેપ વડે અશુદ્ધ બને છે. ક્રોધાદિક કષા, વિષય, પ્રમાદ,મિથ્યાત્વ, મન, વચન, કાયાના યોગ અને અવિરતિ વડે તમામ આશ્રવ જીવને જન્મમરણના ભયને આપનારા પાપના સમૂહને નિયમિત કરનારા છે. આવા પ્રકારના દુઃખના સ્થાનભૂત સત્તાવન આશ્રાને ત્યાગ કરવા હે ચેતન ! તત્પર રહેજે. જ્યારે સર્વથા મનવચન-કાયાથી તેને ત્યાગ થશે ત્યારે જ તારા આત્માના અવિનાશી સુખની તેને પ્રાપ્તિ થશે. માટે આશ્રવના બેંતાલીસ ભેદ છે તેને અંતરથી વિચાર કરે જોઈએ અને તેને અટકાવવા પ્રયત્ન કરવો. આઠમી સંવર ભાવના આત્મસ્વરૂપને નિર્મળ બનાવનારી સંવર ભાવના જાણવી. ઉપર બતાવેલી આશ્રવ ભાવનાની સાથે આ ભાવનાને સંબંધ છે. આશ્રવ શબ્દનો અર્થ કર્મને આવવાનું છે ત્યારે સંવર શબ્દનો અર્થ તેથી ઊલટે છે. એટલે તે જ આશ્રવને નિરોધ કરવાથી સંવર થાય છે. પાપને આવવાનાં ગરનાળા સમાન જે સત્તાવન આશ્રવ તે સર્વ દ્વારને રેકવાં અર્થાત નવા આવતાં કર્મોને અટકાવવાં તે સંવર કહેવાય છે. તે સંબંધી જે શુભવિચાર તે સંવર ભાવના જાણવી. જેમ સમુદ્રમાં રહેલા નાવને છીદ્ર હેય તે અંદર પાણી ભરાઈ જવાથી ડૂબી જાય છે. પરંતુ જે તે છીદ્રને બંધ કરી દીધું Page #95 -------------------------------------------------------------------------- ________________ હોય તે તેની અંદર પાણી આવતું નથી અને નાવ પણ ડૂબી જતી નથી, તેમ પાપને આવવાનાં નાળાં બંધ કરવાથી નવાં કર્મ આવતાં બંધ થઈ જાય છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ વિધયતિધર્મ, બાર ભાવના, સત્તર પ્રકારે સંજમ, બાવીસ પરિસહ જીતવા તે તમામ સાધને નવાં કર્મને આવતાં અટકાવીને સંવરની પ્રાપ્તિ કરાવે છે. આ સંવર ભાવનાની પ્રવૃત્તિ આત્મસ્વરૂપની નિર્મળતા બનાવવામાં બહુ ઉપયોગી છે. માટે હે ચેતન ! લક્ષમાં લઈ ઉપર કહેલી સંવર ભાવનાને અમલમાં મૂકવા ઉદ્યમવત થજે. નવમી નિર્જરા ભાવના આત્માને લાગેલાં કર્મ જર્જરીભૂત કરી દેવાં તે નિર્જરા કહેવાય છે. તે નિર્જરા તપસ્યાના યોગથી વિશેષ પ્રકારે થઈ શકે છે, તેથી આત્મસ્વરૂપને નિર્મળ કરવા માટે નિજેરા ભાવનામાં તપસ્યા કરવાની આવશ્યકતા છે. તે તપના છ બાહા અને છ અત્યંતર એવા બાર ભેદ છે. તે બાર ભેદનાં નામે નીચે પ્રમાણે છે: છ ભેદ બાહ્ય તપના ૧ અનશન કહેતાં ઉપવાસ, છઠ અથવા છમાંથી કેઈપણ વગેરે કરવાં તે. વિનયને ત્યાગ કર. ૨ ઉનેદરિકા કહેતાં બેચાર કે ૫ કાચકલેશ તે વીરાસન આઠ કવલ ઓછું જમવું. વગેરે આસને ઉપર વિધિ ૩ વૃત્તિસંક્ષેપ તે ચૌઢ નિયમ પૂર્વક બેસવું, કાઉસગ ધારવા ઈત્યાદિક. કરવા તથા કેશને લેચ ૪ રસત્યાગ તે છવિગય કરે ઈત્યાદિક. Page #96 -------------------------------------------------------------------------- ________________ (૭૩) ક સંસીનતા કહેતાં સંવવું, પ્રવતતી ઈન્દ્રિયસંવરવી, સંકેચવું, તે અશુદ્ધ માર્ગો પાપથી આત્મા પાછા હઠાવ ઈત્યાદિક. આ છ ભેદ બાહ્ય તપના જાણવા. છ ભેદ અત્યંતર તપના ૧ પ્રાયશ્ચિત્ત કહેતાં ગુર્વાદિ. વસતિ, ઔષધ ઈત્યાદિથી કની પાસે પાપની શુદ્ધિ બહુમાન કરવું. માટે આલવણ લેવી ૪ સ્વાધ્યાય કહેતાં વાચના, ઇત્યાદિક. પૃચ્છના પરાવર્તના અનુ૨ વિનય કહેતાં ગુણવંતની પ્રેક્ષા, ધર્મકથા આ પાંચ ભક્તિ,બહુમાન કરવું,જ્ઞાન પ્રકારે સમજ. દર્શન,ચારિત્ર, મન, વચન- ૫ જઝાણું કહેતાં ધ્યાન, તે કાયા અને ઉપચાર એ મનની એકાગ્રતા કરી શુભ સાત પ્રકારે ઈત્યાદિક. અધ્યવસાયમાં રહેવું. ૩ વૈયાવચ્ચ કહેતાં આચાર્ય, ૬ કોત્સર્ગ, કાય વગેરેને ઉપાધ્યાય, તપસ્વી સ્થીર વ્યાપારને ત્યાગ. વગેરેનું આહાર, વસ્ત્ર ઉપર પ્રમાણે છે ભેદ અત્યંતર તપના જાણવા. ઉપર બતાવેલ બાર પ્રકારના તપનું વિશેષ સ્વરૂપ નવ તત્ત્વનાં પુસ્તકની ૩૫-૩૬ ગાથાના વિશેષ અર્થમાં બતાવ્યું છે ત્યાંથી જાણું લેવું. આ બાર પ્રકારના તપને નિદાનરહિત શુદ્ધ અંતઃકરણ પૂર્વક આદરવાથી દઢ પ્રહારી, અર્જુનમાળી વગેરેની માફક આ ભવનાં કરેલાં પાપ ભસિમભૂત કરીને આત્મા કેવળજ્ઞાન પામી શાશ્વત સુખને Page #97 -------------------------------------------------------------------------- ________________ (૭૪) અખંડ આનંદ અનુભવે છે. આ કારણથી વૈરાગ્ય ભાવને ઉત્પન્ન કરનારી અને કર્મ જાળને તેડી નાખનારી નિર્જરા ભાવના ભવી જીવેએ અવશ્ય ભાવવી જોઈએ અને અમલમાં પણ મૂકવી. દશમી લોકસ્વરૂપ ભાવના ચૌદ રાજલેક અનાદિ કાળથી શાશ્વત છે. આદિઅંતથી રહિત છે. કેઈ દિવસ નાશ થવાનું નથી તેમ તેને કઈ ઉત્પન્ન કરતું નથી. વળી તે અવિનાશી છે. જીવાદિ ષટ પહાર્થોથી ભરેલ છે. જેમ કોઈ કેડ ઉપર બે હાથ દઈ, પગ પહોળા કરી ઊભે રહે તેવી રીતે આ ચૌદ રાજલોકનું સ્વરૂપ જાણી લેવું. તે પુરુષના કેડની નીચે ભાગમાં અલેક, મધ્યમાં તિછલેક અને ઉપરના ભાગમાં ઉદ્ઘલેક છે. ષટુ દ્રવ્યાત્મક લેકની બહાર અનંત આકાશ છે. તેને અલક કહેવાય છે. બાકીના ભાગને લોક કહેવાય છે. તેમાં ષટ્ર દ્રવ્ય વ્યાપી રહેલાં છે. તેની અંદર મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગની પ્રબળતાથી જે પરદ્રવ્યને પિતાનું માની ભ્રમણ કરી રહ્યા છે. જ્યારે વિતરાગના વચનથી શુદ્ધ માર્ગનું અનુર કરશે ત્યારે જ લોકના અગ્રભાગે પહોંચી શાશ્વત સુખને જ અનુભવ કરશે. અગિયારમી બેધિ દુર્લભ ભાવના આ જીવને અનાદિ કાળથી સંસારમાં ભ્રમણ કરતાં માનવ ભવાદિ સામગ્રી પામ્યા પછી ધર્મનું શ્રવણ પ્રાપ્ત થયા છતાં પણ અત્યાર સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ નહિ, Page #98 -------------------------------------------------------------------------- ________________ (૭૫) જેથી સંસારમાં રોથાં ખાધાં. જે એકવાર પણ બધિરત્ન પ્રાપ્ત થયું હોત તે આટલે કાળ ભ્રમણ કરવું ન પડત. સંસારની તમામ પદ્દગલિક વસ્તુ તને મળી ચૂકી હશે. પરંતુ સમ્યકત્વરત્ન બહુ જ દુર્લભ થઈ પડયું. જે છે સિદ્ધ થયા, થાય છે અને થશે, તે તમામ સભ્યફત્વનાં માહામ્યથી જ થયા છે. આ સમ્યક્ત્વ રત્ન પામવા માટે મનુષ્યગતિ સર્વોત્તમ સાધન છે. માટે મહામૂલ્યવાળી આવી શુભ સામગ્રી પામો સમ્યકત્વરત્ન પ્રાપ્ત કરવા હે આત્મા ! સારી રીતે યત્ન કરજે. જેથી તારી આ માનવભવની મુસાફરી સફળ થશે. આ બાબતની વિશેષ હકીકત સમ્ય કુત્વની પ્રાપ્તિમાં આગળ ઉપર વર્ણવેલી છે ત્યાંથી જઈલેવી. બારમી ધર્મ દુર્લભ ભાવના આ જીવને જયારે બધિ બીજની પ્રાપ્તિ થાય ત્યારે જ ધર્મ આરાધના કરવાની બરાબર રુચિ થાય છે. જ્યાં સુધી મિથ્યાત્વરૂપ અંધકાર આત્મામાં છવાઈ રહેલું હોય ત્યાં સુધી જીવને શુદ્ધ માર્ગ દૃષ્ટિગોચર થતું નથી. આ હતુ માટે સમ્યકત્વ પામ્યા પછી ધર્મનું આરાધન બરાબર કરાય છે. આ ધર્મભાવના જીવને ઘણું કઠિન છે. સંસારની વાસનાથી વાસિત થયેલા આત્માને વિષય, કષાય, સ્ત્રી પુત્ર અને ધનાદિકમાં જેવી પ્રીતિ થાય છે, તેવી જે ધર્મ પ્રત્યે થાય તે આ સંસારનાં સમગ્ર દુઃખેને નાશ કરવાને તે આત્મા સમર્થ થાય છે. આવા ઉત્તમ ધર્મને માટે પ્રત્યેક ભવ્ય પ્રાણીઓએ આદર કરે જોઈએ. જે જીવે આવા Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ ધર્મથી વિમુખ રહે છે તે છે પિતાના માનવ જીવનને દુરુપયેાગ કરે છે. મહાત્મા પુરુષો પિકાર કરીને કહે છે કે હે ભવ્ય જીવ! તું પ્રમાદ અને મોહવશ થઈ ધમને અનાદર કરીશ નહીં. જે અનાદર કરીશ તે આ સંસારને કેફ તને ઉન્માર્ગે ચડાવી દેશે, જેથી ભવ સમુદ્રને તારનાર જૈન ધર્મને તું ભૂલી જઈશ અને ઊલટી તારા હૃદયમાં સંસારસુખની વાસનાઓ વધારે પ્રબળ થઈ આવશે. જ્યાં સુધી આ જીવ ધર્મ તરફ આદર કરતા નથી ત્યાં સુધી તેને સુખની પ્રાપ્તિ થવાની નથી. બીજ વાવ્યા વિના કદાપિ ધાન્યની ઉત્પત્તિ ન થાય. આ જગતમાં રાજાપણું, ચક્રવતિપણું, ઇંદ્રપણું અને છેવટ તીર્થંકરપણું ધર્મના પ્રભાવથી જ પ્રાપ્ત થઈ શકે છે. ધર્મ આગળ કઈ પણ પદાર્થ દુર્લભ નથી. આવા ઉત્તમ પ્રકારના ધર્મને આરાધન કરવા. હે આત્મા, જલદી તૈયાર થજે. ઉપર બતાવેલ બાર ભાવનાને હૃદયમાં સ્થાન આપવાવાળો જીવ કેઈ દિવસ દુઃખી થતું નથી. તેમજ વળી મૈત્રાદિક ચાર ભાવના પણ ખાસ કરીને લક્ષમાં લેવાલાયક છે. મૈત્ર્યાદિક ચાર ભાવનાનું સ્વરૂપ परहितचिंता मैत्री, परदुःख विनाशिनी तथा करुणा। परसुखतुष्टिर्मुदिता . परदोषोपेक्षणमुपेक्षा । અર્થ–બીજા પ્રાણીઓનું હિત ચિતવવું તે મૈત્રી ભાવના, પારકાના દુખેને નાશ કરવાની ઈચ્છા અથવા ચિંતા તે કરુણાભાવના, બીજાઓનું સુખ જોઈ આનંદ Page #100 -------------------------------------------------------------------------- ________________ પામ તે પ્રમદભાવના અને બીજાઓના દેની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષા (માધ્યસ્થ) ભાવના કહેવાય? મિત્રી ભાવનાનું વિશેષ સ્વરૂપ माकार्षित्कोपि पापानि, मा च भूत्कोपि दुःखितः । मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥ કેઈપણ પ્રાણી પાપ કરે નહીં, કેઈપણ જીવ દુઃખી થાઓ નહીં, આ જગત કર્મથી મુકાઓ. આવી બુદ્ધિને મૈત્રી ભાવના કહેવાય છે. આ ભાવનાનું સ્વરૂપ ખૂબ દીર્ઘદૃષ્ટિથી વિચારવા લાયક છે. પ્રથમ જે બાર ભાવના બતાવી તે સંસારનું સ્વરૂપે પ્રગટ કરે છે. ત્યારે મૈયાદિ ચાર ભાવના બીજા જીવ પ્રત્યે કેવા પ્રકારનું વર્તન રાખવું તેને ખ્યાલ આપે છે. આ જમાનાની વિચિત્રતાને લઈ ચારે ભાવનાઓ નાશ પામતી જાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મૈત્રી ભાવનાનું સ્વરૂપ બતાવતા કહે છે, કે કોઈ જીવ પાપ કરે નહીં એવી ભાવના થાય ત્યારે બીજાં પ્રાણીઓ પાપનાં કારણો ન મેળવે એ પણ ભેગું આવી જાય છે, જેવી રીતે સર્વ જી પિતાના સુખની દરકાર રાખે છે. પરંતુ બીજા જીવનું શું થતું હશે તે જોવાને કે જાણવાને માટે ઊભા પણ રહેતા નથી. જગતના છ ઉપર મિત્રીભાવ કરનાર સર્વને સુખી જોવામાં રાજી થાય છે. અને પિતે કઈ જીવને કઈ પ્રકારનું દુઃખ આપતું નથી. આ જગત કર્મ થી મુક્ત થાઓ. આવી બુદ્ધિ પણ તે જ મનેરાજ્યમાંથી નીકળે છે. પારકાનાં હિતનું ચિંતવન કરવું તે ભાવ કરનાર, ઈ પ્રકાર છે અદ્ધિ પણ કરવું તે Page #101 -------------------------------------------------------------------------- ________________ (૭૮) , મિત્રીભાવના છે. તીર્થકર મહારાજને વીસથાનક તપ કરતાં એવી ઈચ્છા થઈ જાય છે કે - સવી જીવ કરું શાસન રસી એસી ભાવ દયા મન ઉલસી. આ ઉત્કૃષ્ટ ભાવદયાના પરિણામે તીર્થકર નામકર્મના બંધ કરે છે. સર્વ જી જે શાસનમાં જોડાઈ જાય તે પછી તે જીની ભવની ભાવઠ મટી જાય અને તેઓનાં મહાદુઃખને પણ નાશ થાય. એવી પરાર્થ સાધવાની વૃત્તિ થતાં જ દેવેન્દ્ર ચક્રવર્તીઓ પણ જેને નમસ્કાર કરે છે તેવું તીર્થંકરપદ પ્રાપ્ત થાય છે. આવી ઉચ્ચ કેટીની ભાવના ભાવતાં મન કેટલું સમતામાં સ્થિર થતું હશે તે વિચારવા લાયક છે. હરિભદ્રસૂરિ મહારાજ કહે છે: પરહિતચિંતામૈત્રી તે સૂત્ર બરાબર છે. પિતાના સ્વાર્થને વિચાર કરવા કરતાં પરના હિતચિતવનમાં અપૂર્વ આનંદ થાય છે અને તેથી સ્વહિતા સિદ્ધ થઈ જાય છે. વળી બૃહદુ શાંતિમાં પણ શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિભવતુ શ્રીજનપદાનાં શાંતિભવતુ, શ્રી રાજાધિપાનાં શાંતિવતુ ઈત્યાદિક ગાથાઓમાં પણ આખા જગતનું કલ્યાણ થાઓ, સર્વ પ્રાણીઓ પારકું હિત કરવામાં તત્પર થાઓ. સર્વ દોષે નાશ પામી જાઓ, સર્વ ઠેકાણે સર્વ પ્રાણીએ સુખી થાઓ. કેવા વિશુદ્ધ અંતઃકરણથી આ ભાવો નીકળે છે! બેલનારને અને સાંભળ નારને પણ તે પવિત્ર રહેવાને વિચાર કરાવી આપે છે. વળી તે જ ધ્વનિ શ્રાદ્ધપ્રતિક્રમણના સૂત્રમાં બતાવી આપે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ (se) खामे मिसव्वजीवे सधे जीवाखमंतुमे । मिति मे सव्वभूएस वैरं मज्झन के जइ ॥ અ:—હું સર્વાં જીવને ખમાવું છું, તેએ મને ક્ષમા કરે એમ ઈચ્છું છું. મારે સ જીવ સાથે મૈત્રી છે અને કેાઇ જીવ સાથે વૈર-વિરાધ નથી. આવી રીતે ત્યાગ અને ગ્રહણુ બન્ને પ્રકારની મૈત્રી ભાવના ઉત્કૃષ્ટ રીતે ભાવવાની આવશ્યકતા છે. આ મૈત્રી ભાવનાના સ્વરૂપ હજી ઘણી રીતે વિસ્તારથી શાસ્ત્રામાં બતાવ્યાં છે. પરંતુ અહી આટલાં ખસ સમજી મૈત્રી ભાવના ઉપર ખૂબ લક્ષ આપવાનુ આ ટ્રેક જીવનમાં જરૂરી છે. બીજી પ્રમાદ ભાવનાનું સ્વરૂપ अपास्ताशेषदोषाणां वस्तुतच्चावलो किनाम् । गुणेषु पक्षपातोयः स प्रमोद प्रकीर्तितः ॥ અર્થઃ—જેમણે સર્વ દોષ દૂર કર્યા છે અને વસ્તુ તત્ત્વને જેએ જોઇ રહ્યા છે. તેના ગુણુ ઉપર પક્ષપાત તે પ્રમેઢ ભાવના કહેવાય છે. વિવેચન—જે મહાન પુરુષાએ પેાતાના સદાષાને મહાપ્રયત્ન કરીને દૂર કર્યાં છે એટલે જેએના ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ વગેરે મહાન દોષોના નાશ થઈ ગયેા છે અને વસ્તુસ્વરૂપ ખરાખર સમજે છે, એવા મહાત્મા પુરુષાના ગુણુ તરફ બહુમાન રાખવાના ઉદ્દેશ છે. અનેક ઉપસર્ગો સહન કરી આત્મીય ફારવી દુનિયામાં જે અસાધારણ સદ્ગુણા કહેવાય તે-પ્રાપ્ત કરનારા Page #103 -------------------------------------------------------------------------- ________________ (૮૦) શ્રી વીતરાગ પરમાત્માઓને ધન્ય છે. તેઓશ્રીએ પાતાનાં સર્વ કર્મોના જડમૂળથી ક્ષય કરી જીનનામને સિદ્ધ કરી મતાવ્યુ છે. વળી આ જગતમાં અનેક સાધુ-મહાત્માએ થઈ ગયા છે; જેઓએ પરાપકાર માટે પેાતાના પ્રાણની પણ દરકાર કરી નથી. વળી જગતના જીવાના ઉપકાર કરવાના હેતુથી અનેક ગ્રંથા લખી ઉપદેશ આપી વસ્તુસ્વરૂપનું ભાન કરાવ્યું છે અને તેના માટે તેઓએ પેાતાના નામની પશુ દરકાર કરી નથી. વળી અત્યારે પણ અનેક સાધુ-મુનિરાજને ઉપદેશ આપી અન્ય જીવા ઉપર ઉપકાર કરી રહ્યા છે અને પેાતાનાં ક્રમના ક્ષય કરવા અસાધારણુ પ્રયાસ કરે છે. એવા મુનિવરોને ખરેખર ધન્ય છે. વળી શ્રાવકામાં પણ આના, કામદેવ વગેરે, શ્રાવિકાઓમાં પણ સુલસા જેને વીર પરમાત્મા ધર્મલાભ કહેવરાવતા; એવાં શ્રાવક-શ્રાવિકાઓને પશુ ધન્ય છે. ઉપર બતાવેલ મહાત્મા પુરુષોનાં ચરિત્રો, જીવનવૃત્તાંતા વાંચી અથવા સાંભળી તેમનામાં તેઓના ગુણુ માટે બહુ માન લાવવું તે પ્રમાદ લાવના કહેવાય છે.આવા એક પણ ગુણ સર્વોંશે પ્રાપ્ત કરવામાં આવે તે તેની પછવાડે ઘણાજ ગુણા શ્રેણીબદ્ધ આવે—જાય છે. વળી ભાવના સ્રાવતી વખતે જો તે ગુણા પેાતામાં ડાય તે વિશેષ કરી સ્વચ્છ અને છે. અમુક પ્રાણીને મહુમાન મળે છે એ જોઇ અસાષ ન લાવવે અથવા તેના તરફ્ ઇર્ષા ન કરવી, પરંતુ તેના ગુણાત્ક કરવો એ જ ગુણેાની વૃદ્ધિ કરવાનુ` સાધન છે. આવી રીતે વિચાર કરીને તીર્થંકર મહારાજના મૈત્રીભાવ ગજસુકુમાલ તથા Page #104 -------------------------------------------------------------------------- ________________ (૮૧) બંધકઋષિ વગેરેની ક્ષમા, વિજય શેઠ તથા સ્થૂલિભદ્રાદિ ઉત્તમ જીવોનું બ્રહ્મચર્ય, સીતા વગેરેનું સતીત્વ, રેવતી વગેરેને ભક્તિભાવ વગેરે તરફ ધ્યાન આપવું અને સ્તુતિયોગ્ય ગુણની અને ગુણવાનની પ્રશંસા કરી જિહુવાની અને કાનની અનુકમે ગુણાનુવાદ અને ગુણશ્રવણથી સફળતા કરવી, આ ગુણથી મળેલ સામગ્રી સફળ થાય છે અને ઘણા જીવનું કલ્યાણ થાય છે માટે આ પ્રમોદ ભાવનાને હમેશ અંતઃકરણમાં સ્થાપન કરવી. ત્રીજી કરુણુ ભાવનાનું સ્વરૂપ दीनेष्वार्तेषु भीतेषु याचमानेषु जीवितम् । प्रतिकारपरा बुद्धिः कारुण्यमभिधियते ॥ અર્થ:-અશકત, દુઃખી, ભયથી વ્યાકુળ થયેલા અને જીવિતવ્યને યાચનાર પ્રાણીઓ ઉપર તેઓનું દુઃખ ટાળવાની જે બુદ્ધિ તે કરુણા ભાવના કહેવાય છે. વિવેચન -અનેક સંસારી જી લક્ષમી પ્રાપ્ત કરવાના ઈરાદાથી જંગલે જંગલ, દેશ-પરદેશ, સમુદ્ર, રમશાન વગેરે સ્થળે ફરે છે. પારકી સેવા કરે છે. વળી તેને સાચવવી વગેરે કારણેથી દુઃખી થાય છે. વળી મનુષ્યને માથે રેગ, ભય, મૃત્યુ, વૃદ્ધાવસ્થા વગેરે શત્રુઓ તે નિરંતર જાગતા જ છે અને તે હંમેશ દુઃખ આપ્યા કરે છે. વળી કેટલાક પાંચે ઈનિદ્રાના વિષયે ભેગવવામાં તલ્લીન થઈ સંસારમાં રચ્યાપચ્યા રહે છે. વળી કેટલાક જીવો મહા પાપનાં કાર્યો કરી અગતિમાં અગ્ય કાર્ય કરી રહ્યા છે. આવી રીતે આખું જગત Page #105 -------------------------------------------------------------------------- ________________ દુખથી વ્યાપ્ત છે. કેઈ શુદ્ધ દેવ, ગુરુ, ધર્મનું સ્વરૂપ ઓળખવાની દરકાર કરતા નથી. અનાદિ કાળથી મિથ્યાત્વમાં જ, જૂઠી શ્રદ્ધામાં રખડી રહ્યા છે. કેઈની મગજશકિત કે સમજણ કે વિચારશકિત જાગ્રત થઈ શકે તેવી હોય છે પરંતુ તે ઉપર તેઓ વિચાર કરતા નથી. આમ અનેક રીતે દુઃખી હોય છે. દુઃખી પ્રત્યક્ષ દેખાય છે. ભવિષ્યમાં દુખી થવાના એવી વીતરાગની વાણથી પ્રતીતિ થાય છે. આવા પ્રકારના દુઃખી જીવો ઉપર કરુણ લાવવી, દયા લાવવી તે કરૂણા ભાવના કહેવાય છે. આવી ભાવના ભાવતાં ભાવતાં વૃત્તિ બહુ નિર્મળ થાય છે. દષ્ટિ બહુ વિશાળ રહે છે. આત્મવત્ સર્વ ભૂતેષ-પિતાના જેવા સર્વ પ્રાણીઓને દેખે છે જેથી દુખી જીવોને દુખમાંથી કેવી રીતે છોડાવવા તેને વિચાર વારંવાર થયા કરે છે અને તે પ્રાણ-વિચાર કરનાર પિતે પ્રાયઃ સુખી થાય છે, કારણ કે ખરેખર લાગણીથી પરેપકાર કરનારને દુઃખ થતું જ નથી. વળી શાંત સુધારસ ગ્રંથમાં તથા બીજા ગ્રંથમાં પણ કહ્યું છે કે, જે પ્રાણી બીજાના દુઃખને ઉપાય હૃદયમાં વિચારે છે તે જીવ પરિણામે વિકાર વિનાનું સુખ મેળવે છે. સાધારણ સુખ તે ક્ષણિક અને પરિણામે દુઃખ કરનાર હોય છે પણ આ ભાવનાવાળાને પરિણામે પણ સુંદર સુખને અનુભવ થાય છે. આ ભાવના ઉપર બહુ વિચાર કરવાની જરૂર છે. ઘણું જીવો પિતાનું ભરણપોષણ કરવામાં જ જીવનની સફળતા માને છે. તિય વગેરે પણ પિતાનું પેટ તો ભરે છે, પરંતુ તેમ નહિ થવા દેતાં પરોપકાર પરાયણ Page #106 -------------------------------------------------------------------------- ________________ (૮૩) જીવન બનાવવું. પાપકારની વ્યાખ્યા ઘણી વિશાળ છે, તેની હદ નથી. માટે પિતાની શકિત, સ્થિતિ, સંયેગાદિને અનુસરી, આત્મવ્યતિરિક્ત પ્રાણુઓને ઉપયોગી થઈ પડવું એ પપકાર છે અને કરુણા ભાવનાનું મુખ્ય પરિણામ છે. એ ભાવના રાખવાથી અનેક જીવો સંસારસમુદ્ર તરી ગયા છે એવું શાસ્ત્રમાં સાંભળીએ છીએ, માટે આ ભાવના ઉપર ખૂબ ઉદ્યમશીલ બની, મળેલ માનવભવાદિ ઉત્તમ સામગ્રી સફળ કરી લેવી એ જ વિચારણા રાખવી. હવે ચેાથી માથથ્ય ભાવનાનું સ્વરૂપ क्रूरकर्मसु निःशकं, देवतागुरुनिदिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्य मुदीरितम् ॥ અથ –કઈ પણ પ્રકારના આંચકા વગર ક્રૂર કર્મ કરનારા, દેવ અને ગુરુની નિંદા કરનારા અને વળી પિતાના આત્માની શ્લાઘા કરનારા પ્રાણીઓ ઉપર ઉપેક્ષા તે માધ્યચ્ચ (અથવા ઉદાસિનતા) ભાવના કહેવાય છે. વિવેચન -આ દુનિયામાં અનેક વિચિત્ર પ્રકારની પ્રકૃતિઓનાં પ્રાણુઓ હોય છે. કેટલાંક પ્રાણીઓ નિરંતર ર કૃત્ય કરવામાં જ મોજ માને છે. કોઈ અસત્ય બેલી બીજાને છેતરવામાં સંતોષ માને છે. કેઈ ચોરી કરી પરધન હરણ કરે છે. કેઈ અપ્રામાણિકપણે ધનસંચય કરે છે. કેઈ પરસ્ત્રીમાં આસક્ત રહી ધન, શરીર અને કીતિને નાશ કરે છે. કેઈ ક્રોધાદિ પાપસ્થાનકેને સેવી આનંદ માને છે. કે અધમાધમ નીચ કાર્યો કરી મોજ Page #107 -------------------------------------------------------------------------- ________________ (૮૪). માને છે. વળી કેટલાક દેવ-ગુરુની નિંદામાં જ જીવનનું સાફલ્ય માને છે. આવાં આવાં પાપકાર્યો કરનાર બહ છે જોવામાં આવે છે, પરંતુ જૈનશાસ્ત્રકાર તે કહે છે કે આવા જીવો તરફ તારે ક્રોધ કરવો નહિ. સંસારી સ્વાર્થને અંગે પણ ક્રોધ સર્વથા ત્યાજ્ય છે. માટે આવી રીતે તારે ક્રોધ કરવો ઉચિત નથી. હે ભાઈ! તું વિચાર કર કે આવા પ્રકારના માણસો ઉપર ક્રોધ કરવાથી તેને શે ફાયદો છે? સર્વ જીવો પિતાપિતાનાં કર્મોનુસાર કાર્યો કરે છે, તેના ઉપર કોધ કરવો તે ઉચિત નથી, કારણ કે તારા ક્રોધથી તે પ્રાણીઓ પાપ કાર્યોથી પાછા હઠવાના નથી. જીવને જ્યારે પાપાનુબંધી–પાપ અથવા પુણ્યને ઉદય થાય ત્યારે દુઃખ અથવા સુખને અનુભવ કરતા અનુક્રમે ઉપર બતાવેલ કૃત્ય કરવાનું સૂઝે છે. એ કમનું શાસન છે. જે તેઓને સારા માગે ચડાવવાની તારામાં શકિત હોય તે તેને સારી રીતે સમજાવ. તેઓને ઉપદેશ આપ. તેઓ તરફ તારી હિત બુદ્ધિ છે તેમ જણાવી દે, પરંતુ જે તારામાં તેવી શક્તિ ન હોય તે તું તારું સંભાળી રાખ. તે કાંઈ આખી દુનિયાને સુધારવાને ઈજારે લીધો નથી, પ્રયત્ન કરી જીવને સારે રસ્તે ચડાવવો તેને કરુણા ભાવનામાં સમાવેશ થાય છે, પરંતુ જ્યારે તારામાં ઉપદેશ કરવાની શક્તિ ન હોય અને ગમે તેટલે ઉપદેશ કરતાં સામે જીવ તેના મહાપાપોદયથી સારા રસતે આવી શકતો ન જ હોય તે પછી તારે તેના તરફ ઉપેક્ષા (માધ્યગ્ય વૃત્તિ) રાખવી તે વધારે ઉચિત છે, એથી એ પ્રાણી પિતાનાં પાપકૃત્યમાં વધારે ચુસ્ત થતો Page #108 -------------------------------------------------------------------------- ________________ (૮૫) નથી, અને તારી સાથે વિરોધ ન થયું હોય તે કઈક દિવસ પણ તારાથી સમજાવી શકાવાનો સંભવ રહે છે. એના તરફ એકવાર પણ જે તું તિરસ્કાર બતાવીશ તે જીવન પર્યત તારાથી એ વિરુદ્ધ રહે છે. વળી, શ્રીમદ્ યશોવિજયજી મહારાજ દ્વેષ સઝાયમાં કહે છે કે, રાગ ધરી જે જહાં ગુણ લહીએ, નિર્ગુણી ઉપર સમચિત રહીએ. આથી પણ સ્પષ્ટ થાય છે કે ગુણવાન ઉપર રાગ અને નિર્ગુણી ઉપર સમચિત રાખવાં, એવો અત્રે સ્પષ્ટ ઉપદેશ છે. તીર્થકર મહારાજ અનંત વીર્યવાના હેવા છતાં પણ બળાત્કારથી ધર્મ પ્રવર્તાવતા નથી પરંતુ શુદ્ધ ધમને ઉપદેશ જ આપે છે, એટલા માટે જ સમતા રાખી મનોવિકારને વશ થઈ જવું નહીં. કેટલીકવાર બીજા જીવોના હિત કરવાના હેતુથી આ જીવ કલેશ કરે છે, બેટી ચિંતા કરે છે, કાર્ય કરવું તે ઠીક છે પરંતુ નકામી ચિંતા નહિ કરવી; કારણ કે સામા જીવને કર્મ વિવર ક્યારે આપશે તે બાબત આપણું અજ્ઞાન હોવાથી દરેક કાર્યમાં આપણે સફળ થઈ શકીએ નહિ; માટે ઉદાસીનતા તે જ અમૃત સમાન છે અને ઉત્તમ પુરુષે તે અમૃતને સ્વાદ વારંવાર લે છે. એવા જીવો આ જન્મમાં જ મુક્તિ જેવા સુખને અનુભવ કરે છે. માટે આ માધ્યય ભાવના ઉપર ખૂબ લક્ષ આપવું. ઉપર બતાવેલી મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યશ્ય આ ચાર ધર્મધ્યાનની ભાવના છે. આ Page #109 -------------------------------------------------------------------------- ________________ (૮૬) ચાર ભાવનાથી જીવ આર્ત અને રૌદ્ર ધ્યાનથી મુક્ત થઈ ધર્મધ્યાનમાં આવે છે. આ ચાર ભાવનાથી મન સ્થિર થાય છે, સમતા પ્રગટ થાય છે અને સમતાને સ્થિર કરવા આ ભાવનારૂપી અમૃતનું પાન વારંવાર કરવું તે જ માનવ જિંદગી પામ્યાનું સાચું ફળ છે. જેથી શિધ્ર ભવસમુદ્રને પાર પામી અજરામર પદને સુખેથી મેળવી શકે છે. ચોરી કરનારાઓને પણ શુભ નિમિત્ત મળવાથી શુભ ભાવનામાં આરૂઢ થવાથી આત્માને પ્રજાને પ્રાપ્ત થયા છે; મુક્તિપદને પામ્યા છે. ચોરી કરનાર ચાર ચોરનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છેઃ શુભ ભાવના ઉપર ચાર ચોરની કથા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને રહેવાસી કેઈ શ્રાવક પિતાના નિર્વાહ માટે ભીલ લેકેની પદિલમાં આવીને વસ્યા હતે. પુ ગે ત્યાં રહેતાં તે કરોડાધિપતિ થઈ ગયે. એક વખત તે ભીલના વૃદ્ધ પુરુષો તે શ્રાવકની ઋદ્ધિ જોઈ વિચાર કરવા લાગ્યા, કે “આપણને લોભમાં નાખી છેતરીને આણે ઘણું દ્રવ્ય એકઠું કર્યું છે. માટે રાત્રિએ તેને ઘેર ખાતર પાડી તેનું સર્વ દ્રવ્ય લઈ લઈએ. નહિ તો તે કપટી વણિક તમામ દ્રવ્ય લઈ પિતાના નગરમાં ચાલ્યો જશે.” આવો વિચાર કરી તેઓ ખાતર પાડવાને તત્પર થયા. પિલો શ્રાવક પ્રતિદિન સાત આઠ સામાયિક કરતો હતો. તે દિવસે મધ્યરાત્રિ વિત્યા પછી પોતે તથા પિતાની સ્ત્રી બંને સામાયિક લઈને બેઠાં હતાં તેવામાં પિલા ચાર ખાતર પાડવા આવ્યા. ખાતર પાડી જુએ છે તે ગૃહના સ્વામીને જાગતે જે, તેઓ વિચારમાં પડ્યા કે “તેની જાગૃત માં નાખી છે. વિચાર શું કર્યું છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ અવસ્થામાં ચેરી કેવી રીતે થશે? માટે રાહ જોઈએ. અહીં પેલા શ્રાવકે ચોરને જોઈને વિચાર્યું કે “દ્રવ્ય તે ઘણું ભવમાં મળશે, આ ભવમાં પણ દ્રવ્ય ઘણી વાર આવ્યું ને ગયું, પરંતુ જે સામાયિકમાં મેળવેલા જ્ઞાનાદિ દ્રવ્યને ક્રોધાદિક ચોરે લુંટી લેશે તે પછી તું શું કરીશ? માટે ભાવદ્રવ્ય બચાવવું તે જ શ્રેષ્ઠ છે. ભાવદ્રવ્ય હશે તે તમામ વસ્તુ સુલભ છે.” આ પ્રમાણે વિચાર કરી તે શ્રાવક ઉપરાઉપરી સામાયિક કરવા લાગ્યો. તથા વારંવાર નવકાર મંત્ર ભણવા લાગે. તે સાંભળીને ચેરેમાંથી ચાર ચેરને ઉહાપોહ કરતાં જાતિમરણ-જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી ઘણું ભવ પહેલાં જે ધર્માનુષ્ઠાન કરેલું અને ભણેલું તે સાંભરી આવ્યું. તેથી તે ચિરોને શુભ વિચારે પ્રગટયા, પિતાની ભૂલ દષ્ટિમાર્ગમાં આવી. જેથી વિચારવા લાગ્યા કે પરધનની ઈચ્છા કરનારા આપણને ધિક્કાર છે ! ચોરી કર્યાથી બાહ્ય પોદ્દગલિક દ્રવ્ય આવે છે પરંતુ ભાવન-જ્ઞાનાદિ આત્માની સાચી લક્ષ્મી ચાલી જાય છે, તે આ જીવ તપાસતો નથી. અહે ! આ શ્રાવકને ધન્ય છે ! જે આપણને જોતાં છતાં પણ પિતાનું લક્ષ છેડતું નથી. આ પ્રમાણે પરગુણની પ્રશંસા કરતાં અને આત્માની લઘુતા ભાવતાં, મનને સ્થિર કરતાં તેમણે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું અને ચેરી વગેરેનું પ્રત્યાખ્યાન કર્યું, તેથી દેશવિરતિપણું ત્યાં જ પ્રાપ્ત થયું અને વૈરાગ્યની વૃદ્ધિ થવાથી ખડગ વગેરે દૂર મૂકી તીવ્ર શુભ અધ્યવસાયથી સર્વ વિરતિપણું પણ પ્રાપ્ત કર્યું. પછી અનુક્રમે શુભ ભાવનાએ ચડતાં આઠમા નવમાં ગુણઠાણે ચઢી ક્ષપકશ્રેણિ Page #111 -------------------------------------------------------------------------- ________________ (૮૮), પામીને સકળ ઘાતકર્મને દગ્ધ કરી, તે જ ઠેકાણે કેવળજ્ઞાનકેવળદર્શન પામ્યા. સૂર્યને ઉદય થયો એટલે તેઓએ દ્રવ્યલેચ કર્યો અને સમી રહેલા દેવતાએ મુનિવેષ આપે તે ગ્રહણ કર્યો. પેલા ગૃહસ્થ શ્રાવકને ખબર પડવાથી તે કેવલીઓને નમીને વારંવાર તેઓની સ્તુતિ કરવા લાગ્યો. ચારે કેવળજ્ઞાન પામેલા મહા મુનિવરેએ અન્યત્ર વિહાર કર્યો. અનુક્રમે મોક્ષમાં બિરાજમાન થયા. જન્મજરામરણાદિક સંસારનાં સર્વ દુઃખને નાશ કર્યો. અહે! શુભ ભાવનાનું કેવું પરિણામ આવ્યું ? પરગુણની પ્રશંસા અને સ્વકૃત-દુષ્કતની નિંદા કેટલું કામ કરે છે? તે આ દૃષ્ટાંતથી જ હે ચેતન ! વિચારીને તું પણ તે કાર્ય કરવા સાવધાન થઈ જા, ઈતિ ચાર ચારની કથા ઉપર બતાવેલ શ્રાવકના સામાયિકથી ચેરનું કાર્ય થયું. આપણે સામાયિક કરતી વખતે મન, વચન, કાયાને મેકળાં મૂકી યથાર્થપણે તેના સ્વરૂપને ઓળખતા નથી. સામાયિકમાં રહી રાજ્યકથા, દેશકથા, ભકતકથા, સ્ત્રીકથા-આ ચાર કથાને દેશવટો આપવો જોઈએ. શુભ ભાવના વધારવી જોઈએ. ઘણું સામાયિક કર્યા છતાં અશુભ ભાવથી પરાવર્તન કેમ થતું નથી. લાભ-ટોટાની પણ ખબર રાખવી જોઈએ. વેપારમાં જે ટ જાય, પૈસાટકા જાય તે હે ચેતન તારા મનને જરૂર આઘાત પહોંચે છે. રાત્રે નિદ્રા પણ આવતી નથી. બીજે વર્ષે લાભ કેમ થાય તેવી યોજના ઘડાય છે. તેવી રીતે એક સામાયિકનું શાસ્ત્રમાં કેટલું ફળ કહ્યું છે, તે વિચાર કર. બાણું કરેડ, ઓગણસાઠ લાખ, પચીસ હજાર, નવસેં પચીસ પાપમાં Page #112 -------------------------------------------------------------------------- ________________ (૮૯) ઝાઝેરુ–દેવગતિનું આયુ બંધાય. પુણ્યનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય, પછીથી પણ શુભ ગતિ પ્રાપ્ત થાય. ઈત્યાદિક સામાયિકનાં ફળનું પ્રમાદાદિ દોષોથી નુકસાન થાય. બરાબર સામાયિક નહિ થવાથી જે તેટલી ઓટ જાય તે તેના માટે આત્માને આઘાત પહોંચે કે નહિ ? અને જે આઘાત પહોંચે તે વ્યાપારની માફક સામાયિકમાં પણ નુકસાન ન થાય. તેવી જ રીતે ઉપગપૂર્વક દેષરહિત સામાયિક કરી, વિકથાઓને દૂર કરી, આમજાગ્રતિ કરી, શુભ ભાવના ઉપર આરુઢ થવું જોઈએ! શુભ ભાવનાને પ્રાપ્ત કરવા માટે આ પંચમ કાળમાં તે જિનપ્રતિમા અને જિનઆગમ સિવાય બીજું કાંઈ આ જીવને તરવાનું સાધન નથી. માટે હે આત્મા ! જિનપ્રતિમા ઘણું સૂત્ર સિદ્ધાંતમાં તીર્થકર ગણધરોએ બતાવેલી છે, તેનું તું અવલંબન કર. જિનપ્રતિમાને દેખી પ્રભુના ગુણ તને બહુ જ યાદ આવશે અને પ્રભુના ગુણ યાદ આવવાથી તેને તેવા ગુણ પ્રાપ્ત કરવાની ભાવના જાગ્રત થશે. તેથી અનંત કાળનાં ઘણું કર્મો ભમીભૂત થશે. સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ થશે. અનુક્રમે મોક્ષસુખ પણ મેળવી શકીશ. પરમાત્માના દર્શન કરતાં શું વિચારવું? કેવી રીતે દર્શન કરવાં? તે હકીકત હવે સમજાવીએ છીએ. જિનપ્રતિમાનાં દર્શન કેવી રીતે કરવી ? પરમાત્માનાં દર્શન કરવા માટે શુદ્ધ ચેખાં વસ્ત્રાદિક પહેરીને જવું. દેરાસરજીમાં પ્રવેશ કરતાં નિસિહી વગેરે દશત્રિકે જાળવવા. પાંચ અભિગમ સાચવવા. પ્રભુ સામી દષ્ટિ રાખવી, આડુંઅવળું જેવું નહિ, પરમાત્માની સન્મુખ Page #113 -------------------------------------------------------------------------- ________________ (૯૦). મુખ રાખી ચૈત્યવંદન કરવું, વગેરે વિધિ જે દેવવંદન ભાષ્યમાં કહેલ છે તે પ્રમાણે કરવી. દર્શન કરતાં પરમાત્માની સન્મુખ દષ્ટિ રાખી હૃદયમાં નીચે લખેલ વચને ધારણ કરવાં. “જિનપ્રતિમાનું મુખારવિંદ દેખી હે ચેતન! વિચારકર. આ મુખ કેવું સુંદર અને શાંત સ્વભાવવાળું છે? ભવ્ય અને આનંદ પમાડનારું છે. જે મુખે કેઈના અવર્ણવાદ, મૃષાવાદ, હિંસાકારી વચન, નિંદાનાં વચન બોલાયાં જ નથી, તેમાં રહેલી જિહ્વા વડે રસેન્દ્રિયના વિષયેનું સેવન કરેલું નથી, પરંતુ આ મુખ ધર્મોપદેશ આપીને અનેક ભવ્ય પ્રાણીઓ, જે સંસારમાં ભૂલાં પડેલાં તેને તારવાને જ સમર્થક બન્યું છે. માટે આ મુખને ધન્ય છે. એવું મુખ મારું કયારે થશે ? આ નાસિકા વડે સુરભિગંધ દુરભિગંધરૂપ ધ્રાણેન્દ્રિયના વિષયેનું સેવન કર્યું નથી. આ ચક્ષુરીન્દ્રિય વડે પાંચ વર્ણરૂપ વિષયને સેવ્યા નથી. કેઈપણ સ્ત્રીના ઉપર કામવિકારની દષ્ટિથી જોયું નથી, તેમ કોઈની સામે દ્વેષની દૃષ્ટિથી પણ જોયું નથી; માત્ર વસ્તુ સ્વભાવ અને કર્મની વિચિત્રતા વિચારીને સમભાવે રહેલાં છે, તે નેત્રને ધન્ય છે. મારાં નેત્ર એવાં કયારે થશે ? આ કાને કરીને વિચિત્ર પ્રકારના રાગરગણું સાંભળવા વડે તેના વિષયોનું સેવન કર્યું નથી, પરંતુ પ્રિય કે અપ્રિય જેવા શબ્દો કાને પડયા, તેવા સમભાવે સાંભળ્યા છે. તેવા કાન મારા ક્યારે થશે? આ શરીર વડે હિંસા કે અદત્ત ગ્રહણ કર્યું નથી, પરંતુ તે શરીરથી જીવરક્ષા કરીને, રામાનુગામ વિહાર કરીને ભવ્ય જીને સંસારના દુખથી મુક્ત કર્યા છે અને આ શરીરથી ઉગ્ર તપ, જપ અને Page #114 -------------------------------------------------------------------------- ________________ (૯૧) ઘેર પરિસહ ઉપસર્ગોને સહન કરી, આત્મિક ખજાને, કેવળ જ્ઞાન, કેવળદર્શનરૂપ પ્રાપ્ત કરીને કાલેકનું સ્વરૂપ એક સમયમાં અવકન કરી, ઘણું જીવોને ધર્મોપદેશ આપી, દુર્ગતિમાં જતા બચાવ્યા છે. અર્જુનમાળી જેવા ઘોર પાપીએને પાપથી મુક્ત કરી સિદ્ધિસુખને પમાડયા છે. ધન્ય છે આ પ્રભુના શરીરને!” આ પ્રમાણે પ્રભુપ્રતિમા નિહાળવાથી સાક્ષાત પ્રભુના ગુણ યાદ આવે છે ને તે પ્રમાણે પ્રભુના ગુણ યાદ આવવાથી જીવ પાપરહિત થઈ આત્મય જલદી કરી શકે છે. પરમાત્મા મહાવીરના ગુણ પ્રભુ મહાવીર પરમાત્મા–પરમ ગીશ્વર આજથી પચીસસે વર્ષ ઉપર આ ભારતવર્ષને પિતાના ચરણકમળથી પવિત્ર કરી રહ્યા હતા. તેઓ અહિંસાના તે પિતા જ હતા, તેમનું એશ્વર્ય, ઠકુરાઈ, બળ અને પ્રભુતા વગેરે પરેપકારને માટે જ હતું. પારાવાર પરાક્રમ હોવા છતાં ક્ષમાના સાગર હતા. કાલેકના ત્રણે કાળના ભાવે એક સમયમાં દેખનારા હતા. ત્રિભુવનનું સામ્રાજ્ય હોવા છતાં કેવળ નિર્મોહી અને નિરાભિમાની હતા. દાતારમાં શિરોમણિ, સહિષ્ણુતામાં આસાધારણ, જિતેન્દ્રિયમાં મહાન અને અપરાધીઓ ઉપર પણ ઉપકાર કરનાર હતા. જગતના જીવનું કલ્યાણ કેમ થાય ? સર્વ જી પાપથી કેમ મુક્ત થાય? અવિનાશી સુખ પ્રાપ્ત કરવા તત્વના રસિક કેમ બને તે માટે તેમનું અહનિશ લયબિંદુ હતું. ધીરતામાં–વીરતામાં–ત્રણ લેકને ધ્રુજાવવામાં સમર્થ હતા. તેમનું ચારિત્ર અલૌકિક હતું. તેમનું સંયમબળ-આત્મબળ અવર્ણનીય હતું. Page #115 -------------------------------------------------------------------------- ________________ ( ૯૨ ) જેના પ્રભાવી કરાડા દેવતાએ તેમની સેવામાં હાજર રહી ચરણમાં આળેાટતા હતા. તેમના પ્રભાવથી પરસ્પર વૈરભાવવાળા જીવા પાતાનુ વૈર ભૂલી મિત્રભાવે વતા હતા. જીવમાત્રને ત્રાસ દેનારી જડ વસ્તુઓ પણ પેાતાના સ્વભાવને ભૂલી જતી હતી. સુવર્ણ, રૂપુ અને રત્નાદિકથી રચિત સમવસરણમાં મેસી દેશના દેવા છતાં અને સુવર્ણ નાં કમળ ઉપર ચાલનારા છતાં નિઃસ્પૃહી અને નિર્મોહી હતા. આવા પરોપકારી પ્રભુના લાખમાં અંશે પણ સરખામણી કરી શકે તેવી એક પણ વ્યક્તિ અદ્યાપિ પર્યંત પેદા થઈ નથી અને ભવિષ્યમાં પણ આ અવસર્પિણી કાળમાં ભારત ક્ષેત્રમાં પેદા થાય તેમ નથી. આવું અત્યંત ચમત્કારિક, અનેક અતિશયા વડે કરીને અલંકૃત અદ્ભુત જીવન અને જગતના જીવેાના પાપાને ભસ્મીભૂત કરવાને સમર્થ મહાન પુણ્યના પુંજ, પરમાત્મા મહાવીરદેવે પોતાના પાછલા મનુષ્ય ભવમાં અસાધારણ પવિત્ર જીવન ગાળી, મહાદુષ્કર તપસ્યા કરી પ્રાપ્ત કર્યાં હતા. પરમાત્મા મહાવીરદેવ પચીસમા ભવમાં નંદન ઋષિ થયા, તે વખતે સંયમ ગ્રહણુ કરીને જાવજીવ સુધી અગિયાર લાખ એ શી હજાર છસેા ને પીસ્તાલીશ માસખમણુ કરી તીથ કર નામકમ નિકાચીત કરી, છવીસમા ભવમાં દસમા દેવલાકના સુખને અનુભવ કરી સત્તાવીસમા ભવમાં પરમાત્મપદ્ધ પ્રાપ્ત કરી, અમૃતથી પણ મીઠી ધમ દેશના આપી જગતના જીવાને દ્રુતિમાં પહેતા અચાવ્યા હતા. હે પરમાત્મા ! હું વીર ! આવું આપનું અદૂભુત ચિત્ર Page #116 -------------------------------------------------------------------------- ________________ કયા જીવેને મુગ્ધ ન કરે? ખરી રીતે વિચાર કરતાં છે. પરમાત્મા! અમે આપને નજરે જોયા નથી, એટલું જ નહિ પણ દુનિયામાં ઈશ્વર તરીકે પૂજાતા અન્ય દેવને પણ પ્રત્યક્ષ નિહાળ્યા નથી, અથવા આપ અમારા બંધ છે અને અન્ય દેવે અમારા શત્રુ છે તેવું પણ નથી. અમે આપના પવિત્ર શાસનમાં પેદા થયા માટે તમારા વચનનો પક્ષપાત કરે, એ પણ અમોને લેશમાત્ર મોહ નથી. અમે આપના તથા અન્ય દેના ચરિત્રો જાણીને તપાસ કરીએ છીએ, હૃદયમાં ઠસાવીએ છીએ અને ઊંડા ઊતરી વિચાર કરીએ છીએ ત્યારે આપનું જ ચરિત્ર પરસ્પર વિરોધ વિનાનું અને ઈશ્વરપણાના ગુણની પ્રતીતિ કરાવનારું માલુમ પડે છે. કારણ કે સર્વજ્ઞાપણું, રાગદ્વેષરહિતપણું, લયપૂજ્યતા અને યથાર્થ ઉપદેશકપણું આદિ પવિત્ર ગુણે જેનામાં હોય તે જ દેવ સર્વ પૂજ્ય પુરુષમાં શિરમણિ કહેવાય. અને તેવા સર્વ ગુણે હે પ્રભુ વીર! આપનામાં વિદ્યમાન હોવાથી અમે આપની ઉપર મુગ્ધ બન્યા છીએ અને આપના પવિત્ર શાસનને આશ્રય કરી રહ્યા છીએ. અમારી નસેનસમાં અને રોમેરેામમાં એ જ પવિત્ર ભાવનાને ધોધ વહી રહ્યો છે કે જેને પ્રભાવે ચક્રવર્તિની ત્રાદ્ધિ તે શું પણ ત્રણ ભુવનનું સામ્રાજ્ય પણ તમારા શાસનના અભાવેતમારી આજ્ઞાના ખંડનવડે પ્રાપ્ત થતું હોય તે દૂર ફેંકી દેવા તૈયાર છીએ. ભલે દરિદ્વી રહીએ, ઘેરઘેર ભીખ માગીને ઉદરપૂર્ણ કરવી પડે, પરંતુ આપની આજ્ઞાનું બહુમાનપૂર્વક પાલન થતું હોય તો તે એકવાર નહિ પરંતુ કરડવાર Page #117 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) અમને કબુલ છે. મહાન શાસનરક્ષકા-શ્રીમાન હરિભદ્રસૂરિ, શ્રીમાન હેમચદ્રાચાય જેવા પ્રખર વિદ્વાને આપના પવિત્ર શાસનને પામવા માટે પેાતાનું અહેભાગ્ય સમજતા હતા. હે પરમાત્મા ! હું પરમયેાગીશ્વર ! વધુ શું કહીએ ? આપના લેાકેાત્તર અતિશયાથી ભરપૂર જીવનને સાંભળી તેને સમજ પૂર્વક શ્રદ્ધામાં મૂકી અમે તેના આનંદમાં ગરકાવ અની ગયા છીએ. હું તરણુતારણ ! હે પ્રભા ! એક વખત આપના ભક્તો તરફ મીઠી ષ્ટિથી જુએ. અમારા અપરાધાની માડ઼ી આપે। અને અમારા હૃદયરૂપી શુદ્ધ સિ’હાસન ઉપર આરુઢ થાઓ. હે પરમાત્મા ! આપના જેવા પવિત્ર સયમરાગ, આપના જેવું ચાગબળ અને આપના જેવા સમભાવ અમારામાં પ્રાપ્ત કરો. અમે જ્યાં સુધી આ સસારમાં છીએ ત્યાં સુધી આપના ચરણકમળની સેવા ભવાભવને વિષે માગીએ છીએ. તે જ સેવનથી અમે અમારા આત્માને ઉચ્ચ ફાટી પ્રાપ્ત કરાવવા ભાગ્યશાળી થઈશું. સરેશવર પાસે ગયા છતાં તૃષા ન છીપે, લક્ષ્મીવાન પાસે ગયા છતાં દરિદ્રતા ન મટે તેા તે સરેવરની અને લક્ષ્મીવ'તની શાભા શી ગણાય? આપના જેવા ત્રિભુવનનાયક શિરછત્ર છતાં અમે કંગાળ રહીએ અને તમા અનત સુખેખાના ભાક્તા અને પરમ ચેાગીશ્વર રહેા તેમાં આપની શેાભા શી? અમે તા પાંગળા હાઇ મેરૂપર્વત ઉપર ચઢવાની અમારી ઈચ્છા તથા નિર્ભાગી હાઈ રાજ્યપ્રાપ્તિ કરવાના અમારા લાભ અને ચાગ્યતા વિના દુષ્પ્રાપ્ય વસ્તુ માગવાની બેશરમાઇ તાવવાથી ભલે હાસ્યજનક ગણાઈએ. પરંતુ મેઘ Page #118 -------------------------------------------------------------------------- ________________ જેમ વૃષ્ટિ કરતાં ઉચ્ચ-નીચ સ્થાન જેતે નથી, ઉપકારીઓ પાત્રાપાત્રની દરકાર કરતા નથી, તે પછી આપના જેવા ત્રિભુવનનાયક દાતાશિરોમણિ મળ્યા છતાં અમે અસં. તુષ્ટ રહીએ એ બને જ કેમ? કદાપિ ન બને. અમે લીધા વિના છોડવાના નથી. વહેલા કે મેડા આપના સિવાય આ ત્રણ જગતમાં અમારું દારિદ્રય કઈ દૂર કરનાર નથી, માટે હે પરમાત્મા ! એકવાર આ સેવક સામી દૃષ્ટિ કરી, સંસારસમુદ્રથી શિધ્ર પાર ઉતારે. આપની મુદ્રા દેખતાં હજારેલાખે છેવો ભવના નિસ્તારને પામવા ભાગ્યશાળી થયા છે. આપની પ્રતિમા પણ જગતના દારિદ્રયને દૂર કરનારી છે, પાપના સમૂહને ભસ્મીભૂત કરનારી છે તેથી જ સુવિહિત પુરુષોએ આદરેલી છે અને વળી સ્તુતિ કરીને કેમ ખપાવી આત્મકલ્યાણ કરી ગયા છે. તે પ્રભુસ્તુતિના કે આ પ્રમાણે ऐंद्रश्रेणिनता प्रतापभवनं भव्यांगिनेत्रामृतं । सिद्धांतोपनिषद्विचारचतुरैः प्रीत्या प्रमाणीकृता ॥ मृतिः स्फुर्तिमती सदा विजयते जनेश्वरी विस्फुरन्मोहोन्मादधनप्रमादमदिरामत्तैरनालोकिता ॥१॥ જિનેશ્વરની પ્રતિમા સદા જયવંતી વર્તે છે. તે પ્રતિમા કેવી છે? ઈન્દ્રના વર્ગથી નમાલી તથા પ્રતાપનું ઘર અને ભવ્ય પ્રાણીઓના નેત્રોને અમૃતસમાન તથા સિદ્ધાંતના રહસ્યને જાણનાર વિચક્ષણ એ પ્રેમપૂર્વક પ્રમાણભૂત કરેલી અને વળી પ્રભાવશાલિની દેદીપ્યમાન આવી પરમાભાની મૂર્તિને મહામહના ઉન્માદથી તથા પ્રમાદરૂપી Page #119 -------------------------------------------------------------------------- ________________ મદિરાથી મર્દોન્મત્ત થયેલા છે જોઈ શકતા નથી. ૧ धन्या दृष्टिरियं यया विमलया दृष्टो भवान् प्रत्यहं । धन्याऽसौ रसना यया स्तुतिपथं नीतो जगद्वत्सलः॥ धन्यं कर्णयुगं वचोमृतरसो पीतो मुदा येन ते । धन्यं हृत् सततं च येन विशदस्त्वन्नाममन्त्रो धृतः ॥२॥ તે દષ્ટિને ધન્ય છે કે જે નિર્મળ દષ્ટિએ હમેશાં આપનાં દર્શન કીધાં, તે જીભને ધન્ય છે કે જેણે જગદ્વત્સલ હે પરમાત્મા ! આપને સ્તવ્યા, તે કર્ણને ધન્ય છે કે જેણે આપના વચનામૃતને રસ આનંદથી પીછે અને વળી તેહૃદયને પણ ધન્ય છે કે જેણે તમારા નામરૂપી નિર્મળ મંત્રને સદા ધારણ કર્યો. ૨ किं पीयूषमयी कृपारसमयी कर्पूरपारीमयी। किं वानन्दमयी महोदयमयी सद्ध्यानलीलामयी। तत्वज्ञानमयी सुदर्शनमयी निस्तंद्रचंद्रप्रभासारस्कारमयी पुनातु सततं मूर्तिस्त्वदीया सताम् ॥३॥ હે પ્રભુ! તમારી મૂર્તિ શું અમૃતમય છે? અથવા કૃપા રસમય છે? અથવા કપૂરમય છે? અથવા શું આનંદમય છે? મહાદયમય છે? અથવા ધ્યાનની લીલામય છે? શું તત્વજ્ઞાનમય છે? સુદર્શનમય છે! અથવા ઉજ્જવળ ચંદ્રપ્રભાના ઉદ્યોતરૂપ છે? આવા પ્રકારની તમારી મૂર્તિ સજજનેને સદા પવિત્ર કરે. ૩. श्रीमद्गुर्जरदेशभूषणमणिं सर्वज्ञताधारकम् । मिथ्याज्ञानतमःपलायनविधावुद्यत्प्रभ तायिनम् ॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ पावस्थायुकपार्श्वयक्षपतिना संसेव्यपार्श्वद्वयम् । श्रीशंखेश्वरपार्श्वनाथमहमाऽऽनन्देन वन्दे सदा ॥४॥ ગુર્જરદેશના ભૂષણરૂપ, સર્વજ્ઞપણાને ધારણ કરનાર, મિયાજ્ઞાનરૂપ અંધકારને દૂર કરવામાં પ્રતાપી સૂર્યસમાન, સર્વ પ્રાણીઓનું રક્ષણ કરનાર અને પાર્થવતિ પાર્શ્વ નામના યજ્ઞથી જેનાં બંને પાસાં સેવાયેલ છે એવા શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને હું હંમેશાં આનંદપૂર્વક વંદું છું. ૪. चित्रं चेतसि वर्ततेऽद्भुतमिदं व्यापल्लताहारिणी। मूर्ति स्फूर्तिमतीमतीव विमलां नित्यं मनोहारिणीं ॥ विख्यातां स्नपयन्त एव मनुजाः शुद्धोदकेन स्वयम् । संख्यातीततमोमलापनयतो नैर्मल्यमाबिभ्रति ॥५॥ મારા ચિત્તમાં આ આશ્ચર્ય વર્તે છે કે વિપત્તિરૂપી લતાઓને નષ્ટ કરનારી, હંમેશાં મનેહારિણી, વળી નિર્મળ સ્કૃતિવાળી જિનેશ્વર પરમાત્માની મૂર્તિને શુદ્ધ જળ વડે નવરાવતાં મનુષ્ય ખુદ પોતે પોતાને અસંખ્ય અજ્ઞાનરૂપ મળ દૂર થવાથી, નિર્મળતાને સંપાદન કરે છે. પ. વિવેચનઃ-લેકમાં આપણે જોઈએ છીએ કે જે સ્નાન કરે તે એલરહિત થાય ત્યારે આ તો પરમાત્માની મૂર્તિને સ્નાન કરાવનારા મેલરહિત થાય છે, તે આશ્ચર્ય જાણવું. श्रेय संकेतशाला सुगुणपरिमलैर्जेयमंदारमाला । छिन्नव्यामोहजाला प्रमदभरसरःपूरणे मेघमाला ॥ નથીમમા વિતરયા કિંતશાણા त्वन्मूर्तिः श्रीविशाला विदलतु दुरितं नंदितक्षोणिपाला॥६॥ Page #121 -------------------------------------------------------------------------- ________________ (૯૮) , હે પ્રભુ! કલ્યાણની સંકેતશાળા જેવી, સદગુણરૂપ સુગંધવડે જીતી છે. કલ્પવૃક્ષના પુષ્પોની માળા જેણે એવી, અને વળી તેડી નાખી છે, વ્યામોહની જાળ જેણે એવી આનદના સમૂહરૂપ સરોવરને પૂરવામાં મેઘમાળા જેવી નમ્યા છે, એશ્વર્યધારી મનુષ્યરૂપી હંસ જેઓને એવી, અને વળી દાનની કળાથી જીત્યા છે, દેવકના પ્રદેશે જેમણે એવી; અને આનંદિત કર્યા છે, રાજા મહારાજાઓને જેણે એવી વિશાળ શ્રીસંપન તમારી મૂર્તિ, હે પરમાત્માનું ! જગજજીનાં પાપને દૂર કરે. ૬. दिद्वेतहमुहकमले तिन्निविनट्ठाई निरवसेसाइ । दालिदं दोहग्गं अणेगभवसंचियं पावं ॥७॥ હે પરમાત્મા તમારું મુખરૂપી કમલ દેખે છતે ત્રણ અશુભ વસ્તુ નષ્ટ થઈ. તે ત્રણનાં નામે દલિદ્ર દેભગ્યું અને ત્રીજું અનેકભવ સંચિત પાપ-એ ત્રણે ખસી જવાથી મારું કાર્ય સિદ્ધ થયું. ૭. जिनवर ! तव मूर्ति ये न पश्यन्ति मूढाः कुमतिकुमतभूतैः पीडिताः पुण्यहीनाः । सकल सुकृतकृत्यं नैव मोक्षाय तेषां सुनिबिडतृणराशि वाग्निसङ्गायथैव ॥८॥ હે પરમાત્મા ! તમારી મૂર્તિ મૂઢ છે, જે જેતા નથી તે કુમતિ અને કુમત રૂપી ભૂતોથી પીડાયેલા અને પુણ્યથી હણું જાણવા અને તેઓના સકલ સુકૃત રૂપી કાર્યો મેક્ષના માટે થતા નથી. જેમ નિવિડ–ગાઢ-તૃણનો Page #122 -------------------------------------------------------------------------- ________________ (e) રાશી અગ્નિના સ’ઘાતથી મળી જાય છે તેવી રીતે તેઓનાં કર્મો નષ્ટ થતાં નથી. ८. अहो मे सफलं जन्म पूर्णाः सर्वे मनोरथाः । लब्धा सर्वार्थसंपत्तिदृष्टो यत्रजगद्विभुः ||९|| અહે। આજ સર્વે પદાર્થોની સંપત્તિભૂત ત્રણ જગતના સ્વામી ક્રીડા જેથી મારા જન્મ સફલ થયા અને સંપૂર્ણ મનારથા આજે પૂર્ણ થયા. ૯. धन्यः स मासो दिवसोऽपि धन्यः । स एव साऽपि घटिकाऽपि धन्या ॥ यत्र प्रभुर्भाग्यवता जनेन । दृष्टो जगत्स्वामी कृपानिवासः ||१०|| જે જીવે કૃપાના સ્થાનરૂપ ત્રણ જગતના સ્વામી દીઠા, તે જીવના માસ તથા દિવસેાપણધન્ય તથા તેની ઘટીકા પણ ધન્ય જાણવી. त्वां ध्यायन्तः स्तुवन्तश्च पूजयन्तवदेहिनः । धन्यास्ते जगृहुर्देहान् मनोवाग्वपुषाफलम् ॥११॥ હે પરમાત્મા ! જે જીવા તમારુ ધ્યાન કરતા તથા સ્તુતિ કરતા તથા પૂજે છે તે જીવાએ શરીરથકી મન, વચન અને કાયા પામ્યાનું ફળ પ્રાપ્ત કર્યુ” જેથી તે જીવા ધન્યવાદના પાત્ર અન્યા. ૧૧. मूर्तिस्ते जगतां महाविंशमनी मूर्तिजनानन्दिनी, मूर्तिर्वाञ्छितदानकल्पलतिका मूर्तिः सुधास्यन्दिनी । संसाराम्बुनिधितरितुमनिश मूर्तिर्दृढा नौरियं, मूर्तिर्नत्रपथं गता जिनपतेः किं किं नकर्तुं क्षमा ॥ १२ ॥ Page #123 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૦) હું જીનેશ્વર ! આપની મૂતિ, જેના નેત્ર માગમાં પડી અર્થાત્ જેઓએ દીઠી તે જીવાનું સંપૂર્ણ કાર્ય થયું ને કયું કર્યું' કાર્ય કરવામાં સમથ નથી અર્થાત્ તમામ કાર્યને કરવામાં સમથ છે. તમારી મૂર્તિ જગતની મહાપીડા તેને દૂર કરનારી તથા જીવાને આનંદ આપનારી તથા ઇચ્છિત દાન આપવામાં કલ્પવૃક્ષની વેલડી સમાન તથા અમૃતને ઝરનારી તથા સંસારસમુદ્ર તરવાને માટે નિરંતર મજબૂત નૌકા સમાન છે, અર્થાત્ તમામ વાંછીત ફૂલને આપનારી જાણવી. ૧૨. न चक्रिशक्रादि पदं समीहे, त्वदाज्ञया हीनमहं निरीह । रङ्कत्वमप्यस्तु भवान्तरेऽपि स्वामिंस्त्वदाज्ञा वशवर्तिनो मे ॥१३॥ હું પરમાત્મા ! તમારી આજ્ઞાથી હીન, એવા ભવાંતરે હું' ચક્રવર્તિ તથા ઈન્દ્રના પત્રને પણ ઇચ્છતા નથી, છેવટ રકપણું ભલે થાઓ, પરંતુ તમારી આજ્ઞા જ મારુ કલ્યાણ કરનાર છે. ૧૩. नाभ्यर्थये स्वर्गसुखं न मोक्षं न नरश्रियम् । सदा त्वत्पादपद्मानि वसन्तु मम मानसे || १४ || હે ત્રણ જગતના નાથ ! મારા મનને વિષે તમારા ચરણ રૂપી કમલા સદા વસે; જેથી હુ સ્વર્ગના સુખને ઇચ્છતા નથી, ન મેાક્ષ ન નરશ્રીયં વગેરે કાંઈ માગતા નથી તમામ તમારા ચરણ કમલની સેવામાં રહેલુ છે. ૧૪. चिन्तामणिः सुरतरुः सुरधेनुकाम कुम्भौ सुराश्रनिखिलामयि सुप्रसन्नाः जाताः स्वयं प्रबलसाधनयंत्रिता वा, त्वदर्शनेन भवसन्तति दुर्लभेन || १५ || Page #124 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧), હે વીતરાગ ! સંસારમાં જન્મમરણની પરંપરામાં દુર્લભ જે તમારા દર્શન વડે કરીને મારે તમામ ઉત્તમ ચીજો મળી-ચિંતામણી તથા કલ્પવૃક્ષ કામધેનુ, કામકુંભ અને તમામ દેવતાઓ પ્રસન્ન થાય તેમ માનું છું અથવા પ્રબલ કાર્ય સાધવામાં ઉપર લખેલ તમામ જોડાઈ ગયાં, એમ માનું છું. ૧૫. अस्मिन्भवे परभवे निखिलेऽपि देव, पापानि यानि विहितान्यहितप्रदानि । वाकायमानसभवानि मयाऽतिमौढयात् त्वदर्शनेन विफलानि भवन्तु तानि ॥१६॥ હે દેવ ! અતિ અજ્ઞાનથી મન, વચન અને કાયાથી થયેલી અને અહિતને કરનારી આ ભવમાં અને પરભવમાં થયેલા પાપે આપનાં દર્શનથી નિષ્ફળ થાઓ. ૧૬. त्वन्मूर्तिर्दृदिजागतिरागार्तिहरणक्षमा । ममचित्ते जगन्नाथ । प्रार्थये किमतः परम् ॥१७॥ હે પરમાત્મા ! મારા ચિત્તને વિષે રાગની પીડાને દૂર કરવામાં સમર્થ તમારી મૂર્તિ જાગ્રત છે. તે પછી બીજું કાંઈ માગવાનું રહેતું જ નથી. ૧૭. श्री पाश्वतीर्थनाथं प्रशमरसमयं केवलानन्दयुक्तं । वामेयंपाश्चयक्षः सुरवरसहितैः सेवितं भूरिभक्त्या ॥ यस्यस्नात्राभिषेक पृथुतरकमलै निर्जरा यादवास्युः। ख्यातं शंखेश्वरंतंत्रिभुवन विहितख्यात कीर्तिनमामि॥१८॥ Page #125 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ત્રણ ભુવનમાં પ્રસિદ્ધિ પામી છે કીર્તિ જેની એવા તથા વામા માતાના પુત્ર કેવલજ્ઞાનરૂપી આનંદ વડે યુકત તીર્થના નાથ પ્રશમરસ સ્વરુપ ઘણીય ભકિત વડે કરી સૂરવરસ હિત પાયો વડે સેવા કરાયેલા વલી જેના સ્નાત્રના અભિષેકના અતિશય પાણી છાંટવાથી યાદ જશવાલા હતા તે જશ રહિત થઈ ગયા એવા શ્રી પાર્શ્વનાથ સ્વામીને નમસ્કાર કરું છું. ૧૮. अपारघोर रसंसार-निमग्नजनतारक । किमेष घोरसंसारे, नाथ ते विस्मृतो जनः ॥ १९॥ હે નાથ ! હે પરમાત્મા! આ અપાર ઘર સંસારમાં નિમગ્ન થયેલા જનેને તારનાર હે પ્રભે! ઘર સંસારમાં માણસને શું તમે વિસરી ગયા? ૧૯ सद्भावप्रतिपन्नस्य, तारणे लोकबांधव । त्वयाऽस्य भुवनानंद, येनाद्यापि विलंब्यते ॥२०॥ હે લેકબાંધવ! હે ભુવનને આનંદ કરનાર! સારા આવને પ્રાપ્ત થયેલા એવા મને તારવામાં હજુ આપ કેમ વિલંબ કરી રહ્યા છે ? ૨૦. आपन्नशरणे दीने, करुणामृतसागर । न युक्तमीदृशं कर्तु, जने नाथ भवादृशाम् ॥२१॥ હે કરૂણારૂપી અમૃતના સમુદ્ર! હે નાથ આપના શરણને પ્રાપ્ત થયેલા અને દીન એવા જનને વિષે આપના સરખા ત્રિભુવનના નાથને આવા પ્રકારે કરવું તે યુક્ત નથી. અર્થાત હવે મને ભવસમુદ્રથી તારવામાં વિલંબ કરે તે ઠીક ન કહેવાય. ૨૧. Page #126 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) મીડિÉ માંતરે, મૃરિવનિમય विमुक्तो भवता नाथ, किमेकाकी दयालुना ॥२२॥ ભયંકર ભવ અટવીમાં મૃગલાના શિશુની માફક ભમતા એવા મને એકલાને આપ સરખા દયાળુએ હે નાથ ! કેમ મૂકી દીધે? અર્થાત્ હવે આપની પાસે મને રાખો. ર૨. इतश्वेतश्च निक्षिप्त-चक्षुस्तरलतारकः । निरालंबो भयेनैव, विनश्येऽहं त्वया विना ॥२३॥ હે નાથ ! તમારા વિના ભયવડે અહીંતહીં નાંખ્યા છે જે ચક્ષુ તે વડે કરી જેની કીકી ચંચલ થઈ ગઈ છે એ અને વળી આલંબન વિનાને હું નાશ પામ્ય, અર્થાત ઘણું જન્મ મરણ કરી બહુ દુઃખી થયા. ૨૩. अनंतवीर्यसंभार-जगदालंबदायक । विधेहि निर्भयं नाथ, मामुत्तार्य भवाटवीम् ॥२४॥ હે અનંત વીર્યના સમૂહવાળા! હે જગતના જીવોને આલંબન દેવાવાળા! મને આ ભવાટવીમાંથી પાર ઉતારી હે નાથ ! ભયરહિત કરે. ૨૪. न भास्कराहते नाथ, कमलाकरबोधनम् । यथातथा जगन्नेत्र, त्वदृते नास्ति नितिः ॥२५॥ હે નાથ ! હે જગતના જીવને નેત્ર સમાન ! હે પરમાત્મા ! જેમ સૂર્ય વિના કમળને સમૂહ વિકસ્વર થઈ શકતે નથી, તેમ તમારા વિના મારો આત્મા વિકસ્વર નહિ થવાથી મને નિવૃતિને અભાવ જ રહે છે. ૨૫. Page #127 -------------------------------------------------------------------------- ________________ (૧૪) किंमेष कर्मणां दोषः किं ममैव दुरात्मनः । किंवाऽस्य हतकालस्य किंवा मे नास्ति भव्यता ॥२६॥ હે પરમાત્મા! શું આ તે મારા કર્મને દેષ છે? અથવા શું આ દુષ્ટ એવા મારા આત્માને દેષ છે? કે આ હત્યારા એવા કાળને દોષ છે? અથવા મારી ભવિતવ્યતા જ પાકી નથી કે હજી સુધી મારે આ સંસારમાંથી કેમ પાર આવતે નથી? ૨૬. संसारमारवपथे पतितेन नाथ । પતિની મમરીચિવિમોહિતેન ા दृष्टः कृपानिधिमयस्त्वमथो कुरुष्व । तृष्णापनोदवशतो जिन निवृति मे ॥२७॥ હે નાથ ! સંસારરૂપી મારવાડના માર્ગમાં ભૂલા પડેલા અને સ્ત્રીરૂપી ઝાંઝવાથી મેહિત થયેલા, એવા મેં હે કૃપાના સાગર ! તમારાં દર્શન કર્યા; હવે મારી તૃષ્ણ દૂર કરીને મને શાંતિ થાય તેમ કરે. ૨૭. भूपीभूय समन्वशात् समुचितां यो लोकनीतिं युगारंभे यः प्रथमं च साधुचरितं श्रेष्ठं समाराधयत् ।। भुत्वा तीर्थपतिश्च मोक्षपदवी विद्योतन यो व्यधात् । विश्वेशः परमेश्वरो विजयते श्रीआदिनाथः सकः ॥२८॥ જેણે યુગના આરંભમાં રાજા બની સમુચિત લક નીતિનું શિક્ષણ આપ્યું, જેણે સહુથી પ્રથમ સાધુ-ચરિતને શ્રેષ્ઠ માર્ગ આરાધે અને જેણે તીર્થકર થઈ સર્વથી પ્રથમ મોક્ષમાર્ગનું પ્રકાશન કર્યું, એવા વિશ્વેશ્વર આદિનાથ ભગવાન જ્યવંત વર્તે છે. ૨૮, Page #128 -------------------------------------------------------------------------- ________________ (૧૫) यो वीक्ष्य दुःखिभुवनं करुणाचित्तीभूतो यथार्थसुखमार्गविबोधनाय ॥ तीनं तपश्चरितवान् अभवश्व पूर्णः श्रेयाश्रियं दिशतु स प्रभुवर्धमानः ॥२९॥ દુઃખી જગતને જોઈ, કરૂણાઈ હુદયવાળા બની, જેણે સાચા સુખને માર્ગ બતાવવા માટે તીવ્ર તપશ્ચર્યા આચરી અને પૂર્ણતા પ્રાપ્ત કીધી, એવા પ્રભુ વર્ધમાન સ્વામી તમને કલ્યાણ લક્ષ્મી આપે. ૨૯૮ अनंतदुःखांबुधिपातकानां । रागादिदोषद्विषतां शमाय ॥ न यं विनाऽऽलंबनमस्ति किंचित् , સ વતtr: સરળ ઘપર રૂમો અનન્ત દુઃખસાગરમાં પાડનારા એવા રાગદ્વેષ વગેરે દુશ્મનોને શમાવવા માટે જેના વગર બીજું કંઈ આલંબન લેવા ચોગ્ય નથી, તે વીતરાગદેવને શરણે જવું જ જોઈએ. ૩૦. આ પ્રમાણે પ્રભુપ્રતિમાની પાસે રહી ભાવનાપૂર્વક સ્તુતિ કરવાથી સાક્ષાત્ પરમાત્મા આપણને યાદ આવે છે, જેથી જીવેમાં કોઈ અપૂર્વ જાગૃતિ થાય છે. પચીસસે વર્ષ પહેલાં થયેલા મહાવીર પ્રભુ અત્યારે ભવ્ય જીવના હૃદયમાં તેમની કૃતિનું અવલોકન કરવાથી સાક્ષાત થાય છે. જિનપ્રતિમાના આલંબનથી શીધ્ર સંસાર સમુદ્ર તરી શકે છે-તે પછી સાક્ષાત્ પ્રભુ મહાવીર હતા તે સમયનું તે કહેવું શું ? એવી રીતે ઉચ્ચ કેટિના ગુણોથી ભરપૂર પરમાત્મા મહાવીરદેવના ચરણકમળનું આરાધન કરી, તેમની આજ્ઞા Page #129 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૬). શિરપર વહન કરી, તે સમયમાં આ ભરતક્ષેત્રમાં અનેક છે પિતાનું કલ્યાણ કરતા હતા અને આધુનિક સમયમાં પણ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વિહરમાન તીર્થંકરની દેશના શ્રવણ કરી અનેક ભવ્ય જીવો પોતાના આત્માનું કલ્યાણ કરી રહ્યા છે. અત્યારે આપણે અહીં ભરતક્ષેત્રમાં સાક્ષાત્ પ્રભુના અભાવે તેમના નામશ્રવણથી તથા ઉપર કહેલ તેમના સ્થાપના નિક્ષેપોથી (ઝલહલતી મૂર્તિથી) હજારે બબ્બે લાખે છે પિતાનું કલ્યાણ કરી રહ્યા છે. તે હે ચેતન! તું પણ જિનપ્રતિમાનાં દર્શન કરી, પરમાત્માના ગુણેને યાદ કરી તારામાં સારા ગુણેની છાપ પાડ. જિનપ્રતિમા જિનવર સરખી જ જાણજે. જિનપ્રતિમામાં લેશમાત્ર શંકા કરીશ નહિ. જિનપ્રતિમા ઘણાં સૂત્રોમાં પરમાત્મા મહાવીર દેવે જ કહેલી છે. તે જિનપ્રતિમાને ઘણું સિદ્ધાંતમાં અધિકાર વિદ્યમાન હવા છતાં, કેટલાએક અણસમજણવાળા અજ્ઞાની છે, સૂત્રોના ખરા અર્થને નહિ સમજતા વિપરીત અર્થ કરી જિનપ્રતિમાને નહિ માનતા થકાં ભૂલા પડી ભમી રહ્યા છે. જુઓ જિનપ્રતિમાને અધિકાર શ્રી જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીએ જિનમંદિરમાં જઈ, જિનપ્રતિમાની પૂજા કરી, “નાજુ' કહ્યું છે. જેને આ પ્રમાણે પ્રત્યક્ષ પાઠ છે – तएणं सा दोपहरायवरकन्ना जेणेवमज्जणघरे तेणेव उवागच्छइ मज्जणयरं अणुपवेसइ नाया कघबलिकम्मा कयकोउ अमंगलपायच्छित्ता सुद्धपावेसाई वत्थाई परिहियाहिं Page #130 -------------------------------------------------------------------------- ________________ (૧૭) मज्जणघराओ पडिणिक्खमइ जेणे व जिणधरे तेणेव उवागच्छइ. जिणघरं अणुपविसइ अणुपविसायित्ता आलोए जिणपडिमाणं पणामं करेइ लोमहत्थयं परामुसइ एवं जहा सुरियाभो, जिणपडिमाउ अच्चेइ तहेव भाणियव्वं । जाव धुवं डहइ धुवं डहयित्ता वामंजाणुं अंचेइ अंचेइत्ता दाहिजाणुं धरणितलंसि निहट्ट तिखुत्तो मुद्धाणं धरणितलंसि निवेसइ निवेसइत्ता ईसि पच्चुणमइ करयल जाव कट्ट एवं वयासी नमुत्थुणं अरिहंताणं भगवंताणं जावसंपत्ताणं वंदइ नमसइ जिणघराओ पडिनिखमइ. અથર–તે વારે તે દ્રોપદી રાજકન્યા જ્યાં નાન મજજન કરવાનું ઘર છે ત્યાં આવે, મજન ઘરમાં પેસે, સ્નાન કરીને કર્યું છે બલિકર્મ એટલે પૂજાનું કાર્ય જેણે અર્થાત્ ઘર દેરાસરમાં પૂજા કરીને કૌતુક કહેતાં તિલકાદિ, મંગલ દધિચક્ષતાદિ તેમ જ પ્રાયશ્ચિત્ત એટલે સ્વપ્નાદિને ઘાત કર્યો છે. જેણે એવી શુદ્ધ ઉજજવલ જિનમંદિરને ગ્ય સારાં વસ્ત્ર પહેરીને, સ્નાનઘરમાંથી નીકળે, જીહાં જિનઘર છે, ત્યાં આવે, જિનઘરમાં પેસે, જિનપ્રતિમાને દીઠે કે પ્રણામ કરે, પછી મેર પીંછી ગ્રહણ કરે. ગ્રહણ કરીને જેવી રીતે સૂર્ય દેવતાએ રાયપણું સૂત્રમાં જિનપ્રતિમાને પૂજ્યાને અધિકાર છે, તેમ સઘળો વિધિ જાણ તે સૂર્યાભને અધિકાર જ્યાં સુધી ધૂપ દહે ત્યાં સુધી કહે, પછી નમુથુણું વગેરે જાણવું. આથી સ્પષ્ટ થાય છે કે દ્રૌપદીએ જિનપ્રતિમા પૂજી છે. રાયપણું સૂત્રમાં સૂર્યાભ Page #131 -------------------------------------------------------------------------- ________________ (1०८) દેવતાએ જિનપ્રતિમા પૂજ્યાને અધિકાર છે. વળી દ્રૌપદીએ નમુત્થણે કહ્યું છે. જિનપ્રતિમા આગળ સ્વસ્તિક કર્યો છે, જેથી તેને શ્રાવિકા જાણવી. શ્રાવિકા વિના બી જે તે વિધિ જાણે નહિ, માટે નિશ્ચય થાય છે કે સમદ્ધિદષ્ટિ દ્રોપદીએ જિનપ્રતિમા પૂછ છે.. વળી નંદીસૂત્રમાં મહાકલ્પસૂત્રનું નામ છે, તેમાં લખ્યું છે કે – મુનિ તથા પૌષધવાળા શ્રાવક જિનપ્રતિમાનાં દર્શન ન કરે તે પ્રાયશ્ચિત્ત આવે.” તે પાઠઃ से भयवं तहारूवं समणं वा माहणं वा चेइअघरे गच्छेज्जा ? हंता गोयमा ! दिणे दिणे गच्छेज्जा. से भयवं जत्थ दिणे णो गच्छेज्जा तओ किं पायच्छितं हवेज्जा? गोयमा पमायं पडुच्च तहारूवं समणं वा माहणं वा जा जिणघरं न गच्छेज्जा तओ छद्रं अहवा दुवालसमं पायच्छितं हवेज्जा. से भयवं समगोवासगस्स पोसहशालाए पोसहिए पोसहबंभयारी किं जिणहरं गच्छेज्जा ? हंता गोयमा ! गच्छेज्जा. से भयवं केणढ़ेण गच्छज्जा ? गोयमा ! नागदसणचरणट्ठयाए गच्छेज्जा, जे केइ पोसहसालाए पोसहबंभयारी जओ जिणहरे न गच्छेज्जो तओ पायच्छित्तं हवेज्जा! गोयमा ! जहा साहु तहा भाणियव्वं छठं अहवा दुवालसमं पायच्छित्तं हवेज्जा ॥ અર્થ—-“હે ભગવન્! કઈ જીવને દુઃખી નહિ કરવાવાળા તેવા પ્રકારના સાધુ જિનમંદિરમાં જાય કે तुभ ? ' ' गौतम मेशा प्रतिनि य. ' ' बसन् ! ને હંમેશાં ન જાય તે એ મુનિને પ્રાયશ્ચિત લાગે કે Page #132 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) કેમ?” “હે ગૌતમ! જે પ્રમાદનું અવલંબન કરીને તથા પ્રકારના સાધુ જિનમંદિરમાં પ્રતિદિનન જાય તે એ સાધુને છઠ્ઠ કે બે ઉપવાસ અથવા પાંચ ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે.” હે સજજને! વિચાર કરે. ઉપર કહેલ પાઠમાં ખુદ ભગવાને જ પ્રતિદિન પ્રતિમાનાં દર્શન કરવાની આજ્ઞા ફરમાવી છે! જે જિનમૂર્તિનાં દર્શન કરતા નથી, તે જ પરમાત્માની આજ્ઞાના વિરાધક બને છે, તે ખુલ્લું સમજાઈ જાય તેવું છે. કારણ કે નંદીસૂત્રમાં મહાક૯૫ સૂત્રનું નામ છે, તે નંદીસૂત્ર-જિનપ્રતિમાને નહિ માનવા વાળા પણે માને છે, માટે નંદીસૂત્રમાં કહેલ મહાકલ્પસૂત્ર પણુ પ્રમાણભૂત થવાથી જિનપ્રતિમા પણ પ્રમાણભૂત થઈ ચૂકી. જિનપ્રતિમાનાં દર્શન ન કરે તે સાધુને જેટલું પ્રાયશ્ચિત કહ્યું, તેટલું પ્રાયશ્ચિત પિષહમાં રહેલ શ્રાવક પણ પ્રમાદને લઈને દર્શન કરવા ન જાય તે શ્રાવકને પણ સમજવું. માટે જિનપ્રતિમાનાં દર્શન અવશ્ય નિરંતર કરવાં. વળી નંદીસૂત્રમાં મહાનિશિથ સૂત્રનું નામ છે. નંદીસૂત્ર ૩૨ સૂત્રમાં છે. તેમાં કહેલ મહાનિશિથ સૂત્રમાં કહ્યું છે કે “જિનમંદિર કરાવવાવાળો સમક્તિ દૃષ્ટિ જીવ બારમા દેવલેકે જાય.” આ સૂત્રના પ્રમાણથી પણ જિનપ્રતિમાની સિદ્ધિ થઈ ચૂકે છે. ઉપર કહ્યા સિવાય બીજાં ઘણું સૂત્રોમાં જિનપ્રતિમાને અધિકાર છે. આ પુસ્તક વિશાળ થઈ જવાના હેતુથી તે પાઠે નહિ લખતાં, તે તે સૂત્રોનાં નામ માત્ર બતાવીએ છીએ. (સમક્તિ શોધાર પ્રમાણે) Page #133 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) ૧ વાભિગમ સૂત્રમાં વિજયદેવે જિનપ્રતિમા પૂજ્યાને અધિકાર છે. ૨ ભગવતીસૂત્રના વીસમાં શતકે અંધાચારણે જિનપ્રતિ માને વંદન કર્યાને અધિકાર છે. ૩ ઉપાસકદશાંગસૂત્રમાં કહ્યું છે કે-આણંદ શ્રાવકે નિયમ કર્યો કે, “જિનવરને જિનબિંબ વિના બીજા કેઈને પણ વંદું નહિ. પૂજું નહિ. તેવી રીતે બીજા નવે શ્રાવકે માટે જાણવું. ૪ કલ્પસૂત્રમાં સિદ્ધાર્થ રાજાએ જિનપ્રતિમા પૂજ્યાનું કહ્યું છે. ૫ શ્રી ભગવતીસૂત્રમાં તંગિયાનગરીના શ્રાવકે એ જિન પ્રતિમા પૂજગ્યાનો અધિકાર છે. ૬ ઉવવાઈસૂત્રમાં ઘણાં જિનમંદિરને અધિકાર છે. ૭ તે જ સૂત્રમાં અંબડ શ્રાવકે જિનપ્રતિમાને વાંદી તથા પૂછ તે અધિકાર છે. ૮ શ્રી જબુદ્ધિપપન્નત્તિ સૂત્રમાં ચમક દેવતાદિકે એ જિન પૂજા કરેલી કહી છે.-- ૯ શ્રી નંદીસૂત્રમાં વિશાળનગરીની અંદર શ્રી મુનિસુવ્રત સ્વામીની મહાપ્રભાવિક શુભ કહેલ છે. ૧૦ શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં સ્થાપના માનવી કહી છે. ૧૧ શ્રી આવશ્યક સૂત્રમાં જુદા જુદા અનેક અધિકાર છે. શ્રી ભરત ચકવતિએ જિનમંદિર કરાવ્યાને અધિકાર છે. વગુર શ્રાવકે શ્રી મલ્લીનાથજીનું દેરાસર કરાવ્યું છે. પુષ્પથી જિનપૂજા કરનારને સંસાર ક્ષય થઈ જાય તેમ કહ્યું છે. તથા પ્રભાવતી શ્રાવિકોએ જિનમંદિર બનાવ્યું છે. તથા જિનપ્રતિમાની આગળ નાટક કર્યું છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ (૧૧૧) શ્રી શ્રેણિકરાજા નિરંતર એકસે આઠ સેનાના જવા નવા કરાવીને પરમાત્મા સન્મુખ સ્વસ્તિક કરતા હતા. સર્વ લકમાં રહેલ જિનપ્રતિમાને આરાધવા નિમિત્તે સાધુ તથા શ્રાવક કાઉસગ્ન કરે તેમ કહ્યું છે. બીજા પણ જિનપ્રતિમાના જુદા અધિકારે છે. ૧૨ શ્રી વ્યવહારસૂત્રમાં પ્રથમ ઉદેશે જિનપ્રતિમાની આગળ આલોયણ કરવી કહી છે. ૧૩ દશપૂર્વધરના શ્રાવક સંપ્રતિ રાજાએ સવાલાખ જિનમંદિર કરાવ્યાં છે તથા સવાકોડ જિનબિંબ ભરાવ્યાં છે, જેમાંથી હજારો જિનમંદિર તથા જિનપ્રતિમાઓ વિદ્યમાન છે. શત્રુંજય, ગીરનાર આદિ તીર્થોમાં તથા ઘણાં નગરમાં ઘણાં સ્થાનકે સંપ્રતિ રાજાનાં કરાવેલાં જિનમંદિરે દષ્ટિએ પડે છે. તેમ જ બીજાં પણ ઘણા હજારે વર્ષોનાં કરાવેલાં જિનમંદિરો હાલ વિદ્યમાન છે. આબુજી ઉપર વિમલચંદ્ર તથા વસ્તુપાળ તેજપાળનાં કરડે રૂપીઆ ખરચીને બનાવેલાં જિનમંદિરે વિદ્યમાન છે. જેની શોભા દેખતાં ભલભલા વિદ્વાને પણ આશ્ચર્ય પામે છે. આ પ્રમાણે ઘણાં સૂત્રોમાં ઘણું જ વિસ્તારથી જિનપ્રતિમાને અધિકાર બહુ જ આનંદકારી વિદ્યમાન હેવાથી જિન પ્રતિમા વંદનિક-પૂજનિક છે. પ્રતિમાનાં દર્શન કરતાં પણ પાપના Sજ ભસ્મીભૂત થઈ જાય છે. માટે તેમાં લેશમાત્ર શંકા રાખવી નહિ. અનંતકાળથી ભવચકમાં ભ્રમણ કરતાં માનવભાવાદિ ઉત્તમ સામગ્રી મળી છે, તેમાં જે જિનપ્રતિમામાં શંકા રાખીશ અથવા નહિ માને તે પાછું અનંતકાળમાં Page #135 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણ કરવું પડશે. સૂત્રને એક અક્ષર ઉત્થાપન કરનારને અનંત સંસારી કહ્યા છે તે પછી ઠેકાણે ઠેકાણે સૂત્રોમાં કહેલા જિનપ્રતિમાને વંદન કરવાના–પૂજા કરવાના અધિકારને ઉત્થાપન કરનારાઓને કેટલે સંસાર વધી જાય તે તીવ્રદષ્ટિથી સૂફમબુદ્ધિથી વિચારવું. કદાગ્રહ છેડી દે. પ્રથમથી પકડી રાખેલ અમારાથી કેમ મુકાય તેવા ખોટા કદાગ્રહમાં મૂંઝાઈ રહેવાથી આત્માને ભવચકમાં નરકાદિ દુર્ગતિનાં અસહા દુઃખ સહન કરવો પડશે. કદાગ્રહ મૂકવામાં તે દુઃખ લેશમાત્ર થતું નથી, પરંતુ ઊલટો આનંદ પ્રાપ્ત થાય છે. આત્મામાં નવીન જાગૃતિ આવે છે. ભવભ્રમણ નષ્ટ થાય છે. જુઓ જિન પ્રતિમાનાં દર્શન કરવાથી જ કેટલા ફાયદા થાય છે? કેવા કેવા છે બોષિબીજ પ્રાપ્ત કરીને આત્મકલ્યાણ કરી ગયા છે? ૧ અભયકુમારે મોકલેલી ઇષભદેવસ્વામીની પ્રતિમા દેખી આદ્રકુમાર પ્રતિબોધ પામ્યા અને સમ્યકત્વ રત્ન પ્રાપ્ત કરી અનુક્રમે મુનિપણું અંગિકાર કરી આત્મકલ્યાણ કરી ગયા. ૨ દશવૈકાલિક સૂત્રના કર્તા શ્રી શય્યભવસૂરિ, શ્રી શાંતિનાથની પ્રતિમા દેખી પ્રતિબંધ પામ્યા છે, “સિર્જામવાહવિપરિમહંસા પરિવો.” ઈત્યાદિ. ૩ શ્રી જિનપ્રતિમાની ભકિતથી શ્રી શાંતિનાથજીના જીવે તીર્થંકર ગાત્ર બાંધ્યું છે. ૪ જિનભક્તિ કરવાથી જીવ તીર્થકર ગેત્ર બાંધે છે. આ કથન શ્રી જ્ઞાતાસૂત્રમાં છે. જિનપ્રતિમાની પૂજા છે તે તીર્થકરની જ પૂજા છે અને તેથી વીસસ્થાનક મળે પેલા સ્થાનકનું આરાધન થાય છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) ૫ જિનપ્રતિમાને પૂજવાથી સંસારને ક્ષય થઈ જાય છે. એમ શ્રી આવશ્યકસૂત્રમાં કહ્યું છે.' ૬ જિનપ્રતિમાને પૂજવાથી મોક્ષફળની પ્રાપ્તિ થાય છે એમ શ્રીરાયણસૂત્રમાં કહ્યું છે. છ ગણધર મહારાજાના સત્તરે પુત્રે સત્તરે ભેદમાંથી એક પ્રકારે જિનપૂજા કરી છે અને તે જિનપૂજાથી તે જ ભવે મોક્ષે ગયા છે. આ અધિકાર સત્તરભેદી પૂજાના ચરિત્રમાં છે અને સત્તર ભેદી પૂજા શ્રી રાયપાસેણ સૂત્રમાં કહેલી છે. ૮ નાગકેતુ શ્રીજિનેશ્વરની પૂજા કરતાં શુદ્ધ ભાવનાવડે કેવળજ્ઞાન પામ્યા હતા. ૯ દુર્ગાનારી પરમાત્માની ફૂલની પૂજા કરતાં કેવળજ્ઞાન પામી હતી. - શ્રીદશવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનમાં કહ્યું છે કે -- ભીંત ઉપર ીની મૂર્તિ ચિતરેલી હોય, તે મુનિઓએ જેવી નહિ. કારણ કે તેને દેખવાથી વિકાર ઉત્પન્ન થવાને સંભવ.” चित्तमित्तिं न निज्ज्ञाए, नारिं वा सुअलंकियं । मक्खरं पिव दिएणं, दिदि पडिसमाहरे ॥१॥ અથ_“ચિત્રામણની ભીંત સ્ત્રીથી અલંકૃત હોય તે તેને જેવી નહિ. કારણે જે તે વિકાર થવાના હેતુભૂત છે. જેમ સૂર્ય સામું જોઈ દૃષ્ટિ સંહરી લઈએ છીએ, તેની પેઠે ચિત્રામણની સ્ત્રી દેખીને દૃષ્ટિ સંહરી લેવી.” જુઓ ! વિચાર કરે ! જેમ ચિત્રામણની સ્ત્રી દેખવાથી કામવિકાર ઉત્પન્ન થાય છે તેવી જ રીતે શાંતરસથી ભરપૂર પરમાત્માની મૂર્તિ દેખતાં જીવને વૈરાગ્ય ઉત્પન્ન થાય તેમાં Page #137 -------------------------------------------------------------------------- ________________ શું આશ્ચય ? માટે જિનપ્રતિમામાં જરાપણું સંશય રાખ નહિ. સૂત્રોમાં જિનપ્રતિમા વિષે પદ્ય ગન્નાથ કૈસે ગજ બંધ છુડા. પૂજે પ્રેમે જિનપડિમા જયકારી, એ તે અવિચળ સુખ દેનારી પૂજે પ્રભુપડિમા પૂજનની સાખે, બહુ છે સૂત્ર મેઝારી; રાયપણમાં સુર સુયભે પૂછે છે પડિમા પ્યારી..પૂજે જ્ઞાતા અંગે રંગે ઉમંગે દ્રૌપદી સમકિત ધારી; જિનવર પૂછ લીધે હા, જગમાં છે બલિહારિ” પૂજે અંધાચારણ ને વિદ્યાચારણની, પૂજન વાત વિસ્તાર; ભગવતીમાં પ્રભુ વીરે ભાખી, બલિહારી જઈએ વારીપૂજે છવાભિગમમાં વિજ્યદેવતા, પડિમા પૂજે મનોહારી, તેમ ભવી જિનવર પૂછ ભાવે, “ભકિત” કરે વારંવારીપૂ૦ આ પ્રમાણે સૂત્ર સિદ્ધાંતમાં કહેલી જિનપ્રતિમાનાં દર્શન કરી, પૂજન કરી,ભક્તિ કરી,ઘણા ભવ્ય જ સમ્યગદર્શન પામી અનુક્રમે કેવળજ્ઞાનની લીમી મેળવી મુક્તિમાં બિરાજમાન થયા છે. જન્મમરણના કલેશથી દૂર થયા છે. આવી રીતે અને કર્મઅપાવવા માટે આ પંચમકાળમાં સાક્ષાત જિનેશ્વર ભગવાનને વિરહ છે. પણ જિનપ્રતિમા પ્રબળ સાધન હવા છતાં શાસ્ત્રમાં ઠેકાણે ઠેકાણે જિનેશ્વરદેવે તે બતાવેલ છતાં, કેટલાએ બિચારા મહામહનીય કર્મના જોરથી–પ્રબળ મિથ્યાત્વના ઉદયથી જિનપ્રતિમાને નથી માનતા, નથી પૂજતા તેને માટે ઉપાધ્યાયજી યશવિજયજી મહારાજ કહે છે કે Page #138 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૫ ) એલીપેરે બહુ સુત્ર ભર્યું જીરે, જિનપૂજા ગ્રહકૃત્યજે નવી માને તે સહજી રે, કરશે બહુ ભવ નૃત્ય સુણે જિન! (આ અધિકાર સંબંધે જુએ પાનું ૫ર) બહુ સૂત્રસિદ્ધાંતમાં જિનપૂજાનું કૃત્ય ગૃહ માટે કહેલું છતાં જે નહિ માને તે આ ભવચક્રમાં જન્મમરણના ફેરા વડે નૃત્ય કરશે.” માટે હે ચેતન ! તું લેશમાત્ર જિનપ્રતિમામાં શંકા કરીશ નહિ અને હંમેશાં પરમાત્માનાં વિધિપૂર્વક દર્શન કરી–પૂજન કરી સમ્યફ રત્નની પ્રાપ્તિ કરી લેજે. તને આ અપૂર્વ અવસર મળ્યું છે, તેથી જેમ બીજા છ પ્રભુપ્રતિમાનું આલંબન લઈ સમ્યકત્વ પ્રાપ્ત કરી આત્મકલ્યાણ કરી ગયા તેમ તું પણ કરી શકીશ. માટે નિશ્ચલ ચિત્તથી જિનપ્રતિમાનાં દર્શન-પૂજા-ભક્તિ કરજે! ઈતિ શી જિનપ્રતિમાને તથા તેમની પૂજા – ભકિતને અધિકાર. જેવી રીતે આ પંચમકાળમાં જિનપ્રતિમાને ભવીજીને આધાર છે–તરવાનું સાધન છે. તેવી જ રીતે તીર્થકર ગણેધરએ કહેલાં જિનઆગમ પણ જીવને સંસારમાંથી તરવાનું પ્રબળ સાધન છે. આગમમાં બતાવેલ ધર્મનું આરાધન કરનાર ભવ્ય જીવે આત્માની પરમાત્મ દશા પ્રાપ્ત કરે છે. જે વિરપ્રભુનાં બતાવેલાં તત્વ જીવ સાંભળે તે તેનાં હૃદયમાં નવીન અદ્દભૂત વિચાર પેદા થાય માટે હે ચેતન ! સર્વજ્ઞ પ્રભુએ કહેલે ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન, અને કાયા-ત્રિકરણ શુધ્ધ તેનું આરાધન કર! અવસર હાથમાં Page #139 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે તેને જવા દઈશ નહિ. તું અનંતકાળથી અનાથ છે, તે ધર્મના પ્રભાવથી જ સનાથ થઈશ. અનંતકાળથી સંસારમાં ભ્રમણ કરતાં માતાપિતા, ભગિની, સ્ત્રી વગેરે કુટુંબાદિક તને શરણભૂત થયાં નથી. પરલોકમાં જતાં તેઓને તને આધાર નથી. જેથી શરણ રહિત એ તું ધર્મના પ્રભાવથી જ શરણવાળ થઈશ. જે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના વીસમા અધ્યયનમાં કહેલ અનાથી મુનિનું ગ્રહસ્થપણે રેગથી પીડાયેલાનું કેઈ શરણ થયું નહિ, જેથી તેઓએ શુભ વિચા ને આત્મા સાથે જોડી દીધા અને સનાથ તેમ જ શરણવાળા થયા. તે દ્રષ્ટાંતનું બરાબર મનન કરજે. તેઓની નિસ્પૃહતા વગેરે જોઈ શ્રેણિક રાજા પણ ધર્મ પામ્યા તે અનાથી મુનિનું દ્રષ્ટાંત આ પ્રમાણે અનાથી મુનિનું દષ્ટાંત એકદા ગજ અશ્વાદિથી અધિકવાળા તથા વૈર્યાદિક ઘણું રત્નવાળા મગધદેશના અધિપતિ શ્રેણિક રાજા અશ્વક્રિડાને માટે મંડિકુક્ષિ નામનાં વનમાં નીકળી પડયા. વનની શોભા ઘણી મને હારિણી હતી, નાના પ્રકારનાં વૃક્ષો વડે વન ઘણુંજ શોભી રહ્યું હતું. નાના પ્રકારનાં પક્ષીઓ તે વનનું સેવન કરતાં હતાં. તે પક્ષીઓના જુદા જુદા શબ્દો સંભળાતા હતા. નાના પ્રકારનાં પાણીનાં ઝરણું ઝરી રહ્યાં હતાં. તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ત્યાં એક તરૂની નીચે મહાસમાધિવંત શરીરે સુકુમાળ એવા એક મુનિને તે શ્રેણિક રાજાએ દીઠા. તેનું અદ્દભૂત રૂપ દેખી રાજા મનમાં અત્યંત આનંદ પામ્યા અને ઉપમારહિત રૂપથી વિસ્મય પામી Page #140 -------------------------------------------------------------------------- ________________ (૧૧૭. મનમાં તેમની પ્રશંસા કરવા લાગ્યા. “અહો ! આ મુનિને કે અદ્દભૂત વર્ણ છે ? અહા ! કેવું મનોહર રૂપ છે ? અહો ! આ મુનિ કેવા આશ્ચર્યકારક ક્ષમાના ધરનાર છે ? અહો આ મુનિનાં અંગમાં વૈરાગ્ય કેટલે ભરેલું છે ? અહે! આ મુનિમાં કેટલી નિલભતા ઝળહળી રહી છે ? ઈત્યાદિક અનેક પ્રકારે ચિંતવતાં, ખુશી થતાં, સ્તુતિ કરતાં, ધીમેથી ચાલતાં, પ્રદક્ષિણ દઈ તે મુનિને વંદન કરી, અતિ સમીપ નહિ તેમ અતિ દૂર નહિ તેવી રીતે બેઠા પછી બે હાથ જોડી વિનયપૂર્વક મુનિરાજને પૂછયું- હે મહારાજ ! તમે પ્રશંસા કરવા લાયક તરૂણ છે, ભેગવિલાસને માટે તમારી વય અનુકૂળ છે, સંસારમાં નાના પ્રકારનાં સુખે રહ્યાં છે, તે સઘળાંને ત્યાગ કરી મુનિપણમાં અતીવ ઉદ્યમ કરે છે તેનું શું કારણ? તે મને અનુગ્રહ કરીને કહે.” રાજાનાં આવા પ્રકારનાં વચને સાંભળી મુનિરાજે કહ્યુંહે રાજન! હું અનાથ હો, હે મહારાજ ! મને અપૂર્વ વસ્તુ પ્રાપ્ત કરાવનારતથા ગ્ય-ક્ષેમને કરનાર, મારા ઉપર અનુકંપા આણનાર, પરમસુખને દેનાર મિત્ર કેઈ ન થયો, એ કારણથી - હું અનાથ હતો. આવા પ્રકારનાં વચન સાંભળી શ્રેણિકને હસવું આવ્યું અને શ્રેણિકે કહ્યું કે તમારે મહાકદ્ધિવંતનેનાથ કેમ ન હોય? જે કઈ તમારો નાથ ન હોય તે હું પોતે થાઉ છું. તમે આ સંસારના લેગ ભેગ. મિત્રજ્ઞાતી સહિત દુર્લભ એવે તમારે મનુષ્યભવ સફળ કર.” અનાથી મુનિએ કહ્યું – હે શ્રેણિક મગધદેશના રાજા ! તું પોતે જ અનાથ છે તે મારે નાથ કેમ થઈશ ? નિધન હોય તે ધનાઢ્ય કેવી રીતે બનાવે ? બુદ્ધિરહિત બુદ્ધિદાન કયાંથી આપે? વંધ્યા સ્ત્રી Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧૮) સંતાન ક્યાંથી આપે? જ્યારે તું પતે જ અનાથ છે તે મારે નાથ કયાંથી થઈશ ? મુનિનાં વચનથી રાજા વિરમય પામે અને વ્યાકૂલ થયે. કેઈ કાળે જે વચનનું શ્રવણ થયું ન હતું, એવું વચન યતિના મુખથી સાંભળી શકાગ્રસ્ત થયે છત કે – હું અનેક પ્રકારના અશ્વોને ભેગી છું; અનેક પ્રકારના એન્મત્ત હસ્તિઓને ધણું છું, અનેક પ્રકારની સેના મારે અધીન છે, નગર ગામ અંતાપુર અને ચતુષ્પદ વગેરેની મારે કાંઈ ન્યૂનતા નથી, મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભેગ મને પ્રાપ્ત થયા છે, સેવક અને મારી આજ્ઞાને આરાધે છે, તમામ પ્રકારની સામગ્રી મારે ઘેર છે, સર્વ મનોવાંચ્છિત વસ્તુઓ મારી સમીપ રહે છે, આવા પ્રકારને હું દેદીપ્યમાન છતાં અનાથ કેમ હોઉં? રાખે છે ભગવાન તમે ફેરફાર બેલતા હશે.” | મુનિએ કહ્યું. “હે રાજન ! મારા કહેલા અર્થની ઉત્પત્તિને તું બરાબર સમજ નથી, તું પિતે અનાથ છે, પરંતુ તે સંબંધી તારી અજ્ઞતા છે. હવે હું કહું છું તે અવ્યગ્ર અને સાવધાન ચિત્ત તું સાંભળ. તે સાંભળી પછી તેના સત્યાસત્યને નિર્ણય કરજે. મેં પિતે જે પ્રકારના અનાથીપણથી મુનિમણું અંગીકૃત કર્યું છે, તે હું પ્રથમતને કહું છું - બીજાં નગરોથી અતિ શોભાવાળી કેસંબી નામની એક સુંદર નગરી છે. ત્યાં ત્રાદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામના મારા પિતા રહેતા હતા. પ્રથમ યોવનવયને વિષે અતુલ્ય અને ઉપમારહિત એવી મારી આંખેને વિષે વેદના ઉત્પન્ન થઈ તથા દુઃખને દેવાવાળા આખા શરીરે દાહવર ઉત્પન્ન Page #142 -------------------------------------------------------------------------- ________________ (૧૯) થ. શસ્ત્રથી પણ તીણ એ તે રંગ ઘેરીની પેઠે મારા ઉપર કોપાયમાન થયે. મારું મસ્તક આંખની અસહ્ય વેદનાથી અત્યંત દુઃખવા લાગ્યું. ઈન્દ્રના વજના પ્રહાર સરખી બીજાને પણ અત્યંત ભય ઉપજાવનારી અત્યંત દારૂણ વેદનાથી હું બહુ શેકા થયે. શારીરિક વિદ્યામાં વિદ્વાન, મંત્રમૂળીના જાણ, સુજ્ઞ વૈદરાજ મારી તે વેદનાને નાશ કરવા માટે આવ્યા, અનેક પ્રકારના ઔષધોપચાર કર્યો, પણ તે વૃથા ગયા. ધનવંતરી સરખા તે વૈદ્યો અને તે વેદનાથી મુક્ત કરી શક્યા નહિ. હે રાજન ! એ જ મારું અનાથપણું હતું, મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડયું પરંતુ તેથી કરીને પણ મારી વેદના ટળી નહિ. હે રાજન! એજ મારૂં અનાથપણું હતું મારી માતા પુત્રના શેકે કરીને અત્યંત દુઃખિત થઈ પરંતુ તે પણ તે દરદથી મને મૂકાવી શકી નહિ, હે મહારાજા ! તે જ મારૂં અનાથપણું હતું એક ઉદરથી ઉત્પન્ન થયેલા મારા મોટા તથા લઘુબાંધ પિતાનાથી બનતે પરિશ્રમ કરી ચુક્યા, પણ મારી વેદના ટળી નહિ. હે રાજન! એ જ મારૂં અનાથપણું હતું. વળી મારી માટી તથા નાની ભગીનીઓથી પણ મારું દુઃખ ટળ્યું નહિ.હે મહારાજા ! એજ મારું અનાથપણું હતું મારી પતિવ્રતા સ્ત્રી મારા ઉપર પ્રેમવાળી અને રાગવાળી હતી તે પણ આંખમાં પરિપૂર્ણ આંસુ ભરીને મારા હૃદયને સીંચતી ભીંજવતી હતી. મારી સમીપથી ક્ષણવાર અળગી રહેતી નહોતી અન્ય સ્થળે જતી પણ નહોતી. હે રાજન ! એવી સ્ત્રી પણ મારા રોગને ટાળી શકી નહિ, હે રાજન! એ જ મારું અનાથપણું હતું. એવી રીતે કેઈના પ્રેમથી, કેઈના ઔષધથી, કોઈના Page #143 -------------------------------------------------------------------------- ________________ (ર૦) વિલાપથી અને કેઈના પરિશ્રમથી એ રેગ શાંત ન થયે. મેં તે વેળા એકલાએ જ અસહ્ય વેદના ભેગાવો. પછી હું આ દુઃખથી ભરેલા સંસારથી ખેદ પામે. તેથી વિચારવા લાગ્યું કે હું જે આ ઘર વેદનાથી મુક્ત થઈશ તે પારમેશ્વરી પ્રવ્રયાને (દીક્ષાને) અંગીકાર કરીશ.” એમ ચિંતવતે હું શયન કરી ગયા. રાત્રી અતિક્રમી ગઈ. એટલે, હે મહારાજ મારી તે વેદના શમી ગઈ અને હું નીરોગી થયે. પ્રાતઃકાળે માતાપિતા સ્વજનાદિકને પૂછીને મેં મહાક્ષમાવાળું અને ઈન્દ્રિયને નિગ્રહ કરવાવાળું, આરંભાદિથી રહિત સાધુપણું અંગીકાર કર્યું. ત્યારપછી હું મારા આત્માને નાથ થયો. હવે સર્વ પ્રકારના જીવને હું નાથ છું.” અનાથી મુનિએ આવા પ્રકારની અશરણ ભાવના શ્રેણિક રાજાના મન ઉપર દઢ ઠસાવી. હવે બીજે ઉપદેશ તેને અનુકૂલ આપે છે –“હે રાજનું! આ આપણે આત્મા જ ખની ભરેલી વિતરણ કરનાર છે. આપણે આત્મા જ શામલી વૃક્ષના દુઃખને ઉપજાવનાર છે. આપણે આત્મા જ મનવાંછિત, ઈષ્ટ વસ્તુ રૂપી દૂધને દેવાવાળી કામધેનુ ગાય જેવું સુખને ઉપજાવનાર છે. આપણે આત્મા જ નંદનવનની માફક આનંદકારી છે. આપણે આત્મા જ કર્મને કરનાર છે. આપણે આત્મા જ તે કર્મને ટાળનાર છે. આપણે આત્મા જ ને ઉત્પન્ન કરનાર છે. આપણે આત્મા જ સુખને ઉત્પન્ન કરનાર છે. આપણે આતમા જ મિત્ર અને આપણે આત્મા જ વેરી છે. આપણે આત્મા જ તમામ કાર્ય કરનાર છે. એવી રીતે અનેક પ્રકારે અનાથી મુનિએ તે ઐણિક રાજા પ્રત્યે સંસા Page #144 -------------------------------------------------------------------------- ________________ (૧ર) રનું અનાથપણું કહી બતાવ્યું. તેથી શ્રેણિક રાજા અતીવ સંતોષ પામ્યા. ને અંજળી કરીને બેલ્યા કે – હે ભગવાન ! મને તમે બરાબર ઉપદેશ કર્યો, તમે યથાસ્થિત અનાથપણું કહી બતાવ્યું. હે મહાષિ! તમે સનાથ છે, તમે સબંધવ છે, અને તમે સધર્મ છે. તમે સવ અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ! હું તમને ખમાવું છું. તમારી હિતશિક્ષાને વાંછું છું. ધર્મધ્યાનમાં વિદન કરવાવાળું ભેગવિલાસ સંબંધી આમંત્રણ મેં આપને કર્યું હતું તે સંબધીને મારો અપરાધ ખમાવું છું. એવી રીતે સ્તવના કરી શ્રેણિક રાજા પરમાનંદ પામી ધર્મને વિષે રાગી થયા. અને મુનિને પ્રદક્ષિણું કરી તેમના ચરણ વાંદીને સ્વસ્થાને ગયા. અનાથી મુનિ નિરતિચાર ચારિત્ર પાળી મુક્તિ પામ્યા. ઇતિ અનાથી મુનિ કથા અહો ! મહા તપોધન,મહામુનિ મહા પ્રજ્ઞાશાલી,મહા યશવંત, મહાનિર્ગથ અનાથી મુનિએ મગધ દેશના રાજાને પિતાના શુદ્ધ ચારિત્રથી જે બોધ આપે છે તે ખરેખર અશરણે ભાવનાને સિદ્ધ કરી દેખાડે છે. મહામુનિ અનાથીએ જે જે વેદનાઓ સહન કરી, તેની તુલ્ય. અથવા તેથી પણ વિશેષ અસહ્ય દુખે અનંત છે સામાન્ય દષ્ટિથી ભેગવતા દેખાય છે. તે સંબંધી તમે વિચાર કરો ! સંસારમાં છવાઈ રહેલ અશરણતાને ત્યાગ કરી સત્ય શરણ રૂપ ઉત્તમ તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરે ! પ્રાપ્ત કરવા ઉદ્યમ કરે એ જ મુક્તિના કારણરૂપ થશે. જેમ સંસારમાં રહેલા અનાથી અનાથ હતા તેમ પ્રત્યેક આત્મા તત્વજ્ઞાનની Page #145 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ઉત્તમ પ્રાપ્તિ વિના હંમેશાં અનાથ જ છે. સનાથ થવા માટે પુરૂષાર્થ ફેરવવાની જરૂર છે. આત્મા! તું પણ પુરૂષાર્થ ફેરવીશ તો જ આત્મહિત કરી શકીશ. શ્રેણિક રાજા સુલસા રેવતી પ્રમુખના જીવ પણ પુરૂષાર્થ ફેરવી પરમાત્માની આજ્ઞાને શીરપર ચડાવી આવતી ચોવીસીમાં તીર્થકર થશે, આવતી ચોવીસીમાં થવાવાળા તીર્થકરેનાં નામે આવતી ચોવીસીમાં થવાવાળા તીર્થકરોના નામ ૧ શ્રી પદ્મનાભ તે શ્રી શ્રેણિક મહારાજના જીવ, ૨ શ્રી સુરદેવ તે શ્રી મહાવીર સ્વામીના કાકા સુપાર્શ્વ શ્રાવકને જીવ ૩ શ્રી સુપાર્શ્વન તે શ્રી કેણિક પુત્ર ઉદાયનને જીવ ૪ શ્રી સ્વયંપ્રભજીન તે શ્રી વીરને પિટિલ નામે શ્રાવકને જીવ ૫ શ્રી સર્વાનુભૂતી તે દઢાયુષને જીવ ૬ શ્રી દેવશ્રુતજીન તે કીર્તિને જીવ ૭ શ્રી ઉદયન તે શ્રી વીરને શ્રાવકશંખ ' નામને જીવ ૮ શ્રી પેઢાલન તે આણંદ શ્રાવકને જીવ ૯ શ્રી પિટિલજીને તે શ્રી સુનંદનને જીવ ૧૦ શ્રી શતકીર્તિ તે શતક શ્રાવકને જીવ ૧૧ શ્રી મુનિસુવ્રત તે દેવકીજીને જીવ ૧૨ શ્રી અમમ છન તે વાસુદેવને જીવ ૧૩ શ્રી નિષ્કષાયજીન તે સત્યકીને જીવ ૧૪ શ્રી નિપુલાકજીન તે બલદેવને જીવ Page #146 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ૧૫ શ્રી નિર્મમત્વ જન તે સુલસા શ્રાવિકાને જીવ ૧૬ શ્રી ચિત્રગુપ્ત તે હિણીને જીવ ૧૭ શ્રી સમાધિજન રેવતી શ્રાવિકાને જીવ ૧૮ શ્રી સંવરજીન તે શતાલીને જીવ ૧૯ શ્રી યશેધરજીન તે દ્વિપાયનને જીવ ૨૦ શ્રી વિજયજીન તે કર્ણને જીવ ૨૧ શ્રી મલિન તે નારદને જીવ રર શ્રી દેવજીન તે અંબડ તાપસને જીવ ૨૩ શ્રી અનંતવીર્ય અને તે અમરને જીવ ૨૪ શ્રી ભદ્રજીન તે સ્વાતિ બુદ્ધને જીવ ઉપર લખેલ તીર્થકર મહારાજનાં નામો તથા છ વગેરેમાં કેટલાક સ્થળોમાં તપાસ કરતાં ફેરફાર તથા પાઠાંતરે દેખાયાં છે જેથી વાંચનારે વ્યામોહ નહિ કરતાં જુદા જુદા શાસ્ત્રોના અભિપ્રાયે જાણવા. ઉપર બતાવેલ નામવાર તીર્થકર મહારાજે આવતી વીસીમાં થવાના છે. તેમ બીજા કેવલી ગણધરે વગેરે અનેક પુરૂષાર્થ ફોરવી રત્રચિનું આરાધન કરી, કેવલજ્ઞાન પામી અજરામર પદના એકતા થશે તેવી રીતે હે ચેતન તું પણ જો તીર્થકર મહારાજને હિતેપદેશ તારા હૃદયમાં ઠસાવી સંસાર ઉપરથી રાગ ઉઠાવી રત્નત્રયિનું આરાધન કરીશ તે મુક્તિ સુખને જલદી મેળવીશ. હે જીવ! તું અનાદિ કાળથી આ ચોરાશી લક્ષનિમાં અજ્ઞાનતાથી ભટકયા કરે છે, અને કામક્રોધ, મોહ માયાદિ, Page #147 -------------------------------------------------------------------------- ________________ (૨૪) અંતરંગ શત્રુઓથી એ ફસાઈ ગયો છે કે તેને સારાસારની તે અંતરંગ શત્રુઓ ગમ પડવા દેતા નથી. જેથી અનેક લેકેને ત્રાસ આપી રહ્યો છે. તેનું ફલ અનિષ્ટ તારે ભોગવવું પડશે. તેને પણ તે વિચાર કરતું નથી. તારા માથે કાળચક ભમી રહ્યું છે. તે તને કયારે ઝડપી લેશે. તે લક્ષમાં લેતા નથી અને તું પત્રકલત્ર લક્ષ્મી, વગેરે પિતાનાં માનીને બેઠે છે પણ તે કઈ તારું નથી તેને વિચાર પણ તને આવતું નથી. આ શરીર ઉપર મુછી રાખી. ધર્મ ક્રિયાથી પાછા રહે છે. શરીર તારું નથી તે ધ્યાનમાં લેતો નથી. આ ભવ બ્રમણનો અંત જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રપિ વિના આવવાને નથી તે રત્નત્રય પ્રાપ્ત કરવા, તારે લેશ માત્ર પ્રયત્ન પણ નથી તે પછી ભવભ્રમણને અંત કેવી રીતે આવશે, તે વિચાર કર. વળી તું સદા પાપથી પેટ ભરે છે કુવિચારમાં લીન બની જાય છે. ઘાટ આવે દેવ ગુરૂ અને ધર્મની પણ નિંદા કરી નાહક માનવ ભવ હારી જવાના કારણે સેવે છે. પ્રમાદને વશ થઈ આત્મચિંતવન એક ક્ષણ પણ કરતો નથી. તે કદાચ કુતરાં, બિલાડાં, શિયાલ, સર્પ વગેરે તિયાના તથા નરકના ભવે કદાચ તારા શીર પર આવ્યા તો તને તેવા હલકા ભવમાંથી ધર્મ વિના કેણ મુક્ત કરાવશે? તેવા હલકા ભવ ન આવે તેવા ઉપાયે લેવા તને કેમ સુઝતા નથી? ઉપાયે નહિ કરે ત્યાં સુધી તારૂં ઠેકાણું નહિં પડે. જેમ ભેજન કર્યા વિના ભૂખ ન મટે. જલપાન કર્યા વિના તૃષા નમટે, સૂર્ય વિના અધિકાર ન મટે તેમ ધર્મ વિના કેઈ દિવસ પણ દુઃખ ન મટે તે વાત કઈ દિવસ ભૂલી જઈશ નહિ, તે ધર્મને બતાવનાર સદ Page #148 -------------------------------------------------------------------------- ________________ (૧૨૫) ગુરૂના ચરણે જવુ જોઇએ તેમનાં વચન સાંભળવાં જોઈએ સદ્ગુરૂના સમાગમ વિના અને તેમના મતાવેલ માર્ગે ચાલ્યા સિવાય તારા છૂટકો નથી. તે સિવાય તારી ભવ ભ્રમણના નિસ્તાર થવાના નથી. વીર પ્રભુની વાણીના સ્વાદ સદ્ગુરૂના સંગથી જો કરીશ તા જ સાચા સુખના અનુભવ કરી શકીશ. વળી તુ' જાણે છે કે જેવું કરે તેવું પામે’છતાં પારકી નિંદ્યા કરી પાપથી પેટ ભરવા તૈયાર થાય છે. અને આત્મ નિદા તેા કરતા નથી. તેા પછી સંસાર સમુદ્ર કેવી રીતે તરીશ માટે તેને ઊંડા વિચાર કરી પારકી નિંદા કરવાની ટેવ પણ જરૂર કાઢી રાખજે. અને વારવાર આત્માને હિત શિક્ષા આપવા તૈયાર રહેજે. પ્રભાતે વહેલા ઊઠી ધમ ભાવનાના ઉચ્ચ વિચારા જેવા શાંત ચિત્તથી થાય છે, તેવા શુભ વિચારા બીજા ટાઈમ થવા પ્રાયઃ મુશ્કેલ છે. માટે સવારમાં કલાક બે કલાકના ટાઇમ આત્મ ભાવનામાં કાઢ. સામાયિક, પ્રતિક્રમણ, પુસ્તકવાચન, વગેરેથી, સમય સફલ કર અને પ્રમાદને છેાડ, નીચેની હકીકત ધ્યાનમાં લઇ ખૂબ મનન કર. હિતાપદેશ જેવી રીતેક્ષુધા લાગે તેા ખાવા માટે, તૃષા લાગે તેા પીવા માટે, પૈસા કમાવા માટે, પુત્રપુત્રીએની સારસંભાળ માટે, સ'સારનાં મજૂરી રૂપ કાર્યોંમાં તેા કોઇને કાંઈ પૂછ્યું જ પડતું નથી, જલતી પ્રવૃત્તિ થાય છે; તે પછી આ આત્મા અનાદિ કાળથી સંસારરૂપી બંદીખાનામાં પડયા છે; તે તેને છેડાનવા માટે થાડા પણ ઉદ્યમ કેમ કરતા નથી ? હું ચેતન ! Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૬) જરા લેશ માત્ર ચક્ષુ ઉઘાડ. જ્યારે ત્યારે પણ શુભ કાર્યમાં પુરુષાર્થ ફેરવ્યા વિના સંસારરૂપી કેદખાનામાંથી છુટાશે નહિ. માટે આત્મહિત કરવા તૈયાર થા. સદ્દગુરૂને સંગ મેળવ. તેમની સેવા કરી આગમમાં પ્રકાશિત કરેલા તીર્થંકર ગણધરના બતાવેલા ધર્મને જાણ, જાણુને વિચાર કર, સ્વધન અને પરધનને ઓળખ, મેહના કેફથી અસત્ય વસ્તુને સત્ય વસ્તુ જાણી, ભ્રમથી ભૂલ્યા થકે સાંસારિક સુખને સત્યસુખ તરીકે જાણી શા માટે મુંઝાય છે? વીતરાગ પરમાત્મા કથિત સત્ય તત્વથી અજાણ રહી પિતાનું આયુ નિરર્થક ગુમાવો અધગતિ શા માટે પ્રાપ્ત કરે છે? સુખની આશાએ બાહા વસ્તુની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ હે મેહાન્ય આત્મા! તું એટલું પણ વિચારતે નથી કે ખરૂં સુખ તે આત્મામાં રહેલું છેઃ પગલિક વસ્તુ તે વિનાશ પામી જવાની છેતેની આશાએ આત્મિક ધન એઈશ નહિ.કઈ પણ જડ પદાર્થમાં સુખ રહેલું નથી. જે શરીરમાં સુખ રહેલું હોય તે મૃત શરીરમાં તે સુખની પ્રાપ્તિ થવી જોઈએ, પરંતુ થતી નથી. માટે સિદ્ધ થાય છે કે, સુખ એ આત્માને ગુણ છે. કર્મના આવરણને લીધે સંસારી જીને સુખ તિરેભાવે છે અને સિદ્ધને કર્મના નાશ થકી તે સુખ આવિર્ભાવે પ્રકાશે છે. તાત્વિક સુખ આત્મામાં જ રહેલું છે પરંતુ દુઃખદાયી વિભાવ દશાને અનાદિ કાળથી તું કેટે વળગાડી ફરી રહ્યો છે તેને છેડ. સ્વભાવ દશાને પ્રાપ્ત કર. પરંતુ તારે હજી રસ લુપતા ઘણી છે. સમભાવથી આશંસા રહિત તપશ્ચર્યા કરતું નથી. ઉપવાસ, આયંબિલ, એકાસણું, છેવટ ઉણદરી વ્રત પણ સમભાવથી કરતા નથી નવીન Page #150 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૭) નવીન ચીજો ખાવાની ઇચ્છાએ કર્યો કરે છે; પરંતુ ઇચ્છાનિરાધ કરતા નથી. જે વસ્તુની ઇચ્છા થઈ તેને દબાવતા નથી. સંસારનાં અનેક કાર્યાંનું તું ચિંતવન કરે છે. કેાઈવાર કામરાગમાં, કાઇવારત્નેહરાગમાં, કઈવાર ષ્ટિરાગમાં કેાઈવાર કુદેવમાં–જેનામાં દેવપણાની ગંધ પણ નથી તેમાં, કેાઈવાર ગુરૂમાં—જેનામાં ગુરૂપણાના અભાવ છે તેમાં કોઈવાર કુધમ માં—જે ધમ થી અનેક જીવાના નાશ થાય એવા અસત્ય ધમ માં,કાઈવાર મનેાદ ડમાં,કેાઇવાર વચનă ડમાં-નહિ ખેાલવા લાયક વચના મેલીને, કેાઈવાર કાયદ ડમાં. કોઈવાર હાસ્ય, રતિ આદિ, ભય, શાક દુગચ્છામાં,કોઇવાર કૃષ્ણાદિ ત્રણુ અશુભ લેસ્યામાં. કોઈવાર રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવમાં લીન થઈને સ'સારની વૃદ્ધિનાં કારણેાનું તું ચિંતવન કરે છે. તે હું ચેતન ! તું કેવી રીતે સ્વભાવ દશા પ્રાપ્ત કરી સ’સારસમુદ્રના પાર પામીશ ? આ તમારા આત્માના શત્રુ છે કે મિત્ર? શાસ્ત્ર કારા તા એને કટ્ટા શત્રુ કહે છે, તે શુ' આવી જમરજસ્ત માહુરાજાની સેનાને પાછી નહિ હઠાવે ? તારૂ સર્વથા અગાડવાવાળી તે સેના છે. હું ચેતન, વળી તારા ઉપર અઢાર પાપસ્થાનકાના કેટલા જોરાવર હુમલા છે ? તારી જીંદગીના અત્યાર સુધીના વિચાર કરી લે કે, કયા દિવસ મારા ચાખ્ખા ગયા,કે જે દિવસે એકપણુ પાપસ્થાનક સેવ્યું નથી? ભાગ્યે જ કાઈ તેવા દિવસ નીકળશે. શું આ પશુ એક આત્માની નખળાઈ–હીનસત્ત્વતા નહિ તેા ખીજી શું કહેવાય ? ફક્ત સવારે કે સાંજે જયારે પડિકકમણું કરે છે ત્યારે પહેલે પ્રાણાતિપાત, ખીજે મૃષાવાદ, ઇત્યાદિક પાપસ્થાનકનાં નામ ખાલી જાય છે” પર ંતુ તે શબ્દમાત્રમાં જ રહી જાય છે. સવારે Page #151 -------------------------------------------------------------------------- ________________ (૧૮) કે સાંજે તે બેલીને જે બીજે દિવસે તેનાથી પાછા હઠે-તે પાપસ્થાનકે ન સેવે તે કેવો આનંદ આવે? શેડે અનુભવ તે કરજે. અમુક દિવસે એક પણ પાપસ્થાનકને સમાગમ કરે નથી, એમ ધારીને જે થોડું ઘણું તે તરફ લક્ષ રાખીશ તે જરૂર તેને છેડે ઘણે અંશે પણ કાઢી શકીશ. શબ્દ ઉચ્ચાર્યા પછી તે ઉપર વિચાર કરીને શુભમાં પ્રવૃત્તિ ને અશુભથી નિવૃત્તિ કરવાથી જ આત્માને લાભ થાય છે. સર્પ અથવા સિંહને દેખો સર્પ સર્ષ, સિંહ સિંહ, એમ શબ્દ બોલીએ ને પાછા હઠી ન જઈએ તે સર્ષ અથવા સિંહ પ્રાણને નાશ કરે. તેવી જ રીતે પાપસ્થાનક બોલીને પણ તેનાથી પાછા ન હઠીએ તે તે પાપસ્થાનકે ભાવ પ્રાણ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર–તેને નાશ કરે. તેમાં શું આશ્ચર્ય ? સુવર્ણ તથા હીરાદિકને દેખીને મુખથી સુવર્ણાદિક બોલ્યા કરે, સાક્ષાત્ દીઠાં છતાં ગ્રહણ ન કરે, ને કાચના કટકા જ ગ્રહણ કરે,તે ધનવાન થાય ખરો? ન જ થાય. તેવી જ રીતે જીવાદિક નવ તને જાણપણું કરે, પરંતુ તેમાં રહેલ સંવર તત્વને આદર ન જ કરે, નિર્જરને ન સ્વીકારે. તે જાણવા માત્રથી પ્રવૃત્તિ વિના કેવી રીતે આત્મક૯યાણ કરી શકે? જુઓ કિયા અષ્ટકમાં ઉપાધ્યાય શ્રી ચવિજયજી મહારાજ શું કહે છે? क्रियाविरहितं हंत, ज्ञानमात्रमनर्थकम् । गति विना पथज्ञोपि, नाप्नोति पुरमीप्सितम् ॥ ક્રિયા રહિત જ્ઞાન માત્ર નિષ્ફળ છે. રસ્તાને જાણનાર માણસ ગતિ ન કરે-છાને માને બેસી રહે તે વાંછિત નગરે પહોંચતું નથી. તેમ ક્રિયારહિત જ્ઞાન મેક્ષફળદાતા Page #152 -------------------------------------------------------------------------- ________________ (૧૨૯) થતું નથી. શાસ્ત્રમાં પણ જ્ઞાનક્રિયા વડે કરીને જ માણ કહેલ છે. આ હેતુ માટે જાણપણું કરી શુભકાર્યમાં પ્રવૃત્તિ કરવી, તે જ મોક્ષનું કારણ છે. બાકી હે ચેતન ! દિવસને રાત્રિ જ જાય છે, આયુ કાપે છે. મસ્તક પર ધેળા વાળ આવ્યા, મૃત્યુએ આગળથી દૂત મેકલી ખબર આપી કે તું ચેત કે ન ચેત, જ્ઞાનક્રિયાવડે મેક્ષસુખ મેળવવા પ્રવૃત્તિ કર કે ન કર, હું તે તાકીદથી આવું છું, તૈયાર થઈ રહેજે. બેટી આશાએ સંસારમાં પડી રહીશ નહિ. મધુબિંદુ જેવા સાંસારિક સુખમાં મુંઝાઈશ નહિ. નીચે લખેલી ગાથાનું મનન કરજે ? નગારાં વાગે માથે મોતનાં, કેમ નિશ્ચિત થઈને સુતે રે; મધુબિંદુ સુખની લાલચે, ખાલી કીચડમાં કેમ ખુતો રે. બલિહારી જાઉં એ વૈરાગ્યની. આ ગાથાથી નિશ્ચિત કરી લેજે કે મૃત્યુનાં નગારાં વાગી રહ્યાં છે, હવે આત્મશ્રેય કરવામાં જેટલો વિલંબ કરીશ તેટલું ગુમાવી બેસીશ. તું એમ ધારીશ નહિ કે, હજી મને ધળા વાળ નથી આવ્યા. હજી હું તે નાની ઉંમરને છું. હજી આપણે ઘણીવાર છે. સોપકમ આયુવાળાને તે વાળ ધોળા હાય કે કાળા હેય તે જોવાનું નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે સેપકમ આયુવાળાનું સાત પ્રકારે આયુ લૂટે છે. જુઓ ઉપદેશ રત્નાકરમાં શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે બતાવેલ છે - આવેલા નિમિત્તે, બારે વેગળા રાધા ! फासे आणपाणु", सत्तविहं जिज्ज्ञए आउं ॥१॥ ૧. અધ્યવસાય-રાગ ભયને નેહ-આ ત્રણ પ્રકારે Page #153 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સમજવા તેમાં રાગજન્ય અધ્યવસાય કે સ્ત્રી એક તરણું પુરૂષને પાણું પાતી હતી, તેના ઉપર અત્યંત રાગવાળી થઈ પાછી હઠી નહિ, તે પુરૂષને જોવામાં એકદમ રાગવાળી બની. પુરૂષ ચાલ્યો ગયો. રાગના અધ્યવસાયથી બાઈ મરણને શરણ થઈ. મનુષ્ય ભવ ગુમાવી બેઠી, એ પહેલે રાગ અધ્યવસાય. ગજસુકુમાળને સસરે રોમિલ વિપ્ર ગજસુકુમાળને ઉપસર્ગ કરીને આવતો હતો. સામેથી વાસુદેવને આવતા દેખી ભયથી મરણ પામે. એ બીજો ભય અધ્યવસાય. - ત્રીજો સ્નેહ અધ્યવસાયઃ તે એક વણિકને એક તરૂણ સ્ત્રી હતી. તે બંનેને ગાઢ નેહ હતું. તે વાણીઓ દેશાંતર કમાવા ગયે. કમાઈને પાછો વળ્યો, તેના મિત્રે આગળથી ઘેર આવી પરીક્ષા કરવા તેની સ્ત્રીને કહ્યું, કે “તમારે પતિ મરી ગયે. બાઈને સ્નેહ ઘણે હોવાથી તે શબ્દ સાંભળતાં તુરત જ મરણ પામી. પાછળથી તેને ધણું આવ્યું તે પણ પિતાની સ્ત્રીને મરણ પામેલી જોઈ નેહના તીવ્ર અધ્યવસાયથી મરણ પામે. આ સ્નેહ અધ્યવસાય. આવા પ્રકારને તીવ્ર સ્નેહ જીવને બહુ હેરાન કરે છે. જલદી મૃત્યુ પમાડે છે. આજકાલ પંચમકાળમાં પણ આવે અને ઘણીવાર દ્રષ્ટિગોચર થાય છે. ઘણા છે તેથી મૃત્યુને આધીન થાય છે. જરા પણ વિયોગ થાય તે મનમાં જાણે છે કે, મારૂં તમામ નાશ થઈ ગયું ! અરે, હું હવે શું કરીશ? મારી કેણ રક્ષા કરશે? મને કે સાચવશે? ઈત્યાદિસ્વાર્થમાં અંધ બની છેટા વિલાપ કરી આયુને ઉપક્રમ લગાડી દૂર રહેલા મૃત્યુને નજીક કરી જીંદગી રદ કરે છે ને આર્તધ્યાનથી મરણ પામી નરક તિર્યંચાદિ દુર્ગતિના અધિકારી બને છે. માટે આવા નેહથી દરેક ભવ્ય Page #154 -------------------------------------------------------------------------- ________________ (૧૩૧) જીએ પાછા હઠવું. પ્રથમનો જે રાગ, તે રૂપાદિ દેખવાથી ઉત્પન્ન થયેલ સ્વરૂપ જાણું અને આ ચીપત્રકલત્રાદિ ઉપર જે રાગ તે સ્નેહ જાણવે. આ રને જીવને બહુ ભવમાં ભટકાવનાર થાય છે. વળી કેટલીકવાર કેટલાક લક્ષમીને વિરોગ થવાથી બહુ જ મુંઝાઈ જાય છે. જાણે કે મારૂં તમામ ગયું પરંતુ મૂખ એટલું વિચારતા નથી કે, જન્મે ત્યારે શું લાવ્યું હતું? અને મરીશ ત્યારે શું લઈ જઈશ? માટે શા માટે ગભરાય છે ? લક્ષ્મી ગઈ તે ગઈ, તારા નસીબમાં નહતી. તારું પુણ્ય પ્રબળ હોત તે જાત નહિ. પુણ્ય ઓછું થયું તે ગઈ, માટે પુણ્ય બરાબર ઉપાર્જન કર! આવી રીતે આત્માને સમજાવીને શાંત કરવાથી શાંતિ થાય છે અને બહુ રાગ વડે ઉદ્વેગ કરવાથી મૃત્યુને શરણ થવાય છે. તે પણ આવા રાગની અંદર અંતભૂત થાય છે. આ ત્રણે પ્રકારના અધ્યવસાય આયુને તેડી નાખે છે. ૨. બીજો ઉપકમ-નિમિત્ત-દંડ, શસ્ત્ર, રજુ, અગ્નિ, પાણી, ઝેર, સર્પ, શીત, ઉષ્ણ, અરતિ, ભય, ક્ષુધા, તૃષા, ઘસાવું, પીલાવું ઈત્યાદિ નિમિત્તથી આયુ ત્રુટી જાય છે. જેમ કેઈને માથામાં દંડ વાગે ને તે મૃત્યુ પામ્યું. રૂદ્રદેવે અનિશિખા નામની પિતાની સ્ત્રીને માથામાં દંડ મારવાથી તે મરણ પામી, તેની જેમ કેઈ શસ્ત્ર લાગવાથી યુદ્ધાદિકમાં મરણ પામે,કોઈ ગળે દેરડાંને ફાંસો ખાઈ મરણ પામે, કેઈ અગ્નિથી બળીને, કઈ જળમાં ડૂબીને, કેઈ ઝેર ખાઈને, કેઈ સર્પ કરડવાથી, કેઈ શીતથી, કેઈ ઉષ્ણતાથી, કોઈ સુધાથી, કોઈ તૃષાથી વગેરે નિમિત્તે પામીને મરી જાય છે. આ નિમિત્તે આયુને તેડી નાખે છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ૩. આહાર–અતિ ઘણે આહાર કરવાથી અજીર્ણ થઈ જાય છે ને તેથી આયુ ગુટી જાય છે. ૪. વેદના–નેત્રાદિમાં શૂલાદિ વગેરેની ઉત્કટ વેદના થવાથી આયુ ગુટે છે. ૫. પરાઘાત–વીજળી આદિના પરાઘાતથી આયુ ત્રુટી જાય છે. ૬. સ્પર્શ–શરીરને વિષે તેવા પ્રકારના ઉત્કટ ઝેરને સ્પર્શ થવાથી અથવા સપાદિકના સ્પર્શથી આયુ ત્રુટી જાય છે. જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તિ મરી ગયા પછી, તેના પુત્ર સ્ત્રીરત્ન પાસે ભેગની પ્રાર્થના કરતાં તેણે કહ્યું કે “મારે સ્પર્શ તું નહિ સહન કરી શકે, જે તને ખાત્રી કરી આપું.” એમ કહી એક ઘેડાને કેડ સુધી તે સ્ત્રીરને સ્પર્શ કર્યો, જેથી વીર્યના ક્ષયવડે તે અશ્વ તરત જ મરણ પામે. ચક્રવતિની સ્ત્રી કામ વિકારથી બીજાને સ્પર્શ કરે તે બીજે સહન ન કરી શકે. મૃત્યુ પામે. જેથી સ્પર્શ પણ આયુને તેડનાર છે. ૭. ધામેચ્છવાસ–ફેરફાર લેવાવાથી કે વધારે લેવાવાથી આયુ તેડી નાખે છે. આ સાતે નિમિત્તો સેપક્રમ આયુવાળાનું આયુ તેડનારાં છે, અહીં કદાચ કઈ શંકા કરે કે –“ આયુ તે વળી તૂટતું હશે, જેટલા વરસનું બાંધ્યું હોય તેટલું ભગવે. તેને વધઘટ કેઈ કરનારનથી.” તેના ઉત્તરમાં લેક પ્રકાશ વગેરે શાસ્ત્રમાં કહ્યું છે કે, જેમ લુગડું પાણીથી ભીંજવી ખૂબ લીલું કર્યા પછી વાળીને તે કપડું એક બાજુ રાખી મૂકીએ તે સુકાય તે ખરૂં પણ લાંબા ટાઈમે સુકાય. પરંતુ જે તે Page #156 -------------------------------------------------------------------------- ________________ કપડાંને નવી પાણી કાઢી નાંખી તડકે સુકવીએ તે જલદી સુકાઈ જાય તેવી રીતે આયુને જે ઉપક્રમ ન લાગે તે જેટલા વરસનું આયુ બાંધ્યું હોય તે પૂરું કરીને પછી મરણ પામે અને ઉપર બતાવેલા સાત પ્રકારના ઉપક્રમમાંથી કેઈપણ ઉપક્રમ લાગે તે પાંચ મિનિટ પૂરી ન થાય ને મરણને શરણ થવું પડે. આ બીના સપક્રમ આયુવાળા માટે જાણવી.નિરૂપક્રમ આયુવાળા યુગલિક, દેવતા નારકી, ચરમશરીરી, તીર્થકર વગેરે-જેને સિદ્ધાંતમાં નિરૂપકમી આયુવાળા કહ્યા છે–તે પિતાનું આયુ પૂરું કરીને જ કાળધર્મ પામે-જેમ નારકીના જીના તલ તલ જેવડા ટુકડા પરમાધામી કરે છે છતાં તે મરી જતા નથીઅથાગ વેદના ભેગવે છે, તેવી રીતે નિરૂપકમી આયુવાળા માટે સમજવું. જુઓ – પાતાલસુંદરીએ જયંતસેન રાજાને મારી નાખવા ઝેર દીધું છતાં ભેંયરામાંથી બહાર નીકળે કે ઊલટી થઈ, ઝેર નીકળી ગયું. ચરમશરીરી હોવાથી નિરૂપક્રમ આયુ ન તુટયું. ભીમસેનને દુર્યોધને ઝેર દીધું હતું છતાં કાંઈ ન થયું. કંડ રાજાને દેવીએ પર્વતમાં પછાડયા છતાં ચરમશરીરી હેવાથી મરણ ન પામ્યા. આયુ જેટલું બાંધ્યું હોય તેમાં એક મિનિટ વધે નહિ પણ ઘટે ખરૂં તે ચોક્કસ સમજવું. તે પછી આવા શંકાશીલ આયુ ઉપર હે આત્મા ! વિશ્વાસ રાખીશ નહિ. આજ આનંદથી તું બેઠો હેય તે પણ એકકસ જાણજે કે, આવતી કાલની સવાર તે દૂર રહી પરંતુ બપોર જ્યારે દેખે ત્યારે ખરે. જે શાસ્ત્રકાર ભલામણ કરે છે કે ધર્મ કરવામાં વિલંબ કરે નહિ – તેને જરા પણ ન હોવાથી Page #157 -------------------------------------------------------------------------- ________________ (૩૪) जंकल्ले काय, तं अज्जं चिय करेह तुरमाणा । बहुविग्धो हु मुहुत्तो, मा अवरन्हं पडिक्खेह ॥१॥ મનુષ્ય ચિંતવે છે, કે કાલે ધર્મકાર્ય કરીશું, પરંતુ કાલ કેણે દીઠી છે? કાલે શું થશે ? માટે હેભા ! કાલે કરવાનું હોય તે આજે જ વિલંબ રહિત કરી લે, જરાપણ ઢીલ કરશો નહિ. ધર્મકાર્ય કરવામાં એક મુહૂર્ત પણ વિદતવાળું થઈ પડે છે તેથી પાછલા પહેરમાં કરવાનું હોય તે પણ પહેલા પહેરમાં જ કરી લો, કારણ કે કદાચ આય પૂરું . થઈ રહ્યું તે પાછલા પહોરમાં કેવી રીતે ધર્મ કરશો ? ઘણું જ સવારમાં આનંદકરતાં દષ્ટિગોચર થાય છે અને તે જ દિવસે તમામ રિદ્ધિસિદ્ધિ કુટુંબ પરિવાર મૂકી પરલોકમાં ધર્મ વિના દુર્ગતિમાં રીબાય છે. જુએ યશોધરને જીવ પિતાના નવમા ભવે સુરેન્દ્રદત્ત સંજમા લેવાની ભાવના વાળે રાત્રે સુઈ રહ્યો. તેની સ્ત્રી નયનાવલીએ પિતાના સ્વાર્થમાં અંધ બનોને કપટથી ઝેર દીધું. ઝેર ઉતારનાર વૈદ–દાકતરે આવતાં પહેલાં જ તે જ સ્ત્રીએ ગળે નખ દઈ મારી નાખે. આર્તધ્યાનથી મરીને તિર્યંચ ગતિમાં મેર થયે. ત્યાંથી મરી મૃગ મત્સ બેકડો કુકડે ઈત્યાદિક આઠ ભવ સુધી અનેક પ્રકારનાં દુઃખ સહન કરવો પડયાં. સુરેન્દ્રદત્તના પૂર્વના નવમા ભવમાં માતાની દાક્ષિણ્યતાથી આટાને કુકડે મારી હિંસા કરેલી જેથી ઉત્તરોત્તર આઠ ભવ બગડી ગયા. જે તરત જ સંજમજ લીધે હોત તે તિર્યંચના ભ કરવા ન પડત. છેવટ નવમા ભવે શુભકર્મના ઉદયથી મુનિરાજને દેખવાથી જાતિમરણ જ્ઞાન થયું. પૂર્વના ભવ સાક્ષાત્ દીઠા ત્યાર પછી Page #158 -------------------------------------------------------------------------- ________________ (૧૩૫) સંસારના માહાત્પાદક પદાથ માં નહિ મુંઝાતાં,પરણ્યા વિના જ એકદમ વિલંબ કર્યાં વિના ગુરુમહારાજ પાસે આવી સજમનેા સ્વીકાર કરી યશેાધર મહારાજા થયા અને આત્મશ્રેય કર્યું, જેથી ધર્માંના કાર્યોંમાં જરા પણ વિલંબ કરવાજ નહિ; કરશે તે ભવાંતરમાં શિરાજાની માફક ઘણા જ પશ્ચાત્તાપ થશે તે ચાક્કસ લક્ષમાં લેવું. ધમ કરવામાં વિલંબ નહિ કરવા વિષે રાગ-વ્હાલા વેગે આવેા રે... જાગે! ભવી જાગા રે, ઊઘ અધારી ત્યાગા રે. અવસર આવ્યા આળખા હાજી; નહિ જાગા તે, જીવન ચાલ્યુ રે જાય. ખાધુ તેના પસ્તાવા પાછળ થાય.........જાગા સાખી-પળ પળ પ્રાણી આય, આધુ' થાય હંમેશ, ચેતા ચિત્તમાં ચાંપથી એ આગમ ઉદ્દેશ ધમ ક્રિયામાં લાગા રે...........અવસર આવ્યા૦ સાખી-લાખ પૂત્ર આયુ ધણી ચાલ્યા અત્તે ખાસ; અલ્પ જીવનના આપણા, તા અરે શ્યામ વિશ્વાસ ભવની ભાવડ ભાંગા રે........અવસર આવ્યો સાખી-ધમે ઢીલ કરા નિહ, ધરા ધ્યાનમાં એહુ; 66 તપ જપ વ્રત કરણી કરી, સફળ કરે. આ દેહું. ભકિત ” જિનવરની માર્ગા રે...અવસર આવ્યો આજકાલ કેટલાએક જીવા ધ કાર્યોંમાં વિલંબ કરી મૃત્યુને શરણ થાય છે, પરંતુ વાયદા કરી જલદી કાર્ય સાધી શકતા નથી, તેવા જીવાને કાળરાજા એચિંતા પકડે છે, ત્યારે Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) આર્તધ્યાનથી મરણ પામી યશોધરના જીવની માફક તિય". ચાદિ ગતિમાં રખડે છે. પછી જલદી ઊંચું ચઢવું ઘણું કઠિન થઈ પડે છે. પ્રથમ આપણે બતાવી ગયા કે મનુષ્યને ભવ પામ મહા કઠિન છે, તે ગુમાવી બેઠા પછી ક્યાંથી મળે? તેથી જેણે આ એક ભવ બગાડ, તેણે ઉત્તરોત્તર ઘણું ભ બગાડયા; જેણે આ એક ભવ સુધાર્યો, તેણે તમામ સુધાર્યો. કારણ કે જીવલમાંરાધનવડે સમ્યક્ત્વ દર્શન પામી દેવલેકમાં જાય છે અને ત્યાં પણ અનેક પ્રકારનાં તીર્થંકરની ભક્તિ વગેરે શુભ કાર્યો કરી, માનવ ભવ લઈ સિદ્ધિપદને જલદી પામે છે. કે ત્રણ ભવ, કેઈ પાંચ, સાત, આઠ ભવમાં પણ સિદ્ધિપદને પામે છે, વચલા ભવમાં પણ દુખને પામતા નથી. સારી રદ્ધિસિદ્ધિવાળા કુટુંબમાં જ જન્મ થાય છે. માટે હે ચેતન ! આ ભવ સફળ કરવા માટે જલ્દી ઉદ્યમવંત થા! પ્રમાદ છેડ. જે! છાયાના બહાના વડે કાળરાજા તારી પાછળ ફરે છે. તે હકીકત શાસ્ત્રકાર બતાવે છે - छायामिसेण कालो, सयलजियाणं छलं गवेसतो। पास कहवि न मुश्चइ, ता धम्मे उज्जमं कुणह ॥१॥ હે આત્મા ! તારા શરીરની છાયા જે દેખાય છે તે છાયાને બહાને કાળરાજા તારી પાછળ ફરે છે, સકળ જીનું છળ તે તાકી રહ્યો છે, છેડો છોડતો નથી, માટે ધર્મને વિશે ઉદ્યમ કર. એકદમ ઓચિંતો તને કાળ પકડશે તે સમય તારાં જેટલાં કામ છે, તેટલાં પૂરાં થઈ શકવાના નથીકામ તે બાકીનાં બાકી જ રહેશે. અને તેને તે વખતબહુ જ પશ્ચાતાપ થશે કે-અરે! આપણે કાંઈ આખી જીંદગીમાં સુકૃત કરી Page #160 -------------------------------------------------------------------------- ________________ (૧૭) શક્યા નહિ અને મૃત્યુના પંજામાં આવ્યા. તે પશ્ચાત્તાપ તે વખતે ન થાય તેવી યોજના અત્યારથી કરી લે. દાન, શીયલ, તપ, ભાવ-આ ચાર પ્રકારના ધર્મને તથા શ્રત ધર્મને ચારિત્ર ધર્મને આદર. અવસર પામી સંયમ ગ્રહણ કર. સંયમ ન લઈ શકે તે સમ્યક્ત્વનું સ્વરૂપ સમજી સમ્યક્ત્વપૂર્વક શ્રાવ કનાં બારવ્રત, સદગુરૂનો સંગ પામી અંગિકાર કરી લે. પછી ધીમે ધીમે સંયમની પણ ભાવના થશે. અત્યારથી અભ્યાસ પાડ. અભ્યાસ વિના કેઈ પણ કાર્ય કરવું ઘણું કકારી થઈ પડે છે, શરીર સારું છે ત્યાં સુધી જ કરી શકીશ. અત્યારે નહિ કરે તે પછી મૂઢ તથા ગમારની ઉપમાને લાયક થઈશ. જે! શાસ્ત્રમાં કહે છે કે – विविधोपद्रवं देह-मायुश्च क्षणभंगुरं । कामाऽऽलंब्य धृति मढैः, स्वश्रेयसि विलंब्यते ॥१॥ આ દેડ વિવિધ પ્રકારના ઉપદ્રવથી સપડાયેલ છે, આયુ ક્ષણભંગુર છે,છતાં કેવા પ્રકારની પૈર્યતાને કે ધીઠાઈને અવલંબી મૂઢ જીવે પિતાના આત્મહિતમાં વિલંબ કરી રહ્યા છે?” આ શરીર અનેક પ્રકારના ઉપદ્રવોથી વિંટાયેલું જ છે. કેઈ વાર ભયંકર રોગ, કેઈ વાર મૂચ્છ, કેઈવાર ઘેલછા ઈત્યાદિ ઉપદ્રવોથી ભરપૂર આ દેહ છે. વળી આયુ પણ ક્ષણભંગુર છે. “ક્ષણવારમાં માણસ મરણ શરણ થઈ જાય છે. આવી સ્થિતિમાં તે બીજા કેઈનું શરણ નહિ લેતાં ધર્મનું જ શરણ લેવું, તે જ આત્માને હિતકારી છે. ધર્મ છે તે જ જીવને પરભવ જતાં શંબલ (ભાતા) તુલ્ય થાય છે. માર્ગમાં ગમન કરનાર માણસ સાથે ભાતું ન હોય તે દુઃખી થાય છે. તે જ Page #161 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮) હકીકત ઉત્તરાધ્યયન સૂત્રમાં કહે છે કે – अद्धाणं जो महंतं तु, अपाहिज्जो पवज्जइ । गच्छतो सो दुही होइ, छुहातन्हाहिं पीडिए ॥१॥ “જે મનુષ્ય મેટા લાંબા માર્ગમાં ભાતા વિના ગમન કરે છે, તે જાતે થકે ક્ષુધા અને તુષા વડે પીડા પામતે ઘણે જ દુઃખી થાય છે.” વિવેચન-લાંબા માર્ગે જવું હોય તો સુજ્ઞ માણસ ભાતું લઈને જ ગમન કરે, પરંતુ લીધા વિના જાય તે મૂર્ખ કહેવાય. તેવી જ રીતે પરલેકમાં ગમન કરનાર છ ધર્મને સાથે ન ગ્રહણ કરે તે દુઃખી થાય; વળી મૂર્ખ કહેવાય તેમાં આશ્ચર્ય નથી. તે જ હકીકત સૂત્રકાર કહે છે કે – एवं धम्मं अकाऊण, जो गच्छइ परं भवं । गच्छंतो सो दुही होइ, वाहिरोगेहिं पीडिए॥२॥ એ જ પ્રમાણે એટલે ભાતા વિના માર્ગમાં જતા પુરૂ ષની જેમ જે પુરૂષ ધર્મ કર્યા વિના પરભવમાં જાય છે, તે વ્યાધિ અને રેગે વડે પીડા પામ્યા છતે દુઃખી થાય છે.” હવે જે ભાતું લઈને જાય છે તેના ઉપર કહે છે કે – अद्धाणं जो महंत तु, सपाहिज्जो पवज्जइ । गच्छंतो सो सुही होइ छुहातन्हाहिं विवजिओ॥३॥ જે પુરૂષ મોટા લાંબા માર્ગમાં ભાતા સહિત ગમન કરે છે. તે પુરૂષ ક્ષુધાતૃષાથી રહિત થવાથી સુખી થાય છે.” एवं धम्मपि काउणं, जो गच्छइ परं भवं । गच्छतो सो सुही होइ, अप्पकम्मे अवेयणे ॥४॥ Page #162 -------------------------------------------------------------------------- ________________ (૧૩) “એ જ પ્રમાણે ધર્મ કરીને જે પ્રાણું પરભવમાં જાય છે, તે પ્રાણુ અ૫ કર્મવાળે થવાથી અને અશાતા વેદના રહિત થવાથી સુખી થાય છે.” વળી વિશેષ પ્રકારે ધર્મને પ્રભાવ जिणधम्मोयं जीवाणं, अपुवो कप्पपायवो । सग्गापवग्गसुक्खाणं, फलाणं दायगो इमो ॥१॥ આ જિનધર્મજીને અપૂર્વ કલ્પવૃક્ષ તુલ્ય છે. કારણ કે કલ્પવૃક્ષ આ લેકનાં જ સુખને આપે છે, પરંતુ જિનધર્મરૂપી કલ્પવૃક્ષ તે સ્વર્ગ અને મોક્ષના સુખરૂપ ફળને આપવાવાળે છે, માટે જૈન ધર્મ રૂપી કલ્પવૃક્ષને અપૂર્વ સમજે.” धम्मो बंधू सुमित्तो अ, धम्मो य परमो गुरु। मुक्खमग्गे पयट्टाणं, धम्मो परमसंदणो ॥२॥ “આ જગતમાં જેને ધર્મબંધુ સમાન છે. જેમ આ. પત્તિ સમયમાં ભાઈ સહાયતા કરે છે, તેમ આપત્તિમાં આવી પડેલા પ્રાણીને ધર્મ બરાબર સહાય કરે છે. વળી ધર્મ હિતકારી મિત્ર સમાન છે. જેમ સાચે મિત્ર સદ્દબુદ્ધિ આપી સન્માર્ગે દેરે છે, તેમ ધર્મ પ્રાણુને સન્માર્ગમાં દેરે છે. વળી ઘર્મ સદ્દગુરૂ સમાન છે. જેમ સદ્દગુરૂ મહારાજ ઉપદેશ આપી પ્રાણીને દુર્ગતિમાં જતાં બચાવે છે, તેમ ધર્મ પણ પ્રાણુને દુર્ગતિમાં જવા દેતા નથી. જેમ ચીલાતિપુત્ર તથા દઢપ્રહારી, અર્જુનમાળી જેવા ઘેર પાપી છે પણ ચારિત્ર ધર્મના પ્રભાવથી દુર્ગતિમાં નહિ જતાં દેવક તથા મેક્ષમાં બિરાજમાન થયા છે. માટે જ ધર્મમેક્ષમાર્ગમાં Page #163 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦) ગમન કરનાર જીવાને રથ સમાન કહ્યો છે. જેમ ઉત્તમ રથ મામાં સુખેથી લઇ જાય છે ને ઈચ્છિત નગરે પહોંચાડે છે, તેમ ધર્મરૂપી રથ પણ માક્ષ-મામાં પ્રવતેલા પ્રાણીને માક્ષમાં સુખશાંતિથી પહાંચાડે છે.” આવા ધમરાજાના પ્રચ'ડ પ્રભાવ હોવા છતાં સંસારમાં રહેલા કેટલાએ જીવા ધમ કરવામાં ઘણી જ બેદરકારી કરી ધમ માગ માં પ્રવૃત્તિ કરતા નથી; તેવા જીવાએ નીચેની મીના જરૂર લક્ષમાં લેવી. ધમ કરવામાં બેદરકારી છેાડી ઉદ્યમ કરા સંસારમાં રહેલાં કેટલાયે મનુષ્યા ધમ ને નતે શુભ કમના ઉદયમાં આરાધે, ન તા અશુભ કમના ઉદયમાં આરાધે, શુભ કર્મના ઉદયવાળા બાહ્ય વસ્તુને સાચવવામાં અને નવી નવી વધારે ભેગી કરવાના આળપંપાળમાં ચિંતામણી રત્ન જેવા અમૂલ્ય સમય ગુમાવે છે. અને અશુભ કમના ઉયવાળા જીવા પણ ખાદ્ય વસ્તુ મેળવવામાં સમય ગુમાવે છે; ત્યારે હવે મનુષ્ય ભવને સફળ કરવા માટે તેના અમલ કેણુ કરે, કયારે કરે ? આખી જીંદગી સુધી સાચવવું, નવું મેળવવું ઈત્યાદિક સ’સારના કાર્ય માંનવરાશ તે મળે જ નહિ અને વળી ચાખ્ખું કહી દે કે અમારે શુભ કમના ઉય જાગશે ત્યારે ધમ કરવાની ભાવના આપેાઆપ જાગશે, અત્યારે અમારી શુભ ઉદય નથી પાપના ઉર્જાય છે જેથી નથી મનતુ, તેવુ' કહે. નારને એટલું જ પૂછ્યું, કે ભાઈ! પ્રયત્ન કર્યાં ? ઉદ્યમ કર્યાં? કાંઇ પશુ ધર્મકાર્ય કરવાની કાળજી કરી ? આ બધુ કર્યાં પછી ન અને તે પછી માની શકાય કે અશુભાય છે. આ તા કરવું * Page #164 -------------------------------------------------------------------------- ________________ (૧૪૧) કાંઈ નહિ ને કહેવુ* કેઅશુભેાય છે, એમ કાંઇ ચાલે નહિ. વ્યવહારમાં એકવાર પાછા પડીએ છીએ તે ખીજીવાર ત્રીજીવાર પણ પ્રવૃત્તિ ચાલુ જ રખાય છે. ખાવામાં,પીવામાં, ગાડીની અંદર બેસવામાં, કમાવામાં મળવાનુ હશે તેા મળશે એવુ કહેવાતું નથી અને ઉદ્યમ કરાય છે તેમ અહીં પણ કરવાનું છે. હુંમેશાં ગુરૂ મહારાજ પાસે આવવુ. એક દિવસ ભાવના ન થાય તેા ખીજે દિવસે આવેા. રાજ ભાવના ન થાય તા સવારમાં વેળાસર ઊઠી આત્માને પૂછે, કે હું આત્મા, સંસારના કાર્ય માં ખૂબ ઉદ્યમ કરે છે તેા પછી આવા શુભકાર્ય માં સામાયિક, પડીષ્કમણું, જીનપૂજા શાસ્રશ્રવણુ, તત્ત્વચિંતન વગેરેમાં તારી પ્રવૃત્તિ કેમ થતી નથી. ઊઠે પ્રવૃત્તિ કર. આત્મશુદ્ધિ કરવાના ઉપાય વીતરાગનુ શાસન જ છે. ઈત્યાદિક ભાવના કરી ઉદ્યમ કરીશ તે જરૂર ધમ કરવાનું મન થશે અને ધર્મ કરી આત્મશુદ્ધિ જરૂર કરી શકીશ, પરંતુ મારે ઉદય નથી ઉદય નથી, એમ કરી બેદરકારી કરીશ તે આખી જીઢંગી ખાઇ બેસીશ ને કાંઇકરી શકીશ નહિ માટે ચેતી લે. આત્મશુદ્ધિ કરવાના ઉપાયો વીતરાગનું શાસન પામીને ધાર્મિક કાર્યોંમાં પ્રવૃત્તિ કરવા વાળા અને વળી નિરતર ઉદ્યમ કરવાવાળા આત્મા ચડતાં ચડતાં ગ્રન્થિ ભેદ કરી સમ્યક્ત્વને પામે છે. જ્ઞાનીઓએ સમ્યક્ દૃષ્ટિ આત્માને દેખતા માન્યા છે, મિથ્યા દષ્ટિને આંધળા માન્યા છે. જેથી સમ્યક્ દૃષ્ટિ આત્મા જગતમાં રહેલા પદાર્થોને જેવા રૂપે છે તેવા રૂપે માને છે અને તેથી સચ્ચારિત્રની ભાવનાથી રગાયેલા જ હોય છે. વળી લાગ તાકીને જ બેઠા હાય છે. કયારે આ સંસાર દાવાનળમાંથી નીકળી સવિરતિ Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૪) અંગીકાર કરું અને મારા આત્માને આ સંસારની રખડપટ્ટીથી બચાવી શુદ્ધ કરૂં. વળી તે સમ્યક્ દષ્ટિના સહવાસમાં જે કોઈ આવે તેને પણ સારો માર્ગ બતાવવા પ્રેરણા કરે છે. કૃષ્ણ મહારાજે પોતાની પુત્રીઓને સંજમ અપાવી સુખી કરી. આધુનિક સમયમાં પણ કેટલાયે ઉત્તમ છે પિતાનાં પુત્ર, પુત્રી વગેરેને જલદી મેક્ષ નગરમાં પહોંચા ડવા માટે ત્યાગધર્મમાં જોડે છે. (દીક્ષા અપાવે છે). વળી સંજમમાં સ્થિર થવાની ભલામણ કરે છે. આનું કારણ એટલું જ કે સમકિત દષ્ટિ જીવ વીતરાગના વચનથી જાણે છે કે આ સંસાર દુઃખને દાવાનળ છે અને મોક્ષ અનંતસુખને દરિયે છે. આ પ્રમાણે વીતરાગના વચનથી જાણીને સંસારને છેડવાની જ અભિલાષા રાખે છે. કદાચ સર્વથા ન છૂટી શકે તે દેશવી પણ છેડીને દેશવિરતિ બને છે અને ચારિત્રના પરિણામવાળો હોય છે. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ કૃત યોગશાસ્ત્રની ટીકામાં કહ્યું છે કેઃ सर्वविरति लालसः खलुदेशविरतिपरिणामः यतिधर्मानुरागरहितानां तु गृहस्थानां देशविरतिरपिन सम्यक દેશવિરતિનું પરિણામ પણ નિશ્ચિતપણે સર્વ વિરતિની લાલસાવાળું જ હોય છે. એટલે જે ગ્રહસ્થને મુનિ ધર્મ ઉપર અનુરાગ નથી તેઓની દેશવિરતિ એટલે અણુવ્રતાદિકને ધરવા સ્વરૂપ શ્રાવકપણુ પણ સાચું નથી. પરમાત્મા મહાવીરદેવના ઉપાસક બનવાને જે દાવે રાખે છે તેવા છએ તો નીચે બતાવેલ મહાવીર પ્રભુનાં વચને પિતાના હદયમાં બરાબર ઉતારવાં પડશે. જુઓ પરમાત્માનાં વચન Page #166 -------------------------------------------------------------------------- ________________ (૧૪૩) भो भो देवाणुपिया भिमे भवकाणणेपरिभर्मता दुहदावानलतत्ता जइवंछहसासयं ठाणं ॥१॥ ता चरितनरेसर सरणंपविसेह सासय सुहहा चिरपरिचयपिमोत्तण कम्मपरिणाम निवसेवं ॥२॥ હે દેવાનાપ્રિય ! ભયંકર એવા સંસારરૂપી વનની અંદર ભટક્તા અને દુખરૂપી દાવાનળથી તપી ગયેલા એવા તમે જે શાશ્વત સ્થાન મુક્તિપદ, તેને ઈચ્છતા હો તે શાશ્વત સુખને માટે ઘણું કાળથી પરિચિત એવા પણ કર્મ પરિણામરૂપરાજાની સેવાને મૂકીને ચારિત્રરૂપી નવેસરના શરણુને સ્વીકાર કરે. આ ઉપરથી આપણે એટલું તો બુદ્ધિથી પણ વિચારી શકીએ છીએ કે જન શાસનમાં સર્વવિરતિ (દીક્ષા) એ જ પ્રધાનપદ ધરાવે છે. એ શાસનને પામેલા અને મહાવીરપ્રભુના વચનમાં લીન થયેલા મેટી રિદ્ધિસિદ્ધિના માલિકે પણ તેના ભેગવટામાં લીન નહિ થતાં અને ત્યાગ કરવાની ચિંતામાં જ મગ્ન રહેતા હતા. આ ઉપર આપણે એક દૃષ્ટાંતને વિચાર કરીએ. શ્રી ઉદયન મહારાજા પરમાત્મા શ્રી મહાવીરદેવના સમયમાં એક વિશાલ રાજ્યના માલિક હતા તે છતાં પણ તેઓ પર્વતથીએ, સૂર્ય યશા રાજાની માફક પિષધ કરવાનું ચૂકતા ન હતા. કારણ કે તેમાં જ પોતાનું સાચું હિત સમજતા હતા. આજકાલના પંચમકાલના જીમાં પર્વતીથીને પિષધ કરવાની ઘણી જ બેદરકારી દષ્ટિગોચર થાય છે તે ઠીક ન કહેવાય. ઉદયન રાજા રાજ્યના કાફલાને નરકની બેડી સમજતા હતા. એક દિવસે તે મહારાજા રાત્રિના સમયે Page #167 -------------------------------------------------------------------------- ________________ પિષધમાં ભાવનારૂઢ થતાં વીતરાગનાં વચને વિચારે છે. તે વચને નીચે મુજબ– जीवाणं जलहि निवडिय रयणव सुदुल्लहंमणुस्सत्तं तत्यवि आरियखितं तओ कुल जाइओसुद्धा ॥१॥ तत्तोय दुल्लहंइह अहिण पंचिंदियं जए सव्वं तम्मिवि निरोगत्तं तल्लामे दीह माऊंच ॥२॥ अह दुलह धम्ममइ तो गुरु जोग्गमि धम्म सवणंच एयंमि वि सणं तओयं जिणदेसिया दिक्खा ॥३॥ ता पत्तोए समए मणुयत्ताइण दुल्लहोलाहो इकं जिणंद दिक्वं दुक्खक्खय कारणं मुतुं ॥४॥ धन्ना जयम्मि जेहिं पत्ता बालत्तणे वि जिण दिक्खा जम्हा ते जीवाणं न कारण कम्म बंधस्स ॥५॥ અથ–સમુદ્રમાં પડેલા રત્નની માફક જીવને મનુષ્યપણુ અતિશય દુર્લભ છે. તેમાં પણ આર્યક્ષેત્ર, તે પછી શુકુલ અને શુદ્ધ જાતિ દુર્લભ છે. ૧. અને તે પછી પંચેન્દ્રિયોએ કરીને પૂર્ણ એવું રૂપ આ જગતમાં દુર્લભ છે, તેમાં વળી નિગીપણું દુર્લભ છે, નિગીપણું મળ્યા છતાં પણ દીર્ધાયુષની પ્રાપ્તિ દુર્લભ છે. ૨. એ તમામ મળ્યા પછી પણ ધર્મની મતિ થવી દુર્લભ છે. ધર્મની મતિ થયા છતાં ગુરૂને એગ થ દુર્લભ છે. ગુરૂને વેગ થયા છતાં ધર્મનું શ્રવણ થવું દુર્લભ છે અને ધર્મનું શ્રવણ થયા છતાં તેના ઉપર શ્રદ્ધા અને શ્રદ્ધા થયા છતાં શ્રી જીનેશ્વર દેએ ફરમાવેલી દીક્ષાની પ્રાપ્તિ થવી દુર્લભ છે. ૩. મારૂં સદ્ભાગ્ય છે જે આ સમયમાં દુઃખના Page #168 -------------------------------------------------------------------------- ________________ (૧૪૫) ક્ષયમાં કારણભૂત એવી એક નદીક્ષાને મૂકીને મનુષ્યપણા આદિને દુર્લભ લાભ મને થયો છે, ૪. આ જગતમાં તે આત્માઓને ધન્ય છે કે જે આત્માઓ બાલપણાની અંદર નદીક્ષાને પામ્યા છે; કારણ કે તે આત્માઓ જીના પ્રત્યે કર્મબંધનના કારણરૂપ થતા નથી, ૫. આ પ્રકારની ભાવના કર્યા પછી. અને બાલ દીક્ષિતોના ગુણ ગાયા પછી પોતે પણ એ જ સંજમની ભાવનામાં રત બન્યા હતા ને વિચારવા લાગ્યા, કે ભગવાન મહાવીર પ્રભુ જે અહીં પધારે તો હું પણ જીનદીક્ષાને ગ્રહણ કરું. તે પછી પરમાત્મા મહાવીર તુરત જ પધાર્યા અને આ ભાગ્યશાળી મહારાજાએ દીક્ષા ગ્રહણ કરી અને નિરઅતિચાર ચારિત્ર પાળી આત્માને અખંડ આનંદ ભેગવવા માટે મેક્ષમાં બિરાજમાન થયા. આ પ્રમાણે ઘણું ભાગ્યશાળી આત્માઓ દુખની ખાણભૂત સંસારને છેડી મેક્ષ સુખના ભાગી બન્યા છે, પરંતુ અમારે ઉદય હશે ત્યારે ધર્મ કરીશું એવું કહી બેસી રહ્યા નથી. બાર ચક્રવર્તિ પિકી૧ ભરત ચક્રવતિ ૬ કુંથુનાથ ચક્રવતિ ૨ સગર ચક્રવર્તિ ૭ અરનાથ ચક્રવતિ ૩ મઘવા ચકવતિ ૮ મહાપદમ ચકવતિ ૪ સનકુમાર ચક્રવતિ ૯ હરિષેણુ ચક્રવતિ ૫ શાંતિનાથ ચક્રવતિ ૧૦ જય ચક્રવતિ આ દશ ચક્રવતિઓએ પિતાની અથાગ રિદ્ધિને ઠોકરે મારી ચોસઠ હજાર સ્ત્રીઓને તૃણુ સમાન ગણી છ ખંડની પ્રભૂતાને તિરસ્કાર કરી દીક્ષા ગ્રહણ કરી, તેમાં ત્રણ તીર્થકર ૧૦. Page #169 -------------------------------------------------------------------------- ________________ (૧૪૬) ચક્રવતિ અને પાંચ બીજા મળી આઠ તે અનંત સુખનું ધામ જે મોક્ષ ત્યાં પહોંચ્યા અને ત્રીજા મધવા અને ચોથા સનત્કુમાર દેવકમાં ગયા; તે પણ ત્યાંથી રવી અલ્પકાળમાં મેક્ષમાં જવાના બાકીના સુલુમનામના આઠમા તથા બ્રહ્મદત્ત નામના બારમા આ બે ચક્રવર્તિ રાજ્યની લુપતા માં લેભાંધ બની જવાથી દીક્ષા લઈ શક્યા નહિ. જેથી આરંભ સમારંભનાં કાર્યો કરી સાતમી નરકમાં જ્યાં અથાગ વેદનાઓ છે ત્યાં પહોંચ્યા. જ્ઞાનીનું વચન છે કે ચક્રવર્તિ જે સંસાર ન છોડે તે નરકમાં જ જાય. (તસ્વાર્થ સૂત્ર, અધ્યાય છઠ્ઠો સૂત્ર, ૧૬) वहवारंम्भ परिग्रहत्वंच नारकस्यायुषः ॥ " બહુ આરંભ અને પરિગ્રહપણું એ નારકીના આયુષ્યને આશ્રવ છે. જ્ઞાનીના વચન વિચારતાં ઘણે આરંભ પરિગ્રહ નરકગતિની અસહ્ય વેદના ઉસન્ન કરે છે, જેથી જે ચક્રવર્તિઓ સમજીને સંસારમાંથી નીકળી ગયા તે જ દુઃખથી મુક્ત થયા. ચક્રવર્તિઓને આરંભ પરિગ્રહ અથાગ હેવાથી જ નરકમાં ઉપન્ન થાય છે અને સંજમ લેવાથી તે કરેલા આરંભ-સમારંભના પાપથી મુક્ત થઈ મુક્તિમાં અગર દેવલેકમાં જાય છે. આથી સિદ્ધ થયું કે જગતમાં ઉત્તમમાં ઉત્તમ અને સુખનું કારણ આત્માની શુદ્ધિ કરનાર સંજમ જ છે બાકી કેઈ નથી. આથી જૈનકુલમાં જન્મેલે, પ્રભુ મહાવીરનું શાસન પામેલે આત્મા પ્રભુ મહાવીરને માનવાવાળે કદાપી દીક્ષાનો વિરોધ કરી શકે જ નહીં. અને વિરોધ કરે તે પ્રભુ મહાવીરને નથી માનતે એમ જ સમજાય તે ખુલે ખુલ્યું છે. ભલે બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હેય પરંતુ Page #170 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૭ ) અનંતકાળની રખડપટ્ટીના નાશ કરનાર જે સજમ તે લેવાને તમામને પ્રભુ મહાવીરે સિદ્ધાંતમાં અધીકારી કહ્યા છે. ભગવતી સૂત્ર પ્રમુખ સિદ્ધાંતમાં આઠ વરસે સજમ લઇ એછામાં એછુ એક વરસ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કરાડ પૂર્વથી કઇક ન્યૂન સજમ પાળી કેવલજ્ઞાન પામી મેાક્ષમાં ગયાની હકીકતા અનંત જ્ઞાનીઓએ બતાવી છે. કેટલાયે ઉત્તમ જીવા પરલેાકથી ચવી લઘુ વયમાં જ વૈરાગી બનેલા ગીતને વિલાપ સમાન, નાટકને કાયકલેશ સમાન, ભેગેને રાગ સમાન, સ્ત્રીઓને નાગણી સમાન ગણી ઉત્તમ ચારિત્રપાત્ર અની આત્માની શુદ્ધિ કરે છે. આ માખતની હકીકત ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં એ લઘુ બાળકોએ નાની ઉંમરમાં જ પૂર્વ ભવની આરાધનાના પ્રતાપે દીક્ષા લીધી, તેનું દૃષ્ટાંત મનન કરીએ. જેથી લઘુ વયવાળા અત્યારે પશુ પૂર્વભવની આરાધનાથી દીક્ષા લઈ શકે છે તેવા નિશ્ચય આપણને પણ થઈ શકે. એ બાળકનું દૃષ્ટાંત કોઇ એક નગરમાં સાધુ પુરુષાની સેવા કરવાવાળા એ ગાવાળીયા હતા. તે અને ગાવાળીયા મુનિઓની સેવાના પ્રતાપે વ્રતના આરાધક અન્યા. વતની આરાધના કરીને દેવલાકમાં ગયા. કારણ કે— व्रतं चेन्न मोक्षाय तर्हिस्वर्गीयजायते ॥ વ્રતમાં તેવા પ્રકારના ગુણુ છે. જે તેની સંપૂર્ણ આરાધના થઈ જાય તેા અવશ્ય માક્ષની જ પ્રાપ્તિ કરાવે છે પરંતુ આરાધનાની ખામીના કારણે કદાચ મેાક્ષ પ્રાપ્ત ન થાય તે Page #171 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૮ ) દેવલાક તા જરૂર પ્રાપ્ત થાય. આ બંને દેવે એ દેવલેાકમાંથીચવી કાઈ ગૃહસ્થને ત્યાં જન્મ લીધા; ત્યાં પણ સજમનું` આરાધન કરી પહેલા દેવલેાકમાં ગયા. સમકિતષ્ટિ દેવતાને અવધિજ્ઞાન હાય છે. અને મિથ્યાદ્રષ્ટિ દેવતાને વિભગજ્ઞાન હાયઃ જેથી વસ્તુને ખરાખર ન દેખી શકે. આ બન્ને ઉત્તમ જીવા સજમનું આરાધન કરી દેવલાકમાં ગયેલા. સમતિષ્ટિ હાવાથી અવ ધિજ્ઞાનવાળાએ પાતાના જ્ઞાનથી નિશ્ચય કર્યો કે અમા પુરાહિતને ત્યાં ઉત્પન્ન થઇશું. ત્યાં પણ પેાતાને ધર્મની પ્રાપ્તિ વેલાસર થાય તે હેતુથી મુનિનું રૂપ ધરી પુરોહિતને ત્યાં આવ્યા. પુરોહિત અને તેની સ્ત્રીએ પ્રણામ કર્યાં. મુનિવર પાસેથી ધ દેશના સાંભળી પુરાહિત શ્રાવક ધર્મ અંગીકાર કર્યાં. પુરાહિતને પુત્ર નહી' હોવાથી મુનિવરેને પૂછ્યું': હું પૂજ્ય ! અમારે પુત્ર થશે કે નહી થાય ? આ પ્રશ્ન સાંભળી મુનિરૂપ ધારણ કરી આવેલા દેવતાએ કહ્યું: હે પુરાહિત! તમારે એ પુત્રો થશે. તે સારી મતિવાળા થશે અને તે અને જગતને પૂજનિક એવી દીક્ષાને અગીકાર કરશે. તે દીક્ષા લેવા તૈયાર થાય તે વખત તમારે તેને અંતરાય ન કરવા, કારણ કે તે ઘણા જીવાને પ્રતિમાધ કરશે. આ પ્રમાણે કહી અને દેવતા આ ચાલ્યા ગયા.દેવલાકમાંથી ચવીને પુરહિતની સ્ત્રી યશાના ગર્ભ`પણે ઉત્પન્ન થયા. પેાતાની સ્ત્રીને ગર્ભ વતી દેખી ભગુને મુનિનુ' વચન યાદ આવ્યું. ભૃગુ વિચાર કરે છે કે મારે પુત્રો તા થશે પરંતુ ખાળવયમાં જ દીક્ષા લેશે માટે એવી ગાઠવણુ કરું કે મારા પુત્રોને જિંદગીભર મુનિઓનું દશ ન જ ન થાય, માહના પ્રતાપે નિશ્ચય કરી પેાતાનું Page #172 -------------------------------------------------------------------------- ________________ (૧૪૯) ઈષકાર નામનું નગર છેડી પિતાની ભાયીને લઈ કઈ ગામડામાં જઈને રહ્યો. મેહરાજાને કેટલે પ્રબળપ્રતાપ છે કે જે પિતાનું શ્રાવકપણું ભૂલી જઈ ન કરવાનું કાર્ય કરે છે! ગામડામાં પુત્ર યુગલને યશાએ જન્મ આપે. અનુક્રમે તેઓ વૃદ્ધિ પામ્યા. માતાપિતા વિચારે છે કે કદાચ અહીં સાધુ આવશે ને જે પુત્ર દેખશે તે દીક્ષા લઈ લેશે, માટે સંગ જ ન કરે તેવી ગોઠવણ કરીએ. પુત્રોને માતાપિતા કહે છે કે હે પુત્રો! મુંડ અને દંડને ધારણ કરનારા નીચી દષ્ટિથી ચાલનારા મુંડાઓ બાળકને પકડી એકદમ મારી નાખે છે અને નિર્દય એવા તેઓ રાક્ષસની માફક મારી નાખેલા બાળકેનું માંસ ભક્ષણ કરે છે. તે કારણથી તે સાધુઓ પાસે તમારે જવું નહિ ને તેનો વિશ્વાસ પણ તમારે ન કરે. મોહથી મૂઢ બનેલા અને જ્ઞાનચક્ષુ નષ્ટ થયેલાં માતાપિતાએ તે બાળકોના હૃદયમાં ભયંકર શલ્યને પ્રવેશ કરાવી દીધે. આ શલ્યથી બાળકે સાધુઓના નામથી પણ ડરવા લાગ્યા. આવું અધર્મનું કાર્ય કરનાર માતાપિતા શત્રુભૂત ગણાય છે પરંતુ બંને બાળકનું ભાગ્ય સુંદર હોવાથી તેઓ એક દિવસ કિડ કરવા માટે નગર બહાર ગયા. તેજ રસ્તેથી કેટલાક મુનિએને આવતાં જોયા. માતાપિતાએ પ્રથમ શલ્યભૂત કરેલા જેથી મુનિઓને જોઈ ભયભિત થઈ ગયા ને પાસે રહેલા વૃક્ષ ઉપર ચડી ગયા. ભાગ્યયેગે મુનિએ પણ તેજ વૃક્ષ નીચે આવી, પિતાની શુદ્ધ ક્રિયા કરી, જમીન પૂછ, પ્રથમથી લાવેલા આહાર કરવા બેઠા. બાળકેએ મુનિવરેના આહારની વસ્તુ સ્વાભાવિક જ દીઠી તથા તેમનું વર્તન, ચારિત્ર વગેરે દેખી વિચારવા લાગ્યા કે Page #173 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૦) આપણા માતાપિતાએ જે કહ્યું તે માંહેનું તે કાંઈ પણ વિરુદ્ધ વતન આ મહાત્માએમાં નથી. અને વિચારે છે કેआवामीदृशान् क्वापि श्रमणान् दृष्टपूर्विणौ ॥ આવા પ્રકારના શ્રમણાને શું અમાએ કાઇ ઠેકાણે દીઠા છે? આવા પ્રકારે સુદર વિચાણા કરતા અને બાળકાને જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વ આરાધન કરેલું મુનિપણુ સ્મરણમાં આવ્યું. શ્રમણુપણાની સુંદરતા-સવ શ્રેષ્ઠતા સમજમાં આવ્યાથી તે બાળકોએ નિય કર્યો કે મેાહના પરાધીનપણાથી આપણા માતાપિતાએ આપણને જૂહુ એટલી ઠગ્યા. આવા નિર્ણય કરી વૃક્ષ ઉપરથી નીચે ઊતરી મુનિરાજને નમસ્કાર કરી તેમના ચરણમાં નમી પાતાના ઘેર આવ્યા. ઘેર આવી તરતજ બાળકા પેાતાના પિતા પાસે ગયા. ત્યાં ઘણી રીતે વચન-ઉક્તિઓ કહી. પેાતાના પિતાએ પ્રત્યક્તિઓ કહી. છેવટ માતાપિતાને સમજાવ્યાં ને સજમ સ્વીકાર કર્યાં. આ કુમારને વૈરાગી બનેલા જોઇ કુમારનાં માતાપિતા, નગરના રાજા રાણી વગેરેએ વૈરાગ્ય પામી સજમના સ્વીકાર કર્યાં અને સજમમાં વીય ફારવી નિરતિચાર ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામી અનંત સુખનુ ધામ જે મેાક્ષ ત્યાં પહેાંચ્યા. જે માતાપિતાએ મુનિરાજ પાસે પેાતાના પુત્રોને માકલવામાં પણ કટ્ટા વિરોધી હતાં તે જ માતાપિતા પુત્રોને સજમ લેવાની આજ્ઞા આપે છે અને પોતે પણ બને જણુ પારમેશ્વરી પ્રત્રજયા અંગીકાર કરી આત્મકલ્યાણ કરે છે. તેનું કારણ ચારિત્રમાહનીય કમના ક્ષયાપશમ થાય છે ત્યારે જ જીવા પેાતાના આત્માની શુદ્ધિ કરવા તૈયાર થાય છે. આ દૃષ્ટાંતની વિશેષ હકીકત Page #174 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં ઘણું ઘણું શાસકારે બતાવી છે. પરંતુ અહીંયાં તો લેશમાત્ર દિગદર્શન માત્ર સમજવું આ દૃષ્ટાંતથી આટલું તે સિદ્ધ થઈ ચૂકયું કે પૂર્વ ભવની આરાધના કરીને જન્મેલા બાળકે પણ નાની ઉંમરમાં પણ સંજમના આરાધનાના બળથી આ પંચમકાળમાં પણ આત્મકલ્યાણ કરવા તૈયાર થાય; તેમાં કેઈએ આડા આવી અંતરાયભૂત બની પાપ બંધનમાં ઊતરવું તે કઈ રીતે વ્યાજબી ન ગણાય. જિંદગી કાલ પૂરી થઈ જશે. એકલા ચાલ્યા જવાનું છે તે સાચું છે. અને આવા ઉત્તમ કાર્યમાં અંતરાયભૂત બની બાંધેલું કર્મ ભવાંતરમાં ભેગવવું પડશે. આવાં આગમનાં વચન ભૂલી જવા જેવાં નથી. વીતરાગનું શાસન પામેલાં ઉત્તમ માતાપિતાએ પોતાના બાળકને ઉન્નતિના શીખરે પહોંચાડવા લધુ વયમાં જ સંજમ અપાવી સહાયભૂત બની પુણ્યાનુબંધી પુણ્યનાં ભાગી બને છે, ત્યારે કેટલાયે ભારે કમી છ અંતરાયભૂત બની કર્મ બંધનમાં ઊતરી સંસાર વધારે છે. અહીં કે શંકા કરે કે આ પંચમ કાળમાં લઘુ વયના બાળકે સંજમ પાળી શકે નહીં, તેવું બોલનારને કહેવું કે તમારું કથન તમારી મતિ અનુસાર ચાલે નહીં; લેકેત્તરમાર્ગમાં જ્ઞાનીનાં વચન આગળ કરવાં જોઈએ. જુઓ જ્ઞાનીનાં વચન વિચારેઃ જિનશાસનમાં સઘળાને માન્ય અને પરમ પ્રામાણિક તરીકે ગણુતા સુવિહિત શિરેમણે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા “પંચવસ્તુક” નામના ગ્રંથમાં દીક્ષાને ગ્ય આત્માઓની વય કયાં સુધી વીતરાગ પરમાત્માઓએ સ્વીકારી છે તે દર્શાવતાં લખે છે, કે – Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૫ર) | एएसि वय पमाणं अहसमा उत्तिवीअरागेहि । भणियं जहन्नयं खलु उक्कोसं अणवगल्लोहि ॥१॥ શ્રી વીતરાગ પરમાત્માઓએ દીક્ષાને ગ્ય આત્માનું જઘન્ય વય પ્રમાણ આઠ વરસ સુધી કહ્યું છે અને ઉત્કૃષ્ટ વય પ્રમાણ જ્યાં સુધી અતિશય વૃદ્ધાવસ્થા ન આવે ત્યાં સુધીનું કહ્યું છે અર્થાત આઠ વરસથી આરંભીને અતિશય વૃદ્ધાવસ્થા ન આવે ત્યાં સુધી મનુષ્ય દીક્ષાને યોગ્ય છે એમ ફરમાવે છે. આવા પ્રકારના જ્ઞાનીઓનાં જ વચનથી આઠ વરસથી બાળકે દીક્ષાને ગ્ય જ છે એ ચોક્કસ સમજી દીક્ષાની ભાવનાવાળા બાળકોના આત્મકલ્યાણમાં અંતરાયભૂત બનવું નહીં. પ્રભુ મહાવીર પરમાત્માનું શાસન હજી સાડાઅઢાર હજાર વરસ ઝાઝેરું ચાલવાનું છે. તેમાં હજી ઘણા ભાગ્યવતી યુગપ્રધાન થવાના છે. તેમાં લઘુ વયના બાળકે પણ સંજમ લઈ કેટલાએ યુગપ્રધાન પણ થશે. તો પછી બાળકને કે મોટાઓને દીક્ષા લેતાં અટકાવવા અને પાપબંધનમાં ઊતરવું તે અટકાવનારના આત્માને ઘણું જ નુકસાનકારક છે. તેમ નહીં કરતાં સંજમ લેનારને તે ઉત્સાહી બનાવવા હિતવચને કહેવાં, કે હે પુત્ર! સંજમ પાળવામાં પ્રમાદને લેશમાત્ર અવકાશ આપશો નહીં અને ગુર્નાદિકની આજ્ઞામાં રહી જ્ઞાનદર્શન ચારિત્રનું આરાધન બરાબર કરો. આત્માની શુદ્ધિ આ રત્નત્રયીના આરાધન વિના ભૂતકાળમાં કેઈએ કરી નથી. વર્તમાન કાળમાં પણ કેઈકરતા નથી. ભવિષ્ય કાળમાં પણ કરવાના નથી. માટે મહાન પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલ સંજમનું બરાબર રક્ષણ કરી આત્માને ઉજવલ Page #176 -------------------------------------------------------------------------- ________________ (૧૫૩) બનાવશે. આવી રીતે હિતશિક્ષા આપવી તે જ ધમી માતાપિતાદિકનું કર્તવ્ય જાણવું અને હિતશિક્ષા આપી માતાપિતાદિકેએ પણ અચિંત્ય ચિંતામણી સરખા વીતરાગના ધર્મમાર્ગમાં જ પ્રવૃત્તિ કરવી અને સર્વ વિરતિની ભાવના હૃદયમાં રાખવી. કદાચ ન લેવાય તે દેશવિરતિ અંગીકાર કરવી, તે પણ કદાચ ન બને તે સમકિત દષ્ટિ તો જરૂર બનવું જેથી અનુકમે પણ આત્મશુદ્ધિ થઈ શકશે. આ મેહાન્ત જીવે ધર્મનું સ્વરૂપ નહીં સમજતાં લક્ષમીની લાલસા વડે કરી એક બીજાનું બૂરું ચિંતવી, ઈર્ષ્યાઓ કરી, અનેક પ્રકારનાં પાપે કરી નરકાદિ દુર્ગતિના ભાજન થાય છે અને નરકાદિકમાં ઘર વેદના સહન કરે છે. લક્ષ્મીની ચંચળતા (રાગઃ એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે...) એ રિદ્ધિ અસ્થિર પ્રમાણે, હે પ્રાણું ! એ રિદ્ધિ અસ્થિર પ્રમાણે, મેહ કરે છે શાને; હે પ્રાણી. નો સેવનની ડુંગરી કરી પણ, લઇને ગયો નહિ કટકે કાયા માયા વાદળ છાંયા, છે દિન ચાર ચટકે; હે પ્રાણી. મમ્મણ શેઠે વેઠ કરી ભલે, ભેળી લક્ષ્મી બહ કીધી; અન્તસમે સહુ મૂકીને ચાલ્ય, પાઈન સાથે લીધી છે પ્રાણી. માર્ગાનુસારીના ગુણ પાંત્રીશને, અંતરમાંહી ઉતારે; ન્યાયપાતિ વિર વરીને, ખર્ચો ખાતે હજાર; હે પ્રાણી. સાતે ક્ષેત્રે વાપરી પૈસે, જીવન જરૂરી સુધારે; પ્રભુ “ભકિત” વળી નિત્ય કરીને, સફળ કરો જન્મારે. હે પ્રાણ ! એ રિદ્ધિ અસ્થિર પ્રમાણે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૪ ) જુઓ ! ધવળશેઠે મહાપુણ્યશાળી, અહાનિશ નવપદનુ ધ્યાન કરવાવાળા શ્રીપાલરાજાની લક્ષ્મી લઇ લેવા માટે બૂરું ચિંતવ્યું, અને વળી શ્રીપાળને સમુદ્રમાંનાખવા પ્રપંચ રચ્યા, સમુદ્રમાં નાખ્યા, રાજા સિદ્ધચક્રજીના ધ્યાનથી મીન ઉપરચઢી સમુદ્ર બહાર નીકળ્યા. અંતે પાપના ઉત્ક્રય થવાથી ધવળશેઠ જ સાતમા માળથી નીચે પડયા, મરીને સાતમે નરકે ગયા. ખીજાનું ભૂરું ચિંતળ્યાથી સુખી કયાંથી થવાય ? આ હકીકત શ્રીપાલચરિત્રમાં છે. વળી એક શેઠે તેના નાકરને દુઃખી કરવા ઘણા ઉદ્યમ કર્યાં, પરંતુ તે નાકરનું પુણ્ય પ્રમળ હતું, જેથી ચંડાળ પાસે મરાવવા ખાનગી દાવપેચ કર્યાં છતાં ચંડાળે તેને છોડી મૂકયેા. બીજીવાર ઝેર આપવાના બદાબસ્ત કર્યો, ત્યાં ઝેર તા દૂર રહ્યું પરંતુ ઝેરને બદલે તે શેઠની પુત્રી પરણ્યા. ત્રીજી વખત મારી નાખવા દાવપેચ રચ્યા, ત્યાં તે શેઠનેા જ પુત્ર મરાઇ ગયા. શેઠે જેટલું જેટલું તેનુ' અવળુ' ચિંતવ્યું તેટલું તેટલું તેના પુણ્યના પ્રભાવથી સવળું થયું. છેવટે તે શેઠ પુત્રના મરણુથી બહુ દુ:ખ થવાને લીધે મરણ પામી નરકે ગયા. એટલે તે નાકર શેઠના જમાઈ હાવાથી તમામ મિલક્તના માલિક થયા. વળી ધન આ ભવ પરભવ વગેરેમાં દુ:ખદાયી છે. તેના ઉપર અધ્યાત્મ કલ્પદ્રુમના શ્લેાક વાંચી વિચાર કરજે. यानि द्विषामप्युपकारकाणि, सर्पोन्दुरादिष्वपि यर्गतिश्च । शक्या च नापन्मरणामयाद्या, इन्तुं धनेष्वेषु क एव मोहः ॥ અઃ—જે પૈસા શત્રુને પણુ ઉપકાર કરનાર થઈ Page #178 -------------------------------------------------------------------------- ________________ (૧૫૫) પડે છે, જે પિસાથી સર્ષ, ઉંદર વગેરેમાં ગતિ થાય છે, વળી જે પૈસા મરણ, રોગ વગેરે કેઈપણુ આપત્તિઓ દૂર કરવાને શકિતમાન નથી તે પૈસા ઉપર મેહ શા કામને? વિવેચન-વ્યવહારમાં પૈસાદારને ખૂબ મોટાઈ આપી દેવામાં આવે છે. “વસુ વિના નર પશુ” વગેરે વ્યાવહારિક વાક્ય કેટલેક અંશે આડે માગે દેરનારા છે. શ્લોકના પ્રથમ પદમાં બહુ સરસ ભાવ બતાવ્યા છે. શત્રુ ધન લૂંટી જઈ તે જ ધનથી બળવાન થઈ તારી સામે વાપરે છે. પ્રતિવાસુદેવે મહામહેનત કરી ત્રણે ખંડનું રાજ્ય એકઠું કરે છે, તે વાસુદેવના ઉપયોગમાં આવે છે અને પ્રતિવાસુદેવનું ચક તેનું પોતાનું જ માથું છેદે છે. આવી રીતે આપણું પૈસાથી આપણે શત્રુ બળવાન થઈ શકે છે. વળી બહુ લોભી પ્રાણીઓ મરણ પામીને પિતાના ધન ઉપર સર્પ, નેળીઆ, ઉંદર વગેરે થાય છે તે આપણે યુગાદિ દેશના વગેરે શાસ્ત્રમાં વાંચીએ છીએ. આ ભવમાં જ નહીં પરંતુ પરભવમાં પણ ઘણું દુઃખ દેનાર તિર્યંચ ગતિમાં ગમન કરાવનાર ધનને માટે મેહ કરે તે વિચારવા જેવું છે. ચક્રવતિ જેવા છ ખંડના કતા ચાલ્યા ગયા. તેને પણ પિસાએ બચાવ્યા નહીં. મોટા ધવંતરી વૈદ્યો-દાકતરને પણ અસાધ્ય વ્યાધિમાંથી ધન બચાવી શકતું નથી. આ લેકમાં કે પરલોકમાં ધન બચાવી શકતું નથી. - - - - - - - 5... પરત Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) જીએ ખૂબ ખૂબ વિચાર કરી તેના ઉપરથી મેહ દૂર કરે જોઈએ. ધનને નહિ તજવાથી ત્રણ કારણે ઊભાં થાય છેઃ પરભવમાં દુર્ગતિ, આ ભવમાં ભય અને ધર્મથી વિમુખપણું નજરે જોવાય છે. વળી ચોથું કારણ આખી જિંદગી અનેક પ્રકારનાં પાપ કરી ઉત્પન્ન કરેલ ધન પિતે ભેગવી શકતા નથી. તે ધન બીજાઓના ભાગમાં આવે છે તે બરાબર યાદ રાખવું. આવા અનેક પ્રકારના ઉપર બતાવેલા વિચારે લક્ષમાં લેવા તેમજ તે જ ધનના જોરે કઈ ઉપર ઈર્ષ્યા પણ કરવી નહિ. સજજને! વિચાર કરે! પારકાની ઇર્ષ્યા કરશે તે તમે કયાંથી સુખી થશે ? આ અધિકાર ગૌતમપુછામાં છે. આજકાલ કેટલાયેજી બીજાને સુખી દેખી મનમાં બળે છે ને ઈર્ષ્યા કરી પિતાના આત્માને પાપથી ભારે કરે છે. મનમાં વિચારે છે કે, આટલી બધી રિદ્ધિસિદ્ધિ એને થઈ ને મારે કેમ નહિ? માટે તેની રિદ્ધિને ફેરફાર કરાવી નાખું. આવા વિચાર કરવાથી પાપના બંધન સિવાય બીજુ કાંઈ હાથમાં આવતું નથી, કારણ કે જ્યાં સુધી મનુષ્યનું પુણ્ય પ્રબળ હશે ત્યાં સુધી તારાથી કાંઈ થવાનું નથી. ઈબ્ધ કરનાર છે પિતાનાં શુભ કાર્યને લાભ ગુમાવી ભવાંતરમાં દુઃખી થાય છે. તે ઉપર કુંતલદેવી રાણીનું દષ્ટાંત મનનપૂર્વક વિચારી ઈર્ષ્યાથી હે ચેતન! દ્વર રહી આત્મસાધન કરજે. કુંતલદેવી રાણીનું દૃષ્ટાંત આ ભારતક્ષેત્રમાં ઈન્દ્રની નગરી જેવું અવનિપૂર નામનું નગર છે, તેમાં જિતશત્રુ નામે રાજા છે. તે રાજાને પાંચસે. Page #180 -------------------------------------------------------------------------- ________________ (૧પ૭) રાણીઓ હતી. તે સર્વે ઉદાર અને પુણ્યકાર્યમાં અત્યંત આદરવાની હતી. તે સર્વેની મધ્યે કુંતલદેવી નામની પટરાણું માત્ર બહારથી જ શોભતી હતીઃ બીજી રાણીઓ નિષ્કપટપણે ધર્મકાર્યમાં તત્પર હતી તેથી તેઓ તત્ત્વથી શોભતી હતી. સર્વે રાણીઓને રાજાની કૃપાથી ઘણી ઘણી સંપદાઓ પ્રાપ્ત થયેલી હતી, તેનાથી તેઓએ અદૂભુત ચ કરાવ્યાં. તે ચૈત્યમાં તેઓએ સુવર્ણાદિકની સુંદર જિનપ્રતિમાઓ સ્થાપન કરાવી. ઉત્તમ જીવોના ભાવ નિરંતર પુણ્યકાર્યમાં વૃદ્ધિ પામતા જ હોય છે. તે ચૈત્યમાં તે નિરંતર સ્નાત્રાદિક મોટા ઉત્સવ કરવા લાગી, કારણ કે તેમાં મોટી પૂજા કરવામાં આવે તે પિતાને અને અન્યને બેલિબીજનું કારણ છે. તે સર્વે રાણુઓ ઉપર વક હૃદયવાળી કુંતલદેવી ઈર્ષ્યા કરતી હતી તેથી તેણીએ સુવર્ણનું મોટું ઊંચું ચિત્ય કરાવ્યું. તેમાં પૂજાદિક સમગ્ર કાર્ય વિશેષ કરીને કરવા લાગી. કારણ કે ઈર્ષાળુ જીવે પોતાના ઉત્કર્ષ માટે અને પરના અપકર્ષ માટે પ્રયત્ન કર્યા કરે છે. બીજી સર્વે રાણીઓ સરળ હતી. તેઓ ભક્તિથી જે જે ઉત્સ કરતી હતી, તે તે ઉત્સવે કુંતલદેવી ઈર્ષોથી બમણા બમણુ કરતી હતી. તે પણ બીજી રાણીઓ તે કુંતલદેવીની પ્રશંસા જ કરતી હતી કે ( અહો ! ) આ - કુંતલદેવીની સંપત્તિ કેને વખાણવા લાયક નથી? કે જે આ પ્રમાણે જિનેશ્વરની અદભૂત ભક્તિ કરે છે! આ પ્રમાણે કહી તમામ રાણીઓ કુંતલદેવીની પ્રશંસા કરતી હતી. પરંતુ કુંતલદેવીને તે મત્સર (ઈ) તેણીના મેટા પુણ્યને નાશ કરનાર થયે; કારણ કે વિષ તે Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) સ્વાદિષ્ટ-સારાં ભેજનને પણ દૂષિત કરે છે. સપત્નિના ચેમાં મનહર વાજિંત્રોને શબ્દ થતે તે પણ તેના કાનમાં પડતે, તે તીવ્રજવર જેવી વેદના કરતો હતે. એકંદર તેઓનાં ચૈત્યમાં સુંદર કાર્યો થતાં જોઈ કુંતલદેવી દુઃખી થતી હતી. આ પ્રમાણે દ્વેષના દુઃખથી પીડા પામતી, વ્યાધિ વડે તે અધિક પીડાવા લાગી. આ ભવમાં દુષ્ટકર્મ ઉદયમાં આવવાથી છેવટ દુષ્ટ અવસ્થાને પામી કે જેથી તેને જોઈ ચૂ...ઘૂ કરી સર્વ કેઈ નિંદા કરતું હતું. રાજાએ પણ દૂર કરી, છેવટ કાળધર્મ પામી ઈષ્યના જોરથી કૂતરી થઈ. ઈર્ષાળુ માણસ પુણ્યવાન હોય તે પણ તેની શુભ ગતિ થતી નથી. તે કૂતરી ચિત્યની અંદર વારંવાર આવજા કરવા લાગી કારણકે પૂર્વજન્મમાં અભ્યાસ કરેલ શુભ અથવા અશુભ, તે અન્ય જન્મમાં પ્રાપ્ત થાય છે. બીજી સર્વ રાણીઓ હર્ષથી પિતાના અને કુંતલદેવીનાં ચને પૂજી હતી, કારણ કે પુરુષોને કેઈપણ કાર્યમાં આ મારું, આ પારકું એવી બુદ્ધિ હોતી નથી, તે પછી ધર્મકાર્યમાં તે કેમ જ હેય? કઈ વખત તે નગરના ઉદ્યાનમાં કેવલજ્ઞાની મુનિ પધાર્યા. તે સાંભળી અંતઃપુર અને પરિવાર સહિત રાજાએ કેવલી પાસે જઈ પ્રણામ કર્યા, દેશનાને અંતે હર્ષ પામેલી રાણીઓએ ગુરુને પૂછ્યું: “તે પુણ્યશાળી કુંતલદેવી કયાં ઉપન્ન થઈ છે?” ગુરુએ કહ્યું કે “ઈર્ષાવડે તેને ગર્વ વૃદ્ધિ પામ્યું હતું તેથી તે કુંતલદેવીએ સર્વ પુણ્ય કમને મલીન કર્યું છે. ઘણા વિસ્તાર પામેલા મત્સરભાવથી બધેલા કુકર્મના યોગે મરીને પિતાના ચિત્યની સામે કૂતરી થઈ છે. સર્વ કાર્યોમાં ઈષ્યને ત્યાગ કરે જોઈએ. નહિ Page #182 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) તેા પુણ્યના વિનાશ થાય છે.’ આ પ્રમાણે કેવલી મહારાજની દેશના સાંભળી ચતુર રાણીએ અત્યંત વૈરાગ્ય પામી. કારણ કે ભવ્ય પ્રાણીઓ કુકમ નું ફળ સાંભળીને જલદી વૈરાગ્ય પામે છે. ત્યાર પછી તમામ રાણીએ ચૈત્યમાં આવી જિનેશ્વરને નમસ્કાર કરી સ્નેહ, કરુણા અને આશ્ચય સહિત તે કૂતરીને જોઇ તેની પાસે ભેાજન મૂકી વૈરાગ્યનાં વચના કહેવા લાગીઃ હે ભદ્રે ! તેં પૂ॰ભવમાં આ ચૈત્ય કરાવ્યું છે. તે સિવાય બીજી દાનાદિક પુણ્ય ઘણું કર્યું છે. પર ંતુ તે સર્વે પુણ્ય તારી ઇર્ષ્યાએ ધોઇ નાખ્યું છે અને ઈર્ષ્યાથી આવી નિંદવા લાયક ગતિને પામી છે. તું પૂર્વભવમાં રાજાની પટરાણી કુંતલદેવી હતી.’ આવાં વચન સાંભળી તે કૂતરી સ’બ્રાન્ત થઈ વિચારવા લાગી કે મારા પર પ્રેમ રાખનારી આ સ્ત્રીઓ કણુ છે? આ સ્ત્રીએ શુ' કહે છે ? આ સદિર શું છે ? મેં આ કયાં જોયુ છે?’ ઇત્યાદિક તર્કવિતર્ક કરતાં તેણીને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયુ' અને પાતે પૂર્વે કરેલું' પુણ્ય તથા ઇર્ષ્યા એ સવે નુ સ્મરણ થયું, તેથી તે અત્ય’ત વૈરાગ્ય પામી વાર’વાર પૂના દુષ્ટ નૈનિંદવા લાગી, પછી કેવલી ભગવાન પાસે જઇ સર્વ કર્મીની આલેાચના કરી, અનશન ગ્રહણુ કરી, સાત દિવસ અનશન પાળી સ્વગે ગઇ. આ પ્રમાણે ઈર્ષ્યાનુ પરીણામ અત્યંત દુષ્ટ જાણી, હું આત્મા ! કોઈ દિવસ કોઈ ઉપર ઇર્ષ્યા કરીશ નહિ અને નાહક તેવા ખાટા માર્ગમાં ગમન કરી દુ:ખી થવા પ્રયત્ન કરીશ નહિ. વળી લક્ષ્મી મેળવવા માટે અનીતિ કે કુડકપટ કરી દગા-ફાસલા કરી લક્ષ્મી મેળવવા ધારે છે, પણ તે રીતે મેળવી શકીશ નહિ. તેમ Page #183 -------------------------------------------------------------------------- ________________ (૧૬૦) કરવાથી કદાચ પૂર્વભવના પુણ્યથી લક્ષ્મી મળશે. પરંતુ ભવાંતરમાં દુર્ગંતિનાં અસહ્ય દુઃખા વેઠવાં પડશે, અને તારી મેળવેલી લક્ષ્મી પાછળ ભેગાં થઈને બીજા બહુ લાગવશે. પાપનાં ફળ તા તારે એકલાને જ ભાગવવાં પડશે. તેમાં લેશમાત્ર કાઈ ભાગ પડાવશે નહિ. નંદરાજા સાનાની નવ ડુંગરીએ મૂકીને ચાલ્યા ગયા;પણુ સાથે તેમાંથી ઘેાડું પણ સાનુ લઇ શકયા નહિ. પ્રથમ બતાવી ગયેલ સાગરશ્રેષ્ઠિ ચાવીસ કરોડ સેાનામહોરોના માલિક હાવા છતાં હાથ ખંખેરી પાપના ઉદયથી સાતમે નરકે ગયા. બીજા પણ ઘણા રાજાએ, ચક્રવતિ વાસુદેવા અથાગ લક્ષ્મી મૂકી મૂકી પરભવમાં પાપના જોરથી નરક–તિય "ચ ગતિમાં ચાલ્યા ગયા છે; તેના દાખલા આપણે ઘણીવાર શાસ્ત્રમાં સાંભળીએ છીએ, તેાપણુ લક્ષ્મી લક્ષ્મી કરીએ છીએ. લક્ષ્મી માટે જૂહુ ખેલવુ', લક્ષ્મી માટે સામાયિક, પદ્મિમણા, પાષહ વગેરે ન કરવાં, અનીતિના વરસાદ વરસાવવા, દગાખાજી,ફૂડકપટના આદર કરવા, પ્રામાણિકપણાને દેશવટો દેવા, જિનવાણી શ્રવણુ કરવાના અપૂર્વ સાના જેવા સમય મળ્યા છતાં પણ લક્ષ્મી માટે નિષ્ફળ કરવા, છેવટે જિંદગીને રઢ કરી નાખવી અને માર્ગાનુસારીના ગુણાને પણ તીલાંજલી દેવી. આવાં અનથ કારી કાર્યોથી, હું ચેતનરાજા ! મનુષ્ય ભવ કેવી રીતે સુધારશે। ? માટે મનુષ્ય ભવને સફળ કરવા સારુ ઉપર બતાવેલા દાષાને દૂર કરી પ્રામાણિકપણું પ્રાપ્ત કરો નીતિના આદર કરી. નીતિપૂર્વક મર્યાદા સહિત ધન ઉપાર્જન કરી શુભ માગ માં ખચી ભવાંતરનું ભાતું બાંધેા. અનીતિથી '' Page #184 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૧ ) ભેગું કરેલું ધન આનંદ નહિ આપે. પરભવ તે બગાડી જ મૂકશે. આ ભવમાં પણ અનેક પ્રકારના દોષથી વીંટાઈ જશે. કેઈ વિશ્વાસ પણ કરશે નહિ. જુઓ ! ફક્ત એક રૂપિયાનું રૂએક વણિકે બે રૂપિયાનું કહીને એક ભરવાડને આપ્યું. એક રૂપિયે અનીતિ કરી પેદા કર્યો. તે રૂપિયાના ઘેબર ખાવા માટે મંગાવ્યા. ઘેર જમાઈ આવ્યા તે ઘેબર ખાઈ ગયે. શેઠ ઘેર આવ્યા, ઘેબર દીઠા નહિ. જમાઈ જમી જવાથી શેઠને વિચાર થયે: અરે! આ મેં શું કર્યું? ભરવાડને ઠગી રૂપિયે પેદા કર્યો, પાપ શિરપર ઓઢયું અને ઘેબર બીજે જમી ગયે! આ પ્રમાણે શુભ વિચારે થવાથી જ્ઞાનદશા જાગી, મુનિરાજને સમાગમ થયે, છેવટે વૈરાગ્ય પામી, લક્ષમી ઉપરથી મેહ ઉઠાવી, સંસારને ત્યાગ કરી આત્મશ્રેય કર્યું. જેવી રીતે તે શેઠે અનીતિ કરીને પાછળથી શુભ વિચારે થવાથી ઉચ્ચ કેટીનું કાર્ય કર્યું, અનીતિને દેશવટે દીધે, તેવી જ રીતે હે જીવ! તું કદાચ એકવાર બે વાર અનીતિ કરી ચૂક્યા હોય તે પણ હવે તેને પશ્ચાત્તાપ કરી ફરીથી તેમ ન કરવા ઉદ્યમવંત થા; પરંતુ હંમેશાં જે તે જ પ્રમાણે કર્યા કરીશ તો પછી પાપના બોજાથી કેવી રીતે હલકે થઈશ ? વળી કદાચ અજ્ઞાનતાથી દેવદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્ય જે તારા ઘરમાં રહી ગયું ને તારી જિંદગી પૂરી થઈ ગઈ, અને પાછળથી પણ કદાચ કેઈએ ચૂકવ્યું નહિ તો તે દ્રવ્ય તારા અનેક જન્મને બગાડી મૂકશે. માટે કઈ દિવસ એક પૈસે પણ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય કે બીજા કેઈ પણ ધાર્મિક ખાતાને દેવા પેટે રાખીશ નહિ. જરા Page #185 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ર) ધ્યાન આપજે કે શ્રાદ્ધવિધિમાં સાગર શેઠે એક રૂપિયાની એંસી કાંકણું થાય તેવી એક હજાર કાંકણ ઘરમાં રાખવાથી તેને કેવા હાલહવાલ થયા ? તેનું દષ્ટાંત જરા તપાસ કરી એટલે તારા જ્ઞાનચક્ષુ વિકસ્વર થાય. દેવદ્રવ્ય ભક્ષણ કરવા ઉપર સાગરશેઠનું દષ્ટાંત સાંકેતન નગરમાં સાગરશેઠ નામને પરમ દઢધમ શ્રાવક હતે. તેઓને ગામના શ્રાવકેએ મળી કેટલુંક દેવદ્રવ્ય આપ્યું અને કહ્યું, કે- “દેરાસરના સુથાર, કડીઆ ને મજૂરને આ દ્રવ્યમાંથી આપતા રહેજે અને તેને હિસાબ લખીને અમને દેખાડજે.” પછીનગરશેઠ લેભાં થઈને, સુથાર, કડીઆ વગેરેને રોકડ દ્રવ્ય ન આપતાં દેવદ્રવ્યના પૈસાથી સોંઘા મૂલ્યનાં ધાન્ય, ઘી, ગોળ, તેલ, વસ્ત્ર વગેરે વેચાતાં લઈને આપે, અને વચ્ચે લાભ રહે તે પિતાના ઘરમાં રાખે. એમ કરવાથી એક હજાર કાંકણને લાભ તેણે પિતાના ઘરમાં રાખે. ફકત એટલા જ દેવદ્રવ્યના ઉપભેગથી તેણે અત્યંત ઘેર દુષ્કર્મ ઉપાર્જન કર્યું. વળી તે દુષ્કર્મને આવ્યા વિના મરણ પામીને સમુદ્રમાં જળ-મનુષ્ય થયે. હવે તે જળ-મનુષ્યના મસ્તકમાં રહેલ ગોળીરૂપ રત્ન લેવા માટે તેને ઘણું પ્રપંચ કરી પકડી, સમુદ્રને કાંઠે રહેનારા પરમાધામી જેવા નિર્દય લોકેએ મેટી વજાના જેવી કઠણ ઘંટીમાં ઘાલી તેને ઘાણીની પેઠે પીલ્યા. આમ અત્યંત વેદના ભેગવી, મરણ પામી ત્રીજા નરકે નારકીપણે ઉત્પન્ન થયે. ત્યાર પછી તે સાગરશેઠને જીવનારકીમાંથી નીકળી મોટા સમુદ્રમાં પાંચસે ધનુષ્ય પ્રમાણ મોટા શરીરવાળે મત્સ્યપણે Page #186 -------------------------------------------------------------------------- ________________ (૧૬૩ ) ઉત્પન્ન થયે. તેને માછી લેકેએ પકડી અંગે પાંગ છેદન કરી મહાવેદના ઉપજાવી. તે મહા દુઃખથી મરી છેવટે એથી નરકે ગયે. તે પછી અકેકે ભવ વચમાં તિર્યંચન કરીને પાંચમી-છઠ્ઠ-સાતમી નારકીમાં બબ્બે વાર ઉત્પન્ન થયે. ત્યાર પછી પણ દેવદ્રવ્યનું એક હજાર કાંકણી જેટલું દ્રવ્ય ભોગવેલું હોવાથી એક હજાર ભાવ ગાડરમાં ઉત્પન્ન થયે. એક હજારવાર સસલે થયે, હજારવાર મૃગલ થયે. હજારવાર શિયાળ,હજારવારબિલાડે,હજારવાર ઉંદર,હજારવારનેળીયે, હજારવાર ઘરને કેળ, હજારવાર મળી, હજારવાર સર્પ, હજારવાર વીંછી, હજારવાર વિષ્ટાને કીડે, એમ હજારહજાર ભવની સંખ્યાએ પૃથ્વીમાં, પાણીમાં, અગ્નિમાં, વાયુમાં, વનસ્પતિમાં, શંખમાં, છીપમાં, ઈયળમાં, કિડામાં, પતંગિયામાં, માખીમાં, ભમરામાં, મસ્થમાં, કાચબામાં, ભેંસોમાં, બળદમાં, ઊંટમાં, ખચ્ચરમાં, ઘડામાં, હાથીમાં, વગેરેમાં લાખો ભવ કરી પ્રાયઃ સર્વ ભવમાં શસ્ત્રાઘાત વગેરેથી થતી મહાવેદના ભેગવી મરણ પામે. હે ચેતન! વિચાર કર, એક હજાર કાંકણીએ આત્માને ડાટ વાળી નાખે, પાપને પાર રહ્યો નથી. હજી આટલેથી વિરામ નહિ પામતાં બીજા મનુષ્ય ભવમાં પણ ઉત્પન્ન થયો. ત્યાં જે ઠેકાણે આ ભાઈ ઉત્પન્ન થાય ત્યાં કેઈનું ધન નાશ પામે, કેઈના ઘરમાં ચારને પ્રવેશ, કેઈ ઠેકાણે અગ્નિ વગેરે ઉત્પન્ન થવાથી કઈ જગ્યાએ તેને ઊભું રહેવાને સ્થાન મળતું ન હતું. આવી અનેક વિડંબના પામવામાં સાગર શેઠે બાકી રાખી નથી, છેવટે ઘણા કાળ નવા નવા ભવે કરી, ઘણે કાળ ભ્રમણ કર્યા Page #187 -------------------------------------------------------------------------- ________________ પછી એક જ્ઞાની ગુરુ મહારાજ મળ્યા. તેમને નમીને પિતાના પૂર્વ ભવમાં કરેલા કર્મનું સ્વરૂપ પૂછવા લાગે. મુનિ મહારાજે સાગરશેઠના ભવથી માંડી સર્વ યથાસ્થિત સ્વરૂપ કહી સંભળાવ્યું. તેણે અત્યંત પશ્ચાત્તાપપૂર્વક દેવદ્રવ્ય ભક્ષણ કરેલાનું પ્રાયશ્ચિત્ત માગ્યું. મુનિરાજે કહ્યું, કે તે જેટલું દેવદ્રવ્ય ભક્ષણ કરેલું છે. તેના કરતાં અધિક પાછું આપ અને હવે પછી દેવદ્રવ્યનું રક્ષણ કર, વૃદ્ધિ કર, તેથી તારું સર્વ કર્મ નાશ પામશે. સર્વ પ્રકારના સુખભોગની સંપદાની તને પ્રાપ્તિ થશે; એ ઉપાય છે, બીજો નથી. ત્યાર પછી તેણે મુનિ સમક્ષ નિયમ કર્યો કે જ્યાં સુધી ભક્ષણ કરેલ દેવદ્રવ્યથી હજારગણું અધિક પાછું ન આપું, ત્યાં સુધી માત્ર ભજન અને વસ્ત્ર પહેરવા માત્રથી અધિક કાંઈ પાસે રાખીશ નહિ, એ અભિગ્રહ કરી શ્રાવકનાં નિર્મળ વ્રત લીધાં. ત્યારપછી જ્યાં જ્યાં વ્યાપાર કરે ત્યાં ત્યાં ઘણું લાભ મળે. અનુક્રમે ધનની વૃદ્ધિ થઈ. હજાર કાંકણનું જે દેવું હતું તેના કરતાં લાખગણું ધન આપી દેવદ્રવ્યના દેવાથી મુક્ત થયા. ત્યાર પછી જેમ જેમ વ્યાપાર કર્યો તેમ તેમ અત્યંત વૃદ્ધિ થઈ. પિતાના દેશમાં ગયે, ત્યાં રાજાએ ઘણું સન્માન આપ્યું. ત્યાર પછી ગ્રામ-નગર વગેરે ઘણે ઠેકાણે પિતાના દ્રવ્યથી નવીન જિનમંદિર કરાવ્યાં, તેની સારસંભાળ કરી, દેવદ્રવ્યની ખૂબ વૃદ્ધિ કરી. નિત્ય મહોત્સવ કરી જિન શાસનની ઉન્નતિ કરવી-કરાવવી વગેરે કાર્યોમાં અગ્રેસરપણું કરી દીન-દુઃખી જનને ઉદ્ધાર કરી, પિતાની લક્ષ્મીને સદુપગ કરી અહંતપદની ભક્તિમાં લીન થઈ તીર્થકર નામકમ ઉપાર્જન કર્યું. ત્યારપછી ઘણાં શુભ કાર્યો કરી છેવટમાં Page #188 -------------------------------------------------------------------------- ________________ (૧૫) દીક્ષા અંગીકાર કરી, શુદ્ધ ચારિત્ર પાળી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. ત્યાંથી મહાવિદેહમાં તીર્થકરલક્ષમી ભોગવી ઘણા છે પર અનહદ ઉપકાર કરી મેક્ષમાં બિરાજમાન થયે. હે આત્મા! વિચાર કર. દેવદ્રવ્ય ભક્ષણ કરવાની પ્રવૃત્તિ ' કરવામાં કેવા હાલહવાલ થાય છે. સહેજ બાબતમાં દેવદ્રવ્યના દેવાદાર થઈ જવાય છે. પછી આલેયણ લીધા વિના દેવદ્રવ્ય આપ્યા વિના આ આત્માનો ઉદ્ધાર થતો જ નથી, માટે ચિતતા રહેવું. દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી, પરંતુ દેવાદાર થઈ અનેક ભવે બગાડવા નહિ; બગાડીશ તે પછી સુધારવા મુશ્કેલ પડશે. માટે બરોબર ચેતતા રહેવું. દેવદ્રવ્યનું દેવું તો દૂર રહ્યું. પરંતુ દેરાસરજીમાં કરેલ દીપકથી પણ પિતાનું કાર્ય કરનારની બહુ ખરાબી થાય છે. તે ઉપર એક ઊંટડીનું દૃષ્ટાંત છેઃ • ઊંટડીનું દષ્ટાંત ઈન્દ્રપુરનગરમાં દેવસેન નામને એક ગૃહસ્થ રહેતા હતે. તેને ધનસેન નામે ઊંટ સંભાળનાર નેકર હતું. તે ધનસેનના ઘેરથી એક ઊંટડી દરાજ દેવસેનના ઘેર આવી ઊભી રહેતી. ધનસેન તેને ઘણું મારે પણ તે ધનસેનનું ઘર છેડે નહિ, કદાપિ મારી કૂટીને ધનસેન તેને પોતાને ઘેર લઈ જઈ ગમે તેવા બંધનથી બાંધે તો પણ તેને તોડી પાછી તે દેવસેનને ઘેર આવી ઊભી રહે. કદાચિત તેમ ન બને તે ધનસેનના ઘેર કાંઈ પણ ખાય નહિ ને બૂમરાણ કરી મૂકે. છેવટે દેવસેનના ઘેર આવે ત્યારે જ છૂટકે થાય (નિરાંતે રહે છે. આ દેખાવ જોઈ દેવસેને ઊંટડીનું મૂલ્ય આપી પિતાના ઘરનાં આંગણું Page #189 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૬) આગળ બાંધી રાખી. તે ઊંટડી દેવસેનને દેખી ઘણી ખૂશી થતી. એમ કરતાં બન્નેને અરસપરસ પ્રીત થઈ. કઈ વખત જ્ઞાની ગુરુ મળ્યા ત્યારે દેવસેને પૂછયું: “મહારાજ! આ ઊંટડીને મારી સાથે શું સંબંધ છે કે મારું ઘર છેડતી જ નથી ને મને દેખી રાજી થાય છે?” ગુરુ મહારાજે ઉત્તર આપતાં જણાવ્યું કે પૂર્વજન્મે તે ઊંટડી તારી માતા હતી. તે દેરાસરજીમાં પ્રભુ આગળ દીપક કર્યો હતો, તે દીવાના ઉદ્યોતથી એણે પિતાના ઘરનાં કામ કર્યા હતાં. વળી ધૂપધાણામાંથી બળતા અંગારાથી એક વખત ચૂલો સળગાવ્યું હતું, તે કર્મબંધનથી મરણ પામી ઊંટડી થઈ, જેથી તારા પર નેહ રાખે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – जो जिणवराण हेहुं, दीपं धुवं च करिअ निजकज्जं । मोहेण कुणइ मुढो, तिरिअत्तं सो लहइ बहुसो ॥ જે પ્રાણી અજ્ઞાનપણથી જિનેશ્વર ભગવંત પાસે કરેલા દીવાથી કે ધૂપધાણામાં રહેલા અગ્નિથી પિતાનાં ઘરનાં કામ કરે છે, તે ઘણું કરી તિર્યંચ થાય છે. એટલા જ માટે દેવના દીવાથી ઘરને કાગળ વાંચે નહિ, ઘરકામ પણ કરવું નહિ, તે દીવામાંથી બીજે દી પણ કરે નહિ. નહિતર તે બાઈની માફક તિર્યચપણું પ્રાપ્ત થાય. વળી નકરો આપ્યા વિના છત્ર, ચામર, કળશ વગેરે દેવદ્રવ્ય પિતાના ઘરકામ માટે જે મૂખે વાપરે, તે પરભવમાં ઘણે દુઃખી થાય છે, માટે બરાબર ધ્યાન રાખવું. વળી જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનું નુકસાન કરવાથી પણ ભવાંતરમાં ઘણી વિડંબના ભેગવવી પડે છે તે ઉપર શ્રાદ્ધવિધિમાં કહેલ– Page #190 -------------------------------------------------------------------------- ________________ • (૧૬૭) કર્મસાર અને પુણ્યસારનું ટૂંકું દષ્ટાંત જોધપુર નગરમાં વીસ કરોડ સોનૈયાને સ્વામી ધનાવહ નામને શેઠ અને તેને ધનવતી નામની સ્ત્રી હતી. તેને જેડલે જન્મેલા કર્મસાર અને પુણ્યસાર નામના બે પુત્રો હતા. ધનાવહ શેઠે બન્ને ભાઈઓને બાર બાર કરોડ સેનૈયા વહેંચી આપી, પિતે ધનવતી સ્ત્રી સહિત આત્માના હિત માટે દીક્ષા લઈ, પોતાના આત્માને ઉદ્ધાર કરી દેવલોકમાં ગયા. પાછળથી કુવ્યાપાર વગેરેથી કર્મસારનું ધન નાશ પામ્યું. પુણ્યસારનું દ્રવ્ય ચેર કે ચોરી ગયા. આમ બંને ભાઈઓ એક સરખા દરિદ્ર થયા. સગાંવહાલાં-કુટુંબી લેકમાં અણમાનીતા થયા, સ્ત્રીઓ પણ ભૂખે મરવા લાગી ને તેમનાં માતાપિતાએ તેડાવી લીધી. ત્યાર પછી બને ભાઈ પરદેશ ચાલ્યા ગયા. ત્યાં ઠેકાણે ઠેકાણે વિડંબના અને દુઃખ સિવાય લેશ માત્ર સુખ પામ્યા નહિ. પુણ્યસારને કઈ વાર દેવીના પ્રભાવથી ચિંતામણી રત્ન પ્રાપ્ત થયું. પણ તે ભાગ્યહીનપણથી સમુદ્રમાં પડી ગયું. દુઃખની સીમા બાકી રહી નહીં. ઘણે સમય રખડી પાછા પિતાના દેશમાં આવ્યા. ત્યાં કઈ જ્ઞાની ગુરુ મળ્યા. તેઓને પોતાનું ભાગ્ય પૂછ્યું. મુનિરાજ તમે પૂર્વભવમાં ચંદ્રપુર નગરમાં જિનદત્ત અને જિનદાસ નામના બે પરમ શ્રાવક હતા. એક વખત તે ગામના શ્રાવકેએ મળી તમેને ઉત્તમ શ્રાવક જાણી જિનદત્તને જ્ઞાન દ્રવ્ય અને જિનદાસને સાધારણ દ્રવ્ય સાચવવા આપ્યું. તમે બને જણ સારી રીતે સાચવણુ કરતા હતા. એક વખત Page #191 -------------------------------------------------------------------------- ________________ (૧૬૮) જિનદત્તને પિતાના કામ માટે એક પુસ્તક લખાવવાની જરૂર પડવાથી લહિયા પાસે તે લખાવ્યું, પરંતુ તેને પૈસા આપવાને બીજો જોગ ન બનવાથી મનમાં વિચાર્યું, કે આ પણું જ્ઞાન જ લખાવ્યું છે, તે જ્ઞાનદ્રવ્યમાંથી આપવામાં શી હરકત છે?” એમ ધારી પિતાના કાર્ય માટે લખાવેલા પુસ્તકના ફક્ત બાર રૂપિયા સાનખાતામાંથી આપી દીધા. જિનદાસને પણ એક વખત ખરેખરી અડચણ, હતી ત્યારે વિચાર કીધે, કે “આ દ્રવ્ય સાધારણ ખાતામાં વાપરવાનું હેવાથી હું પણ નિધન શ્રાવક છું, તે મને લેવામાં શી અડચણ છે ?” એમ ધારી સાધારણની કથળીમાંથી ફક્ત બાર રૂપિયા લઈ પિતાના ઘરકામમાં વાપર્યા. એમ તમે બને જણાએ કેઈને કહ્યા વિના જ્ઞાન દ્રવ્ય ને સાધારણ દ્રવ્ય લીધેલું, તેથી કાળધર્મ પામીને પહેલા નરકે નારકપણે ઉત્પન્ન થયા તે નરકમાંથી નીકળી તમે બન્ને સર્ષ થયા ? વળી મરણ પામી બીજા નરકે ગયા ત્યાંથી નીકળી ગીધ પક્ષી થયા. પછી ત્રીજા નરકે ગયા. એમ એક ભવ તિર્યચ, એક ભવ નરક એમ સાતે નરકે ભમ્યા. ત્યાર પછી એકેન્દ્રિય, બેઇંદ્રિય, તેઈદ્રિય, ચૌરંદ્રિય, તિર્યચપંચેન્દ્રિય, એમ બાર હજાર ભવમાં ઘણું ઘણું દુઃખ ભોગવી, ઘણું ઘણાં કર્મ ખપાવીને તમે બન્ને જણ મનુષ્ય થયા છે. તમે બન્ને જણાએ બાર બાર રૂપિયાને ઉપગ કીધે, તેથી બાર હજાર ભવ સુધી એવાં વિકટ દુઃખ ભેગવ્યાં. આ ભવમાં પણ બાર કડ, સેનેય પામીને પાછા ખેયા. ત્યાર પછી પણ ધન પામીને યું. ઘણીવાર દાસકમ કર્યો. કર્મચારે પૂર્વભવમાં જ્ઞાન Page #192 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૯). દ્રવ્યને ઉપયોગ કરેલ હેવાથી, તેને આ ભવમાં મંકમતિપણું તથા નિબુદ્ધિપણુની પ્રાપ્તિ થઈ. ઉપર મુજબ મુનિનાં વચન સાંભળી બને જણ બહુ ખેદ કરવા લાગ્યા. મુનિરાજે ધર્મોપદેશ દીધે, જેથી બોધ પામીને જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્યમાંથી લીધેલા બાર બાર રૂપિયાને બદલે હજાર રૂપિયા જયાં સુધી અમે તે બન્ને ખાતામાં ન આપીએ, ત્યાં સુધી અન્ન-વસ્ત્ર વિના બીજું સર્વ કમાઈને એમાં આપીશું.” એ મુનિરાજ પાસે નિયમ કરી શ્રાવકધર્મ અંગીકાર કરી વ્યાપાર કરવા લાગ્યા. ત્યારપછી બંને જણાએ કરેલ કર્મને ક્ષય થઈ જવાથી વ્યાપાર વગેરેમાં ધનની પ્રાપ્તિ થઈ અને બારબાર રૂપિયાના બદલે બારબાર હજાર સેનૈયા આપી અને જણ જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યના દેવાથી મુક્ત થયા. અને ત્યારપછી બારબાર કરેડ સોનૈયાની ઋદ્ધિવાળા થયા અને સુશ્રાવકપણું પાળતાં જ્ઞાનદ્રવ્ય અને સાધારણદ્રવ્યનું રક્ષણ અને વૃદ્ધિ કરવા લાગ્યા. અનુકમે શુભ કાર્યો કરી છેવટે દીક્ષા અંગીકાર કરી બને ભાઈ સિદ્ધિપદને પામ્યા. આ રીતે જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યના ભક્ષણ ઉપર કર્મસાર અને પુણ્યસારનું દષ્ટાંત સાંભળી–મનન કરી જ્ઞાનદ્રવ્ય-સાધારણ દ્રવ્યને લેશમાત્ર બગાડ થવા દે નહિ. નહિતર જેવી રીતે તેઓને વિડંબના અને દુઃખની ઝડીઓ સહન કરવી પડી, તેવી જ રીતે હે આત્મા! તારે સહન કરવી પડશે. આ ભવમાં તે દ્રવ્ય કદાચ ભક્ષણ કરીશ તે ઘરનાં તમામ કુટુંબ વગેરે તેને ભેગ કરશે, પરંતુ દુઃખ તારે સહન ક Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧eo) કરવા પડશેમાટે તે બંધ કરીશ નહિ અને કદાચ દેવું રહી ગયું હોય તે સુજ્ઞપણું અંગીકાર કરી ગમે તેમ કરી તે દેવાથી વેલાસર મુકત થજે. વળી વ્યાપારાદિકમાં અનીતિ. પણ કરીશ નહિ. અનીતિથી થયેલ પાપ ભવાંતરમાં તારે ભેગવવું પડશે. તારા પિસા તે ખાવાવાળા ખાઈ જશે ને ભોગવવાવાળા ભગવશે. તને ભવાંતરમાં એક પૈસે પણ કેઈ બંધાવશે નહિ. ફક્ત અનીતિથી કરેલ પાપ સિવાય સાથે બીજું શું લઈ જઈશ? માટે કઈ રીતે અનીતિ કરીશ નહિ. જે માર્ગાનુસારીના ૩૫ ગુણે પ્રગટ કરવામાં પણ પ્રથમ ન્યાયસંપન્નવિભવ શાસ્ત્રકાર મહારાજા બતાવે છે, તેનું મનન કર. શ્રી હેમચંદ્રાચાર્યે યેગશાસ્ત્રમાં માર્ગાનુસારીના ગુણે કહેલા છે તે આ પ્રમાણે– न्यायसंपन्नविभवः, शिष्टाचारप्रशंसकः। ગુરુશી સાર્ધ, તોડmોત્ર છે ? पापभीरु प्रसिद्धं च, देशाचारं समाचरन् । अवर्णवादी न क्वापि, राजादिषु विशेषतः ॥२॥ अनतिव्यक्त गुप्ते च, स्थाने सुप्रातिवेश्मिके । अनेकनिर्गमद्वार-विवर्जितनिकेतनः ॥३॥ कृतसंगः सदाचारै मर्मातापित्रोश्च पूजकः।। त्यजन्नुप्लुतं स्थान-मप्रवृत्तश्च गर्हिते ॥४॥ व्ययमायोचितं कुर्वन् , वेषं वित्तानुसारतः। अष्टभिर्षीगुणैर्युक्तः शृण्वानो धममन्वहं ॥५॥ अजीर्णे भोजनत्यागी, काले भोक्ता च सात्म्यतः । Page #194 -------------------------------------------------------------------------- ________________ (૧૭૧) अन्योन्याप्रतिबंधेन, त्रिवर्गमपि साधयम् ॥६॥ यथावदतिथौ साधौ, दीने च प्रतिपत्तिकृत् ।। सदानभिनिविष्ठश्च, पक्षपाती गुणेषु च ॥७॥ अदेशाकालयोश्चयो, त्यजन् जानन् बलाबलं । व्रतस्थज्ञानवृद्धानां, पूजकः पोष्यपोषकः ॥८॥ दीर्घदर्शी विशेषज्ञः, कृतज्ञो लोकवल्लभः। સર્જક : સૌમ્ય, પોપતિર્મઠા છે / अंतरंगारिषड्वर्ग-परिहारपरायणः । ... वशीकृतेन्द्रियग्रामो, गृहिधर्माय कल्पते ॥१०॥ ૧. પહેલા ગુણ-ન્યાયસંપન્નવિભવ-કહેતાં તમામ પ્રકારના વ્યાપારમાં ન્યાયપૂર્વક વર્તવું, અન્યાયથી ચાલવું નહિ, નેકરી કરતાં ધણીએ સેંપેલ પૈસામાંથી ખાઈ જવા નહિ. એાછી સમજવાળા મનુષ્યને છેતરવા પ્રયત્ન કરે નહિ. વ્યાજ વટેત કરનારે સામા ધણીને છેતરી વ્યાજના પૈસા વધારે લેવા નહિ. માલ સેળભેળ કરીને વેચ નહિ. સરકારી નેકરી કરનાર મનુષ્ય ધણીને વહાલા થવા સારુ લેકે ઉપર કાયદા વિરુદ્ધ જુલમ ગુજારે નહિ. ઇત્યાદિ બીજાં કાર્યોમાં પણ અનીતિ કરવી નહિ. ઉભય લોકમાં અનીતિ ઘણી હાનિ કરનાર છે. ર, બીજો ગુણ-શિષ્ટાચાર પ્રશંસક-કહેતાં જ્ઞાન અને કિયાએ કરી ઉત્તમ આચરણવાળા મનુષ્યના આચાર, તે શિષ્ટાચાર કહેવાય છે. શિષ્ટાચારવાળાએ લોકો નિંદા કરે તેવું કાર્ય કરવું નહિ. રાજ દંડ કરે તેવું કાર્ય કરવું નહિ. Page #195 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) વેશ્યા તથા પરસ્ત્રીગમન તજવું, જુગટે રમવું નહિ. શિકાર કરે નહિ. ચોરી કરવી નહિ. ઘણી જીવહિંસા થાય તેવો વ્યાપાર કરે નહિ. કેઈન પ્રાણ જાય તેવું જૂઠું બોલવું નહિ. બની શકે ત્યાં સુધી લેશમાત્ર પણ જૂઠું બોલવું નહિ. માંસ, મદિરા, મધ ને માખણ વગેરે અભક્ષ્ય પદાર્થો ખાવા નહિ. દીન-ગરીબને ઉદ્ધાર કરે. કેઈએ આપણા પર કરેલા ગુણને યાદ કરવાનું ભૂલી જવા નહિ. દાક્ષિણ્યપણું રાખવું ઈત્યાદિ શિષ્ટાચાર કહેવાય. તે તે શિષ્ટાચારની પ્રશંસા કરવાવાળા થવું, એ બીજો ગુણ જાણવે. ૩ ત્રીજો ગુણ સરખાં કુળ-શીલ અને ધર્માચારવાળા સાથે વિવાહ કરે. પરંતુ એક ગોત્રી સાથે કરવો નહિ. ગશાસ્ત્ર વગેરેમાં નિષેધ કરેલ છે. સ્ત્રી તથા પતિને એક જ ધર્મ હોય તે ધર્મ સંબંધી તકરાર ઊઠવાને સંભવ રહે નહિ અને ધર્મકાર્ય કરવામાં પરસ્પર સાધનભૂત થઈ પડે, જેથી પરલોક પણ સુધરી શકે. ૪. પાપભીરુ–કહેતાં સર્વ પ્રકારના પાપથી ડરવું, કારણકે પાપકરવાથી આ લેકમાં નિંદા થાય અને પરલોકમાં નરકાદિ દુઓ ભેગવવાં પડે, માટે પાપથી બહુ ડરવું. . પ. દેશાચાર સમાચરનુ-કહેતાં દેશાચાર પ્રમાણે વર્તવું. જે દેશમાં વસતા હોઈએ તે દેશમાં જે જે કાર્ય કરવાં, તે એવાં કરવાં કે જેથી નિંદાપાત્ર ન થવાય. વસ્ત્રઆભૂષણ, ઇશનપાનાદિ દેશની રીતિ પ્રમાણે કરવું. જે દેશમાં જેવાં વસ્ત્ર પહેરાતાં હોય, તે છોડી બીજા દેશની રીતનાં પહેરવાં નહિ. Page #196 -------------------------------------------------------------------------- ________________ (૧૭) ૬ અવર્ણવાદી ન ક્વાપિ–કહેતાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વગેરે કેઈના પણ અવર્ણવાદ બલવલ નહિ. પારકા અવર્ણવાદ બોલવાથી ઘણું દોષ ઉત્પન થાય છે. વળી નીચ ગાત્ર બંધાય છે. કેઈના અવર્ણવાદ ન બોલવા તો પછી રાજા, પ્રધાન વગેરેના તે વિશેષ કરીને ન બલવા, કારણ કે તેથી પિસા તથા પ્રાણને પણ નાશ થવા સંભવ રહે છે. ૭. અનતિ વ્યક્તગુતે-કહેતાં જે ઘરમાં પેસવાનીકળવાના અનેક રસ્તા હોય, તેવા ઘરમાં રહેવું નહિ. કેમકે તેવા ઘરમાં રહેવાથી ચેર પ્રમુખને આવવાનું તથા સ્ત્રી આદિકને ગેરવર્તણૂક ચલાવવાનું સુગમ પડે છે. બીજા પણ ઘણા દેશે ઉત્પન્ન થાય છે. તેમજ વળી ચારે બાજુથી ઢાંકેલ હોય એવા સ્થાનમાં પણ રહેવું નહિ. કારણ અગ્નિ વગેરેના ઉપદ્રવને પ્રસંગે તેવા ઘરમાંથી નીકળવું તથા પેસવું ઘણું કઠિન થઈ પડે. માટે બહુ બારી-બારણાંવાળા અથવા એકદમ ચારે બાજુથી આચ્છાદિત હોય તેવા સ્થાનમાં રહેવું નહિ. વળી સારા પાડેશમાં રહેવું. ખરાબ પાડોશીની પાસે રહેવાથી, તેના બેટા આલાપસંલાપ સાંભળવાથી અને તેની ચેષ્ટા વગેરે જેવાથી આપણુમાં ગુણ હોય તે ચાલ્યા જાય છે અને બીજા દેષ ઉત્પન્ન થાય છે. - ૮, કૃતસંગ સદાચાર–કહેતાં ઈહલોક અને પરલેકમાં હિતકારી પ્રવૃત્તિવાળા જે મનુષ્ય હેય, તે સારા આચારવાળા કહેવાય, તેઓને સંગ કરે. સારા માણસના સંગથી અનેક પ્રકારના ગુણની પ્રાપ્તિ થાય છે, દુર્જનના સંગથી ગુણ હોય તે ચાલ્યા જાય છે. માટે નિર્ગુણીના સંગને ત્યાગ Page #197 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪) કરે, ગુણવંતને સમાગમ કરે તેમજ મિથ્યાત્વને સંગ કરવે નહિ. તેને સંગ કરવાથી આપણી ધર્મબુદ્ધિ નષ્ટ થાય છે અને સારા સંગથી સારી બુદ્ધિ પ્રાપ્ત થાય છે. ૯. માતાપિશ્ચ પૂજક-કહેતાં માતા-પિતાની આજ્ઞામાં રહેવું. તેમને પૂજનાર થવું.નિત્ય પ્રાતઃકાળે તેમને વંદન કરવું, જે વૃદ્ધ થયાં હોય તે તેમનાં ખાવાપીવાની, પહેરવા ઢવાની કાળજી રાખવી. તેમના ઉપર ક્રોધ કરે નહિ. કટુ વચન વાપરવાં નહિ. અગ્ય કાર્યથી થતા ગેરફાયદા વિનયપૂર્વક સમજાવવા. પરક સંબંધી હિતકારી અનુષ્ઠાનમાં તેમને જોડવા જેથી તેમના આત્માનું પણ કલ્યાણ થાય. દરેક રીતે તેમની ભક્તિ કરવી. ૧૦. ત્યજ-નુપડુતંસ્થાન–કહેતાં ગામનગરાદિ સ્થાન જે ઉપદ્રવ વાળું હોય તેને ત્યાગ કરે. જે રાજાઓને પરસ્પર વિરોધ હોય તેવા ગામનગરાદિમાં રહેનાર મનુષ્યને તે સ્થળ ભયનું સ્થાન ગણાય; તથા દુર્ભિક્ષ, મરકી વગેરે રેગોના ઉપદ્રવવાળા સ્થાનને પણ ત્યાગ કરે. જે તેમ ન કરે તે ધર્મ, અર્થ, કામ, અને પૂર્વે પ્રાપ્ત કરેલાને નાશ થવાને સંભવ રહે છે, નવા ઉત્પન્ન થતા નથી, જેથી મનુષ્યનું જીવન દુઃખમય થઈ પડે છે. ૧૧. અપ્રવૃત્તશ્ચ ગહિતે કહેતાં દેશ-જાતિ કુળની અપેક્ષાએ નિંદિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી નહિ. ૧૨. વ્યયમાચિત કુવન–કહેતાં પૈસાને ખર્ચ પિતાની આવકના પ્રમાણમાં કરે અને સારો લાભ થયો હેય તે કૃપણુતા છોડીને સાતક્ષેત્ર વગેરે શુભ માર્ગમાં ધન ખરચવું. Page #198 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૫ ) ૧૩. વેષ... (ત્રંત્તાનુસાર–કહેતાં ધન અનુસાર વહ્યાભૂષણ પહેરવાં. ઘેાડુ ધન હાય અને ધનાઢયના જેવાં વસ્ત્ર પહેરવાથી તેમજ ધનાઢય હાય અને ગરીમના જેવાં વસ પહેરવાથી લઘુતા થાય છે, માટે પૈસા અનુસાર વેશ રાખવા. ૧૪, અભિધી ગુણૈયુ ત——કહેતાં બુદ્ધિના આઠ ગુણાથી યુક્ત બનવું. તે આઠ ગુણનાં નામ— ૧ શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા. ૫ તેમાં તર્ક કરવા તે સામાન્યજ્ઞાન. ૨ શાસ્ત્ર સાંભળવું. ૬ અપેાદ્ધ કરવા તે વિશેષ જ્ઞાન. ૩ તેના અથ સમજવેા. ૭ અથવિજ્ઞાન–અર્થ નું જ્ઞાન કરવું. ૪ તે અને યાદ રાખવેા. ૮ તત્ત્વજ્ઞાન–આ વસ્તુ આમ જ છે એવા નિશ્ચય કરવા. ૧૫. શ્વાના ધમન્વહ'-કહેતાં નિરંતર ધર્મ ને સાંભળવા. હમેશાં ધર્મોને સાંભળનાર માણસને મનમાં ખેદ થયા હોય તા તે દૂર થાય છે, સારી ભાવના જાગે છે અને છેવટે અને લેકમાં સુખી થવાય છે. ૧૬,અજીણે ભાજનત્યાગી–કહેતાં પ્રથમનું ખાધેલું અનાજ વગેરે ખરાખર પચ્યું ન ડ્રાય તા નવીન લેાજનને ત્યાગ કરવા. સર્વ રોગનું મૂળભૂત-અજીણુ થયુ હોય ને લેાજન કરે તે અજીણુ ની વૃદ્ધિ થાય. કહ્યું છે કે-(અજીણુ પ્રભવા રોગાઃ) રોગ માત્ર અજી ણુ માંથી ઉત્પન્ન થાય છે, તેથી બનતાં સુધી અણુ વાળા માણુસે ઉપવાસ કરી દેવા; જેથી એ ફાયદા થાય: અજીણુ નષ્ટ થાય ને કર્મની નિર્જરા થાય. Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૭૬) ૧૭. કાળે કતા-કહેતાં ભૂખ લાગે ત્યારે ખાવું. અકાળે ભેજન કરવું નહિ. લેલુપતાને ત્યાગ કરી ભૂખ પ્રમાણે ખાવું. અતિ ભેજન કરે તે ઊલટી-ઝાડા-મરડાદ દેષ થવાને સંભવ રહે છે, માટે અતિ ભેજન કરવું નહિ. જે ડું ખાય છે, તે ઘણું ખાઈ શકે છે. શાસ્ત્રમાં બત્રીશ કવળને આહાર કહ્યો છે, તે ધ્યાનમાં રાખવું. ૧૮. અ ન્યાપ્રતિબંધન–કહેતાં ધર્મ, અર્થ અને કોમ એ ત્રણે પરસ્પર બાધા ન પામે તેવી રીતે સાધવા. તેમાં મુખ્યતા ધર્મની સમજવી, કારણ કે ધર્મથી જ અર્થ અને કામ મળી શકે છે. ધર્મ સાધન કરવાના સમયમાં કય ઉપાર્જન કરવાનું સૂઝે તે ધર્મથી ચુકાય છે, અને ધર્મ ચૂક્યા તે અર્થ અને કામ પણ ચૂક્યા સમજવું. માટે ત્રણ વર્ગ સાધવાને વખત નક્કી કરી રાખવે જેથી દ્રવ્ય ઉન્ન કરવામાં અને સંસારનાં કાર્યમાં વિદન ન આવે ને ધર્મનું આરાધન રૂડી રીતે થાય. - આજકાલ કેટલાક જીવે ધર્મને છેડી પૈસા ભેળા કરવામાં જિંદગી પૂરી કરે છે. તે પિતાના આત્માને ઠગે છે, ને તે જ ધર્મ રહિત રહેવાથી પરલોકમાં દુર્ગતિમાં અસહ્ય દુખે સહન કરે છે, માટે તેમ ન કરવું પણ ધર્મની મુખ્યતા રાખવી. એક દિવસ પણ ધર્મ-આરધન વિનાને જ ન જોઈએ તે ખાસ યાદ રાખવું. - ૧૯ યથાવદતિથી-કહેતા મુનિરાજને દાન દેવારૂપ વિનયપૂર્વક આતિથ્ય કરવું. દુઃખી જનને અનુકંપા દાન દેવું. મુનિરાજની સેવાભક્તિ કરવામાં કુશળ રહેવું. અવું. Page #200 -------------------------------------------------------------------------- ________________ (૧૭૭) કારરહિત દાન દેવું. શાલિભદ્ર, મૂળદેવ વગેરે દાનના પ્રભાવથી અથાગ લક્ષ્મીના જોક્તા થયા છે. ૨૦. સદાડનભિનિવિષ્ટ કહેતાં બે હડ-કદાગ્રહ કરે નહિ. જિનમતને વિષે બહુમાનપૂર્વક રાગ કર. હઠકદાગ્રહથી જમાલીની માફક જીવ સમ્યકત્વથી ભ્રષ્ટ થાય છે. ર૧. પક્ષપાતી ગુણેષુ-કહેતાં ગુણીજનને પક્ષ. કરે. તેમની સાથે સૌજન્ય તથા દક્ષિયતા વાપરવી. તેમને સમાગમ કરો. ગુણીજનના સમાગમથી જીવેને અનેક પ્રકારે લાભ થાય છે અને ઉભય લેકમાં તેમનું હિત થાય છે. ર૨. અશાકાલેશ્ચર્યા ત્યજન-કહેતાં જે દેશમાં જવાની શાસ્ત્રકાર આજ્ઞા ન આપતા હોય અથવા રાજાની મનાઈ હોય, તે દેશમાં ઉદ્ધતાઈ કરીને જવું નહિ. વળી જે કાળે જે કાર્ય કરવાની આજ્ઞા ન હોય, તે કાળે તે કાર્ય કરવું નહિ. અકાળમાં કાર્ય કરવાથી અનેક પ્રકારના ઉપદ્રવ થાય છે. ર૩. જાનનું બલાબલ-કહેતાં પિતાનું બળ તપાસીને કાર્ય કરવું, કારણ કે શક્તિ ઉપરાંત કાર્ય કરવાથી ધનની તેમજ શરીરની હાનિ થાય છે. ર૪. વતસ્થજ્ઞાનવૃદ્ધાનાં પૂજક-કહેતાં વ્રતમાં રહેલાં અને જ્ઞાનમાં વૃદ્ધિ પામેલા એવા પુરુષની સેવા કરવી. આત્મહિતના અર્થે તેમની પાસેથી જ્ઞાન સંપાદન કરવું. વ્રતમાં રહેલા જ્ઞાની પુરુષોની સેવા કલ્પવૃક્ષની માફક સારા ઉપદેશરૂપી ફળ વડે કરીને ફળે છે. ૧૨ Page #201 -------------------------------------------------------------------------- ________________ (૧૭૮) ૨૫. પષ્ય પિષક-કહેતાં પિષણ કરવા લાયક સ્વકુટુંબનું આહારવસ્ત્રાદિકથી પિષણ કરવું. ર૬. દીર્વાદશી કહેતાં દરેક કાર્ય આરંભ ક્ય પહેલાં શુભ-અશુભ પરિણામે વિચારવું અને પછી કાર્યની શરૂઆત કરવી. જે કાર્ય કરવાથી નુકસાન થવાનો સંભવ હેય, તે કાર્ય કરવું નહિ. ર૭. વિશેષજ્ઞ–એટલે સામાન્ય અને વિશેષને ઓળ ખતાં શીખવું. વસ્તુ તથા વસ્તુ, કૃત્યાકૃત્ય, ભક્ષ્યાભર્યો વગેરેનું અંતર સમજવું. વિશેષ નહિ જાણવાવાળાને ગશાસ્ત્રમાં પશુસમાન કહ્યો છે. ૨૮. કતા–કહેતાં કેઈએ ઉપકાર કરેલું હોય, તેને સારી રીતે જાણે-ળવે નહિ. ર૯. લોકવલ્લભ-કહેતાં સારા માણસને વિનય કરવા વડે લેકેમાં પ્રિય થવું. અનીતિમાં તથા ધર્મ વિરુદ્ધ કાર્ય કરીને લેકમાં પ્રિય થવાની ઈચ્છા કરી નહિ. ૩૦. સલજજ-કહેતાં લજજાવાન થવું. પ્રાણના નાશ થાય તે પણ અંગીકાર કરેલ ત્રતાદિને છોડવાં નહિ તેમજ નિર્લજ કાર્ય કરવું નહિ. ૩૧. દય-કહેતાં દુખી જીવે ઉપર દયા રાખવી. જેમ બને તેમ હિંસાનું કાર્ય કરવું નહિ. જેમ આપણને આપણે પ્રાણુ વડાલા છે, તેમાં તમામ જીગને પિતાના પ્રાણ વહાલા છે. માટે કઈ જીવની હિંસા કરવી નહિ. ૩ર. સૌમ્ય-કહેતાં સામ્ય દષ્ટિ રાખવી. કાયવાળી પ્રકૃતિ કરવી નહિ કે જેથી બીજાને આપણું ઉપર દ્વેષ જાગે. Page #202 -------------------------------------------------------------------------- ________________ (૧૭) ૩૩. પપકતિકમઠકહેતાં પોપકાર કરવામાં શૂરવીર થવું. પોપકાર કરવાવાળા મનુષ્ય લોકેના નેત્રને અમૃતના અંજન સરખો પ્રિય લાગે છે. ૩૪. અંતરંગારિકવર્ગ-પરિહારપરાયણ–કહેતાં કામ, ક્રોધ, લોભ, માન, મદ, હર્ષ–આ છને શિષ્ટ પુરુ એ અંતરંગ શત્રુ કહ્યા છે. પરસ્ત્રી ઉપર દુષ્ટ વિચારે કરવા તે કામ ૧, પારકાને તથા પિતાને કષ્ટને વિચાર ર્યા વિના કોપ કરે તે કોલ. ૨, ગ્ય પાત્રને દાન ન દેવું અને નિષ્કારણ પરધન ગ્રહણ કરવું તે લેભ. ૩, કુળ, બળ, અધર્મ, રૂપ, વિદ્યાદિકને અહંકાર કરે તે મદ, ૪, દુષ્ટ અભિનિવેસ (આગ્રહ) ઉપર ચડવું–ચુક્તાયુક્તનું ન સમજવું તે માન. ૫, નિમિત્ત વિના બીજાને દુઃખ ઉત્પન્ન કરવા વડે કરીને તથા જુગાર, શિકારાદિ અનર્થ કાર્ય કરીને મનમાં ખુશી થવું તે હર્ષ. ૬, આ છને અંતરગના કટ્ટા શત્રુ જાણવા. આ છથી ઘણું દૂર રહેવું. તેને સમાગમ કરે નહિ. ૩૫. વીતેન્દ્રિયગ્રામ-કહેતાં પાંચે ઈન્દ્રિયોને વશ કરવી. અત્યંત આસક્તિના પરિવાર વડે કરીને સ્પર્શાદિ પાંચે ઈન્દ્રિયોના વિકારને રેકવા. અભક્ષ્યાદિ વસ્તુ ખાવાની લાલચ કરવી નહિ. ઈન્દ્રિોને વિજય ઉત્કૃષ્ટ સંપદા પમાડે છે. કહ્યું છે, કે લા કથિત થા, ક્રિયાળામમ:. तज्जयः संपदा मार्गों, बेनेष्टं तेन म्गम्यता ॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) ઈન્દ્રિયેને અનિગ્રહ કરે તે આપદાને માગે છે અને તેને જીતવી તે સંપદાને માર્ગ છે. જે માર્ગ ઈષ્ટ લાગે તે માર્ગે ગમન કરે.' એકેક ઈન્દ્રિયના દેષથી પતંગિયાં, ભમરા, માછલા, હાથી અને હરણ દુર્દશા પામે છે–પ્રાણને નષ્ટ કરે છે, તે પાંચે ઈન્દ્રિયાને વશ પડેલા મનુષ્યની શી દશા સમજવી? માટે બરાબર પુરુષાર્થ ફેરવી ઈન્દ્રિને જીતવી, ન છતી હોય તે જીતવા પ્રયત્ન કર. . આ ઉપર બતાવેલા પાંત્રીસ ગુણવાળો મનુષ્ય ગૃહસ્થ ધર્મના આરાધના માટે સમર્થ થાય છે. આ મહામૂલ્યવાળી માનવ જિંદગી પ્રાપ્ત કરી અવશ્યમેવ આ માર્ગોનુસારીના પાંત્રીસ ગુણે પ્રાપ્ત કરવા ઉદ્યમ કરો. કદાચ પાંત્રીસે ગુણન પામી શકાય છે તેમાંથી અડધા ઉપરાંત પણ પ્રાપ્ત કરવા જ જોઈએ. તેમાં ન્યાયથી પૈસા ઉપાર્જન કરવાના મુખ્ય ગુણને કદાપી છેડે નહિ. તે ગુણ ન હોય તો બીજા ગુણ શેભા ન પામે. અનીતિથી ભેગા કરેલા પૈસા લાંબા કાળ સુધી ટકતા પણ નથી, કારણ કે અનીતિથી પાપપ્રકૃતિ બંધાય છે, ને તે પાપને ઉદય થાય કે તરત તમામ અદ્ધિ-સિદ્ધિ ગુમાવી બેસવું પડે છે. ઉપાધ્યાયજી મહારાજ ચવિજયજી જ્ઞાનસાર અષ્ટકમાં કહે છે, કે येषां भ्रमंगमात्रेण, भज्यन्ते पर्वता अपि । तैरहो कर्मवैषम्ये, भुपैभिक्षाऽपि नाप्यते ॥१॥ જે રાજા-મહારાજાની ભ્રકુટીના ભંગ માત્ર કરી પ. તના ભૂકા થઈ જતા હતા, તે જ રાજા-મહારાજાઓને કમ Page #204 -------------------------------------------------------------------------- ________________ . (૧૦૧) વડે વિષમ દશા પ્રાપ્ત થવાથી રંકની માફક ભિક્ષા પણ મળતી નથી. કર્મરાજાને કેટલો બધો પ્રબળ પ્રતાપ વિવેચન–જેઓને ઘેર હાથીઓના મદ ઝરવાથી આંગણામાં તેને કીચડ થઈ રહેતું હતું, જેઓને ઘેર ઘોડા, રથ, પાયદળ વગેરેને ગજરવ થઈ રહેતો હતું, સુવર્ણાદિ ધનની સંખ્યા કહી શકાતી નહતી, તેવા ધનવતને પણ કર્મરાજાના પરાધીનપણથી-પુણ્યને નાશ થવાથી ભીખ માગીને પેટ ભરવું પણું કઠિન થઈ પડે છે, તો પછી સામાન્ય કેટિના જીવનું ગજું? અનીતિ કરવાથી અશુભ કર્મ બંધાય છે, તેથી લક્ષમીને વિગ થાય તે સ્વાભાવિક છે. માટે નીતિથી જ દ્રવ્યઉપાર્જન કરી, લક્ષમીને સારા શુભ ક્ષેત્રમાં વાપરવી, જેથી પુણ્ય બંધાય અને આ ભવમાં તથા પરભવમાં પુણ્યપ્રકૃતિથી અથાગ લક્ષ્મી મળે. જુઓ ! તે જ ઉપાધ્યાયજી મહારાજ કર્મવિપાક અષ્ટકમાં કહે છે કે – जातिचातुर्यहीनोऽपि, कर्मण्यभ्युदयावहे । क्षणाद् रंकोऽपि राजा स्याद्, छत्रछन्नदिगन्तरः ॥१॥ જાતિ તથા ચતુરાઈથી રહિત હોવા છતાં શુભ કર્મને અભ્યદય થવાથી એક ક્ષણવારમાં, રંક ભીખારી હોય તે પણ છત્ર વડે કરી, આચ્છાદિત કર્યા છે દિશાના ભાગ જેણે એ, રાજા થાય છે.* * ગમે તે ગરીબ, રંક કે નિર્ધન હોય પરંતુ પુણ્યપ્રકૃતિ સાથે લાવેલ હોય તે ધનાઢય થઈ જાય અને ઈષ્ટ વસ્તુની સામગ્રી મળે. પરંતુ અનીતિ કરવાથી ઈષ્ટ વસ્તુ મળતી Page #205 -------------------------------------------------------------------------- ________________ (૧૨) નથી, તે ચોકકસ યાદ રાખવું. કેટલાક કહે છે કે અનીતિ કરવાને આ જમાને છે, નીતિ કરવા જઈએ તે પૈસા મળતા નથી. તેવું બેલનાર ભૂલ કરે છે. ન્યાયથી ઉપાર્જન કરેલ ડુ દ્રવ્ય પણ શુભ માર્ગમાં વાપરવાથી અથાગ પુણ્ય ધાય છે. પુણ્યના પ્રતાપથી જ લક્ષમી વળે છે. નીતિ કરનારને પણ જે કાંઈ લક્ષ્મી મળે છે તે પૂર્વનું પુણ્ય હેય તે જ મળે છે. પરંતુ અનીતિના જોરથી વિશેષ પાપ બંધાવા. પરિણામે લક્ષ્મીને નાશ થાય છે. કદાચ આ ભવમાં નાશ ન થયે તે પરભવમાં તે તેના કડવા ફળ અવશ્ય ભોગવી પડે છે. માટે જેમ બને તેમ સર્વ પ્રકારે નીતિને આદર કરે, ન્યાયથી ચાલે. આ ગુણ ઘણો મજબૂત છે. આ ગુણ પ્રાપ્ત કરશે તે બીજા ઘણા ગુણ પ્રાપ્ત થશે. આ હેતુથી જ હેમચંદ્રાચાર્ય માર્ગાનુસારીના પાંત્રીસ ગુણેમાં પ્રથમ ન્યાયસંપન્નવિભવ બતાવેલ છે. માટે ભવજીરુ જીએ અનીતિને દેશવટે આપી ન્યાયસંપન્નવિભવને જ આદર કરી પ્રામાણિકપણું પ્રાપ્ત કરવું તે જ મનુષ્યભવ પામ્યાને સારે છે. નીતિથી પસા ઉત્પન્ન કર્યા પછી પણ તેને આરંભ સમારંભના કાર્યોમાં ખરચી પાપને ભાગી બનવું નહીં; પરંતુ કુમારપાળ મહારાજા તથા વસ્તુપાલ-તેજપાલના માફક સારાં સુકૃતનાં કાર્યોમાં ધન ખરી પુણ્યાનુબંધી પુણ્યના ભાગી બનવું. નહિતર પછી ઘણું મહથી લક્ષ્મીની ઉપર જ ફણીધર, નેળિયા, ઉંદર વગેરે થવું પડે છે. શાસ્ત્રમાં એવા ઘ દાખલા છે. મરાદિત્યે કેવળીના ચરિત્રમાં Page #206 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ઘણા કે લક્ષ્મી ઉપર મેહ રાખવાથી તિર્યંચાદિ ગતિમાં યાને અધિકાર છે. આદિનાથ દેશનામાં પ્રિયંગુ શેઠ લક્ષ્મી ઉપર અવીવ મેહમમ કરી ઠેઠ નિગોદ સુધી પહોંચે. વિધી શી અગ્નિશિખા લક્ષ્મીના માહથી કાળી નાગણ થઈ અને તેને પુત્ર કુડંગ કાળો સર્ષ થશે. ઈત્યાદિક ઘણાં દષ્ટાંતે છે. માટે મેળવેલી લક્ષ્મીથી નિશ્ચળ ધની પ્રાપ્તિ કરવી તે જ સારે છે. શાસ્ત્રકાર ભલામણ કરે છે, કેलक्ष्मीदायदाचत्वारो, धर्माग्निराजतस्कराः। પુત્રીમાને, ન વાવાસ્ત્રિયા છે ? લક્ષમીના ચાર ભાગીદાર પુત્રો છે. તેમાં પ્રથમ ધર્મ, પછી અનુક્રમે અગ્નિ, જ ને તસ્કર- આ ચાર હોવા છતાં મેટા પર ધર્મનું અપમાન કરવા વડે કરીને બાકીના ત્રણ પુત્રો કે પાયમાન થાય છે.” વિવેચન–આ જીવે એકકી કરેલી લમી ધન પ્રભાવથી જ -અમજવી. તેથી જ શાકાર ધમ ધ કહેતાં ધર્મ થકી ધન પ્રાપ્ત થાય છે, તેવું કહી ગયા છે. ધર્મથી ડીન ગબ, પામર, દુઃખી અને દીન હોય છે. આ ધર્મ પ્રગટ પ્રભાવ હોવા છતાં કૃપણ છે શુભ માર્ગમાં તામીને ખર્ચતા નથી અને ભેગી કરે છે. પછી પાછળનાં માણસે તેને ઉપયે ! કરે છે. લક્ષ્મી ભેગી કરતાં લાગેલાં પાપ ભેગી કરનારને ભવાંતરમાં તો વારા પડે છે. માટે બહુ જ વિચાર કે , કૃપાંપણું દૂર કરી, લક્ષ્મીને શુભ માઈમાં વાપરી મનુષ્ય ભાવને લહાવે લેવા ચૂકવું નહિ, Page #207 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૪ ) જુએ પૂર્વે થઈ ગયેલા કુમારપાળ રાજા, વિક્રમ રાજા તથા સંપ્રતિ રાજા વગેરે રાજા-મહારાજાએ તથા સદ્નગ્રહસ્થાએ પુણ્યક્ષેત્રમાં અઢળક લક્ષ્મી ખરચી કેવાં શુભ કાર્યો કર્યો" છે, તેનું સક્ષેપથી વર્ણન લખીએ છીએ. તે ધ્યાનમાં લઈ દરેક સગૃહસ્થાએ દર વરસે પવિત્ર માગમાં યથાશક્તિ પશુ પોતાની લક્ષ્મી વાપરી કૃતાર્થ બનવું જોઈએ; પરંતુ કૃપશુતા દોષ રાખી લક્ષ્મીને ભેગી કરી કર્મ બંધનમાં ઊતરવું નહી. કલિકાલસર્વંજ્ઞ શ્રી હેમચ’દ્રસૂરિજીના ઉપદેશથી પ્રતિબેાધ પામેલા કુમારપાળરાજાનું સંક્ષેપ વર્ણન: ૧ સભ્યત્વ મૂળ ખાર વ્રત અંગીકાર કર્યો.. . ૨ ત્રિકાળ જિનપૂજા કરવાના નિયમ કર્યાં. ૩ અષ્ટમી તથા ચતુ શીના પોષધ ઉપવાસ કરવા. ૪ પારણાને દિવસે દૃષ્ટિગોચર થયેલા સેકડા માણસોને યથાયોગ્ય વૃત્તિ આપીને સતાષ પાડવા. ૫ સાથે પૌષધ ગ્રહણ કરેલા હાય તેને પેાતાના આવાસે પારણું કરાવવું, ૬. સામિ ક ભાઈઓના ઉદ્ધાર કરવા માટે એક હજાર સેાનામહાર દરરાજ આપવી. ૭ એક વરસમાં એક કરોડ સેાનામહેારનું દાન સાધી ભાઇને 'દેવુ'. (એ પ્રકારે ચૌદ વરસ સુધી ચૌદ કરોડ સાનામહાર દ્વીધી.) ૮ સાધમી ભાઇએ પ સેતુ' એકાણુ લાખ દ્રવ્ય છેાડી દીધું. Page #208 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૫) ૯ નિર્વશ જનારનું તમામ દ્રવ્ય રાજા ગ્રહણ કરે. પરંતુ આ ધાર્મિક રાજાએ તેવું બોતેર લાખ દ્રવ્ય મૂકી દીધું. ૧૦ સાત લહિયાઓ રાખીને છ લાખ છત્રીસ હજાર આગમ પુસ્તકે લખાવ્યાં; તેમાં દરેક આગમની સાતસાત પ્રતો સોનાના અક્ષરોથી લખાવી તથા શ્રી હેમચંદ્રાચાર્ય કૃત વ્યાકરણ તથા ચરિત્રાદિક ગ્રંથની એકવીસ એકવીસ પ્રો લખાવી અને વળી લખેલાં પુસ્તકના એકવીસ જ્ઞાનભંડારે કરાવ્યા. ૧૧ હંમેશાં ત્રિભુવનપાળ દેરાસરજીમાં સ્નાત્ર મહેન્સવ કર. ૧૨ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજને દ્વાદશાવતવંદન કરવું. પછી અનુકમે તમામ મુનિરાજેને વંદન કરવું. ૧૩ પ્રથમ ગ્રહણ કરેલા પૌષધવતવાળા શ્રાવકોને પ્રણામ કરી માન દેવું. ૧૪ પોતાના અઢાર દેશમાં અમારી પડહ વગડાવ્યો. ૧૫ ન્યાયની ઘંટ વગાડવી. બીજા ચૌદ દેશને વિષે ધનના બળ વડે તથા મૈત્રીના બળ વડે જીવોની રક્ષા કરાવી તથા વારાણસી નગરીના રાજા જયચંદ્ર પાસે પોતાના મંત્રીને મોકલી છોને પકડવાની એક લાખ ને એંશીહજાર જાળ તથા બીજાં પણ હિંસા થાય તેવાં તમામ શો એકઠાં કરી મંત્રી સમક્ષ બળાવી નંખાવ્યાં અને હિંસા તદ્દન બંધ કરાવી દીધી. ૧૭ ચૌદસે ને ચુંમાલીસ (૧૪૪૪) નવીન જિનમંદિર કરાવ્યાં અને સેળસો (૧૬૦૦)ને (જીર્ણોદ્ધાર કરાવ્યો. Page #209 -------------------------------------------------------------------------- ________________ (૧૮૬) તથા પાટણમાં પિતાના પિતાશ્રી ત્રિભુવનપાળના નામની યાદગીરી માટે તિયણ વિહાર નામનું તેર દેવકુલિકા સહિત જિનમંદિર બંધાવ્યું. તેમાં ૧૨૫ અંગૂલની ઊંચી અરિષ્ટ રત્નની મૂળનાયક શ્રી નેમિ નાથ પ્રભુની પ્રતિમા સ્થાપી અને બેર દહેરીઓમાં ચૌદભાર પ્રમાણ ચોવીસ રત્નની, ચોવીસ સોનાની ચોવીસ રૂપાની ઈત્યાદિક જિનપ્રતિમાઓ સ્થાપી, સર્વ મળી તેમાં છ– કરેડ સોનામહોર ખરી. જીનાલયમાં ઉદયન, પ્રવ, કુબેરદત્ત વગેરે અઢાર હજાર શ્રાવકની સાથે રાજા નિત્ય ગીત, નૃત્ય, વાદિત્ર સહિત સ્નાત્ર મહોત્સવ કરતા હતા. સાત મેટી તીર્થ જાત્રા કરી. તેમાં શ્રી સિદ્ધાચલજી, ગીરનાર આદિ તીર્થોની જાત્રામાં ૧૮૭૪ સુવર્ણ રત્ન મય દેવાલ હતાં તથા બેંતેર રાણું અને અઢાર ઉંજાર કેટિધ્વજ શાહુકારે અને બીજા લાખ શ્રાવ કેના સંઘ સહિત જાત્રા કરી. તેમાં દરેક સ્થાને સ્નાત્ર મહોત્સવ, વજારે પણ, શ્રી સંવ વાલ્ય આદિ શુભ કાર્યો કરી કરે રૂપિયા ખરચી જિંદગી પવિત્ર બનાવી. ૧૯ પહેલા વ્રતમાં મારી” એવો શબ્દ બોલાઈ જાય તે ઉપવાસ કરો. એક દિવસ ગુરુ મહારાજ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજનાં દર્શન કરી વિનયપૂર્વક કુમાર પાળ રાજા બેઠા હતા. ગુરુમહારાજે દેશના પ્રારંભ કર્યો કે વિવેકી પુરુષેએ વર્ષાઋતુમાં પિતાના સ્થાન ૧૮ Page #210 -------------------------------------------------------------------------- ________________ (૧૮૭ ) માંથી બહાર જવું નહીં, કારણ કે વર્ષાઋતુમાં બહુ પાણીને લીધે સર્વ પૃથ્વી જીવાકુલ હોય છે. તે ઉપર ઉન્મત્ત મહિષ-પાડાની માફ પરિભ્રમણ કરે માણસ જેને હણે છે. શ્રી નેમિનાથ ભગવાનના ઉપદેશથી શ્રીકૃષ્ણ વર્ષાઋતુમાં બહાર ન જાને નિયમ કર્યો હતો; તે સાંભળી વિવેકી કુમારપાળ રાજાએ નિયમ લીધે કે આજથી હવે વર્ષાઋતુમાં મારે પણ કઈ ઠેકાણે બહાર જવું નહીં. સર્વ ચૈત્યનાં દર્શન અને ગુરુ મહારાજનાં દર્શન વિના ષકાલમાં પ્રાયઃ નગ રમાં પણ નીકળવું નહીં. આવો અભિગ્રહ આજ કાળના ગૃહસ્થ પણ થોડા ઘણે અંશે ધ્યાનમાં લેશે તે આત્માને બહુ જ ફાયદો થશે ૨૦ બીજા વ્રતમાં—વિસ્મૃત્યાદિથી અસત્ય વચન બેલાઈ જાય તો આયંબિલ વગેરેનું તપ કરવું. ત્રીજા વ્રતમાં—મરી ગયેલા નિર્વશીનું ધન ગ્રહણ ન કરવું. ૨૨ ચોથા વ્રતમાં–ધર્મની પ્રાપ્તિ થયા પછી નવી સ્ત્રી પરણવી નહિ એ અભિગ્રહ કર્યો. ચોમાસામાં મન, વચન અને કાયાએ કરી શીલ પાળવું. તેમાં મનથી કદાચ ભંગ થાય તે ઉપવાસ કરવે. ચનથી ભંગ થાય તે આયંબિલ કરવું. કાયાથી પર્શરૂપ ભંગ થયે એકાશન કરવું. (મનને વિશેષ મજબૂત રાખવા મનથી ભંગ થયે ઉપવાસ રાખ્યો હશે. એમ સંભવ થાય છે.) Page #211 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૮ ) ભાપલદેવી રાણીના મરણુ પછી પ્રધાનાદિ ઘણા લોકાએ પાણિગ્રહણ કરવાનું કહ્યાં છતાં પેાતાના નિયમ ખરાખર સાચભ્યા-પાણિગ્રહણ ન કર્યું. ૨૪ પાંચમાં વ્રતમાં—છ કરોડનુ` સોનુ, આઠ કરોડનુ રૂપ, એક હજાર તાલા મહામૂલ્યવાળાં મણિરત્નો વગેરે; ખત્રીસ હજાર મણુ ઘી, ત્રીસ હજાર મણ તેલ, ત્રણ ત્રણ લાખ મુડા શાલી, ચણા, જુવાર, મગ વગેરે; પાંચ લાખ ઘેાડા, એક હજાર હાથી, પાંચસો ઘર, પાંચસો હાટ, પચાસ હજાર રથ ઈત્યાદિ રાખ્યા, ૨૫ છઠ્ઠી વ્રતમાં----વર્ષાકાળમાં પાટણ શહેરના સીમાડાથી બહાર જવાના નિષેધ કર્યાં. ૨૬ સાતમા વ્રતમાં—મદ્ય, માંસ, મધુ, માખણ-આ ચાર મહા વિગયના સર્વથા ત્યાગ તથા બહુબીજ, પંચાદુમ્મર ફળ, અભક્ષ્ય, અનંતકાય, ધૈખર વગેરે ના ત્યાગ, દેરાસરજીમાં મૂકયા વિના વજ્ર, ફળ, આહાર વગેરેના ત્યાગ, સચિત્તમાં એક પત્રના પાન ખીડાં આઠ (દરાજ), રાત્રિએ ચારે પ્રકારના આહા રનેા ત્યાગ, વર્ષાઋતુમાં એક ઘી વિગય છૂટી, બાકી પાંચના ત્યાગ. લીલા શાકના નિષેધ તથા રાજ એકાસણું કરવું. પ તિથિને દિવસે કાયમ બ્રહ્મ ચય પાળવું. ૨૭ આઠમ વ્રતમાં સાતે વ્યસનાને પેાતાના દેશમાંથી કાઢયાં. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૩૦ (૧૮) ૨૮ નવમા વ્રતમાં-બને ટેક સામાયિક કરવું. તે સામા યિકમાં શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ વિના બીજા સાથે બેલવાને નિષેધ. હંમેશાં વીતરાગ તેત્રનું તથા ગશાસ્ત્રના બાર પ્રકાશનું ગણવું. ર૯ દશમા વ્રતમાં–માસામાં કટકનું નહિ કરવું, ગીજ નીના સુલતાનનું આગમન થયા છતાં પણ નિયમથી ન ચન્યા. અગિયારમા વ્રતમાં પૌષધોપવાસમાં રાત્રિએ કાયેત્સર્ગ કરતાં સંકેડો પગે ચેટ, લોકેએ દૂર કરવા માંડે છતાં દૂર થયે નહિ, જેથી તેની મરવાની શંકા વડે કરી પિતાના પગની ચામડી ઉખેડીને દર મૂકી કેડાને બચાવ્યા. બારમા અતિથિ સંવિભાગ વ્રતમાં–દુઃખી સાધર્મિક શ્રાવક પાસેનું તેર લાખ દ્રવ્યનું છોડી દેવું. નિરંતર સુપાત્રને દાન દેવું. આ પ્રમાણે આ મહાભાગ્યશાળી કુમારપાલ રાજાના પુણ્યમાર્ગો કેટલા લખી શકાય ! પોતે સારી રીતે ધર્મનાં અનુષ્ઠાન વડે કરીને પિતાના આત્માને ઉદ્ધાર કરી સંસારને તોડી નાખે. ફક્ત બે ભવમાં જ મેક્ષે જાય તેવું અનુષ્ઠાન કર્યું. અને સાધર્મિક ભાઈઓને યથાયોગ્ય દાન દેવા વડે કરી, ધર્મમાં સહાય કરવા વડે કરી, તથા કરના મૂકવા વડે કરી, સીદાતાના ઉદ્ધાર વડે કરી, અઢાર દેશમાં અમારી પડહ વગડાવવા વડે કરી, પરેપકાર પણ ઘણો જ કર્યો. જેથી માનવ જિંદગી ધર્મનાં કાર્યો વડે ૩૧ Page #213 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૦ ) સફળ કરી મહાન પુણ્યાનુખ શ્રી પુણ્ય પ્રાપ્ત કર્યું. છેવટ અંત સમયે રાજર્ષિ કુમારપાલે રામચંદ્ર મુનીશ્વરને ખેલા. તેમણે અંતિમ આરાધના કરવાને પ્રારંભ કર્યાં. તે ચ પ્રમાણે હતઃ કુમારપાળ રાજિષની અંતિમ ક્ષમાપના સૂર્યના મ ંબ સમાન તેજસ્વી સ્ત્રી જીનેન્દ્ર ભગવાનની મૂર્તિ પોતાની આગળ સ્થાપન કરી વિધિ પ્રમાણે પૂજન કરી વારંવાર નમસ્કાર કર્યો. શ્રી નેન્દ્ર ભગવાનને સાક્ષી ભૂત કરી શ્રીમાન્ડ કુમારપાલ ભૂપતિએ પાપ પ્રક્ષાલનની ઇચ્છાથી શુદ્ધ મન વડે કરીને મુનિની આંગળ કહ્યું, કે જન્મથી આરંભી અાજ સુધી સ્થાવર અને ત્રસ પ્રાણી આના જે કાંઇ પણ મે વધ કર્યો હોય તો તેની હું વાર વાર ક્ષમા માગું હુ, સ્વાર્થ અથવા પરા વડે સ્થૂલ કે, સૂક્ષ્મ જે કંઈ અમૃત વચન ખેલવામાં આવ્યું હોય તેનુ હું મન-વચન-કાયાએ કરી મિથ્યાદુષ્કૃત માગું છું, નીતિ કિવા અનીતિ વડે પારકુ ધનાર્દિક દ્રવ્ય, જે આપ્યા વિનાનુ મે' લીધુ' હાય તેના, હું શુદ્ધ બુદ્ધિએ ત્યાગ કરું છું. પોતાની અથવા પરી સાથે જે મેં મૈથુન સેવ્યું હૈય કિવા જે દિવ્યભાગનું ચિંતવન કર્યું હોય ને! વાર નિંદા કરું છું. ધન, ધાન્ય, ક્ષેત્ર, ગૃહ, સુવર, દાસ અને અશ્વાદિકમાં અધિક વૃદ્ધિ પામેલી તૃષ્ણાના હું એકાગ્ર મનથી ત્યાગ કરુ છું. જન્મથી આરલી મેં રાત્રીએ જે ભાજનાદિક કર્યું" હાય તેમજ અભક્ષ્યનું ભક્ષણ કર્યું હોય તે સર્વે ગહિંતની હું નિંદા કરું . તેમજ દિગ્દત્યાદિકમાં વર e. Page #214 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) અને સામાયિકાદિકમાં મેં જે અતિચાર કર્યા હોય તેમને હું ફરીથી નહીં કરવા માટે ત્યાગ કરું છું. વળી પૃથ્વીકાયાદિના સ્વરૂપ વડે સ્થાવરોમાં વાસ કરતા મારાથી જે જીને અપરાધ થયેલ હોય તે સર્વ જીની હું ક્ષમા માગું છું. ત્રપણામાં તેમજ તિર્યંચ, નરક, નર અને દેવતાઓના ભાવમાં રહી મેં જે જીવને દુઃખ આપ્યું હોય તે પ્રાણીઓ મારી ઉપર ક્ષમાવાન થાઓ. દયાદિક કહેવા વડે સંઘને વિષે જે કઈ પ્રાણીઓને મેં પીડા કરી હોય તેમને હું હાથ જોડી ત્રિકરણ શુદ્ધિ-મન, વચન અને કાયા વડે ખમાવું છું. સર્વ જીવ-જાતિઓમાં ભ્રમણ કરતા મેં મન, વચન અને કાયા વડે જે કંઈ પાપ કર્યું હોય તે મને મિથ્યા દુષ્કૃત થાઓ, દાક્ષિણ્યતા વડે અથવા લેભ વડે અન્યને જે મેં મૃષા ઉપદેશ કર્યો હેય તે સર્વ મારું પાપ મિથ્યા થાઓ, પ્રમાદાદિકના યોગ વડે ધર્મકાર્યમાં મેં જે બળ છુપાવી રાખ્યું હોય તે સંબંધી મિથ્યા દુષ્કૃત થાઓ. ચરણાદિકના સ્પર્શ વડે પ્રતિમા, પુસ્તકાદિકના જે આશાતના થઈ હોય તે સર્વ આશાતના નાશ પામે. અનશન વ્રત–એ પ્રમાણે ક્ષમાપના વડે કરીને, જેને આત્મા સર્વથા વિશુદ્ધ છે એવા શ્રી કુમારપાલ રાજર્ષિએ અનશનવ્રત ગ્રહણ કર્યું. તેમણે કહ્યું કે, ન્યાયમાર્ગ વડે ધન સંપાદન કરી રાત ક્ષેત્રોમાં જે કંઈ પણ મેં વાવ્યું હોય તે પુણ્યની હું અનુમોદના કરું છું. સદુ દેવ અને ગુરુ ર પુએ વડે તેમજ અમારિકરણ અને નિષ્પત્રક વિધવાઓના ધનની મુક્તિ વડે જે પુણ્ય ઉપાર્જન Page #215 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯ર) કર્યું હોય તેનું હું સ્મરણ કરું છું. પાપને દૂર કરનારી શત્રું યાદિક તીર્થોની યાત્રાએ કરી જે પુણ્ય મેં મેળવ્યું હોય તેની હું ભાવના કરું છું. તીર્થકર ભગવાન, સિદ્ધ ભગ વાન, સાધુ અને ધર્મ એ ચારે મારું શરણ થાઓ; તેમજ તે જગપૂજ્ય થારે મારા મંગલરૂપ થાઓ. ચૈતન્યમય સ્વરૂપધારી આ આત્મા જ મારે છે. આ સર્વે દેહાદિક ભા સાંગિક હોવાથી પૃથકૂ-ભિન્ન છે. આ લેકમાં જીવોને જે દુઃખ થાય છે, તે ખરેખર દેહાદિક વડે થાય છે, માટે મન, વચન અને કયા વડે અવશ્ય ત્યાગવાલાયક તે દેહાદિકનો હું ત્યાગ કરું છું. એમ સ્મરણ કર્યા બાદ રાજર્ષિએ ચિત્તને સાવધાન કરી શુભ કાન વડે પ્રપંચ રહિત પંચપરમેષ્ઠિ નમસ્કાર-મંત્રનું સ્મરણ કર્યું. રાજર્ષિને સ્વર્ગવાસ-પછી રાજર્ષિ શ્રી કુમારપાલ પિતે સમાધિસ્થ થયા. પિતાના હૃદયમાં સર્વજ્ઞ ભવાન શ્રી હેમચંદ્રગુરુ અને પાપરૂપી મશીને પ્રક્ષાલન કરવામાં જળસમાન તેમણે કહેલા ધર્મનું સ્મરણ કરી શ્રી કુમાર પાલભૂપતિ વિષની લહરીથી પ્રકટ થયેલી મૂછ વડે કરી વિક્રમ સંવત ૧૨૩૦માં કાળધર્મ પામી વ્યતરેંદ્રપણે ઉત્પન્ન થયા. અને ત્યાંથી આવી આ ભરતક્ષેત્રમાં રહેલા ભદ્દોલપુર નગરમાં શતાનંદ રાજાને ત્યાં ધારિણી રાણીની કુક્ષે ઉત્પન્ન થઈ શતબલ નામે પ્રખ્યાત પુત્ર થશે. બાળવયમાં ઉત્તમ કલાઓ ભણી સુશ્રાવકની માફક શિયળ વ્રત પાળશે, ત્યાર પછી રાજપદવીને સ્વીકાર કરી પૂર્વજન્મની દયાળુતાને લીધે હિંસાદિક સાવદ્ય કાર્ય કરશે નહીં. Page #216 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૩) છેવટ સંસારત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી આવતી ચેવિસીમાં પદ્મનાભ નામના પ્રથમ તીર્થંકરના અગિયારમા ગણધર થઈ સિદ્ધિપદ પામશે. આ પ્રમાણે કુમારપાળના સંક્ષેપ વર્ણનથી આપણને અત્યારે ઘણું ઘણું જાણવાનું મળી શકે તેમ છે. લક્ષમી ઉપર મેહ રાખે હેત તે ઉપર બતાવેલ શુભ કાર્યો કરી શકત નહીં, જેથી સૂક્ષમ બુદ્ધિથી તેમનું આ સંક્ષેપ ચરિત્ર વાંચી તમામ પ્રકારે ખૂબ ધ્યાન આપવા ચવું નહીં. ઉપર બતાવેલ કુમારપાળ મહારાજાનાં વતે તથા આરાધના પિતાના શરીર ઉપરથી મમત્વભાવ ઉતાર્યો તે જ થઈ શક્યાં. જે શરીર ઉપર મમત્વભાવ રાખ્યો હોત તે કાર્ય ન થાત. શરીરની સ્થિતિ તે શાસ્ત્રકાર મહારાજએ ઘણી જ વિપરિતદશાએ આત્માને પમાડે તેવી છે એમ કહ્યું છે. માટે તે શરીરને પાપથી પિષવું નહીં. શરીર ઉપર મમત્વ ભાવ કરે નહીં. અધ્યાત્મકલ્પદ્રુમના કર્તાની હિતશિક્ષા– पुष्णासि यंदेहमधान्य चिन्तयं, स्तवोपकार कमयं विधास्यति । कर्माणि कुर्वन्निति चिन्तयायति, जगत्ययं वश्चयते हिधूर्तराट्।। અથ–પાપને નહિ વિચારતે તું જે શરીરને પોષે છે. તે શરીર તારા ઉપર શે ઉપકાર કરશે? તેથી શરીર માટે હિંસાદિક કર્મો કરતાં, આવતા (ભવિષ્ય) કાળને વિચાર કર. આ શરીરરૂપી ધૂતારે જગતમાં પ્રાણીઓને છેતરે છે. આ શરીરથી હલકાં કામ કરતાં પ્રાણીઓએ વત. માનકાળને જરૂર વિચાર કરવું જોઈએ. શરીરને થોડુંક ૧૩ Page #217 -------------------------------------------------------------------------- ________________ (૧૪) સુખ આપવા ખાતર, જેનાં નામે ન આપી શકાય તેવી દવાઓ વગેરે ખાતાં છતાં તે તે પિતાનું ધાર્યું જ કામ કરે છે અને પરભવમાં નીચ ગતિમાં લઈ જાય છે. વળી આવાં કર્મોથી પિલ શરીર પણ નાશ તે પામે જ છે. આપણે તેને પોતાનું માની બેઠા છીએ. પણ વાસ્તવિક રીતે તેમ નથી. શરીર ઉપરને મેહ સંસારમાં રઝળાવે છે, તે સંશય રહિત છે, માટે તેનાથી ચેતતા રહી આત્મસાધન કરી લેવું. વળી આ શરીરને શાસ્ત્રકારોએ કેદખાના જેવું કહ્યું - છે. તે તેમાંથી છૂટવું તે જ શ્રેય છે. કેદખાનામાં સુધા, તૃષા, ગંદકી વગેરે સખત દુખે સહન કરવો પડે છે. જેથી તેમાં રહેલ માણસની વૃત્તિ એવી જ હોય છે કે કયારે આમાંથી છૂટું, જ્યારે લાગ મળે તે આ સળિયા તેડી નાસી જઉં. ત્યારે શરીરરૂપ કેદખાનામાં તે મહા અશુચિ ભરેલી છે, તે તેમાંથી નાસી જવાને બદલે આત્મા તેને સુંદર આહાર અને દેષોથી ભરેલ દવાઓ વગેરેથી પિષે છે અને તેને જરા પીડા થતાં ગાંડેઘેલ બની જઈ હાયવય કરી મૂકે છે. વિચારવાનું પ્રાણીઓએ શરીરરૂપી કારા ગૃહને સદુપયોગ કરવો જોઈએ. તેના ઉપર એ હુકમ ચલાવ જોઈએ કે ફરીવાર તે કેaખાનામાં આવવું પડે નહીં. શરીર ઉપરનું મમત્વ છેડવું તે વિચારશીલ જીવને જરા પણ મુશ્કેલ નથી. ઉપર બતાવી ગયા તે કુમારપાલ મહારાજા વગેરે ઉત્તમ જીવે તે શરીરથી જ સુંદર કાર્યો કરી ગયા છે. માટે તે શરીરથી પરભવમાં થતાં ખેથી જે હવે તું બચવા ઈચ્છતા હોય તે શુભ કાર્યો કેમ કરતા Page #218 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૫ ) નથી? ઇન્દ્ર જેવાને પણ પુણ્યવિના દુઃખના ભય નાશ પામતા નથી; માટે વધારે ઉત્તમ માર્ગ તે એ જ છે કે ખૂબ શુભ કાર્યો કરી પુણ્ય ઉત્પન્ન કરવું. જેથી આ ભવમાં પણુ શરીર સારુ' રહેશે અને પરભવમાં ભય નહી' રહે. હાલ જેટલી હીનતા જણાય છે તે પુણ્ય આછું હાવાથી જ છે. તે જ કારણથી ઇન્દ્ર, ચક્રવર્તિ આ વગેરે મૃત્યુના ભયમાં રહે છે. માટે ખૂબ વિચાર કરી શરીરથી શુભ કાર્યો કરી લેવાં. વળી શરીર સંબંધી બીજી એક ખાસ જાણવાલાયક હકીકત શાસ્ત્રકાર મહારાજા બતાવે છેઃ यतः शुचीन्यप्यशुचीभवन्ति, कृम्याकुलात्काकशुनादि भक्ष्यात् । द्राग्भाविनो भस्मतया ततोऽगात्, मांसादिपिण्डात् स्वहितं गृहाण ॥ અથ :-જે શરીરનાં સંબધથી પવિત્ર વસ્તુઓ પણ અપવિત્ર થઇ જાય છે, વળી કૃમિઓથી ભરેલુ છે. વળી કાગડા-કૂતરાને ભક્ષણયેાગ્ય છે, થાડા વખતમાં રાખ થવાનું છે અને માંસના જ પિંડ છે તે શરીરથી તારુ હિત કરી લે. વિવેચનઃ-અતિ સુંદર વસ્તુઓ પણ શરીરના સંખધમાં આવતાં અપવિત્ર થઈ જાય છે અને મરણ પામ્યા પછી જરા પણ ઉપયેગમાં આવતુ નથી. ઢોરનાં તે ચામડાં, માંસ, પૂછડાં, શિંગડાં, ખરી અને ચરબીના પણ પૈસા ઉપજે છે ત્યારે માણસનું શરીર તેા તદ્દન નકામુ છે અને ચાર દિવસ કદાચ પડયુ રહે તે રોગના ઉપદ્રવ કરે છે અને મરણ પછી તેની રાખ કરી નાખવામાં આવે છે. દુગંધી પદાર્થો જોઈને જેમ આપણે નાક આડો રૂમાલ Page #219 -------------------------------------------------------------------------- ________________ (૧૯) દઈએ છીએ તેવી જ રીતે આ શરીરમાં દુર્ગધ ભરેલ છે. આ સંબંધી છઠ્ઠી અશુચિ ભાવનામાં વિશેષ હકીકત જણાવી છે ત્યાં જેવું. આવાં શરીરથી ઉપર બતાવેલ કુમારપાલ મહારાજા વગેરેનાં દૃષ્ટાંતે હદયમાં ધારી સંસારને ઓછો કરે જેથી માનવ જિંદગી પામ્યાનું બરાબર ફળ મળ્યું ગણાય. ઈતિ કુમારપાળ સંક્ષેપ વર્ણન વસ્તુપાલ તેજપાલ વગેરેનાં શુભ કાર્યો શ્રી ધવલકપુર (ધોળકા)ના વિરધવલ રાજાના મંત્રીએ વસ્તુપાલ-તેજપાલે પણ લક્ષ્મીથી અનેક શુભ કાર્યો કર્યા છે. શ્રીઆબુજી ઉપર બાર કરેઠ ને ત્રેપન લાખ દ્રવ્ય ખરચી એવાં તે દેરાસરે કરાવ્યાં કે જે આજે આધુનિક જમાનાના કારીગરોની પણ દૃષ્ટિને ગરકાવ કરી મૂકે છે. વસ્તુપાલ-તેજપાલ શુભમાર્ગમાં લક્ષમી વાપરી તેનું દિગદર્શન સામાન્યથી કરીએ. -- ત્રણ લાખ દ્રવ્ય ખરચીને શત્રુંજયે તોરણ બંધાવ્યું. ત્રણ હજાર બસો ને બે જીર્ણોદ્ધાર કરાવ્યા. તે જિનમંદિર શિખરબંધ કરાવ્યાં. એક લાખ ને પાંચ હજાર નવીન જિનબિંબ ભરાવ્યાં. નવસે ને ચેરાસી પૌષધશાળા કરાવી. છત્રીસ લાખ દ્રવ્ય ખરચીને પુસ્તકના જ્ઞાનભંડાર કરાવ્યા. ત્રણ લાખ દ્રવ્ય ખરચી ખંભાતમાં જ્ઞાનભંડાર કરાવ્યા. સાડાબાર યાત્રા શ્રી શત્રુંજય તીર્થની કરી. અઢાર કરોડ છ7 લાખ દ્રવ્ય શ્રી શત્રુંજય તીર્થમાં ખરચ્યું. Page #220 -------------------------------------------------------------------------- ________________ (૧૯૭) અઢાર કરેલ ને ગ્યાસી લાખ દ્રવ્ય શ્રીગિરનારજી તીર્થમાં ખરચ્યું. બારકોડને ત્રેપન લાખ દ્રવ્ય શ્રીઆબુતીર્થમાં ખરચ્યું. પાંચસે સિંહાસન હાથીદાંતનાં કરાવ્યાં. પાંચ સમવસરણ કરાવ્યાં. સાતસો ધર્મશાળાઓ કરાવી. એક હજાર માણસે દાનશાળાએ હમેશાં આહાર લેતા હતા. વળી વસ્તુપાલની સ્ત્રી અનુપાદેવીએ અને તેજપાલની શ્રી લલિતાદેવીએ શ્રી આબુ ઉપર નેમનાથ ભગવાનના મંદિરમાં પેસતાં બે બાજુ અઢાર લાખ રૂપિયા ખરચી બે ગોખલા કરાવ્યા. તે ગોખલા દેરાણી-જેઠાણી”ના નામથી પ્રસિદ્ધ છે. વળી સાત કરોડ સોનામહોરે ખરચીને સુવર્ણની શાહીથી તથા મસીની શાહીથી તાડપત્રો તથા ઉત્તમ કાગળ પર પુસ્તક લખાવીને સાત સરસ્વતી જ્ઞાનભંડાર કરાવ્યા. આમ તે ભાગ્યશાળીઓએ શુભમાર્ગમાં ઘણું લક્ષ્મી ખરચી મહાપુણ્ય ઉપાર્જન કર્યું. શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજે પ્રતિબંધ કરેલ શ્રી વિક્રમ રાજાએ પણ શત્રુંજયને સંઘ ઘણા ઠાઠથી કાઢયે, જેમાં હદપાર લક્ષમી ખરચી તેનું સંક્ષેપ વર્ણન: સંઘના સાથમાં ચૌદ મુકુટબંધ રાજાઓ હતા. ૧૬૯ સુવર્ણનાં જીનમંદિરે હતાં. જ વસ્તુપાળચરિત્રમાં વસ્તુપાળની સ્ત્રી લલિતાદેવી અને તેજપાળની સ્ત્રી અનુપાદેવી લખેલું, પરંતુ પ્રશ્નોત્તર પ્રદીપ’માં ઉપકત ઉલ્લેખ થયેલ છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ (૧૯૮) સિત્તર લાખ શ્રાવકે હતા. એક કરોડ દસ લાખ ને પાંચ હજાર ગાડાં હતાં. સિદ્ધસેન દિવાકર પ્રમુખ પાંચ હજાર આચાર્યો હતા. અઢાર લાખ ઘોડા હતા. ત્રણ હજાર છસે હાથી હતા. ઈત્યાદિક બીજી પણ ઘણું સામગ્રી હતી. વળી પ્રથમ એક કરોડ સોનામહેરથી શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજનું ગુરુપૂજન કર્યું હતું અને તે દ્રવ્ય વડે ગુરુ મહારાજના ઉપદેશથી જીર્ણોદ્ધાર કર્યો હતે વગેરે. બીજાં પણ ઘણાં જ સુંદર કાર્યો ગુરુ મહારાજના ઉપદેશથી કર્યા છે તે સંબંધી વિશેષ અધિકાર વિક્રમચરિત્રથી જાણ. આચાર્ય શ્રી બપ્પભટ્ટી મહારાજના સદુપદેશથી ગેપ ગઢ (ગ્વાલિયરના) આમ નામના રાજાએ ગેપગઢમાં શ્રી મહાવીર સ્વામીનું ૧૦ હાથ ઊંચું ભવ્ય જીનાલય બંધાવી તેમાં અઢાર ભાર પ્રમાણ-સુવર્ણમય પ્રતિમા સ્થાપન કરી. વળી તે જીનાલયના મુખ્ય મંડપ તથા રંગમંડપ કરાવવામાં બાવીસ લાખ પચીસ હજાર સોનામહેરે ખરચી. વળી વિક્રમ સંવત ૮૧૧માં શ્રી બપ્પભટ્ટજી મહારાજના આચાર્યપદ મહત્સવમાં એક કરોડ ના મહેરનું ખરચ કર્યું. વળી પિતાના નવલક્ષ નામના સિંહાસન ઉપર બેસાડી સવા કરેડ સોનામહેરથી ગુરુપૂજન કર્યું. તે ગુરુપૂજનના દ્રવ્યથી ગુરુ મહારાજના ઉપદેશથી એક સો જીર્ણ થયેલાં દેરાસરને ઉદ્ધાર કર્યો. Page #222 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૯) વળી તે આમ રાજાએ ગોપગઢ ઉપર એક મનહર વિશાળ પિષધશાળા બંધાવી, તેમાં એક હજાર સ્થભે હતા. તેમાં ચતુર્વિધ સંઘને સુખ આપવા માટે ત્રણ મોટાં વિશાળ બારણું મૂકવામાં આવ્યાં હતાં. વળી તે પિષધશાળામાં એક વ્યાખ્યાન મંડપ ત્રણ લાખ સેનામહોરો ખરચીને બંધાલવામાં આવ્યું હતું અને તેમાં એવાં તે તેજસ્વી ચંદ્રકાંતાદિ રત્ન જડયાં હતાં, કે જે વડે રાત્રિએ પણ સાધુઓ ત્રસકાયાદિની વિરાધના વિના પુસ્તકો વગેરે વાંચી શકતા હતા. વળી બપ્પભટ્ટસૂરિ મહારાજના ઉપદેશથી સિદ્ધાચળને સંઘ કાઢી બારકરેડ સોનૈયાનો ખર્ચ કર્યો હતે. ઈત્યાદિક આ ભાગ્યશાળી રાજાએ અઢળક લક્ષ્મી પુણ્યમાર્ગમાં ખર્ચ મહાન પુણ્ય ઉપાર્જન કર્યું. પિતાનું નામ બમ્પ, માતાનું નામ ભટ્ટી, જેથી તેમનું નામ બપભટ્ટી રાખવામાં આવ્યું છે. આ આચાર્ય મહારાજ આકાશગામિની વિદ્યાથી નિત્ય પંચતીર્થની જાત્રા કરતા હતા. દશપૂર્વધર શ્રી આર્યસુહસ્તિસૂરિજીના પ્રતિબોધથી સંપ્રતિરાજાએ સવાલાખ નવીન જિનપ્રાસાદ કરાવ્યા, છત્રીસ હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા, સવાકરડ જિનબિંબ ભરાવ્યાં, પંચાણું હજાર પિત્તળમય જિન પ્રતિમા તથા અનેક સહસ્ત્ર દાનશાળા વગેરેથી ત્રિખંડ પૃથ્વી શેભાવી ઈત્યાદિક અધિકાર કલ્પસૂત્ર ટીકામાં છે. ગુજરાતના રાજા ભીમદેવના પ્રધાન વિમલશાહે સં. ૧૦૮૮માં શ્રી આબુ ઉપર કરોડ રૂપિયા ખર્ચીને ઘણાં ભવ્ય જિનમંદિર બંધાવ્યાં છે, કે જેને જોઈ લોકેાનાં મન બહુ જ આનંદિત થઈ રહ્યાં છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૦ ) માંડવગઢ રાજાના પ્રધાન સાપૃથ્વીધરે (પેથડે) તપગચ્છનાયક શ્રી ધર્મઘોષસૂરિજીના ઉપદેશથી શ્રી સિદ્ધાચલજી તથા દેવગઢ અને મંડપાચલ વગેરે શુભ સ્થળે ચોરાસી જિનમંદિર બંધાવ્યાં. તે સંબંધી વિશેષ હકીકત શ્રી સેમતિલકસૂરિકૃત પૃથ્વીધર સાધુકારિત ચૈત્યતેત્રથી જાણવી. શ્રી કુમારપાળ રાજાના બાહડ મંત્રીએ સં. ૧૨૧૩માં શ્રી શત્રુંજય ઉદ્ધાર કર્યો એ પ્રસંગે બે કરોડ સત્તાણું લાખ સોનામહોરે ખરચી. વળી તેમણે ગિરનાર પર પગથિયાં બંધાવી સુલભ માર્ગ કર્યો. તેમાં ત્રેસઠ લાખ સોનામહોરનું ખર્ચ કર્યું. પાટણના આભડ નામના શ્રાવકે રોવીસ તીર્થંકરનાં વીસ જિનમંદિરે બંધાવ્યાં તથા ચોરાસી પિષધશાળાઓ બંધાવી, વગેરે સાત ક્ષેત્રોમાં નેવું લાખ સોનામહોર ખચીને લહાવે લીધે છે. આ સિવાય ઘણું ભાગ્યશાળી જીએ શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે મહાપવિત્ર તીર્થોમાં પિતાની પુષ્કળ લક્ષ્મી ખરચી પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કર્યું છે. સંવત અઢારના સૈકામાં મેતીશા શેઠે શ્રી સિદ્ધાચલજી ઉપર કુંતાસરને ખાડે પૂરાવી નવીન ટૂંક ઊભી કરીને પિતાના યશને જગતમાં ફેલાવી દીધો છે અને મહાન પુણ્ય ઉપાર્જન કરી ગયા છે. આવા ઉત્તમ જીવો જગતમાંથી કાળધર્મ પામી ગયા છતાં નામસ્મરણરૂપે હજી જાણે જીવતા જ હેય નહિ એમ ધર્મિષ્ઠ જીવેને યાદ આવ્યા જ કરે છે. આ કાળમાં પણ ઘણા ઉત્તમ પિતાની લક્ષ્મીને Page #224 -------------------------------------------------------------------------- ________________ (૨૧) દર વરસે સારા માર્ગમાં ખરચી મહાપુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે. ત્યારે કૃપણ જીવે લક્ષમીને સંચય કરવામાં જ જિંદગી પૂરી કરે છે અને સંસારની લીલા કરવા માટે હજારો ને લાખોના મહેલ બંધાવી તથા મોટરગાડીઓ ચલાવવા પુદ્ગલાની બની પાપના ભાગી બને છે. પરંતુ જ્ઞાનચક્ષુથી એટલું પણ તપાસતા નથી કે “પરલોકમાં ગયા પછી તે બંગલામાં હે ચેતન ! કયા જી લીલા કરશે ? મોટરગાડીમાં કેણ બેસશે ? પાપના બોજા કેણુ ભગવશે?” એટલો વિચાર જ્ઞાનચક્ષુથી જે થાય તો જરૂર સમજ પડે અને શુભમાર્ગમાં લક્ષ્મી ખરચવા તૈયાર પણ થવાય. માટે દરેક ભવ્ય જીવેએ ન્યાયસંપન્ન વૈભવ પ્રાપ્ત કર્યા પછી પણ લકમીને શુભમાર્ગમાં ખરચી જૈન શાસનને દીપાવવું, ભવાંતરનું ભાતું મજબૂત કરવું. છેવટ મોક્ષસુખ પ્રાપ્ત થઈ શકે તેવી રીતે શુભ ક્ષેત્રમાં ધનને વ્યય કરે. લક્ષ્મી વડે આવા શુભ કાર્યો તથા શુભ અનુષ્ઠાને કરવાથી જીવને સમ્યગદર્શન હોય તે બહુ નિર્મળ થાય છે અને ન હેય તે નવીન પ્રાપ્ત થાય છે. - સમ્યગદર્શન પામતી વખત મિથ્યાત્વને ઉપશમ અથવા ક્ષપશમ અથવા ક્ષય થાય છે. ગમે તેટલી ક્રિયાઓ કરીએ, ગમે તેટલું દ્રવ્ય ખરચીએ, તીર્થની જાત્રાઓ કરીએ, પરંતુ જે સમ્યગદર્શન પ્રાપ્ત ન થાય તે તમામ ફેગટ સમજવું, ઉપર બતાવેલ શુભ અનુષ્ઠાન તથા શાસનની પ્રભાવના તથા શુભ માર્ગમાં દ્રવ્યને વ્યય કરે, તે તમામ સમ્યગ્રહનપ્રાપ્તિનાં કારણે છે. તેનાં કારણે મળ્યાં છતાં પણ સમ્યગદર્શન Page #225 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) રૂપી કાર્યં ન થાય તેા પછી તેના જેવું બીજી' દુઃખ કર્યું કહેવાય ? ઘરમાં ઘી, ગાળ, ખાંડ વગેરે ભાજનની સામગ્રી હાય છતાં ભૂખે મરે તા પછી તેના જેવા ખીજો કાણુ મૂર્ખ કહેવાય ! તેવી જ રીતે અનંત કાળ પરિભ્રમણ કરતાં મનુષ્યજન્મ, આ ભૂમિ, ઉત્તમ ક્ષેત્ર, ઉત્તમ કુળ, દેવ, ગુરુ, ધમની જોગવાઈ, ધર્મોનું શ્રવણ વગેરે પ્રાપ્ત થયા છતાં જે વીતરાગના વચનમાં શંકા રાખી સમ્યગ્દર્શન પ્રાપ્ત ન કરે તેા તે પણ મૂખ જ કહેવાય તેમાં શું આશ્ચય? આવું અમૂલ્ય સમ્યક્રત્ન જીવને પ્રાપ્ત કરવાના અપૂર્વ સમય હાથ આવ્યા છે તેા તે સમય જવા દેવા નહિ. જેમ કાઈ યુનના અથી મનુષ્યને ધન કમાવાના ખરાબર સમય આવ્યે હાય તા પ્રમાદ તજી ધન મેળવવામાં ખામી રાખે નહિ, તેમ ચિંતામણી રત્નથી અધિક મનુષ્યભવાદિ સામગ્રી પામી ભવ્ય જીવ પણુ સભ્યરત્નને પ્રાપ્ત કરવામાં પ્રમાદ કરે નહિ, અને જો પ્રમાદમાં પડી ગયા તે સમ્યક્ત્વરત્ન મળી શકે નહિ. કારણુ કે સમ્યરત્ન પ્રાપ્ત કરવું તે કાંઇ સામાન્ય વાત નથી, બહુ જ કિઠન છે. તેની કિઠનતા માટે પણ દષ્ટાંતા, જે મનુષ્યભવની કઠિનતાવાળાં કહ્યાં છે તે, સમજવાં. ચાર ગતિમાં ભ્રમણ કરતા જીવાને મનુષ્યભવમાં સમ્યકૃત્વની પ્રાપ્તિ થવી સુલભ ગણાય છે, કારણ કે દેવતા આને વિષયમાં અતિ આસક્તિ હાવાથી પેાતાનું આયુ તેમાં ને તેમાં પૂરું થઈ જાય છે; જેથો તેઓને પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ જલદી થતી નથી. જીએ! માટી સ`ઘણુમાં કહ્યું છેઃ तहिं देवा वंतरिया, वरतरुणीगीयवाइयरवेणं । निच्च सुहिया पमुइया, गयंपि कालं न याति ॥ १ ॥ Page #226 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ). અર્થ-તે ભુવને માહે યંતરિક દેવતાઓ શ્રેષ્ઠ સૌભાગ્યવાળી દેવીઓનાં ગીત તથા વાજિંત્રના શબ્દ કરી નિરંતર સુખી તથા હર્ષવાળા થવાથી ગયેલા કાળને પણ જાણતા નથી.” વળી નારકી જી અત્યંત વેદનાથી વ્યાકુળ હોવાથી તેઓને પણ જલદી સમ્યકત્વની પ્રાપ્તિ થવી કઠિન જ ગણાય, તિય વિવેકથી શૂન્ય હેવાથી ધર્મશ્રવણ કરવું જ બની ન શકે તે પછી સમ્યત્વની વાત તો દૂર રહી. જો કે ઉપર બતાવેલ દેવતા નારકી તિર્યને પણ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, પરંતુ મનુષ્યભવમાં મનુષ્યને ઉત્તમ સામગ્રી મળ્યા પછી જેટલી સુલભતા છે તેટલી સુલભતા સમ્યક્ત્વ માટે તે ત્રણ ગતિવાળા જાને નથી. માટે મનુષ્યએ આવી ઉત્તમ સામગ્રી પામીને વિષય, કષાય ને પ્રમાદ જે આત્માના કટ્ટા શત્રુ છે, તેને દૂર કરી મિથ્યાત્વથી દૂર રહી સમ્યકત્વ પ્રાપ્ત કરવું, તે જ મનુષ્યભવ પામ્યાનું ખરું રહસ્ય સમજવું. હવે સમ્યફત્વની પ્રાપ્તિ કયારે થાય? તે બતાવાય છે: જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મમાંથી એક આયુ કમને છેડીને સાતે કર્મની સ્થિતિ શુભ અધ્યવસાયથી ઘટાડી ઘટાડીને એક કોટાકેદી સાગરેપમમાં પલ્યોપમને અસં. ખ્યાતમે ભાગ ન્યૂન કરે તે સમયે જીવ યથાપ્રવૃત્તિકરણ કરે. તે કરણ જીવે આ સંસારમાં ભ્રમણ કરતાં અનંતી. વાર કર્યું અને યથાપ્રવૃત્તિકરણ કરી ગ્રંથિદેશે આ ખરે, પરંતુ આગળ જઈ શકે નહિ. આ પહેલું કરશું. Page #227 -------------------------------------------------------------------------- ________________ (૨૦૪) બીજું અપૂર્વકરણ તે જીવપરિણામ વિશેષ છે. આ જીવે સંસારપરિભ્રમણ કરતાં કેઈવાર પણ અપૂર્વકરણરૂપ પરિણામ વિશેષને પ્રાપ્ત કર્યા નથી, જેથી તેનું નામ અપૂર્વકરણ કહેવાય છે. આ અપૂર્વકરણરૂપ પરિણામ વિશેષથી ઘનનિવિડ રાગ-દ્વેષ પરિણતિમયી જે ગ્રંથિ દુઃખે કરી ભેદવાલાયક છે, તેને ભેદી નાખે છે. તે બીજું કરણ. - ત્રીજું અનિવૃત્તિકરણ તે જે અધ્યવસાય થયા તે ફળપ્રાપ્તિ વિના નિવ નહિ એટલે પૂર્વે જે અપૂર્વ કરણરૂપ પરિણામ આવેલાં તે પાછાં જાય નહિ તેને અનિવૃત્તિકરણ કહીએ. તે અનિવૃત્તિકરણરૂપ પરિણામે કરી જીવ સમ્યકત્વ પામે તે ત્રીજું કારણ. આ ઠેકાણે ત્રણ કરણની સાક્ષી આપવા માટે કલ્પભાષ્યની ગાથા લખીએ છીએઃ अंतिमकोडाकोडी, सचकम्माणं आउवाणं । पलिया असंखिज्जइ-भागे खीणे हवइ गंठीणं ॥१॥ गंठीत्ति सुदुम्भेओ, कख्खडघणगूढमूढगंठीव्व । जीवस्स कम्मजणिओ, घणरागदोसपरिणामो ॥२॥ जा गंठी ता पढमं, गंठीसमइच्छओ भवे बीयं ।। अनियट्टीकरण पुण, सम्मत्तपुरख्कडे जीवे ॥३॥ આયુ વજીને સાતે કમની અંતિમ કહેતાં છેલ્લી કેડાછેડી સ્થિતિ પામને અસંખ્યાતમે ભાગે ન્યૂન રહે, બાકી સર્વ ખપી જાય, એ ગંઠી સ્થાનક છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ (૨૫) તે ગંડી કેવા પ્રકારની છે ? અત્યંત દુખે કરી ભેદવા યોગ્ય, કર્કશ, વક્ર, ગૂઢ, કઈ ખરીરાદિ કઠિન લાકડાની ગાંઠ જેવી રીતે ભેદી શકાય નહિ તેવી કઠિન. તે ઉપમાવાળી એ અનાદિકાળની જીવને કર્મજનિત ઘન કહેતાં નિવિડ રાગદ્વેષપરિણતિરૂ૫ ગ્રંથિ છે; તે વજની માફક દુધ સમજવી. જ્યાં ગંઠી છે ત્યાં સુધી આવે તેને પ્રથમ યથાપ્રવૃત્તિ કરણ હેચ, ગ્રંથિભેદ થયા પછી બીજું અપૂર્વકરણ હેય તથા સમ્યકત્વ પુરખડે કહેતાં સમ્યકત્વ પ્રાપ્તવ્યપણે આગળ કર્યું છે જે જીએ, એટલે ચક્કસ મુખ આગળ રહ્યું છે તે જીવને ત્રીજું અનિવૃત્તિકરણ હેય. આ કરણમાં વિશુદ્ધ અધ્યવસાય વડે કરી ઉદયમાં આવેલ મિથ્યાત્વને વેદો, ઉદયમાં આવે નહિ તેને ઉપશમાવતે ઉપશમ લક્ષણ અંતમુહૂર્ત કાળમાનવાળા અંતરકરણમાં પ્રવેશ કરે; અંતરકરણના પહેલા સમયે જીવ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે. અંતરકરણને કાળ અંતમુહૂર્તને છે; તેથી ઉપશમ સમ્યક્ત્વ અંતમુહૂર્ત કાળપ્રમાણ સમજવું. ઉપશમ સમ્યકૃત્વમાં રહેવા છતાં જીવ સત્તામાં રહેલ મિથ્યાત્વના ત્રણ પુંજ કરે. જેવી રીતે મદન કેવા ધાન્યવિશેષ છે તેને ઔષધિવિશેષ વડે કરી શોધાય છે, તે શોધતાં કેટલાક શુદ્ધ થાય, કેટલાક અર્ધા શુદ્ધ થાય,કેટલાક અશુદ્ધ જ રહે છે, એવી રીતે જીવ પણ પરિણામ વિશેષથી મિથ્યાત્વને શોધે છે. તે શોધવાથી કેટલાંક દળ શુદ્ધ થાય, કેટલાંક અશુદ્ધ થાય અને કેટલાંક અશુદ્ધ રહે એમ ત્રણે પ્રકારે થાય છે. તે ઉપશમ સમ્યક્ત્વને અંતમુહૂર્ત કાળ પૂરો Page #229 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૬) થયા પછી જે શુદ્ધ પુંજને ઉદય થાય તે અવશ્ય ક્ષ પશમ સમ્યગદષ્ટિ કહેવાય. અર્ધશુદ્ધ પુંજને ઉદય થાય તે મિશ્રદૃષ્ટિ કહેવાય અને અશુદ્ધ પુજને ઉદય થાય તે સાસ્વાદનમાં થઈને મિથ્યાષ્ટિ થાય. આ કર્મગ્રંથને અભિપ્રાય જાણ. સિદ્ધાંતિક મત પ્રમાણે તે અનાદિ મિથ્યાષ્ટિ ગ્રંથિભેદ કરીને તથાવિધ તીવ્ર પરિણામે કરી અપૂર્વકરણમાં આરૂઢ થયેલે મિથ્યાત્વને ત્રિપુંજવાળું કરે. ત્યારપછી અનિવૃત્તિ કરણના સામર્થ્ય થકી શુદ્ધપુંજને વેદતે થકે ઔપશમિક સમ્યક્ત્વ પામ્યા વિના પ્રથમથી જ પશમ સમ્યક્રવ પ્રાપ્ત કરે. વળી કેટલાક આચાર્યો કહે છે કે, યથાપ્રવૃત્તિ વગેરે ત્રણ કરણના ક્રમે કરી ઉપશમ સમ્યકત્વથી પડ્યો થક મિથ્યાત્વે જાય છે. ઉપશમ સમ્યક્ત્વ તથા ક્ષયે પશમ સમ્યક્ત્વને ભેદ નીચે પ્રમાણે જાણ ઉપશમ સમ્યક્ત્વમાં-ઉદય આવેલમિથ્યાત્વને ક્ષય અને નહિ ઉદયમાં આવેલા મિથ્યાત્વને સર્વથા ઉપશમ હોય, પ્રદેશ ઉદય પણ ન હોય. અને ક્ષાપશમ સમ્યક્ત્વમાં ઉદય આવેલને ક્ષય અને નહિ ઉદયમાં આવેલને ઉપશમ હેય. પરંતુ પ્રદેશ ઉદય હેય-પ્રદેશથી મિથ્યાત્વે વેદાય. ક્ષપશમ સમ્યક્ત્વને જઘન્ય કાળ અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટકાળ છાસઠ સાગરેપમથી કાંઈક અધિક જાણ. Page #230 -------------------------------------------------------------------------- ________________ (૨૦૭) ક્ષાયિક સમ્યકત્વ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભની ચેકડી ખપાવીને મિથ્યાત્વમેહની ખપાવ્યા બાદમિશ્રમેહની પણ ખપાવી સમ્યક્ત્વમેહની ખપાવતે કઈ જીવ કાળ કરે તે પ્રથમ આયુ બાંધ્યું હોય તે ગતિમાં જાય. જેથી ચાર ગતિમાં ક્ષાયક સમ્યકત્વ પામીએ. આ કારણથી જ પ્રારંભ મનુષ્યગતિમાં કહ્ય છે અને સમાપ્તિ ચારે ગતિમાં થાય છે, જેથી ચારે ગતિમાં ક્ષાયક સમ્યક્ત્વ જીવ પામી શકે એમ કહ્યું છે. તિર્યંચમાં ઉત્પન્ન થતાં અસંખ્યાત વર્ષના યુવાળા જ ક્ષાયક સમ્યકત્વ પામે, સંખ્યાતા વર્ષના આ યુવાળા ઉત્પન્ન થતાં લાયક સમ્યકત્વ ન પામે કદાચ કઈ જીવે પૂર્વે આયુ બાંધ્યું હોય અને ત્યાર પછી લાયક સમ્યકત્વ પામે તો જે ગતિનું આયુ બાંધ્યું હોય તે જ ગતિમાં ક્ષાયક સમ્યક્ત્વ લઈને જાય. કદાચ આયુ ન બાંધ્યું હોય ને ક્ષાયક સમ્યક વ પામે છે તે જ ભવમાં કેવળજ્ઞાન પામી મેલે જાય. આયુ બાંધ્યું હોય તે ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં છેવટ ચાર ભવમાં મોક્ષે જાય. ક્ષાયક સમ્યકત્વ મનુષ્યભવમાં પામે ત્યારે અનંતાનુબંધીની ચેકડી મિથ્યાત્વમેહની, મિશ્રમેહની ને સચકુત્વમેહની આ સાત પ્રકૃતિને સર્વથા ક્ષય કરીને જ ક્ષાયક સમ્યકત્વ પામે છે. જીવ જ્યારે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે ત્યારે ગ્રીષ્મતુમાં તપ્ત થએલા જીવને ગશિર્ષ ચંદનના રસ વડે છટકાવ કરવાથી જેવી શીતળતા થાય છે–જે આનંદ થાય છે, તે આનંદ-તેવી શીતળતા ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરનારને થાય છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ - (૦૮). સમકિતની પ્રાપ્તિ (રાગ સારંગઃ હેસુખકારી ! આ સંસાર થકી જે મુજને ઉદ્ધ) સમકિત વિના, ભવ ભવમાં અથડાતાં અંત ન આવ્યો; એ સત્ય બીના, જિન આગમથી જાણી સમકિત પા. ધનસાર ભવે મુનિદાન દઈ, સમકિત વરી ભવ તેર લહી; પદવી તીર્થંકર પામ્યા સહી..... ............સમક્તિ વિના તે નાભિનંદન ફરમાવે, મિથ્યાત્વ ગતિ ચઉ રખડાવે; સમક્તિ વડે શિવપુર જાવે................... સમક્તિ વિના જુઓ જંગલમાંહે કઠીઆરે, મુનિદાન દીધું ભવ નયસારે; તે વીર નામે પંચમ આરે.................સમક્તિ વિના તે સમક્તિ રૂપો ૯ મેવો, શુદ્ધ દેવ ગુરુ ધમ જ સે, એમ ભાખે દેવાધિદેવો.....................સમક્તિ વિના સમકિત લહી ભવજળ તરજે, જિન “ભક્તિ ભલી ભાવે ભરજે શાધિત પદવી મે વરજે....................સમક્તિ વિના સમ્યક્ત્વ પ્રાપ્તિ અનંતર આત્મઆનંદ સમ્યકત્વ પામ્યા પછી જીવને વસ્તુનું યથાસ્થિત સ્વરૂપ સમજાય છે અને આત્માને વિષે સાચે બોધ થાય છે. તે આત્મબોધ પ્રાપ્ત થયા પછી જીવને પરમાનંદમાં મગ્ન થવાથી સંસારી સુખને અભિલાષ કદાપિ થતું નથી. તે સુખ અલ્પ અને અસ્થિર હેવાથી તેને તે દુઃખરૂપ માને છે. ઈષ્ટ વસ્તુને આપનાર કલ્પવૃક્ષને પામીને શુષ્ક અશનની વાંછા કઈ પણ કરે નહિ, તેમ મોક્ષસુખને આપનાર સમ્યગ આત્મજ્ઞાનને પામી અનંત દુઃખના કારણરૂપ સંસારના સુખને કદાપિ વાંછે નહિ. જે છ આત્મજ્ઞાનમાં Page #232 -------------------------------------------------------------------------- ________________ (૨૯) આસક્ત છે, તે જ કદાપિ નરક-તિર્યંચગતિને પ્રાપ્ત કરે જ નહિ, જેમ ચક્ષુવાળો માણસ કૂવામાં ન જ પડે. આત્મધ જે જીવને પ્રાપ્ત થયે હોય છે, તેને બાહ્ય વસ્તુની ઈચ્છા પણ થતી નથી. જેમ અમૃતને આસ્વાદ કરનારને ખારું પાણી પીવું ન ગમે તેવી રીતે ખારા પાણી સમાન સંસારના ખોટા પદાર્થો ઉપર આત્મબેધવાળા જીવને આસક્તિ થાય જ નહિ. આત્મબોધ પ્રાપ્ત કરનાર જીવને હંમેશાં અપૂર્વ આનંદ જ પ્રાપ્ત થાય છે. શાથી? કે તત્વશ્રદ્ધાન થવાથી કર્મબંધનાદિ સ્વરૂપને તે સારી રીતે જાણે છે; જેમકે– આ જીવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ–આ ચાર કર્મબંધનના હેતુ વડે કરી સમયે સમયે આયુ છેડીને સાત કર્મને બાંધે છે. તે જ્યારે ઉદયમાં આવે ત્યારે આ આત્મા સ્વયમેવ ભેગવે છે, બીજું કઈ સહાયક થતું નથી. આયુકમ આખા ભવમાં એક જ વાર બંધાય છે. જે ગતિનું આયુ બાંધ્યું હોય ત્યાં આ આત્મા એકલો જ ચાલ્યો જાય છે, બીજું કઈ સાથે આવતું નથી. વળી દ્રવ્યાદિ ઈષ્ટ વસ્તુને વિયોગ થાય છે ત્યારે તે વિચારે છે કે “મારે પરવસ્તુને સંબંધ નષ્ટ થયો, મારું દ્રવ્ય તે આત્મપ્રદેશમાં રહેલા જ્ઞાનાદિ લક્ષણવાળું છે, તે કઈ ઠેકાણે જવાનું નથી. વળી કદાચ કઈ દ્રવ્યાદિ વસ્તુને લાભ થાય છે ત્યારે વિચારે છે કે મારે આ પદુગલિક વસ્તુને સંગ અમુક મુદત સુધી થયો છે તે તેમાં મારે મેહ શા માટે કરે? વાસ્તવિક રીતે જોતાં તે કઈ મારું નથી. વળી વેદનીય Page #233 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૦ ) કના યથી શારિરીક કષ્ટાદિની પ્રાપ્તિ થાય છે તે તે સમભાવને ધારણ કરે છે, ચિત્તમાં પરમાત્માનું ધ્યાન કરે છે, આવશ્યકા િધકાને વિષે વિશેષે કરીને ઉદ્યમવંત થાય છે. જેથી એકદરે આત્મખેધવાળા જીવે સદા સુખના જ અનુભવ કરે છે. આવું આત્મિક સુખ સમ્યકૃત્વની પ્રાપ્તિ વિના જીવને કદાપિ પ્રાપ્ત થયું નથી, થવાનું નથી અને થશે પણ નહિ. માટે જો સાચા સુખની હું ચેતન ! તને ચાહના હોય, ઈચ્છા હાય, અભિરુચિ હોય તે તમામ ઉપાધિને છેડી સમ્યકૂવરનને મેળવ——મેળવવા માટે પ્રયત્ન કર. તા સાચા ધનવાન થઈશ. સમિતી જીવ સાચા ધનપતિ છે. તેને માટે શાસ્ત્રકાર મહારાજા કહે છે, કે धनेन हीनोऽपि धनी मनुष्यो, यस्यास्ति सम्यक्त्वधनं प्रधानं । धनं भवेदेकभवे सुखार्थं भवे भवेऽनंतसुखी सुदृष्टिः ॥ અર્થ:—માહ્ય ધનથી હીન મનુષ્ય હાય પણ જેની પાસે સમ્યક્ત્વરૂપી ધન છે તે ધનવાન કહેવાય છે; કારણ કે બાહ્ય ધન તે એક ભવના સુખ માટે છે, અને સમ્યવરૂપી સાચું ધન છે તે તા ભવે ભવે–જન્મ જન્મને વિષે અનત સુખ આપનાર છે, છેવટે મેાક્ષસુખ આપનાર છે; માટે બાહ્ય ધન કરતાં પણ સમ્યકત્વરૂપી ધન અધિક ગુણવાળુ કાયદાવાળુ' જાણવુ. આવા પ્રકારના સમ્યક્ત્વરત્નના મહિમા હોવા છતાં અને વાસ્તવિક સુખનું કારણ હાવા છતાં પુદ્ગલાનંદીભવાભિનંદી જીવા સમ્યક્ત્વરનને મેળવવા લેશ માત્ર Page #234 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૧ ) પ્રયત્ન નહિ કરતાં સંસારના ઉપાધિજનક પદાર્થીમાં જ આસક્તિવાળા મને છે. અને વિષયકષાયમાં મસ્ત રહી કર્તવ્ય પરાર્મુખ બની રત્નચિંતામણિ સરખા મનુષ્યભવાદિ ઉત્તરાત્તર શુભ સામગ્રીને હારીને અનંત દુઃખના ભાગી બને છે. તેવા જીવાને આ ઉપમા આપી તે સુજ્ઞ જીવા વિચાર કરી લેશે. દરેક ભવ્યાત્માઓએ આવી અમૂલ્ય સામગ્રી પામીને સમ્યકત્વરત્નને પ્રાપ્ત કરવા ખરાખર તન, મન અને ધનથી કટિબદ્ધ થવુ જોઇએ. મનથી સારાસુંદર વિચારો કરવા, આતધ્યાન-રૌદ્રધ્યાન થવા દેવું નહિ, ખાટા વિકા કરવા નહિ, ધમ ઘ્યાનમાં આરૂઢ થવા પ્રયત્ન કરવેા, વચનથી પણ ખાટાં વચન ખેલવાં નહિ, જે વચનથી સામા ધણીને અત્યંત દુઃખ થાય તેવું વચન ખેલવું નહિ, સત્ય હોય તે પણ સામા ધણીને દુઃખ થાય તે અસત્ય વચન કહેવાય; માટે સારાં, મીઠાં, મધુર, હિત ને મિત વચન ખેલવાં. પ્રભુના ગુણ ગાવામાં—મહા પુરુષનાં ચારિત્રોનું કથન કરવામાં વચનના ઉપયાગ કરવા. કાયાથી પણ શાસનનાં શુભ કાર્યો કરવાં. તી યાત્રા પગે ચાલીને છરી પાળતા કરવી. દુઃખી જીવાને ખચાવવા માટે દુઃખાથી મુક્ત કરવા માટે પ્રયત્ન કરવા. આવી રીતે મન, વચન, કાયાના શુભ વ્યાપારથી પણ સમ્યકત્વરત્ન જલદી મળી જાય છે. સમ્યક્ત્વરત્ન મળ્યા પછી તેને સાચવી રાખવા માટે પણ બહુ કાળજી રાખવાની જરૂર છે. જેમ ધનવાન પુરુષ ધનને સાચવવા કોઇ રીતે ખામી રાખે નહિ, તેમ સમ્યક્ત્વવત જીવ પેાતાના અમૂલ્ય સભ્ય Page #235 -------------------------------------------------------------------------- ________________ (૨૨) કૃત્વરૂપી ધનને સાચવવા માટે કચાસ રાખે નહિ, તે જ તે ટકી શકે. સમ્યફવરત્નને સાચવવા માટે સારા ગુણીજનના સમગમમાં રહેવું. અગ્ય અને ધર્મથી હીન મિથ્યાષ્ટિને બહુ પરિચય કરે નહિ. તેવા પરિચયથી પતિત થયેલાનાં ઘણાં દષ્ટાંતે શાસ્ત્રમાં છે. વળી જેમાં હિંસાવૃત્તિ દાખલ કરી હેય-કામવિકારને વચ્ચે હોય તેવાં પુસ્તકે પણ વાંચવાં નહિ, તેવાં પુસ્તકે વાંચવાથી આત્માની વેશ્યાનું જલદી પરાવર્તન થવા સંભાવના રહે છે. પ્રતિકૂળ સંગોથી ભદ્રિક પરિણામી છનું સમ્યક્ત્વથી જલદી અધઃપતન થાય છે. મિથ્યાષ્ટિના બહુ પરિચયથી સમ્યકૂવથી પડી જવાને સંભવ રહે છે. તત્વાર્થસૂત્રમાં શંકા, કંખા, વિતિગિચ્છા, અન્યદષ્ટિપ્રશંસા ને તેમને સંસ્તવ આ પાંચ સમ્યક્ત્વના અતિચાર કહ્યા છે. શંકા કહેતાં જિનવચનમાં શંકા કરવી. ૧, કંખા કહેતાં અન્ય દર્શનને સ્વીકારવાની વાંચ્છા કરવી. ૨, વિતિ• ગિચ્છા કહેતાં ધર્મના ફળમાં સંદેહ કરે, જેમકે હું આ શુભકિયા કરું છું, પરંતુ તેનું ફળ થશે કે નહિ? ૩, અન્યદષ્ટિ પ્રશંસા કહેતાં બીજા દર્શનવાળાને મહિમા જોઈને પ્રશંસા કરવી કે જેના દર્શન કરતાં આ દર્શનમાં બહુ મહિમા જણાય છે. ૪, સંસ્તવ કહેતાં અન્યષ્ટિવાળાનો પરિચય કરે તે. ૫, પરિચય કરવાથી લાંબા કાળે સમ્યકત્વથી આત્મા પતિત થાય છે. ઉપાધ્યાયજી મહારાજ યશોવિજયજી સમ્યકત્વની સક્ઝાયમાં કહે છે, કે “હીણાતણે જે સંગ ન Page #236 -------------------------------------------------------------------------- ________________ (૧૩) તજે, તેહને ગુણ નવી રહે, જેમ જલધિ જળમાં ભળ્યું ગંગાનીર લુણપણું લહે” હીણા માણસને સંગ પિતાના સારા ગુણને પણ નષ્ટ કરે છે. અર્થાત્ મિથ્યાવીના સંગથી સમ્યક્ત્વ ગુણ હાનિ પામે છે. જેમાં સમુદ્રના જળમાં ભળવાથી ગંગાનું મીઠું જળ પણ ખારું થઈ જાય છે, માટે મિથ્યાત્વને પરિચય સમકિતી જ કરે નહિ. ઉપર બતાવેલ પાંચે અતિચારેને સમજીને જરૂર તેથી દૂર રહેવું. દૂર નહિ રહેવાય તે મિથ્યાત્વરૂપી ચેરે સમ્યક્ત્વ રત્નને લૂંટી લેશે. શ્રદ્ધાથી પતિત કરશે. આગળના ગુણઠાણે ચડવા નહિ દેતાં નીચેના ગુણઠાણે પટકશે વગેરે ઘણી હાનિ થશે. નિ—વાદિ કેટલાએ છ પ્રતિકૂળ સંગાથી શ્રદ્ધાથી પતિત થઈ સભ્યત્વ ગુમાવી બેઠા છે ને સંસારમાં રઝળ્યા છે. જે કે સમ્યક્ત્વવંત જીવને એકડો થઈ ચૂકી છે તેથી વહેલા કે મેડા છેવટ અર્ધ પુદ્ગલ પરાવર્તનની અંદર સકળ કર્મક્ષય કરીને તે ક્ષે જાય, પરંતુ જ્યાં થડા ભવમાં જ સાધ્ય સિદ્ધ થાય તેવું હતું ત્યાં સંખ્યાત, અસંખ્યાત છેવટ અનંત ભવ સુધી સમ્યકત્વ ગુમાવીને રખડવું અને અનંત દુઃખો સહન કરવાં તે કાંઈ છેડી શેકદશા ન કહેવાય. જેમ કરેડપતિ પાસેથી કઈ તમામ લક્ષમી હરણ કરી જાય અને પછી તેને કેઈ કહે, કે આગળ ઉપર તમને કેઈવાર મળશે. તેવું કહેવા છતાં પણ લક્ષ્મી જવાથી પારાવાર દુઃખ થાય છે. શેક–સંતાપમાં મગ્ન થાય છે. છેવટે ગાંડ પણ બની જાય છે. તેવી જ રીતે સમ્યક્ત્વરૂપી સાચી લક્ષમી આ જીવ પાસેથી જતી રહેવાથી મિથ્યાત્વરૂપી ભૂતના સમાગમથી ભવચક્રમાં Page #237 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૪) ભટકતાં ઘણીવાર ગાંડ પણ બની જાય છે. તે ચોક્કસ હદયમાં ઉતારી સમ્યકત્વરત્નને સાચવવા પુરુષાર્થ ફેરવે. સમ્યકત્વવંત જીવને સમ્યકત્વ સાચવવા માટે જેવી રીતે ગુણીજનને સમાગમ શુભ ફળદાયક કહો છે તેવી જ રીતે સમ્યકત્વ નિર્મળ કરવા માટે શુભ ભાવથી તીર્થોની યાત્રા દરવરસે કરવી તે પણ ફળદાયક છે. યાત્રા કરતાં કષાયને મંદ પાડવા, હંમેશા વેલાસર ઊડવું, તત્વની ચિંતા કરવી, આત્મિક લક્ષ્મી કેટલી કમાયે? કેટલી ખોવાણી? તેને મેળ કાઢ. વ્યવહારમાં પેટને ધંધે છેડી પેદાશને ધંધે આદરીએ છીએ તેવી રીતે આત્માને નુકસાન થાય-ઘણી હાનિ થાય તે ધંધે કરે નહિ. આત્માને લાભ મળે--આત્માનું હિત થાય–આત્મપરિણતિ સુધરે–આત્માની ઓળખાણ થાય તે ધંધે હંમેશાં કરો. નિરંતર ૧-૨-૩ સામાયિક કરવાં, વિશેષ ન બને તે એક સામાયિક તે અવશ્યમેવ કરવાની ટેવ પાડવી. તે સામાયિકમાં રાજકથા, દેશકથા, ભક્તકથા, સ્ત્રીકથા-આ ચાર વિકથાને તે દેશવટો આપીને ધર્મકથા જ કરવી. અથવા સારા વિરાગ્ય-નીતિનાં પુસ્તક વાંચવા. પૂર્વે થઈ ગયેલા મહાપુરુષ ગજસુકુમાલ, અવં. તીસુકુમાલ, ધનાકાનંદી, ધનાશાલિભદ્ર, જંબુસ્વામી, પ્રભાવ સ્વામી, મેતાર્યમુનિ, દશાર્ણભદ્ર વગેરે મહાપ્રાભાવિક શાસન સ્થના તથા સુલસા, રેવતી, ચંદનબાળા વગેરે પ્રમુખ મહા સતીઓનાં જીવનચરિત્રો વાંચવાં. જે જીવનચરિત્રો વાંચવાથી તે તે ઉત્તમ છવાના ગુણ તમને સ્મરણપથમાં ઉપસ્થિત Page #238 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૫ ) થશે. તમારા હૃદયપટ ઉપર કાઇ અપૂર્વ ાગૃતિ થશે. વૈરાગ્યની વાસના પ્રગટ થશે. તે વાતુ આત્મખળ, તે જીવાની ધૈયતા અને ધર્મ ઉપર નિશ્ચળતાના અનુભવ થશે. વળી સામાયિકમાં પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવા. ૧ વાંચના તે પુસ્તકા મનનપૂર્વક વાંચવાં. ૨ પૃચ્છના તે શંકા પડે તે ગુર્વાદિકને પૂછી વસ્તુના નિ ય કરવા. ૩ પરાવર્તીના તે પેાતાને જે જે પ્રકરણાદિ ચાઢ હોય તેની આવૃત્તિ કરવી જેથી ભૂલી ન જવાય. ૪ અનુપ્રેક્ષા કહેતાં પ્રથમ ધારી રાખેલા અનુ' ચિંતવન કરવુ. અથવા ખાર ભાવનાને આત્મા સાથે વિચારવી, ૫ ધ કથા ખીજાને કહેવી અથવા સાંભળવી. આ પાંચ પ્રકારના સ્વાધ્યાયથી મનની એકાગ્રતા થાય છે, માટે સામાયિકમાં ઉપર બતાવેલ કાર્યો કરવાથી જીવ સભ્યત્વને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત થયું હોય તે વિશેષ નિમળ થાય છે. જેથી ભવભીરુ જીવાએ સમ્યક્ત્વને પ્રાપ્ત કરવા અને પ્રાપ્ત થયા પછી તેને ટકાવી રાખવા સતત્ ઉદ્યમવત થવું. આગળ ગુણુઠાણું ચઢવા શ્રાવકના ત્રણ મનારથને મનામ'દિરમાં વિચારવા. મનનપૂર્વક ભાવવા. તે નીચે પ્રમાણેઃ— - શ્રાવકના ત્રણ મનેારથ ૧ કયારે હું બાહ્ય તથા આભ્યંતર પરિગ્રહના ત્યાગ કરી મારા આત્માને સુખી કરીશ. તે અને પ્રકારના પરિગ્રહેા મહાપાપનું મૂળ છે, દુર્ગતિને પમાડનાર છે, કષાયના સ્વામી Page #239 -------------------------------------------------------------------------- ________________ (૨૬) છે, અનર્થોને ઉત્પન્ન કરવાના હેતુભૂત છે. બોધિબીજરૂપ સમ્યક્ત્વના ઘાતક છે. સત્ય, સંતેષ, બ્રહ્મચર્ય, શાંતિ, માર્દવ, આર્જવ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ચરણસોત્તરી, કરણસીત્તરી, બાર ભાવના, પંચ મહાવ્રત ઈત્યાદિ ધર્મ રાજાના સૈન્યને પાછું હઠાવનાર છે. છેવટ અગતિમાં પહોંચાડનાર છે. એવા પરિગ્રહને જ્યારે હું દૂર કરીશ તે દિવસ મારે સેનાને સુરજ ઊગશે. મારો આત્મા આત્મિક સુખમાં લીન થશે. તે દિવસ ક્યારે આવશે ? એ પહેલે મનેરથ. ૨ કયારે હું પંચમહાવ્રત લઈ, પંચસમિતિ, ત્રણગુપ્તિ એ આઠ પ્રવચન માતાને આદર કરીશ? તથા ઘેર અભિગ્રહને ધારણ કરી, બેંતાલીસ દેષરહિત શુદ્ધ આહારી બની, બાર ભેદે તપ કરી, સકળ કર્મને તેડી, મારા આત્માને ઉદ્ધાર કરીશ? વળી અંત આહારી, પંત આહારી, અરસા આહારી, વિરસ આહારી, સર્વ રસને ત્યાગી થઈ ધનાકાકંદી, ધનાશાલિભદ્રાદિક મુનિવરોની માફક ત્યાગી બની શુદ્ધ સંયમ ધારી થઈ, કર્મશત્રુઓને ક્યારે હઠાવીશ? “ધન્ય ધન્ય તે દિન મુજ કયારે હશે ? હું લઈશ સંજમ શુદ્ધજી.” ઈત્યાદિક સંયમ ગ્રહણ કરવાની ભાવના પ્રગટ કરી સંયમ કયારે ગ્રહણ કરીશ? જ્યારે મારે સંયમ લેવાને દિવસ આવશે ત્યારે મારા મનના મને રથ સફળ થશે અને તે દિવસે હું ભાગ્યશાળી કહેવાઈશ. તે બીજે મને રથ. ૩ ક્યારે હું અઢાર પાપસ્થાનકને આળવી, નિઃશલ્ય થઈ, ચૌદ રાજલોકના તમામ ને ખમાવી સર્વ વ્રત Page #240 -------------------------------------------------------------------------- ________________ (૨૧૭) સંભાળી, અઢાર પાપસ્થાનક ત્રિવિધ ત્રિવિધે સિરાવી, ચાર આહારના પચ્ચખાણ કરી, છેલ્લે શ્વાસેહ્વાસે આ શરીરને પણ વોસિરાવી, ત્રણ પ્રકારની આરાધના આરાધતે, ચાર મંગળરૂપ ચાર શરણને ઉચ્ચરતે થકે, સંસારને પૂંઠ દેતે, શરીરની મમતારહિત થવાથી, મરણને નહિ વાંછતો અંતકાળે પંડિત મરણને પામીશ? આ ત્રણ મને રથને ઉત્તમ શ્રાવક-શ્રાવિકાઓ મન, વચન, કાયાએ કરી શુભ પરિણામે ભાવતા થકા ઘણું કર્મની નિર્જરી કરીને સંસારને અંત કરનાર મેક્ષરૂપ શાશ્વત સુખને આપનાર સંયમને પણ ગ્રહણ કરવાની અભિલાષાવાળા થાય છે. અને જ્યારે સદગુરુને સંગ મળે ત્યારે કટિબદ્ધ થઈ તેમની વૈરાગ્યવાળી દેશના સાંભળી આ સંસારરૂપી બેડી તેડી નાખી સંયમને અંગીકાર કરે છે. ત્રણ મનોરથ (ઓધવજી દેશે કહેજો શ્યામનેએ રાગ) ત્રણ મરથ મનથી ચાહું સદા, ચાહું વળી ક્યારે મળશે ચારિત્ર જે; જગ જંજાળને જુઠી જલદી જાણીને, ક્યારે કરીશ હું સ્થિર-નિર્મળ ચિત્ત જો સફળ થજે મારા એ મનના મને. મહા મુનિવર માફક સંયમ પાળીને, ક્યારે થઇશ હું અંતરમાં ઉજમાળ જે; ધનાકાબંધી–મેઘ ધના શાળી પરે, સંયમ પાળી કયારે વરીશ શિવમાળ જે. સફળ થજે મારા એ મનના મેનેરથી Page #241 -------------------------------------------------------------------------- ________________ (૨૧૮) પાપસ્થાનક પ્રેમે અઢાર આલાવીને, કયારે ખમાવીશ સહુને ધરી ઉલ્લાસ જે; અણુસણ કરી આ દેહની મમતા મૂકીને, કયારે માનીશ મૃત્યુ-મહેસવ ખાસ જે સફળ થજો મારા એ મનના મનેરશે. ત્રણ મારથ મનના ફળશે જે સામે, તે સમયે માનીશ મુજને ધન્ય ધન્ય છે; ત્રણ મરથ મનથી ચાહું સર્વદા. ભક્તિ' ભાવે પ્રભુ પાસે યાચું ન અન્ય જે સફળ થજો મારા એ મનના મારશે. ભવ્ય જીવને સંયમની પ્રાપ્તિની અનંતર મોક્ષપ્રાપ્તિ ભવ્ય જીવ જ્યારે અમૃત સરખી સંસારને નિકંદન કરનારી સશુરુની દેશના સાંભળે છે ત્યારે તેને સંસાર કડ ઝેર થઈ પડે છે. અને ગુરુ મહારાજ પાસે ચારિત્ર અંગીકાર કરતાં આવા ઉદ્દગાર કાઢે છે. હે ગુરુમહારાજ! હે પરમ ઉપકારી ! હે કરુણાના સાગર ! અનાદિ કાળથી મેહનિદ્રાને વશ થવાથી નષ્ટ થઈ ગયું છે શુદ્ધ ચૈતન્ય જેનું એવા મને, આપ સાહેબે સારી રીતે જગાડ, જેથી આ જગતમાં ધન્ય અને પુણ્યશાળી છની કેટીમાં હું અગ્રેસરી થયે. કારણ કે અનંત કાળથી અવળે રસ્તે ચડેલા મને શુદ્ધ માર્ગ દેખાડનાર આપ મળ્યા. આ સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા અને વિવિધ પ્રકારની આધિવ્યાધિરૂપ જળજંતુઓ વડે પીડા પામતા એવા મને સંસાર સમુદ્રમાંથી તારવા માટે સદ્ધર્મ Page #242 -------------------------------------------------------------------------- ________________ (૧૯) રૂપી નાવ લઈને આપ આવ્યા છે. અત્યાર સુધી ઈન્દ્રિ રૂપી ચેરીએ નેહરૂપી પાસ વડે મજબૂત બાંધીને સુધાતૃષાથી પીડિત થયેલા મને ભવરૂપી કેદખાનામાં પટક હતું, જેથી જન્મમરણ, આધિવ્યાધિના પણ રૂપી ઘા લાગવાથી ઘણા જ દુઃખી થયેલા એવા મારું કઈ શરણ થયું નહતું, પરંતુ મારા શુભ કર્મના ભેગે કરી બંધાયેલાને છોડાવવાવાળા, નહિ રક્ષણવાળાની રક્ષા કરવાવાળા પરમ કૃપાળુ આપ મળ્યા છે. આ સંસારમાંથી જીવને નરત્વની તથા દેવત્વની અદ્ધિઓ પ્રાપ્ત થવી સુલભ છે, પરંતુ સદ્ગુરુને સંગ મળ અતીવ દુર્લભ છે. આટલા કાળ સુધી મેં ઘણીવાર ષરસ ભેજનને લલુપતાથી આસ્વાદ કર્યો પરંતુ જન્મમરણને દૂર કરનારી સદુગુરુની વાણીરૂપ સુધા (અમૃત)નું આસ્વાદન ન કર્યું. વિદ્વાન હોય કે પંડિત હેય પણ ગુરુ મહારાજ વિના સમ્પકત્વના સ્વરૂપને જાણતા નથી. જેમ મેટાં ચક્ષુવાળે હેય તે પણ રાત્રીએ દીપક વિના પદાર્થને દેખી શકતા નથી, તેવી જ રીતે જીવ પણ ગુરુ વિના ખરા તત્ત્વને જાણી શકતો નથી. સંસારી જીવોને તમામ ઠેકાણે પાપને ઉપદેશ દેવાવાળાનો સંભવ ઘણો હોય છે. લોકે પણ અનાદિકાળના અભ્યાસથી સ્વયમેવ પાપનાં કાર્યો કરવા તત્પર થાય છે. પરંતુ સર્વ પ્રકારના હિતને ઉપદેશ કરવાવાળા તથા જેઓના સમાગમથી અનેક જન્મના પાપ ભસ્મીભૂત થાય છે એવા પરમ ઉપકારી ગુરુ મહારાજને સંગ જીવને મળ ઘણે જ દુર્લભ છે; માટે હું મારા આત્માને ઉચ્ચ શ્રેણી ઉપર ચઢાવું.” Page #243 -------------------------------------------------------------------------- ________________ ( રર૦) આ પ્રમાણે કહી સંવેગ-વૈરાગ્યના તરંગથી ભવ્ય જીવ સદ્દગુરુ પાસે સ્વવીય ઉલ્લાસથી ચારિત્ર ગ્રહણ કરી, પંચ મહાવ્રત, આઠ પ્રવચન માતા, દશ પ્રકારના યતિ ધર્મ, ચરણસિત્તરી, કરણસિત્તરી, બાવીસ પરિસહને જીતવા ઈત્યાદિ ધર્મરાજાની ફેજને સાથમાં લઈ કર્મરાજાની ફેજને હઠાવી અપ્રમત્તપણે નરતિચાર ચારિત્ર પાળી ગુરુમહારાજની આજ્ઞા શીર પર ચઢાવી. ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈ. ઉજજવળ ભાવના વડે શુકલધ્યાનના આદિના બે પાયાનું ધ્યાન કરી, કેવલજ્ઞાન કેવલદર્શન પામી, છેવટ શેલેશી અવસ્થાને પ્રાપ્ત કરી ચૌદમે ગુણઠાણે તમામ પ્રકારના યોગ રૂંધી, જ્યાં અનંત સિદ્ધ પરમાત્મા બિરાજમાન થયા છે તેવા શાશ્વત સિદ્ધિસ્થાનમાં જઈ આત્માના અખંડ આનંદને અનુભવ કરવા ભાગ્યશાળી બને છે. મોક્ષ પ્રાપ્ત કરવાનાં ત્રણ અંગ મળ્યા પછી પણ જે સંજમમાં વીર્ય ફેરવે તે જ સંપૂર્ણ કાર્યસિદ્ધિ થાય. ત્રણ કારણે મળ્યા છતાં પણ સંજમ હાથ ન આવ્યો તે સંસારનું ભ્રમણ તો ઊભું જ રહેવાનું. ચાર અંગ નીચે પ્રમાણે છે: મેક્ષનાં ચાર અંગ ઉત્તરોત્તર દુર્લભ છે હે આત્મા તું બરાબર દી દષ્ટિથી ખૂબ ઊંડો વિચાર કરી લેજે. ઉપર બતાવેલ કમ વિના અર્થાત્ મનુષ્યભવ, ધર્મનું સાંભળવું, ધર્મ ઉપર શ્રદ્ધા અને છેવટ સંયમમાં વીર્ય ફેરવવુંઆ ચાર બાબત ભેગી થયા વિના સંસારમાંથી તરી શકાતું જ નથી. જે આ ચારે વસ્તુ બરાબર ભેગી Page #244 -------------------------------------------------------------------------- ________________ ( રર૧ ) થઈ તે તું પણ શીવ્ર સિદ્ધિસુખને અખંડ આનંદ પ્રાપ્ત કરી શકીશ. એક એક વસ્તુ ઉત્તરોત્તર બહુ જ દુર્લભ છે. ઉત્તરાધ્યયન સૂત્રકાર મૂળસૂત્રમાં તેની દુલભતા બતાવતા છતાં કહે છે? चत्तारि परमंगाणि, दुल्लहाणि, य जंतुणी। माणुसत्तं सुइ सद्धा, संजमंमि अ वीरिअं ॥१॥ જીવને મોક્ષગમન કરવા માટે આ ચાર અંગ બહુ જ દુર્લભ છે. મનુષ્યપણું દશ દષ્ટાંત કરી દુર્લભ તે પ્રથમ બતાવી ગયા છીએ. મનુષ્યપણું પ્રાપ્ત થયા પછી ધર્મશ્રવણ કરવું બહુ દુર્લભ છે, તેરકાઠિયા વગેરેનું સ્વરૂપ પ્રથમ કહી ગયા છીએ. તે તમામને હઠાવી ધર્મશ્રવણ કદાચ કર્યું તે પણ શ્રદ્ધા થવી બહુ દુર્લભ છે. શ્રદ્ધા થયા પછી પણ સંયમમાં વીય ફેરવવું તે તે અત્યંત દુર્લભ છે. આ તમામ સામગ્રી ભેગી થાય ત્યારે સિદ્ધિપુરીમાં જઈ શકાય. તે હે ચેતન! હે આત્મા! તારે સિદ્ધિસ્થાનના અનંત સુખની જે ચાહના હોય અને તે સંસારના ભયંકર દુખેથી કંટાળી ગયો હોય તે મનુષ્યપણું પામ્યો છે તેને સફળ કરવા હંમેશાં સદૂગુરુને સમાગમ કરી ધર્મનું શ્રવણ કરજે. ધર્મના શ્રવણ વિના તારે ઉદ્ધાર કદી નહિ થાય તે ચોક્કસ યાદ રાખજે. ધમનું શ્રવણ કરી તેના ઉપર સટ શ્રદ્ધા કરજે જેથી સમકિત જેવી અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થશે. સમ્યકત્વ પામ્યા પછી સર્વ વિરતિ સામાયિક અથવા દેશવિરતિ સામાયિકને મેળવવા માટે દુર્ગતિને આપવાવાળી હિંસાને ત્યાગ કરજે. પ્રાણીમાત્રને પિતાના સમાન ગણી જેમ બને તેમ તેને બચાવવા ઉદ્યમ Page #245 -------------------------------------------------------------------------- ________________ ( રરર ) કરજે. સત્યને સ્વાધીન કરજે, અસત્યને દેશવટે આપજે. પારકી વસ્તુ પથ્થર સમાન ગણ હાથમાં ગ્રહણ કરીશ નહિ. શિયળરૂપી આભૂષણથી સ્વશરીરને અલંકૃત કરજે. પરસ્ત્રીને માતા, બહેન કે પુત્રી સમાન ગણ કેઈવાર વિકારવાળી દૃષ્ટિ કરીશ નહિ. સેના-રૂપાનાં આભૂષણે કદાચ તારી પાસે નહિ હોય તે પણ શિયળરૂપી આભૂષણથી તારું શરીર અત્યંત શોભાવાળું દેખાશે. શિયળથી રહિત લાખ રૂપિયાના ઘરેણાંથી તારું શરીર શેભશે નહિ. અને રાવણ જેવા પરસ્ત્રીમાં આસક્તિવાળાની માફક દુર્દશા ભેગવીશ. વળી સંતોષનું સેવન કરજે. ક્રોધાદિક શત્રુઓ ઉપર કોલ કરીને આતમઘરમાંથી દૂર કરજે, તેને આધીન થઈશ નહિ. બાહ્ય શત્રુઓ જે નુકસાન કરે છે તે કરતાં અંતરના કષાયાદિ શત્રુઓ અનંતગણું નુકસાન કરે છે, તે બરાબર સમજીને તેને દેશવટે આપજે. અનાદિ કાળના અભ્યાસથી આ દેહમાં આત્મભાવ મનાવે છે, દેહ તે હું છું એમ માને છે. શરીરને સુખે સુખી, શરીરના દુખે દુઃખી, રાત્રી-દિવસ તે શરીરનું સેવન કરવામાં–તેનું રક્ષણ કરવામાં-અત્યંત પાલનપષણ કરવામાં તું વ્યતિત કરી રહ્યો છે, તેવા બહિરાત્મ ભાવનો ત્યાગ કરજે. ગમે તે પાપાત્મા હોય તે પણ પુણ્યના ઉદયથી સદ્દગુરુને પેગ પામી જે પાપભીરુ બને તે ધર્મને અધિકારી બની શકે છે અને પાપભીરુ બન્યા પછી જે પાપને ત્યાગ કરવા અને પ્રભુપ્રણીત ધર્મને સ્વીકાર કરવા માટે ઉત્સાહિત થાય તે પોતાની ઘરપાપ વૃત્તિને પરિ. ત્યાગ કરી ખુશીની સાથે પ્રભુપ્રણીત ધર્મને સ્વીકાર કરવા દ્વારા Page #246 -------------------------------------------------------------------------- ________________ (૨૩) સુશ્રાવક અગર સુસાધુ બની શકે છે, જેથી ઘેર પાપાત્માઓ પણ સદ્દગુરુના યેગે પરમધર્માત્મા બનીને સામાન્ય જીવને આશ્ચર્ય ઉત્પન થાય તેવી રીતિએ અલ્પકાળમાં પરમપદના ભક્તા બની ગયા છે, તે પણ બરાબર લક્ષમાં લેજે. જેથી હે આત્મા! તને બહુ જ ફાયદો થશે. આ ઠેકાણે નીચેનાં વાક ઉપર અત્યંત ધ્યાન દેવાની જરૂરિયાત છેઃ શાસ્ત્ર ભણેલ હોય પરંતુ પ્રમાદી થયેલાને ઉપદેશ. यस्यागमाम्भोदरसैन धौतः प्रमादपंकः स कथं शिवेच्छुः। रसायनैर्यस्य गदाः क्षता नो सुदुर्लभं जीवितमस्य नूनम् ॥ જે પ્રાણુને પ્રમાદરૂપી કાદવ સિદ્ધાંતરૂપી જળપ્રવાહથી પણ ધોવાતો નથી તે કેવી રીતે મોક્ષ મેળવવાની ઈચ્છાવાળો થઈ શકે ? જેમકે રસાયણથી પણ જે કઈ પ્રાણીઓના વ્યાધિ નાશ પામે નહિ તે પછી તેનું જીવન રહેવાનું જ નહિ. ' | ભાવાથઃ જ્યારે શાસ્ત્રશ્રવણથી પણ પ્રમાદને નાશ થાય નહિ તે પછી આ જીવને સંસારમાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરવાનું જ છે, એમ સમજવું. શાસ્ત્રોમાં આઠ પ્રકારના પ્રમાદ કહેલા છે (૧) સંશય, (૨) વિપર્યયઊલટે બેધ, (૩) રાગ, (૪) શ્રેષ, (૫) મતિબંસ, (૬) મનવચન-કાયાના ગેનું દુરપ્રણીધાન, (૭) ધર્મ ઉપર અનાદર અને (૮) અજ્ઞાન. વળી પ્રમાદના બીજા પાંચ પ્રકારે પણ છે (૧) મદ્ય, (૨) વિષય, (૩) કષાય, (૪) વિકથા અને (૫) નિદ્રા. તેનું સ્વરૂપ પ્રથમ બતાવી ગયા છીએ. Page #247 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૪ ) અથ થઈ શકે અહી આઠ પ્રકારના પ્રમાદના ત્યાગ સમજવા. શાશ્રવણ કર્યાં પછી પણ તે શત્રુએ ઊભા જ રહે તે પછી થઇ જ રહ્યું. પ્રમાદના સામાન્ય અર્થ કરીએ તે આળસ, પુરુષા ના અભાવ–આમ છે. સ્વકતવ્યતા ભ્રષ્ટ કરનાર આ મહા દુર્ગુણુ છે. તેની હાજરી હોય ત્યારે કોઇ પણ કાર્ય થઇ શકતું નથી. પગલે પગલે સ્ખલના થાય છે. સાધુ અવસ્થામાં પ્રમત્ત અવસ્થા અધઃપાત કરાવનારી થાય છે અને સાધ્ય વસ્તુની સિદ્ધિ પ્રાપ્ત થવા દેતી નથી. અહીં એક દૃષ્ટાંત ખૂબ મનન કરવા લાયક છે : એક વેપારીની સ્ટીમર હીરા, માણેક, સુવર્ણ આદિ ઉત્તમ પદાર્થોના એક અબજ રૂપિયાનો માલ લઈને ચિકાગા અંદરથી ઊપડી. રસ્તામાં અનેક ઉપદ્રવાને દૂર કરતી કરતી તે મારામાં સહીસલામત આવી પહેાંચી. કપ્તાને શેઠને ઘેર જઇ સ્ટીમર સહીસલામત આવી પહોંચ્યાના ખમર આપ્યા અને સામાન ઊતરાવવાની વ્યવસ્થા કરવા કહ્યું. શેઠ ખુશ થયા. શેઠ તે વખતે પેાતાના મિત્રો સાથે સેગ ઠાખાજીની રમત રમતા હતા, તેથી કેાઇ મુનિમને વ્યવસ્થા કરવાના હુકમ આપી શકયા નહિ. તેણે વિચાર કર્યાં કે આ આજી પૂરી કરીને હમણાં જ ઊઠું છું. પરંતુ રમતના આનંદમાં સમય પસાર થતા હતા તેની ખબર તેને રહી નહિ. થાડી વારે સુર્યાંસ્ત થયા. દીવાબત્તી થયાં. શેઠે વિચાર કર્યો કે હવે પ્રાત:કાળે માલ ઉતારવાની સગવડ કરીશું. એમ વિચારી વાતાના ગપાટા લગાવી શેઠ શયન ગૃહમાં જઈ સૂઈ ગયા. Page #248 -------------------------------------------------------------------------- ________________ (રર) રાતના દશ વાગે અકસમાત આંધી ચડી. વીજળી થવા લાગી. મેઘરાજા મોટા શબ્દથી આકાશમાં ત્રાસદાયક ગર્જના કરવા લાગ્યા. પવન વિચિત્ર ગતિવાળે થયે. જીર્ણ મકાને જમીનદોસ્ત થયાં. થોડા વખતમાં શેઠની સ્ટીમર તૂટી, સમુદ્રમાં કઈ દિશામાં ગઈ, કયાં ડૂબી તેને પત્તો લાગે નહિ. શેઠ સવારે સમુદ્રકા જઈ તપાસ કરે છે, પરંતુ સ્ટીમરનું કયાંય નામનિશાન મળ્યું નહિ. રડતે કકતે શેઠ ઘેર આવ્યે. જુઓ વિચાર કરે. અનેક સંકટે સહન કરીને સ્ટીમર સહીસલામત આવી, છતાં પ્રમાદ કરવાથી શેઠને ભારે નુકસાન થયું. તેણહારો ઘેર આવ્યા. તરત જ દીવાળું નીકળ્યું. લાખની આબરૂ કેડીની થઈ. વાંચક! શેઠનું ચરિત્ર વાંચી તું શેઠને મૂર્ણ ગણીશ. પરંતુ જો તેને તું ઉપનય વિચારીશ તે તે શેઠ કરતાં, પ્રમાદમાં પડેલા બીજા સંસારી છ અધિક મૂખ છે. સંસારી જીની સ્ટીમર નિગોદરૂપી ચિકાગોથી ચાલી છે, જ્યાં તે અનંત કાળ સુધી પડી રહી હતી, ત્યાંથી નીકળી પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, પ્રત્યેકવનસ્પતિરૂપ મહાસાગરમાં અસંખ્યકાળ સુધી રહી ત્યાંથી બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય રૂપ કાળા પાણીમાં બહુ સમય વિતાવ્યો. અનુક્રમે શુભ પુયરૂપ પવનના જોરથી સ્ટીમર આગળ ચાલી, અને પંચેન્દ્રિયના જુદા જુદા ભેદે રૂપ પહાડમાં અથડાતી અથડાતી મનુષ્યલોકરૂપ મહા સમુદ્રમાં આવી. ત્યાં અનાર્ય દેશરૂપ ભયંકર ખરાબાએ ૧૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ ( રર૬) ઓળંગી આર્ય દેશરૂપ શાંત સમુદ્રમાં થઈ ઉત્તમ કુળરૂ૫ કિનારાની નજીક આવી. ત્યાં યુવાવસ્થારૂપ તેફાની ખાડીમાં અશાતા વેદનીય કર્મના પ્રબલ જેરથી ઉત્પન્ન થયેલા જુદા જુદા પ્રકારના ભયંકર રોગોને પણ પૂર્વ પુણ્યના ઉદયથી દૂર કરી સ્ટીમર બંદર ઉપર આવી. તે વખતે તે શેઠ પાંચ પ્રમાદ તથા તેર કાઠિયાના જેરથી તે સ્ટીમરમાં રહેલ પાંચ મહાવ્રત અથવા બાર વ્રતરૂપ અમૂલ્ય રને તેમજ દાન, શીલ, તપ, ભાવ, ધ્યાન તથા પરેપકાર રૂ૫ રત્નના સમૂહને ઉતારવાની વાત તે દૂર રહી, પરંતુ તેનાં દર્શન કરવા પણ જતો નથી. પેલા ખલાસીઓ પિકારીને કહે છે, કે “મહારાજ! સ્ટીમર ઘણાં કષ્ટ કિનારે આવી છે. માલ ઉતારે. દારિદ્ર દુર જશે. કદાપિ દુઃખ નહીં રહે. પરંતુ ભારે કર્મો જીવ હેવાથી ખલાસીનાં હિતવચને એક કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નાખે છે. પછી ઉપર બતાવ્યા પ્રમાણે બહુ પ્રમાદથી ઘણે દુઃખી થાય છે. અહીં મનુષ્યજન્મરૂપી સ્ટીમર સમજવી તથા ગુરુમહારાજનાં વચને તે ખલાસીનાં વચને જાણવાં. સંસારરૂપી બાજી, રાગદ્વેષરૂપી પાસા, સોળ સોગઠાં તે કષાયરૂપી જાણવાં. સૂર્યાસ્ત તે અજ્ઞાનતા સમજવી. રાત્રી તે મિથ્યાત્વ જાણવું. અકસ્માત તેફાન તે મરણ સમજવું. પ્રાણ આ બધું ન સમજે અને પ્રમાદમાં પડી જાય તે પાછો રઝળતે રઝળતો નિગોદમાં ચાલ્યા જાય, ખૂબ દુઃખી થાય; માટે જ જ્ઞાની પુરુષે વારંવાર નવી નવી યુક્તિઓ Page #250 -------------------------------------------------------------------------- ________________ ( રર૭ ) આપી સમજાવે છે, કે પ્રમાદ ન કરે. જ્ઞાનદર્શન ચારિત્ર રૂપી રત્નત્રયિની આરાધના કરે. વળી શાસ્ત્રને અભ્યાસ કરીને પણ સંજમ રાખ. તે હકીકત મુનિ સુંદરસૂરિ મહારાજ જણાવે છે, કે धिगागमै माद्यसि रजयन् जनान् , नोद्यच्छसि प्रेत्यहिताय संयमे । दधासि कुशिम्भरिमात्रतां मुने, જવ તે વતત ઉપર તે મવારે ! હે મુનિ! સિદ્ધાંત વડે તું લેકેને રંજન કરતે ખુશી થાય છે અને તારા પરલકના હિત માટે યત્ન કરતો નથી, તે પછી તે માત્ર પેટભરાપણું ધારણ કર્યું; પરંતુ હે મુનિ! પરભવમાં તે તારાં આગમે કયાં જશે ? જનરંજનપણું ક્યાં જશે ? અને તારો સંયમ કયાં જશે? શાસ્ત્રાભ્યાસ કરીને પાંચ ઈદ્રિ ઉપર સંયમ રાખ. સર્વસંપર્કરી ભિક્ષા ગ્રહણ કરવી, જેથી સંયમની વૃદ્ધિ થાય. અભ્યાસ વધારીને આત્મપરિણતિ સુધારવી જોઈએ. ઉપલી તમામ હકીકતે બરાબર લક્ષમાં લઈ શાસ્ત્રાભ્યાસને ખૂબ ખિલવ જેથી આત્માનું બરાબર હિત થાય. વળી ચારે ગતિનાં જે દુનું શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે તે ખૂબ ધ્યાનમાં લેવાલાયક છે. નરકની અસહ્ય વેદનાઓ, તિર્યંચમાં સુધા, તૃષા, ભારવહન કરવા દેવગતિમાં પણ દેખાવ માત્રનું સુખ પરિણામે દુઃખ, મનુષ્યભવમાં પણ ગર્ભાવાસમાં, બાળપણમાં, યુવાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં દુખે Page #251 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૮ ) સૃષ્ટિ તળે જોઈએ છીએ. ત્યારે ફક્ત સંયમમાં પ્રમાદરહિતપણું, સાવધાનતાથી રહેનારને સુખનો પાર નથી. પછી કોઈવાર દુઃખના સભવ પણ રહેશે નહિ. આત્મા શરીરથી ભિન્ન છે-જુદા છે-અરૂપી છે. કના વશથી શરીરના સંબધ અનાદિના છે; પરંતુ સારા ઉપાયાથી તે સબધ જુદો પડી શકશે. જેમ સુવર્ણમાં રહેલી માટી અગ્નિના સચાગથી દૂર થાય છે તેવી જ રીતે આત્મા ઉપર રહેલ ક રૂપી માટી તપરૂપી અગ્નિથી દૂર થઈ શકે છે; તે ખ્યાલમાં રાખજે. એ અષ્ટમી, એ ચતુર્દશી, શુકલ પંચમી ઈત્યાદિ સિદ્ધાંતામાં કહેલી ઉત્તમ તિથિઓના પૌષધ કરી સંસારના ખાજાને તે દિવસે દૂર કરજે. ઘણું કરીને તિથિના દિવસે પરભવના આયુના બંધ પડે છે, તે તેવા ઉત્તમ દિવસે તું પોષધ વગેરેની ઉત્તમ ક્રિયા કરી સારા અધ્યવસાયમાં રહીશ તા શુભ ગતિના આયુના બંધ પડવાથી ભવાંતરમાં દુઃખી થવા વખત નહિ આવે. સૂયશા જેવા મહાપ્રતાપી રાજાએ ત્રણ ખ’ડના ભક્તા હોવા છતાં અષ્ટમી-ચતુ શીનું આરાધન મૂકયું નથી. પેાતાના પ્રાણથી પણ અધિક તિથિએનું આરાધન કર્યું છે. ખીજાને આરાધન કરાવવા સારુ સપ્તમી અને ત્રાદશીના દિવસે પડહ વગડાવતા હતા જેથી બીજા જીવે પણ તેની સાથે પૌષધત ગ્રહણ કરવા તૈયાર થતા હતા. તે લક્ષમાં લઈ જરૂર પાંચ તિથિના, છેવટ એ ચૌદસના પૌષધ કરી આત્માને પવિત્ર કરજે. ઇન્દ્રિયેાના ગુલામ થઇશ નહિ. ઈન્દ્રિયાને આધીન થઈ જઈશ તા ઈન્દ્રિયારૂપી ઘેાડા તને ક્રુતિરૂપી ખાડામાં Page #252 -------------------------------------------------------------------------- ________________ (૨૯). પટકશે અને બહુ દુઃખી કરશે. માટે ઈન્દ્રિયને કાબૂમાં રાખી તેને તારી ગુલામ બનાવજે. જેથી અભક્ષ્ય, અનંતકાય, રાત્રીભોજન, કંદમૂળ વગેરે પાપના બેજાવાળી ચીજોનું ભક્ષણ કરવાને સમય તને કઈ દિવસ પણ નહિ આવે. માટે ઇન્દ્રિયને વશ કરવા માટે સાવચેતી રાખજે. પોદુગલિક વસ્તુઓની અનિત્યતા, સંસારમાં રહેલા જીની અશરણતા વગેરે શુભ ભાવનાઓને વેગ જેમ જેમ પ્રબળ વડે જશે તેમ તેમ મમત્વરૂપી અંધકાર તો તે પ્રમાણમાં ક્ષીણ થતો જશે અને સમતાનીંઝળહળતી જ્યોતિ પ્રગટ થશે. સંસારની ગતિ ગહન છે. સંસારમાં સુખી જ કરતાં દુખી જીવેનું ક્ષેત્ર વિશાળ છે. આધિવ્યાધિ, શક સંતાપથી લેક પરિપૂર્ણ છે. સુખનાં સાધનો હજારે હોવા છતાં દુઃખની સત્તા જલદી પ્રગટ થઈ જાય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય વિના દુઃખ કમી થઈ શકતું નથી. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય મેળવવા તેના સાધનની પૂરતી જરૂર છે. જેથી પૂર્વાચાના બનાવેલાં વૈરાગ્યથી ભરપૂર પુસ્તકે વાંચી જેમ બને તેમ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત કરે અને છેવટમાં વહેલા કે મેડા જરૂર સંયમરૂપી સામ્રાજ્યને અંગીકાર કરવું, સંયમ વિના મુક્તિએ પહોંચાશે નહિ. સંયમ દેવલોકમાં દેવતાને નથી, નારકીને નથી, તિર્યંચને નથી, ફક્ત મનુષ્યને જ તેની પ્રાપ્તિ થઈ શકે છે. તેમાં પણ આયે દેશ, ઉત્તમ કુળ, નિરોગી શરીર અને સંપૂર્ણ શ્રદ્ધા થયા પછી જ પ્રાપ્ત થઈ શકે છે, તે ઠેઠ સુધી પહોંચ્યા છતાં મેહના પંજામાંથી નીકળીને સંયમ ન Page #253 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૦ ) લેવાય તે પછી કયા ભવમાં કઇ ગતિમાં લેવાશે ? જ્યારે ત્યારે ગમે તે ભવમાં સંયમ લીધા પછી જ મુક્તિએ પહેાંચવાનું છે, તેા પછી આ ભવમાં સંસાર છેાડી સંયમ ગ્રહણ કરવા તે જ સવ થા હિતકર છે. આ અવસર્પિણી કાળમાં પાંચમા આરામાં આ ભવમાં મુક્તિએ નહિ પહેોંચાય, પરંતુ ત્રણ ભવે કે સાત-આઠ ભવે તેા જન્મમરણના કલેશેાના ઉચ્છેદ કરી જરૂર મુક્તિમંદિરમાં પહેાંચી શકાશે. પરંતુ સયમ લીધા પછી પણ ખરાખર પુરુષાર્થ નહિ ફારવે અને સંસારની ઉપાધિમાં–આત્ત ધ્યાનમાં—માજશેખમાં-જ્ઞાન-ધ્યાનને છેડી વિસ્થાદિમાં જો પડી ગયા તા સચમ ગુણુઠાણાથી પડીને અધોગતિમાં ચાલ્યા જઇશ, માટે સંયમ ગ્રહણ કર્યાં પછી પણ જ્ઞાન, ધ્યાન, તપ, જપ, પંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ યતિધર્મ ઇત્યાદિકનું સેવન કરી નવા નવા અભિગ્રહ કરી, ચારિત્રધમ ને ઉજજવળ કરી મેામંદિરમાં નિવાસ થાય તેમ કરજે. એટલે ત્યાં અનંત સુખના ભક્તા થઇશ; કદાચ ચારિત્રધર્મ ને કાયરપણાથી અંગીકાર ન કરી શકે તેા પછી દેશિવરતિપચાને એટલે સમ્યકત્વ મૂળ શ્રાવકના ખર વ્રતને તે સમજીને જરૂર અંગીકાર કરજે, તા જરા વિલ’ખથી પણ છેવટ મુક્તિમાં પહોંચી શકીશ. ઉપાસક દશાંગ સૂત્રમાં આન, કામદેવ વગેરે દશ શ્રાવકાએ પરમાત્મા શ્રી મહાવીરસ્વામીની દેશના સાંભળી વૈરાગ્ય પામી સમ્યક્ત્વ મૂળ ખાર વ્રત અંગીકાર કર્યાં. અને છેવટ સુધી બરાબર પાળોને આયુ પૂરું કરી વ્રતના પ્રભાવથી સુધર્માં દેવલાકમાં જુદા જુદા વિમાનમાં ચાર Page #254 -------------------------------------------------------------------------- ________________ (૨૩૧) પલ્યોપમની સ્થિતિએ દેવપણે ઉત્પન્ન થયા. આયુ પૂર્ણ થયે ત્યાંથી ચવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ રાજાઓ થશે. ત્યાં ચારિત્ર અંગીકાર કરી નિરતિચાર ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામી મેક્ષે જશે. આ પ્રમાણે સમ્યકત્વ મૂળ બાર વ્રતથી પરંપરાએ મુક્તિ મેળવી શકાય છે, તે પછી આ ઉત્તમ ભવને પામી, તમામ સામગ્રીને પામી, ગુરુ મહારાજને સંગ મેળવી હે આત્મા! સમ્યક્ત્વ મૂળ બાર વ્રત સમજપૂર્વક જરૂર અંગીકાર કરી લેજે. તેની સમજ માટે ઉપાસક દશાંગસૂત્ર, યોગશાસ્ત્ર, ધર્મરત્ન પ્રકરણ, ધર્મસંગ્રહ, ધર્મબિન્દુ વગેરે ઘણાં સૂત્ર તથા ગ્રન્થ વિદ્યમાન છે, તે ગુરુ મહારાજ પાસે વિનયપૂર્વક સમજીને નાંદી મંડાવી વ્રતે ઉચરી લે છે અને બરાબર પાળજે, જેથી આવતાં કર્મો ઘણું અટકશે, દેશવિરતિપણું પ્રાપ્ત થશે, અંત સમયમાં સર્વ વસ્તુને ત્યાગ કરવાની અભિલાષા થશે. અંત સમયે નિઝામણું કરવાથી જીવને બહુ કર્મની નિર્જરા થાય છે. પ્રથમ આયુ ન બંધાયું હોય તે શુભ ગતિનું આયુ બંધાય છે. માટે ઉપરની સમજુતી લક્ષમાં લઈ મુનિ પણું કદાચ ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી આ ભવમાં પ્રાપ્ત ન થઈ શકે તે દેશસંયમી થવા માટે સમ્યક્ત્વ મૂળ શ્રાવકનાં બાર વ્રત તે અવશ્ય અંગીકાર કરજે અને અંગીકાર કર્યા પછી છેવટ પિતાના અંત સમયમાં તે તે વ્રતોમાં લાગેલા અતિચારેને યાદ કરી મિચ્છામિ દુક્કડં આપી, દુષ્કૃત્યેની નિંદા કરવી, સુકૃતની અનુમોદના કરવી, જેથી આત્મા ઉચ્ચ Page #255 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૧ ) કાટી ઉપર જરૂર આવી શકે છે. જુએ ! ઉત્તરાધ્યયન સૂત્રના નવમા પ્રત્યેકબુદ્ધ અધ્યયને વિષયમાં અંધ બનેલા મણિરથ રાજાએ પાતાના સગા ભાઈ યુગમાહુને તરવારના ઘા મારી નીચે પછાડયા. ચુગમાહુને માત્ત ધ્યાન-રૌદ્રધ્યાનનાં કારણેા ઉપસ્થિત થયાં, પરંતુ યુગમાહુની ધર્મપત્નિ મનરેખાએ પેાતાના પતિની પાસે બેસી થય પકડી ઘણી સારી રીતે 'ત સમયની નિઝામણા કરાવી; તે આ પ્રમાણે— “ હું ધીર ! અત્યારે ધીરપણું અંગીકાર કરો. કાઇના ઉપર રાષ કરશો નહિ. તમારાં કરેલાં કર્મો તમારી પાસે લેણુ લેવા આવ્યાં છે, તે કર્મોને સમભાવે સહન કરશે. જીવાએ પોતે કરેલાં કમાં વેઢવાનાં છે, બીજા તે નિમિત્તમાત્ર છે. ચારાસી લાખ જીવચેાનિમાં રહેલા સર્વ જીવને ખમાવે. ચતુર્વિધ આહારના પણ ત્યાગ કરો. શરીરને પણ વેસિરાવા, ’ ઇત્યાદિ ઘણા સારા શબ્દોથી નિઝામણા કરાવી કે જેથી તુરત જ યુગ. બાહુકાળધમ પામી પાંચમા બ્રહ્મ દેવલેાકમાં દશ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. અહા ! શુભ ભાવનાથી કરેલ નિઝામણાના કેટલા બધા પ્રતાપ ? જો કદાચ તે સમયમાં મદનરેખા ત્રિલાપ કરવા મંડી પડી હોત અને યુગમાહુને આર્ત્તધ્યાન રૌદ્ર-ધ્યાનનાં કારણામાં ઉતાર્યો હાત તે યુગબાહુ પાંચમા દેવàાકમાં જઈ શકત ખરા ? હું આત્મા ! તું વિચાર કર, આજકાલની સ્ત્રીઓ તથા કુટુંબીલેાકા મરનારની સમીપે આત્ત ધ્યાન—રોદ્રધ્યાનનાં કારણેા ઉપસ્થિત કરે છે. આગળ પાછળનાં કાર્યો યાદ કરાવે છે. પાતાના સ્વાની ખાતર રૂદન કરી મરનારના અંતસમય બગાડે છે અને મરનારની વેશ્યા Page #256 -------------------------------------------------------------------------- ________________ (ર૩૩) તે વખતે બગડવાથી તેને મારી ગતિમાં જવું પડે છે. માટે તેમ નહિ કરતાં સંબંધી અગર કુટુંબીજનેએ મરનારને ભવ સુધારવા માટે હિંમત ધરીને નિઝામણા કરાવવી. પ્રથમ વ્રત લીધાં હેય તે યાદ કરાવી લાગેલા દોષની નિંદા કરાવી આત્માને શુદ્ધ કરાવ. વતે ન લીધાં હોય તે તે વખતે ગુરુમહારાજને બેલાવીને તેમની પાસે અગર ગુર્નાદિકનો યોગ ન હોય તે આત્મસાક્ષીથી પણ અમુક અમુક વ્રતે ઉચ્ચારાવવા અને નિઝામણ કરાવવી. શુદ્ધ ભાવનાથી કરાવેલી તે વખતની આરાધના છને બહુ હિતકારી થઈ પડે છે. પ્રથમ કરેલા પાપના પુંજ ઘણુ ખરા વીખરાઈ જાય છે. આવતા ભવનું આયુ ન બાંધ્યું હોય તે શુભ ગતિનું બંધાય છે, માટે છેલ્લી વખતે જીવોએ જરૂર સમજીને આરાધના કરવી, જેથી વ્રતધારીને અગર કદાચ વ્રત લઈ ન શકયા હોય તેવા જીને પણ આ અંતસમ યની આરાધના ઘણી જ ફાયદાકારક થાય છે. અંતસમયની આરાધના (રાગ–ભેખ રે ઉતારે રાજા ભરથરી) ભાવના ભાવે એણુ પરે, મૃત્યુ આબે નજીક; હું જે અનાદિ અભેદી છું, શી છે મારે એ બોકજી...ભાવના ધામ ધરા ધન આ બધું, પેલી જવું જરૂરજી; મારું તેમાં કાંઈ નથી, શીદને રહું મગરૂરજી.ભાવના આ તે ભાડાની છે કેટડી, ખાલી કરતાં શું થાય; પુદગલ નાશ થતાં અરે, આત્માનું શું થાય છે..ભાવના, હું તે આત્મા અનાદિ છું, અનંત ગુણ ધરનારજી; મૃત્યુ ભલે અરે આવતું, હું તે નથી ડરનારજી...ભાવના Page #257 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૪ ) માંધા માનવ ભવ મેળવી, કીધું... કઇ ના હિતજી; ફાગ ઉડાડવા મેં અરે, ફેબ્રુ. રત્ન ખચિતજી., ભાવના રાગ તે દ્વેષથી લેશમાં, કાઢયા સઘળે કાળજી; જિનવાણી નહિ સાંભળી, વળગી ઝાઝી જ જાળજી...ભાવના હવે રે પસ્તાવા એ થાય છે, મનમાં પારાવાર૯; પ્રભુજી અરજી સ્વીકારજો, તારજો કરુણાધાર...ભાવના અરિહંત સિદ્ધ તે સાધુજી, શરણું હાજો સદાયજી; ધમ શરણુ હાજા વળી, મુજને ભવભવમાંથુજી...ભાવના અંત સમયની આરાધના, આરાધા નરનાચ્છ, સાર નથી સંસારમાં, જિન ‘ભક્તિ’ છે સારજી...ભાવના કેટલાએક જીવા અંત સમયે આરાધના કેમ કરવી અથવા કેવી રીતે કરાવવી તે જાણી શકતા નથી; માટે તેવા જીવાના હિત માટે સામાન્યથી અંત સમયની આરાધનાન પ્રકરણે તથા મહા ગીતા પુરુષાનાં વચન અનુસાર બતાવીએ છીએ. नमिऊण भइ एवं, भयवं समउच्चियं समासंसु । तत्तो वागर गुरू, पज्जंताराहणा एयं ॥ १ ॥ શ્રી ગુરુ મહારાજને નમસ્કાર કરીને આ પ્રમાણે શિષ્ય કહે: : હે ભગવન !મને સમયને ઉચિત આદેશ કરી. (આરાધના કરાવે.) ત્યારે ગુરુ મહારાજ છેવટની આરાધના આ પ્રમાણે કરાવે છે. ૧ आलोइस अइआरे, वयाइ उच्चरसु खमि जीवेसु । वोसिरिस भाविअप्पा, अट्ठारसपावठाणाई ॥ २ ॥ ૧ અતિચાર આલેવા, ૨ વ્રત ઉચ્ચાર, ૩ જીવયેાનિ Page #258 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૫ ) ખમાવા—આત્માને શુભ ભાવનાવાળા કરીને, ૪ અઢાર પાપસ્થાનક વાસિરાવેા. ૨. चउसरण दुक्कडगरिहणं च सुकडाणुमोयणं कुणसु । सुभावणं असणं पंच नमुक्कारसरणं च ॥ ३ ॥ ૫ ચાર શરણુ આદરા, ૬ પાપની નિ’દા કરે, ૭ સુકૃતની અનુમેદના કરા, ૮ શુભ્ર ભાવના ભાવા, ૯ અણુસણુ કરો અને ૧૦ પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરી. ૩. આ દશ પ્રકારમાં પ્રથમ અતિચાર આલેાવવા તે આ પ્રમાણેઃ नाणमिदंसणमि य, चरणमि तवंमि तहय विरियंमि । पंचविहं आयारे, अइआरालोयणं कुणसु ॥ ४ ॥ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીય એ પાંચ પ્રકારના આચારને વિષે અતિચારની આલેાચના કરી. ૪ આ પાંચ આચાર સંબંધી અને શ્રાવકનાં ખાર ત્રતા સ’બધી અતિચાર જરા વિસ્તારથી બતાવવામાં આવે છેઃ અતિચાર વિસ્તાર ૧ જ્ઞાનાચાર ૧ કાળ, ૨ વિનય, ૩ મહુમાન, ૪ ઉપધાન, ૫ ગુરુને નહી ઓળવવા, મૈં શુદ્ધ સૂત્ર ઉચ્ચારણ, ૭ અંનું ચિંતવન તથા ૮ સૂત્ર તથા અથ અનેનું ચિંતવન—આ આઠે પ્રકારના જ્ઞાનાચારમાં આચારરહિત હું કાંઈ ભણ્યા હાઉ તથા સૂત્ર પ્રકરણાદિકના ગુરુગમથી ધાર્યાં વિના કદાચ ઊલટા અથ કર્યો હાય, કોઇએ સમજાવ્યા છતાં આગ્રહ Page #259 -------------------------------------------------------------------------- ________________ (૩૬) પક હોય, વળી છતી શક્તિએ અનાદિક મેં જ્ઞાનીએને ન આપ્યું હોય અને જ્ઞાનીઓની મેં અવજ્ઞા કરી. હોય, તથા જ્ઞાનના જે પાંચ પ્રકાર મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ–આ પાંચ જ્ઞાનની અશ્રદ્ધા કરી હાય, હાંસી કરી હોય, જ્ઞાનનાં ઉપગરણ પાટી, પિથી, ઠવણું વગેરેની આશાતના કરી હોય ઇત્યાદિક જે જ્ઞાનાચાર સંબંધી દોષ લાગ્યું હોય તે મિચ્છામિ દુક્કડં. ૨ દર્શનાચાર जं समत्तं निस्संकियाइ अढविहगुणसमाउत्त । धरियं मए न सम्म, मिच्छमिदुक्कडं तस्स ॥ ૧ નિઃશંકિત, ૨ નિકંખિત, ૩. નિવિતિગિચ્છા, ૪ અમૂઢદિઠુિં, ૫ ઉપખંહણ, ૬ સ્થિરીકરણ, ૭ વાત્સલ્ય, ૮ પ્રભાવના–આ પ્રકારના ગુણ સહિત જે સમકિત તે મેં ધારણ કર્યું ન હોય તેને મિચ્છામિ દુકકતું. શ્રી અરિહંત દેવાધિદેવની પ્રતિમાની ભાવથી ન પૂજા કરી હોય અને અભક્તિ કરી હોય તે દોષને મારે મિચ્છામિ દુકકર્ડ થાઓ. વળી ચિત્યદ્રવ્યને વિનાશ કર્યો હોય તથા વિનાશ કરતા બીજા માણસેની ઉપેક્ષા કરી હોય, તે દેષને મારે મિચ્છામિ દુક્કડં થાઓ. જિનમંદિરાદિકની કઈ આશાતના કરતા હોય તેને છતી શક્તિએ મેં નિષેધ ન કર્યો હોય, તે દેષને મિચ્છામિ દુક્કડં આપુ છું. પ્રથમ કહેલા દર્શનાચારને અર્થ– ૧ નિશક્તિ કહેતાં જિનવચનમાં શંકારહિતપણું. ૨ નિખિત કહેતાં પરમતની અભિલાષારહિતપણું. Page #260 -------------------------------------------------------------------------- ________________ (૨૩૭) ૩ નિવિતિગિચ્છા કહેતાં સાધુસાધ્વીની નિંદા ન કરવી તથા ધર્મના મૂળમાં સંદેહ નહિ કરે. ૪ અમૂઢદિઠુિં કહેતાં અન્ય મતના ચમત્કાર તથા મંત્ર દેખી મૂઢદષ્ટિપણું નહિ કરવું. ૫ ઉપખંહણ કહેતાં સમકિતદષ્ટિ ની શુભ કરણી દેખી તેની અનુમોદના કરવી–પ્રશંસા કરવી. ૬ સ્થિરીકરણ કહેતાં સીદાતા સ્વામી ભાઈઓને હર કઈ રીતે ટેકે આપી ધર્મમાં સ્થિર કરવા. ૭ સાધમી બંધુઓનું ભાવ સહિત ભક્તિપૂર્વક વાત્સલ્ય ક૨વું. ૮ પવિત્ર જિનશાસનની ઉન્નતિ થાય-જાહેરજલાલી વધે તેવાં કાર્યો કરવાં. આ આઠ દર્શનના આચારમાં મેં જે કાંઈ વિપરીતપણે કર્યું હોય, છતી શક્તિએ કરવા લાયક કાર્ય ન કર્યું હોય તેને આત્મસાક્ષીએ ખમાવું છું. - ૩ ચારિત્રાચાર जं पंचहिं समिईहिं तीहिं गुत्तिहिं संगयं सययं । परिपालियं न चरणं, मिच्छामिदुक्कडं तस्स ॥ પંચ સમિતિ અને ત્રણ ગુતિ સહિત નિર્મળ ચારિત્ર મેં ન પાળ્યું હોય તે દેષને મારે મિચ્છામિ દુક્કડં થાઓ ૪ તપાચાર છતી શક્તિએ અવશ્ય તપશ્ચર્યા કરવી જોઈએ તે તપાચાર કહેવાય. શક્તિ હોવા છતાં તપશ્ચર્યા ન કરી હોય તે મિચ્છામિ દુક્કડં. Page #261 -------------------------------------------------------------------------- ________________ (૩૮) પ વીર્યાચાર ધાર્મિક કાર્યમાં પિતાનું જેટલું સામર્થ્ય હોય તેટલું નહિ પવવું તે વીર્યાચાર કહેવાય તે પ્રમાણે જે કર્યું હોય તે મિચ્છામિ દુક્કડં. હવે બાર વ્રત સંબંધી આલોચના કહે છે - પ્રાણુતિપાત આલોચન મહા આરંભના કામ આદર્યો હોય, જેવાં કે ઘર ચણવ્યાં હેય ટાંકાં, ભેંયરા, વાવ, કૂવા, તળાવ વગેરે કરાવ્યાં હાય તથા મિલ, જીન, સંચા, પ્રેસ બનાવ્યાં હેય વગેરે વગેરે જેમાં જેની હિંસા પારાવાર થઈ હોય, તથા બેઈદ્રિય– તેઈદ્રિય જીવે, ચોરેન્દ્રિય જીવે, પંચેન્દ્રિય જીવોની ત્રણે કાળમાં જે વિરાધના કરી હોય તે સર્વ પાપને મન, વચન, કાયાએ કરી ખમાવું છું. મૃષાવાદ આલોચન ક્રોધથી, લોભથી, ભયથી, હાસ્યથી-જે કાંઈ જૂઠું બેલ્યા હેઈએ તે મન, વચન, કાયાએ કરીને ખાવું છું. - અદત્તાદાન આલોચન કુડકપટથી દગા-પાસલા કરી જે કાંઈ અદત્તાદાન લીધું હોય તે મન, વચન, કાયાએ કરી ખમાવું છું. મૈથુન આલેચન પરસ્ત્રીગમન કર્યું હોય તથા વિશેષ કામકડા કરી હેય, સ્વદારા વિષે અસંતોષ રાખે હેયકામક્રિડા કરી અતીવ ખુશી થયે હેય, દષ્ટિ વિપર્યાસ કર્યો હોય ઈત્યાદિ Page #262 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૯ ) મૈથુનવૃત્તિથી જે કાંઇ દોષો લાગ્યા હોય તેના ત્રિવિધે, મન વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં દઉં છું. તે પાપ નિષ્ફળ થાઓ. પરિગ્રહ આલાચન ધનધાન્યાદ્રિક પરિગ્રહને વિષે અતિ અભિલાષા ધરી હાય, પરિગ્રહનું પરિમાણુ લઇને વધુ થયે કુટુંબીઓના નામે કરી દીધું હાય અથવા પોતે મર્યાદા ઓળંગી ગયા હોય તે સખ"ધી જે દોષા લાગ્યા હાય તેને મન, વચન, કાયાએ કરીને મિચ્છામિ દુક્કડં આપું છું. રાત્રિભાજન આલેચન રાત્રિભેાજન કીધાં હાય, કરીને ખુશી થયા હાય, રસેન્દ્રિયની લાલચે અભક્ષ્યાદિક નહિ ખાવાલાયક વસ્તુઓનું ભક્ષણ કર્યુ હોય; ત્રતા લઈને વિસાર્યો હોય, મુનિપણામાં સનિદ્ધિ વસ્તુઓનું ભક્ષણ કર્યુ ... હાય, સૂર્યાસ્ત થયા પછી વાપયું હાય ઇત્યાદિ રાત્રિભજન સબંધી દોષ લાગ્યા હાય તથા કપટહેતુક્રિયા કીધી હોય, પચ્ચખાણ ભાગ્યાં હોય, આપવખાણુ કીધાં હોય, બીજાની ઋદ્ધિ દેખીઇષ્યએ કરી હાય ઇત્યાદિ જે કાઇ દોષો લાગ્યા હોય તે દોષોને મન, વચન, કાયાએ કરી ત્રિવિધે ત્રિવિધે ખમાવું છું. મારા આત્માને નિઃશલ્ય કરું છું. ઇતિ પહેલા અધિકાર આલેાયણુરૂપ સમાપ્ત ખીજા અધિકારે ત્રતા પ્રથમ ન લીધાં હાય તે લેવાં અને લીધેલાં હાય તેા યાદ કરી ફરીથી ફેરફાર કરીને લેવાં. આ વખતે પચ્ચખ્ખાણુ આપવાં તે પણ અવસર જોઇને અમુક સમય સુધીનાં આપવાં. Page #263 -------------------------------------------------------------------------- ________________ (૨૪) વિતરચારણ બીજો અધિકાર પહેલું સ્થૂલ પ્રાણુતિપાત વિરમણ વ્રત કેઈત્રસ જીવ,નિરપરાધી, નિરપેક્ષીને હણવાની બુદ્ધિથી હવે નહિ, હણાવ નહિ કેઈ કાર્ય કરતાં કે શરીરાદિકના રેગોને ઉપચાર કરતાં-કરાવતાં પ્રમાદથી હણાઈ જાય તે તેનો આગા૨. બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત પાંચ પ્રકારનું મટકું જૂઠું ન બોલવું તે– ૧ કન્યા સંબંધી જાહું છેલવું નહિ. ૨ ભૂમિ સંબંધી જૂઠું બોલવું નહિ. ૩ ચાર પગવાળા જાનવર સંબંધી જૂઠું બોલવું નહિ. ૪ ખાટી સાક્ષી પૂરવી નહિ કે કુડે લેખ લખ નહિ. ૫ કોઈની થાપણ એળવવી નહિ. આ પાંચ પ્રકાર બરાબર પાળવા. ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત રાજ્યદંડ ઉપજે તેવી ચોરી કેઈની કરવી નહિ, તાળું તેડવું નહિ, ખિસ્સાં કાતરવાં નહિ ઈત્યાદિ. ચોથું સ્થૂલ મૈથુન વિરમણ વ્રત પરસ્ત્રી સંબંધી બ્રહ્મચર્ય પાળવું, અવસરે જાવજીવ બ્રહ્મચર્ય ઉચરી લેવું. પાંચમું સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત ધનધાન્ય વધારે મેળવવા માટે ઉદ્યમન કરો, હેય તેટલાથી સંતોષ માન, પછી અવસરે તે પણ સિરાવ, Page #264 -------------------------------------------------------------------------- ________________ (૨૪૧) છઠ્ઠ દિશા વિરમણ વ્રત દિશાનું પરિમાણ કરી લેવું, પ્રથમ કરેલ હોય તે તેને સંક્ષેપ કર. (ઘટાડવું.) સાતમું ભેગેપભેગ વિરમણ વ્રત ચૌદ નિયમ ધારવા, પંદર કર્માદાનને વજેવાં, ચાર મહા વિગય વગેરે બાવીસ અભક્ષને ત્યાગ કર ઈત્યાદિ. આઠમું અનર્થદંડ વિરમણ વ્રત ૧ અપધ્યાન, ૨ પાપપદેશ, હિંસપ્રદાન, ૪ પ્રમાદાથરિત એ ચાર ભેદ શાસ્ત્રમાં કહ્યા છે, તેમાંથી જેટલા દૂર થાય તેટલા કરવા. તેમાં ઘણું લાભ છે. ઉપરાંત– ૧ જુગટુ રમવું નહિ. ૨ પશુ-પંખી પાંજરે ઘાલવાં નહિ. ૩ નાટકનાચ વગેરે તમાસા જેવા નહિ. ૪ ફાંસી આપે ત્યાં જેવા જવું નહિ ઈત્યાદિ પણ વર્જવું. નવમું સામાયિક, દસમુ દેશાવકાશિક, અગિયારમું પોષધ, બારમું અતિથિ સંવિભાગ-આ ચાર વ્રતો અંત સમયે આદરી શકાય તેવાં નથી, માટે તે વ્રતોની ભાવના રાખી આત્મામાં ચિંતવન કરવું. અમુક સમયે ચિત્તની સ્વસ્થતા હોય તે સમભાવરૂપ સામાયિક કરવું. વળી વિચારવું કે ઘરમાં જે કાંઈ ચીજે અધિકરણ વગેરે મેં મકળાં રાખ્યાં છે તે તમામ મારે દેહ પડી ગયે સિરે સિરે કરું છું. આ વ્રત પશ્ચ ખાણું એટલા માટે છે કે જેમ ખેતરને વાડ કરી હોય તે ખેતરમાં જાનવર ન પેસે ને ચેર ચોરી ન જાય. વળી ઘરની આગળ કંપાઉન્ડ બાંધવામાં આવે છે જેથી એમ પ્રતિભાસ થાય છે કે આટલી હદ આપણું છે, તેની બહાર આપણે ૧૬ Page #265 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૨ ) હે નથી; તેવી રીતે વ્રત પચ્ચખ્ખાણ લેવાથી લાંખી ઈચ્છા ન થાય, નવા :નવા મનારથા-તરંગારૂપી ચાર આત્માને દુઃખી ન કરે, તેમ વળી આત્મા પણ તેવી સ્થિતિમાં સમજી શકે કે આ ઉપરાંત મારે પ્રતિજ્ઞા છે. ત્રીજો અધિકાર खामेसु सव्वसत्ते, खमेसु तेसिं तुमे व गयको हो । परिहरियपुव्ववेरो, सव्वे मित्तित्ति चित्तिसु ॥ કાપ રહિતપણે સર્વાં પ્રાણીમાત્રને "ખમાવા અને તે જીવાના કરેલા અપરાધને ખમે, પૂતુ કાઇ ભવનું પણ વેર તજી દઇને સર્વ મિત્ર છે એમ ચીતવા. ’ શ્રી વાસુપૂજ્યચરિત્રમાં જેવી રીતે વાસુપૂજ્યસ્વામીના જીવ પદ્મોત્તર રાજાએ અણુસણુ કરતાં અવ્યવહાર રાશીના જીવાથી માંડી તમામ જીવાની સાથે ખમત-ખામણાં કર્યાં. છે તેમ હું પણ સર્વ જીવાની સાથે ખમત ખામણાં કરું છું. ઘણા કાળ સુધી અવ્યવહાર રાશીમાં (નિગોદમાં) રહેલા એવા મારા આત્માએ અનંત ઋતુના સમૂહને જે કાંઇ ખેદ ઉપજાવ્યેા હાય તે સને ખમાવું છું. વ્યવહાર રાશીમાં આવી પૃથ્વીકાયને ધારણ કરતા એવા મારા આત્માએ પાષાણુ, લાલુ, માટીરૂપે થઇ જે જે પ્રાણીઓને ખેદ ઉપજાવ્યા હોય તે સર્વે ખમાવું છું. નદી, સમુદ્ર, તળાવ, કૂવા વિગેરેમાં જળરૂપે થઈ મારા આત્માએ જે કાઈ જીવાની વિરાધના કરી હાય તે સર્વે ખમાવુ છુ, પ્રદીપ, વીજળો, દાવાનળ વગેરેમાં “અગ્નિકાયરૂપે થયેલા મારા આત્માએ જે જીવાના વિનાશ કર્યો હોય તે સર્વે Page #266 -------------------------------------------------------------------------- ________________ શોને પીડા છે કે અંધ અને હોય તે સવર (ર૪૩) મન, વચન, કાયાથી ખમાવું છું. મહાવૃષ્ટિ, હિમ, ગ્રીષ્મ, ધૂલિ, દુર્ગધ વિગેરેના સહકારી એવા મારા આત્માએ વાયુકાયામાં રહી જે છોને વિનાશ કર્યો હોય તે સર્વેને ખમાવું છું. વનસ્પતિ થઈને દંડ, ધનુષ્ય, બાણું, રથ, ગાડાં વગેરે રૂપે થયેલા મારા શરીરે જે જીવેને પીડા કરી હોય તે સર્વે ને ખમાવું છું. તથા કર્મના વશ થકી સપણાને પામીને રાગ, દ્વેષ અને મત વડે અંધ બનેલો મારા આત્માએ જે જીવેને પીડા કરી હોય અથવા હણ્યા હોય તે સર્વને ત્રિવિધે ત્રિવિધ મન, વચન, કાયાએ કરી ખમાવું છું. તે સર્વે જ રાશી લાખ છવાયોનિમાં રહેલા મારે અપરાધ ક્ષમા કરે. સર્વે પ્રાણીઓ વિષે મારે મૈત્રીભાવ છે, કેઈની સાથે વેરવિરેાધ નથી. વળી જિનેશ્વર ભગવાનની પ્રતિમા તથા ચિત્ય તથા મુકુટ આદિ વસ્તુઓમાં મારું શરીર પૃથ્વીકાયરૂપે આવ્યું હોય તેની અનુમોદના કરું છું. તથા જળરૂપે થયેલ મારી કાય જિનેશ્વર ભગવાનના સ્નાનાદિ ક્રિયામાં ભાગ્યભેગે આવેલ હોય તે તેનું અનુમોદન કરું છું. વળી જિનેશ્વર ભગવાનની આગળ ધૂપ ઉક્ષેપમાં તથા દીપક વગેરેમાં મારી કાય અગ્નિકાયરૂપે આવેલ હોય તેની અનુમોદના કરું છું, તથા તીર્થયાત્રામાં નીકળેલ સંઘના પરિશ્રમના નિવારણમાં વાયુકાયરૂપે મારી કાય કદાચ ઉપયોગમાં આવી હોય તો તેની અનુમોદના કરું છું. તથા વનસ્પતિકાયરૂપે મારી કાય મુનિરાજના પાત્રમાં, દાંડામાં તથા જિનેશ્વર ભગવાનની પૂજાનાં ફૂલ વગેરેમાં ઉપયોગી થઈ હોય તેની અનુમોદના કરું છું. આ પ્રમાણે અનંત ભવમાં ઉત્પન્ન કરેલ જે દુકૃતના એઘ તેને નિંદુ છું Page #267 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૪) અને કદાચિત કાઈ વખતે થયેલ સુકૃતની અનુમોદના કરું છું. ચોથો અધિકાર ચોથા અધિકારે અઢાર વાપસ્થાનક આવવાં તે પ્રથમ કહેવાયેલ છે. પાંચમે અધિકાર પાંચમા અધિકારે આ પ્રમાણે ચાર શરણ કરવાં પ્રથમ અરિહંત શરણ रागदोसारोणं हंता, कमठगाई अरिहंता) विसयकसायारीणं, अरिहंता इंतु मे सरणं ॥ રાગ અને દ્વેષરૂપી આત્માના વેરીઓને હણનાર અને આઠ કમદિક શત્રુને હણનાર તથા વિષય-કષાયાદિક વેરીએને હણનાર એવા અરિહંત ભગવાનનું મને શરણ થાઓ. रायसिरिमवकसित्ता, तवचरणं दुचरं अणुचरित्ता। केवलसिरिमरहंता, अरिहंतो हुतु मे सरणं ॥ રાજ્યલમીને ત્યાગ કરી દુષ્કર તપ અને ચારિત્ર સેવીને કેવલજ્ઞાનરૂ૫ લક્ષમીને યુગ્ય થયા એવા અરિહંતનું મને શરણ છે તથા સ્તુતિ અને વંદન કરવાને લાયક તથા ઈન્દ્રને ચક્રવર્તિની પૂજાને ગ્ય, શાશ્વત સુખ પામવાને સમર્થ એવા અરિહંત પરમાત્માનું મને શરણ થાઓ. સમવસરણમાં બેસીને પાંત્રીસ વાણીના ગુણ સહિત ધર્મકથા કહેતા, ચેત્રીસ અતિશય વડે કરી યુકત એવા અરિહંત પરમાત્મા મને શરણભૂત થાઓ. એક વચને કરી પ્રાણીએના અનેક સંદેહને એક કાળે છેદી નાખતા અને ત્રણ જગતના જીવોને ઉપદેશ આપતા અરિહંત પરમાત્માનું Page #268 -------------------------------------------------------------------------- ________________ (૨૪૫) મને શરણ થાઓ. વચનામૃત વડે જગતના જીવોને શાંતિ પમાડતા અને અનેક પ્રકારના ગુણેમાં જીવોને સ્થાપન કરતા તથા જીવલેકને ઉદ્ધાર કરતા અરિહંત પરમાત્માનું મને શરણ થાઓ. વળી અતિ અદ્દભુત ગુણવાળા અને પોતાના યશરૂપી ચંદ્ર વડે તમામ દિશાઓને પ્રકાશ કરતા અનંત અરિહંતોને શરણપણે મેં અંગીકાર કર્યા છે. વળી જેમણે જન્મ-મરણ તજ્યાં છે તથા તમામ દુઃખથી પીડાયેલા પ્રાણીઓને જે શરણભૂત છે અને ત્રણ જગતના જીને અપૂર્વ સુખ આપનાર છે એવા અરિહંત પરમાત્માઓને મારા નમસ્કાર હો. બીજું સિદ્ધ શરણ कम्मट्टखयसिद्धा, साहावियनाणदंसणसमिद्धा । सव्वलद्धिसिद्धा, ते सिद्धा हुतु मे सरणं ॥ આઠ કર્મનો ક્ષય કરીને સિદ્ધ થયેલા અને સ્વાભાવિક જ્ઞાનદર્શનની સમૃદ્ધિવાળા તથા સર્વ અર્થની લબ્ધિઓ સિદ્ધ થઈ છે જેમને તેવા સિદ્ધ પરમાત્માનું મને શરણ હા. तियलोअमत्ययस्था, परमपयत्था अचिंतसामत्था । मंगलसिद्धपयत्था, सिद्धा सरणं सुहपसत्था ॥ ત્રણ ભુવનના અગ્રભાગ ઉપર રહેલા તથા પરમ પદ કહેતાં મોક્ષમાં રહેલા એટલે સકળ કમને ક્ષય કરી સિદ્ધ થયેલા તથા અચિંત્ય સામર્થ્યવાળા અને મંગળભૂત સિદ્ધ સ્થાનમાં રહેનારા, અનંત સુખે કરી પ્રશસ્ત શોભાયમાન એવા સિદ્ધ પરમાત્માનું મને શરણ થાઓ. તથા રાગાદિ શત્રુઓને તિરસ્કાર કર્યો છે જેમણે, વળ ધ્યાનરૂપ અગ્નિએ કરી બાળ્યું છે ભવબીજ જેમણે એવા Page #269 -------------------------------------------------------------------------- ________________ (૨૪૬) અને ગીશ્વરને આશ્રય કરવા એગ્ય તથા ભવ્ય પ્રાણીઓને સ્મરણ કરવા ગ્ય સિદ્ધ પરમાત્માઓનું મને શરણ છે. વળી જગતના છને આનંદ પમા ડનારા અને ગુણના સમૂહથી ભરેલા, નાશ કર્યો છે ભવરૂપ કંદ જેઓએ અને કેવલજ્ઞાનના પ્રકાશ વડે ચંદ્ર તથા સૂર્યના પ્રકાશને અપ કરતા રાગ દ્વેષ આદિને ઉછેદ કરતા એવા સિદ્ધ પરમાત્માએ મને શરણભૂત થાઓ પ્રાપ્ત કર્યું છે ઉત્કૃષ્ટ જ્ઞાન જેમણે તથા મોક્ષરૂ૫ દુર્લભ લાભ મેળવ્યો છે જેમણે તથા મૂક્યા છે અનેક પ્રકારના સમારંભ જેમણે અને વળી ત્રણ ભુવનરૂપ ઘરને ધારણ કરવામાં થંભ સમાન અને આરંભ રહિત એવા સિદ્ધ પરમાત્માએ મને શરણભૂત થાઓ. ત્રીજું સાધુમુનિરાજનું શરણુ जिअलोअबंधुणो कुगइ सिंधुणो पारगामहाभागा। नागाइएहिं सिवसुखसाहगा साहुणो सरणं ॥ સમગ્ર જીવલોકના બંધુ અને કુગતિરૂપ સમુદ્રના પાર પામનાર મહાભાગ્યવાળા અને જ્ઞાન, દર્શન, ચારિત્ર વડે મોક્ષસુખના સાધનાર એવા મુનિરાજે શરણભૂત છે. केवलिगो परमोही, विउलमइ सुयहरा जिणममि । आयरिय उवज्झाया, ते सव्वे साहुणो सरणं ॥ કેવળજ્ઞાનીઓ તથા પરમાવધિજ્ઞાનવાળા તથા વિપુલમતિ મન:પર્યવજ્ઞાનવાળા તથા શ્રતજ્ઞાનને ધારણ કરનારા તથા જિનમતને વિષે રહેલા આચાર્યો અને ઉપાધ્યાયે તે સર્વે સાધુએ મને શરણભૂત થાઓ. Page #270 -------------------------------------------------------------------------- ________________ (૨૪૭). चउदसदसनवपुची, दुवालसिक्कारसंगिणोजे । जिणकप्पाऽहालंदिअ; परिहारविसुद्धि साहू अ॥ ચૌદ પૂર્વ, દશ પૂર્વી, નવ પૂવી તથા બાર અંગના ધારણ કરનાર, અગિયાર અંગના ધારનાર તથા જિનકલ્પી, યથાલંદી, પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા તથા ક્ષીરાશ્રય, મધ્યાશ્રવ લબ્ધિવાળા, સંભિન્ન શ્રોત લબ્ધિવાળા તથા કોષ્ટબુદ્ધિવાળા તથા ચારણમુનિઓ તથા વૈકિયલબ્ધિવાળા તથા પદાનુસારી લબ્ધિવાળા સાધુઓ મને શરણભૂત થાઓ. તથા તેડયું છે નેહરૂપ બંધન જેમણે તથા નિર્વિકારી સ્થાનમાં રહેનાર તથા સજજન પુરુષને આનંદ આપનાર અને આત્મરમણતામાં રમનાર મુનિરાજે મને શરણભૂત થાઓ. વળી દૂર કર્યા છે વિષય-કષાયે જેમણે ત્યાગ કર્યા છે સ્ત્રીસંગના સુખનાં આસ્વાદને જેમણે તથા હર્ષ, શેક, પ્રમાદ વગેરેને હૂર કરનાર એવા મુનિરાજે મને શરણભૂત થાઓ. આ પ્રમાણે સાધુનું શરણું કરીને પછી હર્ષયુક્ત ચિત્તવાળે થયે થકે કેવલીભાષિત ધર્મનું શરણ સ્વીકારવા માટે નીચે પ્રમાણે કહે છેઃ ચોથે કેવલીભાષિત ધર્મનું શરણ निद्दलिअकलुसकम्मो, कयसुहजम्मो खलीकयअहम्मो। पमुहपरिणामरम्मो, सरणं मे होउ जिंणधम्मो ॥ અતિશય દળી નાખ્યા છે માઠાં કર્મ જેણે તથા કર્યો છે શુભ જન્મ જેણે તથા દૂર કર્યો છે અધર્મ જેણે ઈત્યાદિક પરિણામે સુંદર જિનધર્મ મને શરણભૂત થાઓ. Page #271 -------------------------------------------------------------------------- ________________ (૨૪૮ ) पसमिअकामपमोह, दिहादिठेसु न कलियविरोहं । सिवमुहफलयममोह, धम्म सरणं. पवनोहं ॥ વિશેષ કરીને કામને ઉન્માદ સમાવનાર તથા દેખેલા અથવા નહિ દેખેલા પદાર્થોને નથી કર્યો વિરોધ જેમાં તથા મેક્ષસુખરૂપ ફળને આપનાર એવા સફળ ધર્મનું મને શરણે થાઓ. વળી નરકગતિને છેદી નાખનાર તથા ગુણના સમૂહથી ભરેલ અને બીજા વાદીએથી પણ ક્ષોભ ન કરી શકાય તે અને હણે છે કામરૂપી સુભટ જેણે એવા ધર્મના શરણને હું અંગીકાર કરું છું. જૈનધર્મ જગતના અને અપૂર્વ કલ્પવૃક્ષ સમાન છે સ્વર્ગ અપવર્ગને સુખરૂપી ફળ આપનાર છે. ધર્મ પરમ બંધુ સમાન, સારા મિત્ર સમાન તથા પરમ ગુરુ સમાન છે. મોક્ષ માર્ગમાં ગમન કરનાર છને ધર્મ સુંદર રથ સમાન છે. આવા પ્રકારના કેવલીભાષિત ધર્મનું મને શરણ છે. આ પ્રમાણે ધર્મનું શરણ અંગીકાર કરવું. આત્માએ વિચાર કરો કે ભવાંતર જતાં મને કઈ શરણભૂત-આધારભૂત થાય તેમ નથી, માટે ખરું શરણ આ ચારનું જ કરું કે જેથી મારી શુભ ગતિ થાય. ચાર શરણું વગેરે (પદ્ય) (૧) મુજને ચાર શરણાં હેજેઃ અરિહંત સિદ્ધ સુસાધુજી, કેવલી ધર્મ પ્રકાશિ, રતન અમુલખ લાગુંજી છે ૧ મે ચિહું ગતિતણું દુઃખ છેદવા, સમરથ શરણાં એહેજી; પૂર્વે મુનિવર હુવા, તેણે કયાં શરણું Page #272 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૯ ) તેહાજી ॥ ૨ ॥ સ`સારમાંહી જીવને સમરથ શરણાં ચારાજી; ગણિ સમયસુંદર ઈમ કહે, કલ્યાણ મંગલકારાજી ॥ ૩ ॥ (૨) લાખ ચેારાશી જીવ ખમાવીએ, મન ધરી પરમ વિવેકજી; મિચ્છામિ દુક્કડં દીજીએ, ગુરુ વચને પ્રત્યેકજી ૫ લાખ॰ ॥ ૧ ॥ સાત લાખ ભૂદગ તેઉ વાઉના, દસ ચોદ વનના ભેદોજી ષટ વિગલ સુર તિરિ નારકી, ચાર ચાર ચૌઢ નરના શેઢાજી ૫ લાખ ૫ ૨૫ મુજને વેર નહિ કાઇશું, સહુy' મિત્રીભાવેાજી; ગણિ સમયસુંદર ઈમ કહે, પામીશું પુન્ય પ્રભાવાજી ! લાખ॰l! ૩૫ (૩) પાપ અઢાર જીવ પરિહરા, અરિહંત સિદ્ધની સાખેજી; આલાનાં પાપ છૂટીએ, ભગવત એણીપેરે ભાખેજી ! પાપ૦ ૫ ૧ । આશ્રવ કષાય ય બાંધવા, વળી કલહ અભ્યાખ્યાનજી; રતિ અરતિ મૈથુન નિંદ્યના, માયામાસ મિથ્યાત્વજી । પાપ૦। ૨ ।। મન, વચન, કાયાએ જે કીયાં, મિચ્છામિ દુકકડ' તેહાથ; ગણિ સમયસુંદર ઇમ કહે, જૈન ધમ ના મમ એહાજી. ! પા૫૦ ।। ૩ । (૪) ધન ધન તે દિન કદી હશે, હું પામીશ સંયમ સુદ્ધો, પૂર્વે ઋષિપત્યે ચાલજી, ગુરુવચને પ્રતિયુદ્ધાળ ૫ ન૦ ૫ ૧ ! અંત પંત ભિક્ષા ગાચરી, રણુવટ કાઉસગ્ગ કરશુંજી, સમતા ભાવ શત્રુ મિત્રશુ, સંવેગ સુદ્ધો ધરણુંજી ॥ ધન॰ ॥ ૨ ॥ સંસારના સંકટ થકી, હું છૂટીશ જિનવચને અવતારેજી, ગણિ સમયસુંદર ઈમ કહે, હું પામીશ ભવના પારાજી ! ધન૦ ના ૩ !! ઇતિ ચાર શરણુ સમાપ્ત. છઠ્ઠો અધિકાર દુષ્કૃતની નિંદા આખી જિંદગીમાં જે જે પાપ કર્મો કર્યો હાય તેની આત્મસાક્ષીએ નિંદા કરવી. તે આ પ્રમાણે : Page #273 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૦) - “ઉત્સવ પ્રરૂપણ કરી હોય તથા પિતાની બુદ્ધિ પ્રમાણે અર્થનો અનર્થ કર્યો હોય, હળ, હથિયાર, ઘંટી વગેરે નો સંહાર થાય તેવા અધિકારણે વસાવ્યાં હોય, પાપો કરીને કુટુંબને પડ્યાં હોય, ઈત્યાદિ દુષ્કર્મો આ ભાવ તથા પરભવમાં કે ભવમાં કીધાં હોય તે તમામ દુક્કમને મન, વચન, કાયાએ કરી આત્મસાક્ષીથી નિંદ છું.” એ પ્રમાણે પશ્ચાત્તાપ કરે. સાતમો અધિકાર–સુકૃતની અનમેદની આખા ભાવમાં જે જે સુકૃત્યે-સારાં કૃત્ય કર્યા હેય તેની અનુમોદના કરવી. જેમકે તીર્થયાત્રા કરી હોય, સુપાત્રે દાન આપ્યું હોય, શીલવત પાળ્યું હોય, માસક્ષમણ, સેળ, આઠ, છ, ચાર, ત્રણ બે વગેરે ઉપવાસ તથા આયંબિલાદિકની તપશ્ચર્યા કરી હોય, શુદ્ધ ભાવના ભાવી હોય, ગિરિરાજની નવાણું યાત્રા કરી હોય, ઉપધાન તપ, શાસન પ્રભાવના વગેરે જે જે શુભ કાર્યો તીર્થકર ગણધરના આગમને અનુસરી શુભ ભાવનાથી આમાના હિતને માટે ક્ય હોય તેની અનુમોદના કરું છું. આત્માનું ઉભય લોકોમાં હિત કરનારા આગમોના નામ નીચે પ્રમાણે છેઃ ૧૧ અંગનાં નામ ૧૦ ૫યના ૧ શ્રી આચારાંગ સૂત્ર ૧ શ્રી ચઉસરણ પયનને ૨ , સુયગડાંગ છે ૨ , આઉર પચ્ચખાણ , ૩ » ઠાણાંગ , ૩ , મહાપચ્ચખાણ ૪ , સમવાયાંગ ૪ , ભત્તપરિજ્ઞા » ભગવતી , ૫ , તંદુલાલ ૬ » જ્ઞાતાધર્મકથાંગ, ૬ , ગણિવિઝા me w Page #274 -------------------------------------------------------------------------- ________________ (સ્પ૧) ૭ , ઉપાસકદશાંગ સૂત્ર ૭ શ્રી ચંદ વિજઝા પયને ૮, અંતગડદશાંગ, ૮ , દેવેન્દ્ર સ્તવ ૯ , અનુત્તરવવાઈ જે ૯ » મરણ સમાધિ , ૧૦ , પ્રશ્ન વ્યાકરણ ૧૦ , સંથારા ૧૧ , વિપાક , ૬ છેદસૂત્ર ૧૨ ઉપાંગનાં નામ ૧ શ્રી દશાશ્રુતસ્કંધ છે સૂત્ર ૧ શ્રી ઉવવાઈ સૂત્ર ૨ ) બૃહતક૫ » ૨ , રાયપણું ૩ વ્યવહાર છે , ૩ , જીવાભિગમ , ૪ , છતકલ્પ છે , ૪ , પન્નવણુ , " , લઘુનિશીથ , , ૫ , સૂરપન્નત્તિ, ૬ , મહાનિશીથ , , , જંબુદ્વીપપન્નત્તિ, ૪ મૂળ સૂત્ર ૭ , ચંદ પન્નત્તિ ,, ૧ શ્રી આવશ્યક મૂલ સૂત્ર ,, નિરયાવલી , ૨ , દશવૈકાલિક , ૯ છ કપડુંસિયા , ૩, ઉત્તરાધ્યયન , ૧૦ , પુફિયા , ૪ , પિંડનિયુકિત , , ૧૧ ,, પુષ્કયુલિયા , કુલ ૪૩ ૧૨ , વન્ડિસા ,, ૪૪ શ્રી નંદી સૂત્ર ૪૫ શ્રી અનુગદ્વાર સૂત્ર વિતરાગ પરમાત્માના વચનથી અલંકૃત થયેલા ઉપર જણાવેલ ૪૫ આગમે તેમાંથી ૧-૨-૩ અથવા સંપૂર્ણ શ્રવણ કર્યા હોય તે મારા આત્માને શરણભૂત થાઓ. આઠમે અધિકાર–શુભ ભાવના ભાવશુદ્ધિ કરવી એટલે સમતાવાળા પરિણામ કરવા. સુખ-દુઃખનું કારણ જીવને પિતાનાં કરેલાં કર્મ સિવાય Page #275 -------------------------------------------------------------------------- ________________ (૨૫) બીજું કઈ નથી, માટે હે આત્મા ! જે જે દુઃખ આવે તે સમભાવે સહન કરજે. જેવું કરીશ તેવું ફળ પામીશ, માટે કેઈ ઉપર દ્વેષ નહિ કરતાં સમતાભાવમાં લીન થજે. નવ અધિકાર અનશન–(આહારત્યાગરૂપ) કરવું અવસરે અમુક વખત સુધી ચારે આહારનાં અથવા ત્રણ આહારનાં પચ્ચખાણ કરવાં. આજકાલ છથી ચાર આહારના જાવછવ સુધીનાં પચ્ચખાણ થઈ શકે નહિ, કારણ કે તેવું સંઘયણ નથી તેમ તેવું જ્ઞાન નથી, માટે અમુક સમય સુધીનાં પચ્ચખાણ કરાવવાં. દશમ અધિકાર–નમસ્કાર કરવા દશમા અધિકારે નમસ્કારરૂપ મહામંત્રનું સ્મરણ કરવું. તેનું ધ્યાન કરવું. શુભ યેગથી એક નવકાર પણ ગણવાથી ઘણું કર્મો તે જ વખતે ભસ્મીભૂત થઈ જાય છે. છેલ્લા સમયમાં જીવેએ અપૂર્વ ચિંતામણિ રત્નથી અધિક નવકાર મંત્રનું ધ્યાન છેડવું નહિ-તેમાં જ લયલીન થવું. ઉપર પ્રમાણે દશ અધિકાર પ્રથમ મૂળ ગાથામાં બતાવેલ છે તે વિસ્તારથી બતાવ્યા. આ દશ અધિકાર જીવને શુભ ગતિમાં લઈ જનાર હોવાથી દરેક ભવ્ય જીએ તેને મન, વચન, કાયાએ કરી આદરવા. આ અવસરેદશ અધિકારનું (પુણ્યપ્રકાશનું) સ્તવન તથા પદ્માવતીજીની વરાશિ વગેરે સમય હોય તે સાંભળવુંસંભળાવવું.. श्री विनयविजयोपाध्याय विरचित Page #276 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૩ ) શ્રી પુણ્યપ્રકાશન સ્તવન દુહા સકલ સિદ્ધિદાયક સદા ! ચાવીશે જિનરાય । સહગુરું સામિની સરસતી ॥ પ્રેમે પ્રણમું પાય ॥ ૧ ॥ ત્રિભુવન પતિ ત્રિશલાતણેા નંદન ગુણુ ગંભીરા શાસન નાયક જગ જા ! વર્ષોંમાન વડે વીર ॥ ૨ ॥ એક દિન વીર જિષ્ણુને ! ચરણે કરી પ્રણામ !! ભવિક જીવના હિત ભણી। પૂછે ગૌતમ સ્વામ !! શા મુકિત માર્ગ આરાધીએ ! કહેા કિશુ પેરે અરિહત સુધા સરસ તવ વચન રસ ભાખે શ્રી ભગવત ॥ ૪ !! અતિચાર આવેાઇએ ! વ્રત ધરીએ ગુરુ સાખ ! જીવ ખમાવા સકળ જેવા ચાનિ ચારાશી લાખ । ૫ ।। વિધિશુ વળી વાસરાવીએ ! પાપસ્થાન અઢાર ! ચાર શરણુ નિત્ય અનુસરા ॥ નિર્દો દુરિત!ચાર ॥ ૬૫ શુભ કરણી અનુમાદીએ ! ભાવ ભલે મન આણુ ।। અણુઅણુ અવસર આદરી ॥ નવપદ જપે સુજાણુ ૫ ૭ ૫ શુભ ગતિ આરાધનતણા એ છે દશ અધિકારા ચિત્ત આણીને આદા ! જેમ પામે ભવ પાર! ૮ ! !! ઢાળ ૧ લી !! (એ છિંડી કીહાં રાખી એ દેશી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ ! એ પાંચ આચાર એહ તણા ઇહુ ભવ પરભવના !! આલેાઇએ અતિચાર ૨૫ પ્રાણી ! જ્ઞાન ભણ્ણા ગુણુ ખાણી | વીર વઢે એમ વાણી રે ! પ્રા૦ ૧ ૫ એ આંકણી । ગુરુએળવીએ નહિ ગુરુ વિનયે ॥ કાળે ધરી બહુમાન । સૂત્ર અથ` તદુભય કરી સુધાં ॥ " Page #277 -------------------------------------------------------------------------- ________________ (૨૫૪) ભણીએ વહી ઉપધાન રેપ પ્રાગ ૨ | જ્ઞાનેપગરણ પાટી પિથી ઠવણ નકારવાળી છે તે તણી કીધી આશાતના જ્ઞાન ભકિત ન સંભાળી રે પ્રારા ૩ ઇત્યાદિક વિપરિ. તપણાથી છે જ્ઞાન વિરાધ્યું જેહો આભવ પરભવ વળી રે ભ ભવ મિચ્છામિ દુકકડ તેહ રે પ્રા ૪ સમકિત શુદ્ધ જાણું છે વીર વદે એમ વાણી રે ! પ્રા. શાસ 'જિનવચને શંકા નવી કીજે છે નવી પરમત અભિલાષ છે સાધુતણી નિંદા પરિહરજે છે ફળ સંદેડ મ રાખ રે છે પ્રા| સ | ૫ | મૂઢપણું છેડે પરશંસા | ગુણવંતને આદરીએ છે સામીને ધરમે કરી થિરતા છે ભક્તિ પ્રભાવના કરીએ રે ! પ્રા... | સ | ૬ | સંઘ ચૈત્ય પ્રાસાદ તણે જે છે અવર્ણવાદ મન લે છે દ્રવ્ય દેવકે જે વિણસાડા છે વિણસંતાં ઉવેખે રે | પ્રા. છે છે ૭૫ ઈત્યાદિક વિપરીત પણથી છે સમક્તિ ખંડયું જેહ છે આભવ છે મિચ્છાપ્રા. ૮ છે ચારિત્ર જે ચિત્ત આણી છે. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરોધી છે આઠે પ્રવચન માય છે સાધુતણે ધરમે પરમાદે અશુદ્ધ વચન મન કાય રે પ્રા. ચાટ છે એ શ્રાવકને ધરમે સામાયક છે પિસહમાં મન વાળી છે જે જયણાપૂર્વક એ આઠે છે પ્રવચન માય ન પાળી રે છે પ્રાએ ચારે ૧૦ | ઇત્યાદિક વિષ રીતપણાથી છે ચારિત્ર ડોળ્યું જેહ છે આભવટ છે મિચ્છા છે પ્રા૦ | ચાટ છે ૧૧ છે બારે ભેદે તપ નવી કીધા છે છતે જોગે નિજ શકતે છે ધમેં મન વચ કાયા વિરજ છે નવી ફેરવીઉં ભગતે રે | પ્રા. એ ચાટ છે ૧૨ કે તપ વિરજ આચારે એણી પરે છે વિવિધ વિરાધ્યાં જેહ છે આભવ છે Page #278 -------------------------------------------------------------------------- ________________ (૫૫) મિ| પ્રા. | ચામું છે ૧૩વળીય વિશેષે ચારિત્ર કેરા અતિચાર આલઈએ . વીર જિનેશર વયણ સુણને પાપ મેલ સવી ધાએ રે પ્રાચા છે ૧૪ | ઢાળ ૨ જી . (પામી સગર પસાયએ દેશી). પૃથ્વી પાણી તેઉ છે વાયુ વનસ્પતિ છે એ પાંચે થાવર કહ્યા એ છે ૧ કરી કરસણ આરંભ છે ખેત્ર જે ખેડીયાં કુવા તળાવ ખણાવિયાએ ૨ છે ઘર આરંભ અનેક ટાંકા ભેંયરાં છે મેડી માળ ચણાવિયાએ રે ૩ લીંપણુ ગૂંપણ કાજ છે એણપરે પરેપરે છે પૃથ્વીકાય વિરાધીયાએ પાક ધયણ નાહણ પાણી છે ઝીલણ અપકાય છે તિ ધેતિ કરી દુહવ્યાએ . પ . ભાઠીગર કુંભાર લોહ સેવનગરા છે ભાડભુંજા વિહાલાગરાએ છે ૬ તાપણુ શેકણ કાજ વસ નિખારણ છે રંગણ રાંધણ રસવતીએ છે ૭. એણ પરે કર્માદાન છે પરે પરે કેળવી તેઉ વાયુ વિરાધીયાએ છે ૮ વાડી વન આરામ છે વાવી વનસ્પતિ છે પાન ફૂલ ફળ ચૂંટિયાએ છે ૯પંખ પાપડી શાક શેક્યાં સૂકવ્યાં છેદ્યાં છુંઘાં આથીયાંએ છે ૧૦ | અળશી ને એરંડો ઘાણી ઘાલીને ! ઘણા તિલાદિક પીલીયાએ છે ૧૧ છે ઘાલી કેલુ માંહે ! પીલી શેલડી છે કંદમૂળ ફળ વેચીયાએ છે ૧૨ . એમ એકેદ્રીજીવ છે હણ્યા હણવીયા હણતાં જે અનુતે મુજ મિચ્છામિ દુક્કડં એ ૧૪મા ક્રમી સરમિયા કીડા દિયાએ છે ૧૩ છે આ ભવ પરભવ જેહ છે વળીય ભ વે છે ગાડર ગાંડેલા છે એળ પૂરા અળશિયાએ છે ૧૫ Page #279 -------------------------------------------------------------------------- ________________ (૨૫૬) વાળા જળા ચૂડેલ ૫ વિચલિત રસ તણા ! વળી અથાણાં પ્રમુખનાએ ! ૧૬ ! એમ એ ઇંદ્રી જીવ ! જે મે' દુહવ્યા ॥ તે મુજ મિચ્છામિ દુક્કડ' એ !! ૧૭ ! ઉધેડી જી લીખા માંકડ મંકાડા ! ચાંચડ કીડી કુંથુઆએ ! ૧૮ । ગદ્ધીઆં ઘીમેલ કાનખજૂરીયા ૫ ગીંગોડા ધનેરીયાંએ ! ૧૯ ! એમ તેઇદ્રી જીવા જે મે ક્રુડુબ્યા ! તે મુજ મિચ્છામિ દુક્કડ' એ તે ારના માખી મચ્છર ડાંસ !! મસા પતંગિયાં ! કંસારી કાલિયાવડાએ ૫૨૧૫ ઢીંકણુ વિદ્યુ તીડ ! ભમરા ભમરીયે। ॥ કાતાં અગ ખડમાંકડીએ ॥૨૨॥ એમ ચૌરિદ્રી જીવ ! જે મેં દુહવ્યા । તે મુજ મિચ્છામિ દુક્કડ' એ ॥ ૨૩ા જળમાં નાખી જાળ૨ા જળચર દુડુબ્યા ! વનમાં મૃગ સંતાપીઆએ ૫ ૨૪ ૫ પીડયા પંખી જીવ !! પાડી પાસમાં !! પેપટ ઘાલ્યા પાંજરેએ ॥ ૨૫ ૫ એમ પંચેદ્રી જીવ ! જે મે ક્રુડુબ્યા ! તે મુજ મિચ્છામિ દુક્કડ' એ ॥ ૨૬ ॥ ( ઢાળ ૩ જી ) !! વાણી વાણી હિતકારીજી—એ દેશી ! ક્રોધ àાલ ભય હાસ્યથીજી ॥ મેલ્યા વચન અસત્ય । ક્રૂડ કરી ધન પારકાંજી ! લીધાં જેહ અદત્તરે ! જિનજી મિચ્છામિ દુક્કડ આજ !! તુમ સાખે મહારાજરે ॥ જિન∞ ॥ ફ્રેઇ સારું કાજરે જિના મિચ્છામિ દુક્કડં' આજ ।। એ આંણી ! દેવ મનુજ તિર્યં ચનાંછ॥ મૈથુન સેવ્યાં જેહા વિષયારસ લપષ્ટ પણે∞ ઘણુ વિયે દેહરે ા જિનજી૰ા ૨૫ પરિગ્રહની મમતા કરીજીના ભવે ભવે મેળી આથ ॥ જે હાંની તે તીડાં રહીછ ! કોઇ ન આવી સાથરે Page #280 -------------------------------------------------------------------------- ________________ (૫૭) : જિનજીક ૩ છે રચણી ભજન જે કર્યો છે કીધાં ભક્ષ અભક્ષા રસના રસની લાલચેછા પાપ કર્યો પ્રત્યક્ષ રે જિનાજી છે ૪ વ્રત લેઈ વિસારિયાંછો વળી ભાંગ્યા પચ્ચખાણુ! કપટ હેતુ કીરીયા કરી છે કીધાં આપ વખાણ જિનજી, પપા ત્રણ ઢાળ આઠે દહેજ આળયા અતિચાર | શિવગતિ આરાધન તણે છે એ પહેલા અધિકાર રે જિન૬ | ઢાળ ૪ થી ૫ | (સાહેલડીની દેશી) પંચ મહાવ્રત આદરે સાહેલડી અથવા ત્યે વ્રત બારતે યથાશક્તિ વ્રત આદરી સાહેલડી રે પાળનિરતિચારતે ના વ્રત લીધાં સંભારીએ પાસા હેડેધરીય વિચારતા શિવગતિ આરાધન તણે છે સાટ છે એ બીજો અધિકાર | ૨ | જીવ સર્વે ખમાવીએ છે સાવ નિ રાશી લાખો મને શુદ્ધ કરી ખામણાં સારા છે કેઈનું રોષ ન રાખતે ૩ છે સર્વ મિત્ર કરી ચિંતા એ સારા છે કેઈ ન જાણે શત્રુ તે | રાગ દ્વેષ એમ પરહરી કે સારા કીજે જન્મ પવિત્ર છે ૪સામી સંઘ ખમાવીએ સામે જે ઉપની અપ્રીતિ | સજન કુટુંબ કરે ખામણું છે સારા છે એ જિનશાસન રીતિત પા ખમીએ ને ખમાવીએ સાળા એહ જ ધર્મનું સારતે છે શિવગતિ આરાધન તણે કે સારા છે એ ત્રીજે અધિકારતે છે દો મૃષાવાદ હિંસા ચેરી સામે ધનમૂચ્છ મિથુન તે છે ક્રોધ માન માયા તૃણા પાસાના પ્રેમ છેષ પિશન તે શા નિંદા કલહ ન કીજીએ સાવ કૂડાં ન દીજે આળતે ૧૭ Page #281 -------------------------------------------------------------------------- ________________ (૫૮) રતિ અરતિ મિથ્યા તને આ સાથે માયા મેહ જંજાતે . ૮ ત્રિવિધ ત્રિવિધ સરાવીએ સાવ પાપસ્થાન અઢારતે છે શિવગતિ આરાધન તણો છે સાવ છે એ ચેથે અધિકાર તો મા છે ઢાળ ૫ મી છે (હવે નિસુણે ઈહાં આવીયાએ દેશી) જનમ જરા મરણે કરી એ એ સંસાર અસારતે છે કર્યો કર્મ સહુ અનુભવે એ છે કે ન રાખણહાર તે છે ૧ એ શરણ એક અરિહંતનું એ છે શરણ સિદ્ધ ભગવંત તે છે શરણુ ધર્મ શ્રી જૈનને એ છે સાધુ શરણ ગુણવંત તે છે ૨ અવર મહ સવિ પરિહરીએ છે ચાર શરણું ચિત્ત ધાર તે છે શિવગતિ આરાધન તણે એ એ પાંચમે અધિકાર તેને ૩ આ ભવ પરભવ જે કર્યા એ પાપ કર્મ કેઈ લાખ તે છે આત્મ સાખે તે નિંદીએ એ છે પડિકમીએ ગુરુ સાખ તે . ૪મિથ્યા મતિ વર્તાવિયા એ છે જે ભાખ્યા ઉસૂત્ર તે ! કુમતિ કદાગ્રહને વસે એ જે ઉથાપ્યાં સૂત્ર તે છે પ ઘડયાં ઘડાવ્યાં જે ઘણએ છે ઘંટી હળ હથિયાર તે ! ભવ ભવ મેળી મૂકીયાં એ છે કરતાં જીવ સંહાર તે છે ૬. પાપ કરીને પિષિયાં એ • છે જનમ જનમ પરિવાર તે છે જનમાંતર પહોત્યા પછી એ છે કેઈએ ન કીધી સાર તે ૭ આ ભવ પરભવ જે કર્યા એ છે એમ અધિકરણ અનેક તે છે ત્રિવિધ ત્રિવિધે સરાવીએ છે આણું હૃદય વિવેક તે છે ૮ દુષ્કૃતનિંદા એમ કરી એ પાપ કરે પરિવાર તે છે શિવગતિ આરાધના તણે એ છઠ્ઠો અધિકાર તે છે ! Page #282 -------------------------------------------------------------------------- ________________ (૫૯) ને ઢાળ ૬ ઠ્ઠી ! (આદિ તે જોઈને આપણુંએ દેશી) ધન ધન તે દિન માહરે જહાં કીધે ધર્મ ને દાન શિયળ તપ આદરી ટાળ્યાં દુષ્કર્મ ધન છે ૧. શેત્રુજાદિક તીર્થની છે જે કીધી જાત્રા જુગતે જિનવર પૂજિયા છે વળી પાખ્યાં પાત્ર છે ધન | ૨ પુસ્તક જ્ઞાન લખાવીયાં કે જિનવર જિનચૈત્ય | સંઘ ચતુર્વિધ સાચવ્યા છે એ સાતે ખેત્ર છે ધન છે ૩ છે પડિકમણું સુપર કર્યો છે અનુકંપા દાન | સાધુ સૂરિ ઉવઝાયને છે દીધાં બહુ માન છે ધન ૪ | ધર્મકાજ અનમેદીએ એમ વારેવાર છે શિવગતિ આરાધન તણે છે સાતમો અધિકાર છે ધન | ૫ | ભાવ ભલો મન આણીએ ! ચિત્ત આણી ઠામ સમતા ભાવે ભાવીએ છે એ આતમરામાધના સુખ દુઃખ કારણ જીવને છે કે અવર ન હોય ! કર્મ આપે જે આચર્યો ભેગવીએ સોય છે ધન છે ૭. સમતા વિણ જે અનુસરે છે પ્રાણી પુન્ય કામ છે છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ ! ધન | ૮ | ભાવ ભલીપેરે ભાવીએ છે એ ધર્મનું સાર છે શિવગતિ આશાધન તણે છે એ આઠમે અધિકારો ધન છે લા છે ઢાળ ૭ મી છે . (રેવતગિરિ ઉપરે એ દેશી) હવે અવસર જાણી કરી સંલેખણુ સાર છે અણુસણ આદરીએ પચ્ચખી ચારે આહાર લલુતા સવિ મૂકી | છાંડી મમતા અંગ છે એ આતમ ખેલે છે સમતા જ્ઞાન તરંગ છે ૧ ગતિ ચારે કીધા છે આહાર અનંત નિશંક Page #283 -------------------------------------------------------------------------- ________________ (૨૬૦) છે પણ તૃપ્તિ ન પામે છે જીવ લાલચીઓ રંક છે દુલહ એ વળી વળી છે અણુસણુને પરિણામ એ એહથી પામીજે શિવપદ સુશ્યદકામ શા ધનધના શાલિભદ્ર ખં મેઘકુમાર અણસણ આરાધી પામ્યા ભવને પાર શિવમંદિર જાશે કરી એક અવતાર છે આરાધના કરે છે એ નવમે અધિકાર ૩. દસમે અધિકાર મહામંત્રનવકાર છે મનથી નવિ મૂકે છે શિવ સુખ ફલ સહકાર છે એ જપતાં જાયે છે દુર્ગતિ દોષવિકાર છે સુપરે એ સમજે છે ચોદ પૂરવને સાર છે ૪ જનમાંતર જાતાં જે પામે નવકાર છે તે પાતીક ગાળી છે પામે સુર અવતાર છે એ નવપદ સરિખ મંત્રન કેઈ સાર એ ઈહ ભવ ને પરભવે. સુખ સંપત્તિ દાતાર . પ . જુઓ ભીલ ભીલડીરાજા રાણી થાય છે નવ પદ મહિમાથી એ રાજસિંહ મહારાય રાણી રત્નાવતી બેહા પામ્યા છે સુરગ છે એક ભવ પછી લેશે ! શિવ વધુ સંગ ૬ શ્રીમતીને એ વળી છે મંત્ર ફળ્યો તતકાળ ફણીધર ફીટીને છે પ્રગટ થઈ ફૂલમાળ છે શિવકુમારે જોગી સેવન પુરુષો કીધ / એમ એણે મંત્રે છે કાજ ઘણાનાં સિદ્ધ છે ૭ ! એ દસ અધિકારે વીર જિનેશર ભાગે છે આરાધના કરે છે વિધિ જેણે ચિત્તમાં રાખ્યો છે તેણે પાપ પખાળી ! ભવભય દૂર નાખે | જિન વિનય કરંતાં છે સુમતિ અમૃતરસ ચાખે છે ૮ ! | ઢાળ ૮ મી ( નમે ભવિ ભાવશું એ-એ દેશી ) સિદ્ધારથ રાય કુળતિલો એ છે ત્રિશલા માત મલ્હાર તે છે અવનિતળે તમે અવતર્યા એ છે કરવા અમ ઉપકાર છે જ જિનવીરજી એ છે ૧ | મેં અપરાધ કર્યા Page #284 -------------------------------------------------------------------------- ________________ (૬૧) ઘણું એ છે કહેતાં ન લહું પાર તે છે તુમ ચરણે આવ્યા ભણુએ છે જે તારે તે તાર છે જ. મે ૨ આશ કરીને આવી તુમ ચરણે મહારાજ તે આવ્યાને ઉખશે એ છે તે કેમ રહેશે લાજ છે જ૦ | ૩ | કરમ અલંજણ આકરાં એ છે જનમ મરણ જંજાળ તે હું છું એહથી ઉભ એ છે છેડા દેવ દયાળ છે જ. પાકા આજ મનેરથ મુજ ફળ્યા એ છે નાઠાં દુઃખ દળતે તે તૂ જિન ચોવીશ એ છે પ્રગટયા પુન્ય કલ્લેલ જ. પાપા ભવભવ વિનય કુમારડો એ છે ભાવભક્તિ તુમ પાય તે / દેવ દયા કરી દીજીએ એ છે બાધિબીજ સુપસાય છે જ. ૬ ! કળશ | ઈહ તરણું તારણ સુગતિ કારણ છે દુખ નિવારણ જગ જ | શ્રીવીર જિનવર ચરણ ઘુણતાં . અધિક મન ઉલ્લટ થયે ૧ છે શ્રી વિજયદેવસૂરીટ પટધર | તીરથ જંગમ ઇણે જગે તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ છે સૂરિતેજે ઝગમગેારા શ્રી હિરવિજયસૂરિશિષ્ય વાચકા કીર્તિવિજય સુરગુરુસ આ તસ શિષ્ય વાચક વિનયવિજયે થ જિન જેવીશમે છે ૩ | સય સત્તર સંવત ઓગણત્રીશે ! રહી રાંદેર ચેમાસુએ છે વિજય દશમી વિજય કારણ છે કિ ગુણ અભ્યાસ એ છે ૪ | નર ભવ આરાધન સિદ્ધિસાધન સુકૃત લીલવિલાસ એ છે નિર્જરા હેતે સ્તવન રચિયું છે નામે પુન્યપ્રકાશ એ છે ૫ ઈતિ શ્રી. પુણ્યપ્રકાશ સ્તવન સમાપ્ત. Page #285 -------------------------------------------------------------------------- ________________ (૨૬ર). અથ પદ્માવતી આરાધના પ્રારંભ હવે રાણી પદ્માવતી, જીવરાશી ખમાવે છે જાણપણું જુગતે ભલું, ઈણ વેળા આવે છે ૧ છે તે મુજ મિચ્છામિ દુકકડું, અરિહંતની સાખ છે જે મેં જીવ વિરાધીઆ ચઉ. રાશી લાખ છે તે મુજ મારા સાત લાખ પૃથિવી તણા સાતે અપકાય છેસાત લાખ તે કાયના, સાતે વળી વાય છે તેo | ૩ | દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદ સાધારણ બી ત્રિ ચઉરિંદી જીવના, બે બે લાખ વિચાર તે છેક દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી | ચઉદહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી તે પા ઈણ ભવ પરભવે સેવીયા, જે પાપ અઢાર છે ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરું દુગ તિના દાતાર છે તે છે ૬ હિંસા કીધી જીવની, બેલ્યા મૃષાવાદ દેષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ છે તે પાછા પરિગ્રહ મેળે કારમે, કીધે કોઈ વિશેષ છે માન માયા લાભ મેં કીયા, વળી રાગ ને દ્વેષ છે તે ૮ કલહ કરી જીવ દુહવ્યા, દીધાં કૂડાં કલંક નિંદા કીધી પારકી, રતિ અરતિ નિશંક તે પાલા ચાડી કીધી ચેતરે, કીધે થાપણ મેસે છે કુગુરુ કુદેવ કુધર્મને, ભલે આ ભરોસે છે તે છે ૧૦ ખાટકીને ભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાતચડીમાર ભવે, ચરકલાં, માય દિન રાત તે છે ૧૧ કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર કઠોર એ જીવ અનેક જન્મે કીયા, કીધાં પાપ અઘોર છે તે છે ૧૨ મે માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ છે ધીવર ભીલ કેળી ભવે, મૃગ પાડયાં પાસ છે તે છે ૧૩ . કોટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ બંદીવાન મરાવીયા, કેરડા છડી દંડ છે તે છે ૧૪ પરમધામીને ભવે, Page #286 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૩) દીધાં નારકી દુઃખ ા છેદન ભેદન વેદના, તાડન અતિ તિ! ॥ તે॰ । ૧૫ । કુંભારને ભવે મે' કીયા, નિભાડ પચાવ્યા ।। તેલી ભવે તિલ પીલીયા, પાપે પિડ ભરાવ્યાં ! તે ॥૧૬॥ હાલી ભવે હળ ખેડીયાં, કાડયાં પૃથ્વીનાં પેટ ॥ સુડ નિદાન ઘણાં કીધાં, દીધા અળદ ચપેટ ! તે॰ ॥ ૧૭૫ માળીને ભવે રાપીયા, નાનાવિધ વૃક્ષ ા મૂલ પત્ર ફળ ફૂલના, લાગ્યાં પાપ તે લક્ષ ! તે ૫ ૧૮ ૫ અધાવાઈઆને ભવે, ભર્યાં અધિક ભાર !! પેાડી પૂઠે કીડા પડયા, દયા. નાણી લગાર ॥ તે॰ ॥ ૧૯ ૫ છીપાને ભવે છેતર્યાં, કીધા રગણુપાસ ॥ અગ્નિ આરભ કીધા ઘણા, ધાતુર્વીદ અભ્યાસ । તે ॥ ૨૦૫ શૂરપણે રણુ ઝૂઝતાં, માર્યો માણુસ વૃંદ ।। મદિરા માંસ માખણ ભળ્યાં, ખાધાં મૂળ ને કંદ ! તે ॥ ૨૧ ૫ ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યા !! આર્ભ કીધા અતિ ઘણા, પાતે પાપજ સચ્ચા ! તે ॥ ૨૨ ॥ ક્રમ અંગાર કીયા વળી, ઘરમેં ધ્રુવ દીયા ! સમ ખાધા વીતરાગના, કુડા ક્રોસજ કીધા !! તે॰ !! ૨૩ !! ખિલ્લી ભવે ઉંદર લીયા, ગરાળી હત્યારી ૫ મૂઢ ગમારતણે ભવે, મે જી લીખ મારી !!! તે॰ ।। ૨૪ ।। ભાડભુજા તણે ભવે, એકેદ્રિય જીવ, જવારી ચણા ગડુ શેકીયા, પાડતા રીવ તે॰ ॥ ૨૫ !! ખાંડણુ પીસણુ ગારના, આરંભ અનેક; રાંધણુ ઈંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉર્દૂકા તે॰ ! ૨૬ ૫ વિકથા ચાર કીધી વળી, સેન્ગા પાંચ પ્રમાદ, ઇષ્ટ વિયાગ પાડયા ઘણા, કીચા રૂદન વિષવાદ ! તે॰ ॥ ૨૭ ।। સાધુ અને શ્રાવકતણાં, વ્રત લહીને ભાંગ્યાં ! મૂળ અને ઉત્તર તણાં, મુજ દુષણુ લાગ્યાં ! તે॰ ! ૨૮ ।। સાપ વીંછી Page #287 -------------------------------------------------------------------------- ________________ (ર૬૪). સિંહ ચીતરા, શકરા ને સમળી છે હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સબળી છે તે છે ૨૯ સુવાવડી દુષણ ઘણું, વળી ગર્ભ ગળાવ્યા છે જીવાણું ઢળ્યાં ઘણું, શીળવ્રત ભંજાવ્યાં છે તે છે ૩૦ એ ભવ અનંત ભમતાં થકાં કીધા દેહ સંબંધ છે ત્રિવિધ ત્રિવિધ કરી સિવું, તેણશું પ્રતિબંધ છે તે છે ૩૧ ૫ ભવ અનંત ભમતાં થકાં, કીધા પરીગ્રહ સંબંધ છે ત્રિવિધ ત્રિવિધ કરી સિરું, તીણ પ્રતિબંધ છે તે છે ૩૨ ભવ અનંત ભમતાં થકાં, કીધાં કુટુંબ સંબંધ છે વિવિધ ત્રિવિધ કરી સિરું, તીણશું પ્રતિબંધ છે તે છે ૩૩ છે ઈ પરે ઈહ ભવ પર ભવે, કીધાં પાપ અખત્ર છે ત્રિવિધ ત્રિવિધ કરી સિરું, કરું જન્મ પવિત્ર છે તે છે ૩૪ એણી વિધે એ આરાધના, ભવિ કરશે જેહ છે સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ છે તે છે ૩૫ ને રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાળ સમયસુંદર કહે પાપથી, છૂટશે તતકાળ તે. ૩૬ મરણ સમયે શુભ ભાવના આ જગતમાં પૂર્વે કરેલાં પુણ્ય-પાપ એ જ સુખદુઃખનાં કારણે છે, બીજું કઈ પણ કારણ નથી એમ જાણીને શુભ ભાવના રાખે. પૂર્વે નહિ ભેગવાયેલા કર્મને ભોગવવાથી જ છુટકારે છે પણ ભગવ્યા વિના છુટકારે નથી, એમ જાણીને શુભ ભાવ રાખે. જે ભાવ વિના ચારિત્ર, શ્રત, તપ, દાન, શીલ વગેરે Page #288 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૫ ) સર્વ આકાશનાં ફૂલની માફક નિરર્થક છે, તેમ માનીને શુભ ભાવ રાખેા. મે નરકનું નારકીપણે તીક્ષ્ણ દુઃખ અનુભવ્યું તે વખતે કાણુ મિત્ર હતા ? તેમ માનીને શુભ ભાવના રાખેા. સુરશેલ (મેરૂ પર્વત)ના સમૂહ જેટલા આહાર ખાઈને પણ તને સ ંતેષ ન વચ્ચેા, માટે ચતુર્વિધ આહારના ત્યાગ કર. દેવ, મનુષ્ય, તિય ચ અને નરક, આ ચાર ગતિમાં મનુષ્યને આહાર સુલભ છે, પણ વિરતિ દુલ`ભ છે, એમ માનીને ચતુર્વિધ આહારના ત્યાગ કર. કોઇ પ્રકારના જીવ સમુદાયના વધ કર્યાં વગર આહાર થઈ શકે નહિ, તેથી ભવમાં ભ્રમણા કરવારૂપ દુઃખના આધારભૂત ચારે પ્રકારના આહારના ત્યાગ કર. જે આહારના ત્યાગ કરવાથી દેવાનું ઇંદ્રપણું પણુ હથેળીમાં હાય તેવું થાય છે અને મેાક્ષસુખ પણ સુલભ થાય છે તે ચારે પ્રકારના આહારના ત્યાગ કર. જુદા જુદા પ્રકારના પાપ કરવામાં પરાયણ એવા જીવ પણ નમસ્કાર મંત્રને અન્ત સમયે પણુ પામીને દેવપણુ પામે છે તે નમસ્કાર મંત્રનું મનની અંદર સ્મરણુ કર. સીએ મળવી સુલભ છે, રાજય મળવું સુલભ છે, દેવપણુ પામવું સુલભ છે, પણ દુલ ભમાં દુર્લભ નવકાર મંત્ર પામવા અતિ દુલ ભ છે. તેથી મનની અંદર નવકાર મંત્રનું સ્મરણુ કર. એક ભવમાંથી ખીજા ભવમાં જતાં જતાં ભવિકાને જે નવકાર મંત્રની સહાયથી પરભવને વિષે મનાવાંછિત સુખ Page #289 -------------------------------------------------------------------------- ________________ સંભવે છે, તે નવકાર મંત્રનું મનની અંદર સ્મરણ કર. જે નવકાર મંત્રને પામવાથી ભવરૂપ સમુદ્ર ગાયની ખરી જેટલો થાય છે, અને જે મેક્ષના સુખને સત્ય કરી આપે છે, તે નમસ્કાર મંત્રને મનની અંદર તું સ્મર. આ પ્રકારની ગુરુએ ઉપદેશેલી પર્યન્તારાધના સાંભળીને સકળ પાપ સરાવીને આ નમસ્કાર મંત્રનું સેવન કર. પંચપરમેષ્ટીનું સ્મરણ કરવામાં તત્પર એ રાજસિંહ કુમાર મરણ પામીને પાંચમા દેવલોકમાં ઈંદ્રપણું પામ્ય. તેની સ્ત્રી રત્નાવતી પણ તે જ પ્રકારે આરાધીને જ પાંચમા કલ્પને વિષે સામાનિક દેવપણું પામી, ત્યાંથી ચવીને બને મેક્ષે જશે. ઈતિ મરણ સમયની શુભ ભાવના સમાપ્ત. શુભ ચિંતવન કરવાની છેલ્લી ભલામણ “મારે દેહ પડી જાય તે સમયે મારી પછવાડે કે રૂદન કરે, અગર શેક પળેપળાવે, પાણી ઢોળે, છ કાયની વિરાધના કરે, તેમાં મારે લેવાદેવા નથી, મારા શરીરને સંસ્કાર કરે તેમાં પણ મારે લેવાદેવા નથી. વ્યવહારથી જે કઈ કરે તે તેઓ જાણે.” કુટુંબીઓને રડવા-કૂટવાની ના પાડવી. છેક પાળવાની ના પાડવી. મરણ પછવાડે જે જે આરંભાજિક કાર્યો મેહના પ્રભાવથી કરે તેને નિષેધ કરે. તે છતાં કદાચ પાછલા કુટુંબીઓ કરે તે પછી મરનારને દોષ કે પાપબંધન થાય નહિ અને તેમ ન કહેવામાં આવે તે તેની ક્રિયા મરનારને લાગે. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે અવિરતિપણાને લીધે એકેન્દ્રિય જીને પણ અઢાર પાપસ્થાનક લાગે છે. માટે તમામ Page #290 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૭ ) વસ્તુ વાસિરાવીને પાછળ પણ પેાતાના નિમિત્તે ક્રમબંધનની જે જે ક્રિયાઓ કરવામાં આવે તેમ હાય તેની ના પાડવી. જે જીવોનું ચિત્ત સંસારના પદાર્થાંમાં આસક્તિવાળું છે અને પોતાના સ્વરૂપને જે જાણતા નથી, તેવા જીવોને મૃત્યુ ભયમય છે, પરંતુ જે જીવા પેાતાના સ્વરૂપમાં રમણતા કરનારા છે અને સાંસારિક પદાર્થાંમાં વૈરાગ્યવાળા છે, તેવા જીવોને તા મૃત્યુ એ એક હનુ' નિમિત્ત છે. તેઓ તે એમ જ વિચારે છે કે અણુકમ'ના નિમિત્તથી જ આ દેહનુ' ધારણુ કરવાપણું છે અને તેની સ્થિતિ પૂર્ણ થયે તે કર્મોના પુદ્ગલા નાશ પામશે ત્યારે મારે બીજી ગતિમાં ઉત્પન્ન થવું પડશે. મારા આત્મા તા અનાદિ કાળથી મર પામ્યા નથી અને મરશે પણ નહિ; પરંતુ પુણ્યશાળી આત્માને તો આ સાત ધાતુમય મહા અશુચિના કોથળા જેવા અને વિનશ્વર સ્વભાવવાળા દેહના ત્યાગ કરવા અને શુભ કર્મોના પ્રભાવથી–સમાધિના પ્રભાવથી બીજી ગતિમાં નવીન સુંદર શરીર ધારણ કરવું તેને મરણ કહેવાય છે,તેમાં શેક શાને ? તેમાં તે આન≠ જ માનવાના છે. જેમ કોઈ માણસને એક સડી ગયેલી ઝૂ'પડીને છેડી દઇ બીજા નવીન મહેલમાં જઇને વસવું હાય ા તે ને શાક નહિ થતાં આનંદના ઉભરા હાય છે, તેવી જ રીતે આ આત્માને આ ખડેર જેવા સડી ગયેલ દેહરૂપ ઝૂંપડીને ત્યાગ કરી નવા દેહરૂપ મહેલને પ્રાપ્ત કરવા, એ મહાઉત્સવના અવસર છે, તેમાં કોઇ પ્રકારની હાનિ છે જ {હ. કારણ કે જો આવા પ્રકારની ઉત્તમ સમાધિથી મરણુ Page #291 -------------------------------------------------------------------------- ________________ (૧૬૮ ) થાય તા હું ચેતન! તે મરણુ ઉત્તમ ગતિ આપનાર છે. બાકી વિચાર કર, અત્યાર સુધી સમાધિ વિના પરવશપણે અન ત વાર નરકતિ ચાદિ ગતિમાં મરણા કર્યાં છે, અસહ્ય દુઃખા સહન કર્યો છે, માટે આવા ઉત્તમ પ્રકારના સમાધિમરણથી આનંદમાની તમામ વસ્તુ વાસિરાવી પાછળના સંબંધી જીવા રાગના જોરથી કમ બંધન ન કરે તે માટે પાકી ભલા મણુ કરજે; પછી કદાચ મેાહના જોરથી તેઓ જે કાંઈ કરશે તેમાં તને તે પાપની ક્રિયાઓ આવશે નહિ, તે ચાકકસ લક્ષમાં રાખજે. સમતિદષ્ટિઆત્માને સ્વરૂપનું ધ્યાન કરવાના વિચાર ૧ હું એક છુ, મારું કોઈ નથી. ૨ મારે આત્મા શાસ્વતા છે. ૩ હું જ્ઞાનદર્શીને કરી સહિત છું. ૪ ધન, કુટુ આર્દિક મારા સ્વરૂપ થકી બાહ્ય વસ્તુ-અલગી વસ્તુ છે, તે સ` સયાગે મળી છે અને વિયેાગે જાશે તેમાં મારા શે ખગાડ થવાના છે ? ૫ તન, ધન, કુટુંબાર્દિકના સચેાગ એટલે મિલાપ, તેને વિષે જીવ મુંઝાયા થકા દુઃખની પરંપરા પ્રત્યે પામે છે. ૬ એ શરીરાદિ પુત્ર, કલત્ર, પરિવાર પ્રમુખ તે સચૈાગી વસ્તુ મારા સ્વરૂપ થકી જુદી છે. છ તે સ`ને હું મનવચનકાયાએ કરી, વાસિરાવું છું. ૮ હું ચેતન છું, અને એ પુદ્દગલના સ્વભાવ તે અચેતન છે. ૯ હું' અરૂપી છું, એ પુદ્ગલરૂપી છે. મારા જ્ઞાનાદિ ચેતનાલક્ષણ સ્વભાવ છે. એ પુદ્ગલના જય સ્વભાવ છે. ૧૦ હું' અમૂર્ત છું, આ પુદ્ગુગલ મૂર્ત છે. ૧૧ હુ સ્વાભાવિક છું, આ પુદૂગલ વિભાવિક છે. ૧૨ હું પવિત્ર છું, એ પુદ્ગલ અપવિત્ર છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ (૨૬૯) ૧૩ મારે સ્વભાવ શાશ્વત છે અને આ પૌગલિક વસ્તુ જે મને મળી છે તે સર્વ અશાશ્વતી છે. ૧૪ મારું જ્ઞાનાદિ રૂપ છે. આ પુદગલનું પૂર્ણગલન રૂપ છે. ૧૫. મારું કયારે પણ સ્વરૂપ થકી ન ચળવું એ અચલિત સ્વભાવ છે. ૧૬ મારું જ્ઞાન, દર્શન, ચારિત્રમય સ્વરૂપ છે, અને પુદ્દ ગત વર્ણ, ગંધાદિ રૂપ છે. હું વર્ણગંધાદિથી રહિત છુ. ૧૭ હું શુદ્ધ નિર્મળ છું. ૧૮ હું બુદ્ધ છું. જ્ઞાનાનંદી છું. ૧૯ હું નિર્વિકલ્પ એટલે સર્વ વિકલ્પથી રહિત છું. મારું સ્વરૂપ પગલથી ન્યારું છે. ૨૦ હું દેહાતીત એટલે આ દેહરૂપ જે શરીર તેથકી રહિત છુ. ૨૧ અજ્ઞાન રાગ, દ્વેષરૂપ જે આશ્રવ, તે મારું સ્વરૂપ નથી. હું એ થકી જ્યારે છું. ૨૨ અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, અનંત વીર્યમય એવું મારું સ્વરૂપ છે. ૨૩ હું શુદ્ધ છું, કર્મમળથી રહિત છું. ૨૪ હું બુદ્ધ એટલે જ્ઞાનસ્વરૂપી છું. ૨૫ હું અવિનાશી છું, એટલે મારે કેઈ કાળે નાશ નથી. ૨૬ હું જરા થકી રહિત-અજર છું. ૨૭ હું અનાદિ એટલે મારે આદિ નથી. ૨૮ હું અનંત એટલે મારે અંત કે છેડે કેઈ કાળે નથી. ૨૯ હું અક્ષય છું, એટલે મારા કેઈ કાળે ક્ષય નથી. ૩૦ હું કોઈ કાળે ખરું નહિં એ અક્ષર છું. ૩૧ હું કઈ કાળે સ્વરૂપથી ચળું નહિ એ અચળ છું. ૩૨ મારું સ્વરૂપ કેઈથી કળ્યું જાય નહિ, માટે અકળ છું. ૩૩ કર્મરૂપ મળથી રહિતે અમલ છું. કર્મમળથી ન્યારે છું. ૩૪ મારી કોઈને ગમ નથી માટે અગમ્ય છું. ૩૫ હું નામરહિત અનામી છું. ૩૬ હું વિભાવદશાનાં રૂપથી રહિત સ્વભાવિ Page #293 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૦ ) છું. ૩૭ હું કર્માંરૂપ ઉપાધિથી રહિત અકમિ છું. ૩૮ હું... કરૂપ અંધન થકી રહિત અખધક છું. મારે ખેલ ન્યારા છે. ૩૯ હું ઉદયભાવથી રહિત અનુદય છું. ૪૦ હું મન, વચન, કાયાના યાગથી રહિત અયાગી છું. ૪૧ હું શુભાશુભ વિભાવદશાના ભાગથી રહિત અભાગી છું. ૪૨ કરૂપ રાગથી રહિત અરાગી છું. ૪૩ હું કાઇના ભેદ્યો ભેદાઉ” નહિ માટે અભેદી છું. ૪૪ હું પુરુષ, સ્ત્રી, નપુંસક લક્ષણ ત્રણ વેદથી રહિત અવેન્રી છુ. ૪૫ હું કોઇને છેદ્યો છેદાઉ નહિ, માટે અચ્છેદ્ય છું. ૪૬ હું આત્મસ્વરૂપ રમણમાં ખેદ પામું નહિ, માટે અખેન્રી છું. ૪૭ મારા કાઇ સહાય ભૂત નથી માટે અસહાઈ છુ. ૪૮ હું મારે પેાતાને પરાક્રમે સહિત છું, પણ મારા વિપરિત પરિણમન થકી બધાણા છુ, તે જ્યારે સવળા પરિણમાવીશ ત્યારે છૂટીશ પરંતુ મને ખીજો કાઈ ખાંધવા-છોડવા સમર્થ નથી. ઇતિ સ્વરૂપધ્યાન વિચાર * જીવને વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે સુંદર વચના ૧ આ જીવને તમામ પૌદ્ગલિક વસ્તુના સંબંધ મરણ વખતે એક સમયમાં છોડીને પરલેાકમાં ગમન કરવાનું ચાક્કસ હાવા છતાં ખાટુ' મમત્વ રાખી ઠેઠ સુધી સમજતા નથી. ૨ આ જીવ વીતરાગના વચન અનસાર શુભ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે તે અંતર્મુહૂતમાં સમ્યગ્દર્શન પામે, છતાં માહમાં મગ્ન બની આખી જિં’ગીમાં એક વાર સમ્યક્ત્ત્વ પામે તેવા દિવસ પણ કાઢતા નથી ને પોતાના Page #294 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૧ ) ભવને ફાગઢ ગુમાવે છે. ૩ ધમ માગ માં પ્રવૃત્તિ કરનાર જ ભવાન્તરમાં હુંમેશાં સુખી થાય છે તેવું ચાક્કસ હોવા છતાં અધમ માં પ્રવૃત્તિ કરી દુઃખી થાય છે. તેમ થવા દેવુ' નહીં. ૪ જે ખાદ્ય વસ્તુઓ પેાતાની નથી તેને પેાતાની માનીને બેઠા છે ને પેાતાની વસ્તુ જ્ઞાનાદિ સમીપ હાવા છતાં જ્ઞાનષ્ટિથી દેખતા નથી. ૫ બાહ્ય વસ્તુ ઉપર જેટલેા પ્રેમ હુંમેશાં છે, તેવા પ્રકારના પ્રેમ આત્મિક વસ્તુ ઉપર થાય તે એક કલાકમાં ભવની ભાવ ટળી જાય. હું અઢાર પાપસ્થાનક સેવી સેવી ભેગી કરેલી લક્ષ્મીને ચાર ગતિમાંથી આવેલ જીવા પુત્રાદિકપણે અવતરી તેના ભાગવટે કરે છે અને ભેગી કરનાર પાતાના પરલેાક માટે તેમાંથી અડધી મિલકત પણ સ્વહસ્તે શુભ ક્ષેત્રમાં વાપરી પુણ્યાનુબંધી પુણ્ય મેળવતા નથી અને મજૂર તરીકે જિંદગી પૂરી કરી પરલેાકમાં રિદ્ધી અવસ્થામાં ઉત્પન્ન થાય છે તે મહાન આશ્ચય. ૭ આવી ટૂંકી જિંદગીમાં કાલની ખમર નથી. શું થશે, છતાં જલદી ધમ નહીં કરતાં લાંબા વાયદા કરી સમય ગુમાવે છે. ૮ રાત્રીèાજન, પરસ્ત્રીગમન, મેળ અથાણું અને કંદમૂળ આ ચાર નરકના દરવાજા હૈાવા છતાં મેાહનીય કમાંથી વિ'ટાયેલા જીવા તેમાં પ્રવૃત્તિ કરી નરકનું ઘણા લાંખા કાળનું આયુ બાંધે છે પણ તે ચારેના ત્યાગ કરતા નથી તે ખેદજનક છે. ૯ આ જગતમાં જીવને એકાદ-બે વરસની કેદની સજા Page #295 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૨ ) થતી હાય તે હજારો રૂપિયા ખરચી રાત દિવસ પરિશ્રમ કરી કૈદને દૂર કરાવવા માટે ખૂબ પ્રયત્ન કરે છે, પરંતુ નરકરૂપી અસંખ્ય વસેાની કેદમાં ન જવું પડે તેના એકેય ઉપાય લેતા નથી. ૧૦ એકવાર બાંધેલકમ દસવાર તા વિપાકથી જ ભાગવવું પડે છે. પર`તુ તીવ્ર અધ્યવસાયથી તે તે જ ક સેવાર, હજારવાર, લાખવાર, કરાડવાર સખ્યાતા-અસ`ખ્યાતા છેવટ અનંત ભવ સુધી ભાગવવું પડે છે એવું અનંત જ્ઞાનીઓનું વચન હાવા છતાં ક્રમ બાંધતાં વિચાર પણ કરતા નથી તે બહુ શોચનીય છે. ૧૧ પાતાની ભુલા પારાવાર હોય છતાં તેને ઢાંકીને પારકી ભલેને મેરૂ જેવડી અનાવી પરિન'દામાં ઊતરી મનુષ્યભવ ખાઇ નાંખે છે. ૧૨ સંસારના મજૂર આખા દિવસ મજૂરી કરતાં થાડાઘણેા પણ વિસામા લે છે તેવી રીતે જીવને આખા દિવસ આશ્રવ રૂપી મજાથી ઘેાડા પણ વિસામા લેવા જોઇએ. અર્થાત્ ૧-૨ કલાક સંસારી એજાને દૂર મૂકી સામાયિક જિનપૂજા પડિક્કમ કરવું જોઇએ છતાં કરતા નથી અને દુઃખી થાય છે. તેમ થવુ' ન જોઈએ તે ધ્યાનમાં લેવું. ૧૩ શરીરથી આત્મા જુદો છે, શરીર વીખરાઈ જવાનુ છે, ભસ્મીભૂત થવાનું છે, છતાં તેના ઉપર તનતાડ મહેનત અને આત્મા અવિનાશી હોવા છતાં તેના માટે કાંઈપણુ પ્રયત્ન કરવા નહીં તે કેટલી મૂર્ખાઈ સમજવી ! ૧૪ જે જીવા સંસારમાં રાચીમાચીને જ પડયા છે. તે કદાચ Page #296 -------------------------------------------------------------------------- ________________ (૨૭૩) દુનિયાની દૃષ્ટિએ વિદ્વાન હોય તે પણ શાસકાર તે તેને મૂઢ, ગમાર અને મૂખી જ કહે છે. ૧૫ ગમે તેટલે બાહા ધનવાળ હોય છતાં સમકિતથી રહિતને નિર્ધન સમજે, પણ બે આનાની મૂડીવાળે પુણીયા શ્રાવક જે સમક્તિ દૃષ્ટિ આત્મા સાચો ધનવાન છે. ૧૬ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું આરાધન મુક્તિને માટે છે ત્યારે વિરોધપાશું સંસારમાં ભટકવા માટે છે, જેથી કદાપી વિરાધક બનવું નહીં; વિરાધક બન્યા તે ભટક્યા સમજવું. ૧૭ પિસાવાળાને જૈનશાસનમાં સાચા શ્રીમાન કહ્યા નથી પરંતુ પૈસાને જે સદુપયોગ કરે તેને સાચા શ્રીમાન કહ્યા છે. ૧૮ નરકાદિ ગતિમાં ઉત્પન્ન થવું તે ગમે તેવું ભયંકર છે પરંતુ તે પાપ કરનારાઓ માટે છે, એથી પુણ્યાત્માઓને તેને ભય હોતા નથી. ૧૯ સંયમ એ સુખનું સ્થાન છે એવું અનંત જ્ઞાનીનું વચન છે, જેથી વહેલા કે મેડા સંયમ લેવાની ભાવના જરૂર રાખવી ને અવસર મળે સંયમ ગ્રહણ કરી લે, જેથી સંસારની રખડપટ્ટી નષ્ટ થશે ને અનંત સુખના સ્થાનમાં જલદી પહોંચાશે. ૨૦ સાચા ગુણીનું કદાચ સન્માન ન થાય પરંતુ અપમાન તે કદાપી થવા દેવું જ નહીં. ૨૧ જિનેશ્વર ભગવાનની આજ્ઞા માનવી, મિથ્યાત્વને છોડવું અને સમ્યકત્વને આદરવું, આ ત્રણ વસ્તુ હાથ આવે તે મન્હજીણાણુની સજઝાયમાં જે ૩૬ કૃત્યે શ્રાવકનાં Page #297 -------------------------------------------------------------------------- ________________ (ર૭૪) કહ્યાં છે તે બરાબર સફલ સમજવાં પરંતુ ઉપર લખેલ ત્રણ કુને ન સ્વીકારે તે પછી બાકીનાં ૩૩ કૃત્ય કરે તે પણ નિષ્ફળ સમજવાં. મેક્ષરૂપી ફળ તે કદાપી મળે જ નહીં. ઉપર લખેલ સુંદર એકવીસ વચનેને મનનપૂર્વક વાંચવાથી ભવ્યાત્માઓને ઘણે ફાયદો થશે. હિતશિક્ષા તથા નીતિમય જીવન ગુજારવા માટે બે બેલ નીચે બતાવેલ બોલ ધ્યાનમાં લઈ મનન કરે અને તેને યથાશકિત અમલમાં મૂકે. ૧ તું કેણુ છે. ૨ શા માટે આવ્યું છે. ૩ આવીને તે માનવ જિંદગીમાં શું કર્યું. ૪ શા માટે ભમી રહ્યો છે. ૫ સંતસમાગમ કરી આત્મહિત કર. ૬ આત્મસ્વરૂપને તપાસ. ૭ સંગના અંતે વિયોગ તે ચોક્કસ યાદ રાખ. ૮ હરખને અંતે શોક. ૯ સુખને અંતે દુખ. ૧૦ ઉદય પછી અસ્ત. ૧૧ જન્મે તે મરવા માટે. ૧૨ સુખ-દુઃખને મનની સાથે સંબંધ છે. ૧૩ પિતાના દેષ જેવાથી દેષ દૂર થશે. ૧૪ તીર્થકરનાં વચને જ સંસારને કાપે છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ (૨૭૫) ૧૫ મનને હંમેશાં શુદ્ધ કરવા વિતરાગની વાણું શ્રવણ કરવી. ૧૬ ઈચ્છાઓને ત્યાગ તે વૈરાગ્ય. ૧૭ મનમાં અશુભ વિચાર કરવા તેના સમાન બીજે વ્યાધિ નથી. ૧૮ પુદ્ગલમાં આનંદ માને તે પુદગલાનંદી, ભવમાં આનંદ માને તે ભવાભિનંદી. એવા જ સંસારમાં પરિહામણું કરનારા છે. ૧૯ આત્મામાં આનંદ માનનાશ જી વેલાસર મુક્તિ મેળવી શકે છે. ૨૦ આત્માનંદી બનવું બહુ દુષ્કર છે માટે બહુ પ્રયત્ન કરીને પણ તેવા બનવું જેથી દુઃખથી મુક્ત થવાય. ૨૧ જાગૃત થા અને ઊંઘને છે. ૨૨ નીતિમય અને ઉપકારક જીવન ગુજારવા પ્રયત્ન કર. ૨૩ ગતકાળની ભૂલો સુધારી લેવા પ્રયત્ન કરે અને હવે પછી તેમ ન થાય તે માટે કમર કસ. ૨૪ ભવિષ્યને વિચાર કરી પછી પ્રવૃત્તિ કરવી તેનું નામ વિવેક, તેની ખાસ જરૂર છે. ૨૫ આવતી જિંદગીને યાદ કરીને કાર્ય કરજે. ૨૬ ધર્મથી નિરપેક્ષ થનાર મનુષ્ય જે બીજે મૂર્ખ કેશુ ગણાય? ર૭ ભાગ્યને ઉદય પણ ઉદ્યમથી જ થાય છે. ૨૮ પરસ્ત્રીગમન કરનાર ચંદનને મૂકી બાવળને વળગી બહુ દુઃખી થાય છે. ૨૯ આ શરીર અશુચિનું યંત્ર છે, માટે તેની ઉપર મહ Page #299 -------------------------------------------------------------------------- ________________ (૨૭૬) નહિ કરતાં તેમાંથી જે કાઢવાનું હોય તે જલદી કાઢી લે, ઢીલ કરીશ નહિ. ૩૦ મનુષ્યભવ બહુ જ દુર્લભ છે માટે તેને સફળ કર. ૩૧ વિચારને સુધારે થાય તે જ વચન અને કાયાને સુધારે ન થઈ શકે. ૩૨ સદગુરૂની સેવા દુગૅસનેને નાશ કરે છે અને ગુણને પ્રગટ કરે છે. ૩૩ અભય અને અપેયને ત્યાગ કરીને ભોજન થાય તે જ ખરું ભજન કહેવાય. ૩૪ પાણી પીવાનું ભાજન જુદું રાખવું, મુખે માંડેલ ભાજન પાણીના ગળામાં નાખી તમામ પાણી બગાડવું નહિ. તેમ કરવાથી ઘણા ને વિનાશ થાય છે તથા ચેપી રેગ વળગે છે વગેરે ઘણું હાનિ થાય છે. ૩૫ વિચારમાં અન્યને દુઃખ થાય તેવું ન ચિંતવવું. ૩૬ સર્વની સાથે મંત્રીભાવના કર, વરની ભાવના ભૂલી જા. ૩૭ પિતાના હૃદયને શાંતિનું સ્થાન ધર્મ વિના બીજું કેઈનથી. ૩૮ જે દિવસે અશુભ પ્રવૃત્તિ કરવા તૈયાર થા તે પહેલાં મૃત્યુના દિવસને યાદ કર. ૩૯ શુભમાર્ગમાં વિવેકથી લક્ષ્મી ખરચવી તે જ લક્ષ્મી પામ્યાનું ફળ છે. ૪૦ ખરે મિત્ર કે પાપમાગથી બચાવી સન્માર્ગમાં જોડે તે. ૪૧ દીન, દુઃખી અને અનાથ ઉપર અનુકંપા રાખી તેને - ઉદ્ધાર કરે. ૪૨ પરદ્રવ્યને પથ્થર તુલ્ય ગણે, સ્વદ્રવ્યમાં સંતોષ રાખે. Page #300 -------------------------------------------------------------------------- ________________ (ર૭૭ ) ૪૩ પરસ્ત્રીને માતા, બહેન કે પુત્રી તુલ્ય ગણે. ૪૪ પરનિંદા, ચુગલી ને મિયા આપ વગેરે પાપના બોજાથી બહુ ડરે. ૪૫ વિષયતૃષ્ણાથી વેગળા રહે, ઈન્દ્રિયેના ગુલામ ન બને પરંતુ ઇન્દ્રિયોને ગુલામ બનાવે. ૪૬ ચારિત્ર લેવાની હંમેશાં શુભ ભાવના રાખે. ૪૭ શરીર સારું હોય તે સંસારના મોહને છેડી ચારિત્ર ગ્રહણ કરવું. ૪૮ સંસારને કેદખાનું સમજવું, તેમાં મુંઝાવું નહિ. ૪૯ બીજાને દુઃખી દેખી દ્રવ્યભાવથી તેનું દુઃખ દૂર કરવાની ભાવના રાખવી. ૫. ધર્મરાગ કરે, પરંતુ કામરાગ કે નેહરાગ ન કર કારણ કે તે સંસારમાં ભમાવનાર છે. ૫૧ યથાશક્તિ દશતિથિ અથવા પાંચતિથિ તપશ્ચર્યા કરવી. પર લક્ષ્મી ઉપર અત્યંત મેહ ન રાખ, છેવટે તેને છેડવી પડશે અથવા તે આપણને છેડશે એ યાદ રાખવું. ૫૩ ઉપકારીને ઉપકાર કદાપી ભૂલ નહિ. ૫૪ ખાવાપીવામાં બહુ લુપતા રાખવી નહિ. ૫૫ પ્રથમવું ભેજન પાચન થયા વગર જમવું નહિ. નિરંતર બેચાર કવળ એ છે આહાર કર. પ૬ ઉપદ્રવવાળા સ્થાનકને ત્યાગ કરવો. ૫૭ રાજાએ નિષેધ કરેલા દેશમાં જવું નહિ. ૫૮ એક બે કલાક ધાર્મિક પુસ્તક વાંચવાની ટેવ પાડવી. ૫૯ નીતિમય જીવન ગુજારવું. અનીતિ કરી અને લોક બગાડવા નહિ. Page #301 -------------------------------------------------------------------------- ________________ (૨૭૮), ૬૦ લોકપ્રિય થવું. ૬૧ લજજાળું થવું. દૂર દયાળુ થવું. ઉપર લખેલા બેલનું મનન કરવાથી વૈરાગ્યભાવના જાગૃત થશે. વૈરાગ્ય સંબંધી દુહા પરલેકે સુખ પામવા, કર સારે સંકેત; હજી બાજ છે હાથમાં, ચેત ચેત નર ચેત. ૧ જેર કરીને જીતવું, ખરેખરું રણખેત; દુશ્મન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત. ૨ ગાલ રહી ગમાર તું, ફેગટ થઈશ ફજેત; હવે જરૂર હેશિયાર થઈ, ચેત ચેત નર ચેત. ૩ તન ધન તે તારાં નથી, નથી પ્રિયા પરણેત; પાછળ સહ રહેશે પડયાં, ચેત ચેત નર ચેત. ૪ પ્રાણ જશે જ્યાં પિંડથી, પિંડ ગણશે પ્રેત; માટીમાં માટી થશે, ચેત ચેત નર ચેત. ૫ રહ્યા ન રાણા રાજિયા, સુર નર મુનિ સમેત; તું તે તરણ તુલ્ય છે, ચેત ચેત નર ચેત. ૬ રજકણ તારા રખડશે, જેમ રખડતી રેત; પછી નર તનુ પામીશ કયાં, ચેત ચેત નર ચેત. માટે મનમાં સમજીને, વિચારીને કર વેત; કયાંથી આ કયાં જવું, ચેત ચેત નર ચેત. શુભ શિખામણ સમજ તે, પ્રભુ સાથે કર હેત; અંતે અવિચળ એ જ છે, ચેત ચેત નર ચેત. ૯ કાળા કેશ મટી ગયા, સર્વે બનિયા વેત; મન જેર જતું રહ્યું, ચેત ચેત નર ચેત. જે નહિ ચેતે પ્રથમ તે, પશુ પક્ષીથી હિણ, ઘન પહેલાં માળા રચે, પક્ષી જુઓ પ્રવીણ, ૧૧ Page #302 -------------------------------------------------------------------------- ________________ (૨૯) | હિતશિક્ષા સંબંધી દુહા મેરી મેરી કર મતિ, ઈહાં નહિ તેરી કે કાયાએ તેરી નથી, તે માયા કહાંસે હોય. ૧ શળ છ સંસાર સુખ, ધૂળ જ હે ધન, ભૂલે અણુના ભરમમેં, મત ફૂલ તું મન. સબ કાગજ કાલે કીયે, મન કાલે કે કાજ સબ ફટ બેલે ભયે, હીયે ધૂર દિન હે આજ રે જીવ સુણ તું બાપડા, હીયે વિમાસી જોય, આપ સ્વાથી સહુ મળ્યું, તારું જગ નહિ કેઈ. ધર્મ વિના સુણજીવડા, તું ભવ ભવ્યે અનંત, મૂઢપણે ભવ તે કીયા, ઈમ બેલે ભગવંત ૫ લાખ ચોરાસી એનિમાં, ફરી દ્વીયે અવતાર એકેકી નિમાં વળી, અનંત અનંતી વાર. ૬ એમ ભમતાં ભમતાં લીયે, મનુષ જનમ અવતાર મિથ્યાત્વપણે ભવ નિર્ગમ્યા, કાજ ન સિદ્ધ લગાર. ૭ જગમાં જીવ અછે બહુ, એકેકશું અસંતી વાર વિવિધ પ્રકાર સગપણ કીયાં, હૈયા સાથે વિચાર તે કુણ આપણું પારકું, કુણુ વૈરી કુણ મિત્ત, રાગ દ્વેષ ટાળી કરી, કર સમતા એક ચિત્ત. ૯ પૂર્વ કેડીને આઉખે, જ્ઞાની ગુરુ અપાર; ઉત્પત્તિ કહી તાહરી, કહેતાં નાવે પાર. પુત્ર પિતા પણે અવતરે, પિતા પુત્રપણે જોય, માતા મરી નારી થઈ, નારી માતા હોય સુતે સુપન જંજાળમાં, પાપે જાણે રાજ; જબ જા તબ એકલે, રાજ ન સીજે કાજ. ૧૨ Page #303 -------------------------------------------------------------------------- ________________ (૨૮૦ ) નવ નવ નાટક તું વળી, નાએ કરી બહુ રૂપ નાટક એક શું નાચિયે, જે છૂટે ભવકૂપ. ૧૩ ઉત્તમ કુળ નર ભવ લહી, પામી ધર્મ જિનરાય, પ્રમાદ મૂકી કીજીએ, ખિણ લાખણે જાય. ૧૪ દેવ દીજે નિજ કમને, જેણે નહિ કીધે ધર્મ, ધર્મ વિના સુખ નહિ મીલે, એ જિન શાસન મ. ૧૫ ઘડપણે ધર્મ થાયે નહિ, જોબન એળે જાય, તરુણપણે ધસમસ કરી, પછી ફરી પસ્તાય. ૧૬ જરા આવી જોબન ગયું, શિર પળિયા તે કેશ; લલુતા તે છેડી નહિ, ન કર્યો ધર્મ લવલેશ. છતે હાથે નહિ વાવણ્ય, સંબલ ન કી સાથ, આયુ ગયું નહિ ચેતિ, પછી ઘસે નિજ હાથ. ૧૮ ધન યૌવન નર રૂપને, ગર્વ કરે તું ગમાર; કૃષ્ણ બલભદ્ર દ્વારિકા, જાતાં ન લાગી વાર. ૧૯ નયન ફરકે જ્યાં લગે, તિહાં (લગે) તારું સહુ કેય નયન ફકત જબ નહિ, તમ તારું નહિ હોય. પાપ કીયા જીવ તે સહુ, ધર્મ ન કી લગાર; નરક પડે યમ કર ચ, તિહાં જઈ કરે પિકાર. ૨૧ પાપ ઘડો પૂરણ ભરી, તે લીયે શિર પર ભાર તે કિમ છૂટીશ છવડા, ન કર્યો ધમ લગાર. ૨૨ ઈશ્ય જાણી કૂડકપટ, છણે છિદ્ર તું છાંડ; તે છાંડીને છવડા, જિનધર્મ ચિત માંડ. ૨૩ ખટ માસીને પારણે, ઈક સિથ લહે આહાર; કરતે નિંદા નહિ ટળે, તસ દુર્ગતિ અવતાર. ૨૪ Page #304 -------------------------------------------------------------------------- ________________ (૨૮૧) નર ભવ ચિંતામણિ લહી, એળે તું મત હાર, ધર્મ કરીને જીવડા, સફળ કરે અવતાર. ૨૫ સકળ સામગ્રી તેં લહી, જીણે તરીએ સંસાર; પ્રમાદ વશે ભવ કાં ગમે, કર નિજ હૈયે વિચાર. ૨૬ ધન કારણ તું ઝળહળે, ધર્મ કરી થાયે સૂર અનંત ભવનાં પાપ સવિ, ક્ષણમાં જાયે દૂર. આશા અંબર જેવડી, મરવું પગલાં હેઠ; ધર્મ વિના જે દિન ગયા, તિણ દિન કીધી વેઠ. ૨૮ ક કે નવી છૂટીએ, ઈન્દ્ર ચન્દ્ર નર દેવ; રાય રાણું મંડલિક વળી, અવર નરજ કુણ હેવ. ૨૯ વરસ દિવસ ઘરઘર ભમ્યા, આદિનાથ ભગવંત; કર્મવશે દુઃખ તેણે લહ્યાં, જે જગતમાં બળવંત. ૩૦ કાને ખીલા ઘાલીયા, ચરણે રાંધી ખીર, તેને ક નડે, વીસમા શ્રી વીર. ૩૧ કીધાં કર્મ ન છૂટીએ, જેહને વિષમે બંધ બ્રહાદત્ત નર ચક્કવઈ, સેળ વરસ લગે અંધ. ૩૨ આઠમે સુલૂમ ચક્રવઈ, ઋદ્ધિ તણે નહિ પાર; કર્મવશે પરિવારણું, બૂડ સમુદ્ર મઝાર. ૩૩ સહસ પુરુષથે સંજય લીયે, શ્રી નેમીશ્વર હાથ; તે થાવગ્રા વંદિયે, મહત્સવ કર્યો યદુનાથ. ૩૪ કશ્યામંદિર માસુ રહ્યા, નામ રાશી વીશ, તે સ્થળિભદ્ર મુનિ વંદિયે, ભદ્રબાહુ ગુરુ શિષ્ય. અભયા સંગે નહિ ચળે, શેઠ સુદર્શન ચંગ; શૂળી સિંહાસન થઈ, સુર કરે મન રંગ. ૩૬ દા Page #305 -------------------------------------------------------------------------- ________________ (૨૮૨) ગજસુકુમાલ શિર મિલે, દેખી ઘર્યા અંગાર સમતા પસાયે તે વળી, પાયા ભવને પાર. ૩૭ પંચ શત શિષ્ય અંધક તણું, ઘાણી પીત્યા સે; શિવ નગરી સુખ પામીયા, એ સમતા ફળ જેય. ૩૮ ગૌ બ્રાહ્મણ સ્ત્રી બાળની, દૃઢપ્રહારે હત્યા કીધ; ચાર પહેર કાઉસગ્ગ રહી, ષટ માસે કેવળ લીધ. ૩૯ કીધાં કરમ તે છૂટીએ, જે કીજે જિન ધર્મ મન વચન કાયાએ કરી, એ જિનશાસન મર્મ. ૪૦ દાન સુપાત્રે દીજીએ, તસ પુણ્યને નહિ પાર; સુખસંપત્તિ લહીએ ઘણી, મણિ મેતી ભંડાર. ૪૧ ધના સારથપતિ જુવે, વૃત વહેરાવ્યું. મુનિહાથ; દાન પ્રભાવે જીવડે, પ્રથમ હુ આદિનાથ. ૪૨ દાન દીયું ધન સારથી, આનંદ હર્ષ અપાર; નેમિનાથ જિનવર હુઆ, યાદવકુળ શણગાર. ૪૩ કળથી કેરા જેટલા, દીધું મુનિવર દાન; વાસુપૂજ્ય ભવ પાછલે, જિનપદ લલ્લું નિદાન. ૪૪ સુલસા રેવતિ રંગશું, દાન દીય મહાવીર તીર્થકર પદ પામશે, લહેશે તે ભવતીર. ૪૫ દાને ભેગ જ પામીએ, શિયળે હેય સેભાગ; તપ કરી કર્મ જ ટાળીએ, ભાવના શિવસુખ માગ, ૪૬ ભાવના છે ભવનાશિની, જે આપે ભવપાર; ભાવના વડી સંસારમાં, જસ ગુણને નહિ પાર. ૪૭ અરિહંત દેવ સુસાધુ ગુરુ, કેવળી ભાષિત ધર્મ ઈસ્યુ સમકિત આરાધતાં, છૂટી જે સવિ કર્મ. ૪૮ Page #306 -------------------------------------------------------------------------- ________________ - ૨ ૦ ૦ (૨૮૩) આધ્યાત્મિક દુહા સુર નર તિર્યંચ યોનિમેં, નરક નિગોદ ભમંત; મહા મહકી નિંદમેં, સેએ કાળ અનંત. ૧ જેમેં જવરકે જેરસેં, ભેજનકી રૂચિ જાય, તેમેં કુકર્મ કે ઉદયમેં, ધર્મ વચન ન સહાય. લગે ભૂખ જવરકે ગયે, રુચિશું લેત આહાર અશુભહિન શુભમતિ જગે, જાને ધર્મ વિચાર તન ધન જોબન કારિમા, સંધ્યા રાગ સમાન; સકળ પદારથ જગતમેં, સુપન રૂપ ચિત્ત જાન. મેરા મેરા મત કરે, તેરા હે નહિ કેય, ચિદાનંદ પરિવારકા, મેળા હે દિન દય. ૫ એસા ભાવ નિહારી નિત, કીજે જ્ઞાન વિચાર, મિટે ન જ્ઞાન વિચાર બિન, અંતર ભાવ વિકાર. એ સંસાર અસારમેં, ભમતાં વાર અનંત નવ નવ ભવ ધારણ કીયા, શરીર અનંતાનંત. ૭ જનમ મરણ દેય સાથ છે, ખીણખીણ મરણ તે હોય મેહ વિકળ એ જીવને, માલુમ ન પડે કેય. મેં તે ચેતન દ્રવ્ય હું, ચિદાનંદ મુજ રૂપ, એ તે પુદ્ગલ પિંડ હે, ભરમજાળ અંધકૃપ. સડન પડન વિધ્વંસન, એ પુદ્ગલને ધર્મ સ્થિતિ પાકે ખીણ નહિ રહે, જાણે એહિ જ મર્મ. ૧૦ અનંત પરમાણુ મળી કરી, ભયા શરીર પરજાય; વર્ણાદિ બહુ વિધ મિલ્યા, કાળે વિખરી જાય. ૧૧ પુદગલમાં હિત જીવકું, અનુપમ ભાસે એહ પણ જે તરવવેદી હવે, તિણુકું નહિ કુછ નેહ. ૧૨ Page #307 -------------------------------------------------------------------------- ________________ (૨૮૪) ઉપની વતુ કારમી, ન રહે તે સ્થિર વાસ, એમ જાણું ઉત્તમ જને, ધરે ન પુદ્ગલ આશ. ૧૩ મોહ તજી સમતા ભજી, જાણે વસ્તુ સ્વરૂપ; પુદ્ગલ રાગ ન કીજીએ, નહિ પડીએ ભવપ. ૧૪ વસ્તુ સ્વભાવે નીપજે, કાળે વિણસી જાય, કર્તા લેતા કે નહિ, ઉપચારે કહેવાય. ૧૫ તીણ કારણ એ શરીરશું, સંબંધ ન માહરે કેય, મેં ન્યારા એહથી સદા, એ પણ ન્યારા જેય. ૧૬ એહ જગતમાં પ્રાણિયા, ભરમે ભૂલ્યા જેહ જાણી કાયા આપણું, મમત ધરે અતિ નેહ. ૧૭ જબ સ્થિતિ એહ શરીરકી, કાળ પહોંચે તેય ખીણ તવ મૂરે અતિ દુખભરે, કરે વિલાપ એમ દીન. ૧૮ હાહા પુત્ર! તું કહાં ગયે, મૂકી એ સહુ સાથ; હાહા પતિ! તું કહાં ગયે, મુજને મૂકી અનાથ. ૧૯ હા! પિતા તમે કહાં ગયા, અમ કુણ કરશે સાર; હા બંધવ! તમે કહાં ગયા, શૂન્ય તુમ વિણ સંસાર. ર૦ હા માતા ! તું કહાં ગઈ, અમ ઘરની રખવાળ; હા બહેની ! તું કહાં ગઈ, રેવત મૂકી બાળ. ૨૧ મેહવિકળ એમ છવડા, અજ્ઞાને કરી અંધ; મમતા વશ ગણી માહરા, કરે કલેશના ધંધ. ૨૨ એણવિધ શેક સંતાપકરી, અતિ સંકલેશ પરિણામ. કર્મબંધ બહુવિધ કરે, ન લહે પણ વિશ્રામ. ૨૩ જ્ઞાનવંત ઉત્તમ જના, ઉનકા એહ વિચાર, જગમાં કઈ કસકા નહિ, સંજોગિક સહુ ધાર. ૨૪ Page #308 -------------------------------------------------------------------------- ________________ (૨૫) - ભવમાં ભમતાં પ્રાણીયા, કરે અનેક સંબંધ રાગદ્વેષ પરિણતિ થકી, બહુવિધ બાંધે બંધ. ૨૫ કસકા બેટા બાપ હે, કીસકી માત ને જાત, કસકા પતિ કીસકી પ્રિયા, કીસકી ન્યાત ને જાત. ૨૬ કસકા મંદિર માળિયા, રાજ્ય રિદ્ધિ પરિવાર, ક્ષીણ વિલાસી એ સહુ, એ નિશ્ચ ચિત્ત ધાર. ૨૭ ઈન્દ્રજાળ સમ એ સહ, જેસે સુપનકે રાજ; જેસી માયા ભૂતકી, તે સકળ એ રાજ. ૨૮ મોહ મદિરાના પાનથી, વિકળ ભયા જે જીવ; તીનકું અતિ રમણીય લગે, મગન રહે તે સદૈવ. ૨૯ મિથ્યામતિના જોરથી, નહિ સમજે ચિત્તમાંહી; કરેડ જતન કરે બાપડે, એ રહેવેકે નહી. ૩૦ એમ જાણી ત્રણ લેકમાં, જે પુગલ પરજાય; તીનકી હું મમતા તળું, ધરું સમતા ચિત્ત લાય. ૩૧ એહ શરીર નહિ માહરુ, એ તે પુદગલ બંધ હું તે ચેતન દ્રવ્ય છું, ચિદાનંદ સુખકંદ. ૩૨ એહ શરીરના નાશથી, મુજ નહિ કેઈ ખેદ, હું તે અવિનાશી સદા, અવિચળ અકળ અભેદ. ૩૩ પર્મે નિજ પાણું માનકે, નિવિડ મમત ચિત્ત ધાર; વિકળ દશા વરતે સદા, વિકલ્પને નહિ પાર. ૩૪ મેં મેરા એ ભાવથી, ફિર્યો અને તે કાળ; જિન વાણી ચિત્ત પરિણમે, છૂટે મોહ જંજાળ. ૩૫ મહ વિકળ એ જીવડું, પુદ્ગલ મોહ અપાર; પણ ઈતની સમજે નહિ, ઈમેં કછ નહિ સાર. ૩૬ Page #309 -------------------------------------------------------------------------- ________________ (૨૮૬) પુદગલ રચના કારમી, વણસતાં નહિ વાર; એમ જાણી મમતા તજી, સમતાણું મુજ પ્યાર. ૩૭ જનની મેહ અધારકી, માયા રજની પૂર; ભવદુખકી એ ખાણ હે, ઈશું રહીએ દર. ૩૮ એમ જાણી નિજ રૂપમેં, રહું સદા સુખવાસ ઓ સવિ ભવ જાળ છે, ઈણશું ભયા ઉદાસ. ૩૯ ભુજંગી છંદ તજી મંદિર માળિયા ગેખ મેડી, તજી બાગને બંગલા પ્રૌઢ પેઢી; સ્મશાને સુકાં કાષ્ટ્રમાં વાસલે, અરે આવશે એક તે દિન એ. ઘણી ઘેર સેના ઘણા હાથી ઘડા, ઘણી યુતિવાળા બન્યા બેલડા; ઘડીમાં થશે સ્વપ્નને સાજ જે, અરે આવશે એક તે દિન એ. હશે ગામમાં સીમમાં કેકૃષિમાં, હશે ખેદમાંકે હશે જે ખુશીમાં કહો કેણ જાણે હશે કાળ કે, અરે આવશે એક તે દિન એ. નહિ આગળ કાગળેથી જણાવે, નહિ કેઈ સાથે સંદેશો કહાવે; અજાણ્યો અકસ્માત આશ્ચર્ય જે, અરે આવશે એક દિન એ. પૂરા થઈ શકયાતે થશે કામ પૂરાં, અધૂરાં રહ્યાં તે રહેશે અધૂરા તડાકે તમે તેને જેમ હે, અરે આવશે એક તે દિન એ. વૈરાગ્ય પદ આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી, અસંખ્ય ગયા ધન ધામને મેલી તારી નજરે આગેજી. ૧ અંગે તેલ ફૂલેલ લગાવે, માથે છેગાં ઘાલેજી; વન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલેછે. ૨ જેમ ઉંદરડે દારૂ પીધે, મસ્તાને થઈ ડેલેજી; મગરૂરીમાં અંગ મરડે, જેમ તેમ મુખથી બોલેજી. ૩ Page #310 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૭ ) મનમાં જાણે મુજ સરિખે, રસિયે નહિ કોઈ રાગી; બહારે તાકી રહી બિલાડી, લેતાં વાર ન લાગી. ૪ આજ કાલમાં હું તું કરતાં, જમડા પકડી જાશેજી; બ્રહ્માનંદ કહે ચેત અજ્ઞાની, અંતે ફજેતી થાશેજી. ૫ દુહા સુખનું સાધન સજજન સાણ સાંભળી, એ શુભ પંથે કરજે નિત્ય પ્રયાણજે, શ્રી વીતરાગની વાણી મનન કરી સદા, દેજે દેજે એ ઉપર બહુ ધ્યાન સુખનું૦ ૧ સુખનું સાધન ધર્મ સદા સમજી જઈ, ધર્મની કરણી કરજો થઈ ઉજમાળ; આ સાંસારિક માયા સ્વપ્ના જેવી છે, આખર એ છે સાવ જુઠી જંજાળ. સુખનું૦ ૨ પુદગલના આ સુખમાં મહાલીને ભલે, સુખ મળે પણ એ તજતાં છે દુઃખજે; જે સુખની પછવાડે દુઃખ રહ્યું અરે, એ નથી સાચું સમજે આત્મિક સુખજે. સુખનું ૩ સુખનું સાધન સંતજનોએ જે કર્યું, તે તે સાચું આત્મિક સુખ ગણાય, ધર્મ સેવનથીએ સુખ સાચું સાંપડે, ધર્મ વગરનું જીવન એળે જાય; સુખનું. ૪ ધર્મનું ફળ છે સુખ એ છે સહુ સદા, પણ ન સેવે ધર્મને જે કઈ કાળ; તે સુખ સાચું સાંપડશે કયાંથી અરે, માટે બાંધે પાણી પહેલાં પાળજે. સુખનું ૫ Page #311 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૮ ) દુહા ચેતન તે' એસી કરી, જેસી ન કરે કાય; વિષયા રસને કારણે, સ્વરસ બેઠા ખાય. જરા આવી જોબન ,ગયું, શીર પળિયા તે કેશ; લલુતા તા છેાડી નહીં, ન કર્યાં ધમ લવલેશ. રાત ગમાઈ સેાવતે, દિવસ ગમાયા ખાય; હીરા જેસા મનુષ્ય ભવ, કવડી મદલે જાય. માખી ચંદન પરિહરે, કશ્મલ ઉપર જાય; સુરખ ધમ ન સાંભળે, ઊંધે કે ઊઠ જાય. સંગત મિચારી કયા કરે, હૃદય ભયે કઠાર; નવ નેજા પાણી ચઢે, પથ્થર ન ભીજે કાર. લક્ષ્મી કેાની થઈ નથી, થાશે નહીં કે દીન; ધ મારગે વાપયુ, તે થાશે તુજ ધન. કરોડપતિ મૂકી ગયા, કાડી ન ગઈતે સાથ; હાથે તે સાથે થશે, મિથ્યા ત્રીજી ભ્રાંત. ચાર ઘડી રાત્રી પાલી, સૂર્ય ઉદય પ ́ત; બ્રહ્મ મુહૂત તે જાણવું, ભજન ધ્યાન બલવત નીજ સ્વભાવમાં રહે સદા, તજી રાગ ને દ્વેષ; પૂર્વ ક્રમ ને ખેરવે, એ સિદ્ધાંતના રેષ, રાગદ્વેષ ઢાય દોષ હૈ, અષ્ટકમ જડ એહુ; હેતુ એહ સંસારકા, તીનકુ કરવા છેતુ. તેણુ કારણુ અરિહંતના, દ્રવ્ય ગુણ પાઁચ; ધ્યાન ધરતા એહતું, આત્મ નિળ થાય. જ્યું દારૂ કે ગજ, નર નહીં શકે ઉઠાય; તનક આગ સોગસે, છિન્ન એકમે ઊડ જાય. ૧ 3 . ૧૦ ૧૧ ૧૨ Page #312 -------------------------------------------------------------------------- ________________ (૨૮૯) દો, થયો, સ્તવન–સઝાયો તથા ગહુલીયા શ્રી ગૌતમ સ્વામીને છંદ પેલે ગણધર વીરને રે, શાસનને શણગાર; ગૌતમ ગોત્ર તણે ધણું રે, ગુણમણિ રયણ ભંડાર જયંકર છે ગૌતમ સ્વામ,એ તે નવનિધિ હેય જસ નામ; એ તે પૂરે વાંછિત કામ, એ તે ગુણમણિ કેરે ધામ જયંકર છે ગૌતમ સ્વામ. ૧ જેષ્ઠા નક્ષત્ર જનમિયા રે, ગેબર ગામ મોઝાર; વસુભૂતિસુત પૃથ્વી તણે રે, માનવ મેહનગાર. જયં૦ ૨ સમવસરણ કે રચ્યું રે, બેઠા શ્રી વર્ધમાન; બેઠી તે બારે પરખદા રે, સુણવા શ્રી જિનવાણ, જયં૦ ૩ વીર કહે સંજમ લહ્યું રે, પંચસમાં પરિવાર; છઠ છઠ તપને પારણે રે, કરતા ઉગ્ર વિહાર. જયં૦ ૪ અષ્ટાપદ લધે ચડયા રે, વાંદ્યા નિજ ચોવીશ; જગ ચિંતામણિતિહાં કયું રે, સ્તવિયા શ્રી જગદીશ. જયં૦ ૫ પનરશે તાપસ પારણે રે, ખીર ખાંડ વૃત પૂરક અભિય જાસ અંગૂઠડે રે, ઊગે તે કેવલસૂર. જયં૦ ૬ દિવાળી દિન ઉપન્યું રે, પ્રભાતે કેવલ નાણ; અક્ષિણલબ્ધિ તણે ધણી રે, નામેતે સફળવિહાણ જયં૦ ૭ પચાસ વરસ ઘરવાસમાં રે, છઘસ્થાએ ત્રીશ; બાર વરસ લગે કેવળી રે, બાણું તે આયુ જગીશ. જય૦ ૮ ગૌતમ ગણધર સારિખા રે, શ્રી વિજયસેન સૂરીશ; એ ગુરુચરણ પસાઉલે રે, ધીર નમે નિશદિશ. યં૦ ૯ ૧૯ Page #313 -------------------------------------------------------------------------- ________________ ( २८० ) થાયા श्री सीमंधर जिन स्तुति वंदे पुव्वविदेहभूमिमहिलालंकारहारोवमं । देवं भत्तिपुरस्सरं जिणवरं सीमंधर सामियं ॥ पाया जस्स जिणेसरस्स भवभीसंदेहसंतासणा । पोआभा भवसायम्मि निवडन्ताणं जणाणं सया ॥ १ ॥ ती आणागयवमाण अरिहा सव्वेवि सुक्खावहा । पाणीणं भवियाण सन्तु सययं तित्थंकरा ते चिरं || जेसि मेरूगिरिम्म वासवगणा देवगणा संगया । भत्तीए पकुर्णाति जम्मणमहं सोवण्णकुम्भाइहिं ॥२॥ निस्सीमामलनाणकाणणघणो सम्मोहनिन्नासणो । जोनीसेसपयत्थसत्थकलणे आइचकप्पो फुडो ॥ सिद्धन्तं भविया सरन्त हि तं बारसङ्गीगयं । नाणायनयावलीहि कलियं सव्वण्णुणा भासियं ॥३॥ जे तित्थंकरपाय पंकजवणा सेविकरोलंबया । भव्वाणं जिणभत्तयाण अणिसं सोहिज्जकज्जेरया || सम्मद्दिरा वराभरणभादिष्पन्तदेहप्पहा । ते सङ्घस्स हवन्तु विग्धहरणा कल्लाणसंपायणा ॥४॥ શ્રી સિદ્ધચક્રની સ્તુતિ સિદ્ધચક્ર સેવા સુવિચાર, આણી હૅડે હર્ષી અપાર, જેમ લહે સુખ શ્રીકાર; મનસુદ્ધે નવ એાળી કીજે, અહાનિશ નવપદ ધ્યાન ધરિજે, જિનવર પૂજા કીજે; પડિક્કમણાં દાય Page #314 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૧) ટેકના કીજે, આઠે થેયે દેવ વાંદી જે, ભૂમિ સંથારે કીજે; મૃષાતણે કીજે પરિવાર, અંગે શીલ ધારી જે સાર, દીજે. દાન અપાર ૧ | અરિહંત સિદ્ધ આચાર્ય નમીજે, વાચક સર્વ સાધુ વંદીએ, દર્શન જ્ઞાન ગુણીજે; ચારિત્ર તપનું ધ્યાન ધરીએ, અહોનિશ નવપદ ગુણણું ગણજે, નવ આયંબિલ પણ કીજે; નિશ્ચય રાખીને મન ઈશ, જપે પદ એક એકને ઈશ, નવકારવાળી વીશ, છેલ્લે આયંબિલે પણ કીજે, સત્તરભેદી જિનપૂજા રચીજે, માનવ ભવ ફળ લીજે પરા સાતમેં કુઠીના એ રેગ,નાઠા હવણ લઈ સંયોગ, દૂર હુઆ કર્મના ભેગ; કુષ્ઠ અઢારે દૂર જાય, દુઃખ દારિદ્ર સવિ દૂર પલાય, મનવાંછિત ફળ થાય; નિધનીયાને દિયે બહુ ધન, અપુત્રીયાને પુત્ર રતન, જે સેવે શુદ્ધ મન; નવકાર સામે નહિ કઈ મંત્ર, સિદ્ધચક્ર સમો નહિ કેઈ યંત્ર, સેવે ભવિયણ એકાંત જરા જે સે મયણ શ્રીપાળ, ઉંબર રેગ ગયે તત્કાળ, પામ્યા મંગળ માળશ્રીપાળ પેરે જે આરાધે, તસ ઘેર દિન દિન દેલત વાધે, અંતે શિવસુખ સાધે; વિમલેશ્વર જક્ષ સેવા સારે, આપદા કષ્ટ સવિ દૂર નિવારે, દોલત લક્ષ્મી વધારે: મેઘૂવિજયૂ કવિરાયને શિષ્ય, હઈડે ભાવ ધરી સુજનીશ, વિનયવિજય નિશદિશ. ૪ સ્તવને ૧. સિદ્ધાચલની તળેટીનું સ્તવન (સે ભવિયાં વિમલ જિનેશ્વર –એ રાગ) ત્રિભુવન તારક તીર્થ તલાટી, ચિત્યવંદન પરિપાટીજી; મિથ્યા મેહ ઉલંઘી ઘાટી, આપદા અલગી નાઠીજી. ત્રિભુવન તારક તીર્થ તલાટી. ( એ આંકણું) ૧ Page #315 -------------------------------------------------------------------------- ________________ | ( ર૯ર) જિનવર ગણધર નરવર, સુરવર મેડાકડીજી; ઇહાં ઊભા િિરવરને વાંદે, પૂજે હડાહડીજી. ત્રિભુવન. ૨ ગુણઠાણાની શ્રેણી જેહ, ઊર્ધ્વગામી પંથ ઈહાંથીજી; ચડતે ભાવ ભવી આરાધ, પુણ્ય વિના મળે કીહાંથીજી. - ત્રિભુવન. ૩ મેરૂ સરસવ તુજ મુજ અંતર, ઊંચે જોઈ નિહાળું છે, તે પણ ચરણ સમિપે બેઠે, મનને અંતર ટાળું છે. ત્રિભુવન૪ સેવન કારણ પહેલી ભૂમિ, અભય અદ્વેષ અખેદજી; ધર્મરત્ન પદ તે નર પામે, ભૂગર્ભ રહસ્યને ભેદજી. ત્રિભુવન, ૫ ૨. રાયણનું સ્તવન (જિનજીવીશમા જિન પાસ, આશ મુજ પૂર રેલ–એ રાગ.) જિનછ આદીશ્વર અરિહંત કે, પગલાં ઈહાં ધર્યો રે લેલ; મારા નાથજી રે લોલ. જિન પૂરવ નવાણું વારકે, આપ સમોસર્યા રે લોલ. મારા જિનછ સુરતરૂસમ સુખકારકે, રાયણ રૂડી રે લોલ; જિનાજી નિરખી હરખે ચિત્ત કે, ભાંગે ભૂખડી રે લોલ. મારા જિનાજી નિર્મળ શીતળ છાંય કે, સુગંધી વિસ્તરે રે લોલ, જિનછ પાન ફૂલ ફળ ખંધક, પુન્ય નિધિ ભરે રે લોલ. મારા જિનાજી સાધિષ્ઠાયક દેવ, સદા હિત સાધતા રે લોલ, જિનાજી હળુકરમી હરખાય કે, અમરફળ બાંધતા રેલ. મારા જિનાજી મધુરી મેહન વેલ કે, કળિયુગમાં ખડી રે લોલ, જિન સેવે સંતમહંત કે, ત્રિભુવનમાં વડી રે લેલ. મારા Page #316 -------------------------------------------------------------------------- ________________ (૨૯૩) જિન પુણ્યવંત જે માણસ, તે આવી ચડી રે લોલ; જિન શુભ ગતિ બાંધે આયુષ, નરકે નહિ પડે રે લોલ. મારા જિનાજી પ્રભુ પગલાં સુપસાય કે, સુપૂજિત સર્વદા રે લોલ; જિનાજી મેટાને અનુગ કે, આપે સંપદા રે લોલ. મારા જિન સૂર્યકાંત મણિ જેમ કે, સૂર્ય પ્રભા ભરે રે લોલ, જિન પામી સ્વામી સંગ કે, રંગ પ્રભા ધરે રે લોલ. મારા જિન સફળ સદા ફળદાય કે, મેક્ષફળ આપજે રે લોલ, જિન સફળ ક્રિયાવિધિ છાપ કે,નિર્મળ છાપો રેલ. મારા જિન ધર્મરત્ન ફળ એગ્ય કે, અમર થાઉંસદા રે લોલ, જિનજી આશીર્વાદ આબાદ કે, દેજે સર્વદા રે લોલ. મારા ૩. શ્રી પુંડરિક સ્વામીનું સ્તવન ( ગિરૂઆ રે ગુણ તુમતણું –એ રાગ ) ધન ધન પુંડરિક સ્વામીજી, ભરત ચકી નૃપ નંદ રે, દીક્ષા ગ્રહી પ્રભુ હાથથી, પૂજિત ગણધર વૃંદ રે. ધનધન આદિ જિન વદન કમળ થકી, નિસુણી સિદ્ધાચલ મહિમા રે, આવ્યા ગિરિવરભેટવા વિસ્તાર્યો તીર્થને મહિમા રે. ધનધન પાવન પુરુષ પસાયથી, પૃથ્વી પવિત્ર થઈ જાય રે, તેથી પુંડરિક નામથી, આજ લગે પૂજાય રે. ધનધન પવાસન પ્રતિમા બની, પ્રભુ સન્મુખ હાય રે, પૂજા વિવિધ પ્રકારની, કરતા ભાવિ સમુદાય રે. ધનધન અવિતહ વાગરણું કહ્યા, અજિણ જિણ સંકાસા રે, ધમરત્ન પદ આપજે, મુજ મન મોટી આશા રે. ધનધન ૪. શ્રી શાંતિજિન સ્તવન શાંતિ જિનેશ્વર સાહેબ વંદે, અનુભવ સને કદે રે, મુખ મટકે લોચનને લટકે, મેહ્યા સુર નર વૃન્દ રે. શાં. Page #317 -------------------------------------------------------------------------- ________________ ( ર૯૪) આબે મંજરી કેએલ ટહુકે, જલદ ઘટા જેમ મેરા રે, તેમ જિનવરને નિરખીહું હરખું, વળી જેમ ચંદચકેરા રે. શાં જિન પડિમા શ્રી જિનવર સરખી, સત્ર ઘણાં છે સાખી રે; સુરનર મુનિવર વંદન પૂજા, કરતા શિવ અભિલાષી રે. શાં રાયપાસેણીમાં પડિમા પૂછ, સૂર્યાભ સમક્તિધારી રે; જીવાભિગમે પરિમા પૂછ, વિજયદેવ અધિકારી રે. શાં. જિનવર બિંબ વિના નહિ વંદુ, આણંદજી એમ બોલે રે; સાતમે અંગે સમકિત મૂળે, અવર કહ્યા તસ તેલે રે. શાં જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદી પૂજા કરી શિવ સુખ માગે રે; રાય સિવારથ પડિમા પૂછ, કલ્પસૂત્રમાં રાગે સે. શાં વિદ્યાચારણ મુનિવર વંદી, પડિમા પંચમે અંગે રે, જંઘાચારણ વીશમે શતકે, જિનપડિમા મન રંગે રે. શાં. આર્ય સુહસ્તિસૂરિ ઉપદેશે, સાચો સંપ્રતિ રાય રે, સવા કરોડ જિનબિંબ ભરાવ્યાં, ધન ધન તેહની માય રે. શાં મેકલી પ્રતિમા અભયકુમારે, દેખી આદ્રકુમાર રે; જાતિ સ્મરણે સમકિત પામી, વરિયા શિવ વધૂ સાર રે. શાં ઈત્યાદિક બહુ પાઠ કહ્યા છે, સૂત્ર માંહી સુખકારી રે, સૂત્ર તો એક વરણ ઉત્થાપે, તે કહ્યા બહુલ સંસારી રે. શાં તે માટે જિન આણ ધારી, કુમતિ કદાગ્રહ વારી રે; ભક્તિ તણાં ફળ ઉત્તરાયને, ધિબીજ સુખકારી રે. શાં એક ભવે દય પદવી પામ્યા, સોળમા શ્રી જિનરાય રે; મુજ મન મંદિરીએ પધરાવું, ધવળમંગળ વર્તાવું રે. શાં જિન ઉત્તમ પદ રૂપ અનુપમ, કીર્તિ કમળાની શાળા રે; જીવવિજય કહે પ્રભુજીની ભક્તિ, કરતાં મંગળ માળા રે. શાં Page #318 -------------------------------------------------------------------------- ________________ (૨૫) ૫. શ્રી અજિતજિન સ્તવન અજિત જીણુંદ દયા કરે છે, આણી અધિક પ્રમોદ; જાણું સેવક આપણો રે, સુણીએ વચન વિનેદ રે. જિન! સેવના, ભવભવ માહરી હોજો રે; એહી મનકામના. કર્મ શત્રુ તમે છતિયા રે, તમ મુજને જીતાડ; અજિત થાઉં દુશ્મન થકી રે, એ મુજ પૂરે ઉત્સાહ રે. જિ. જિતશત્રુ નૃપનંદને રે, જીતે વયરી જેહ; ઇહાં કને અચરજ કે નહિ રે, પરિણામે ગુણગેહરે. જિ. સકળ પદારથ પામીએ રે, દીકે તુમ દેદાર; સેભાગી મહિમાનીલે રે, વિજયામાત મહાર રે. જિ. જ્ઞાનવિમળ સુપ્રકાશથી રે, ભાસિત લોકાલેક; શિવસુંદરીના વાલહા રે, પ્રણમે ભવિજન થોકરે. જિનજી! સે. ભાભવ માહરી હેજે રે, એડી મનકામના. ૬. શ્રી પાર્શ્વજિન સ્તવન શ્રી પાસજી પ્રગટ પ્રભાવી, તુજ મૂરતિ મુજ મન ભાવી રે; મનમેહના જિનરાયા સુરનરકિન્નર ગુણ ગાયા રે. મન જે દિનથી મૂરતિ દીઠી, તે દિનથી આપદા નિઠી રે; મન. ૧ મુખ મટકાળું સુપ્રસન્ન, દેખત રીઝે ભવિ મન રે, મન, સમતારસકેરાં કાળાં નયણાં દીઠે રંગરેલા રે. મન ૨ હાથે ન ઘરે હથિયાર, નહિ જપમાળાને પ્રચાર રે. મન ઉસંગે ન ધરે રામા, જેહથી ઉપજે સવી કામા રે. મન૦ ૩ નકરે ગીત નૃત્ય ચાળા, એતે પ્રત્યક્ષનટના ખ્યાલા રે. મન ન બજાવે આપે વાજા, ન ધરે વસ્ત્ર છરણ સાજાં રે. મન૪ એમ મૂરતિ તુજ નિરૂપાધિ, વીતરાગપણે કરી સાધી રે. મન કહે માનવિજય ઉવઝાય, મેં અવલંખ્યા તુજ પાય રે. મન ૫ Page #319 -------------------------------------------------------------------------- ________________ (૨૯૬). ૭ શ્રી પાર્શ્વજિન સ્તવન જિનપતિ અવિનાશી કાશી ધણી રે, મનની આશા પુરણહાર હે જિનપતિ ચિંતામણું રે, જિનપતિ અશ્વસેન કુલચંદલો રે વાલે મારે વામા માત મલ્હાર છે. જિનપતિ ચિં ૧. જિનપતિ ત્રણ ભુવન સીર સેહરે રે, સેવે ચોરાઠા સુર પતિ પાય છે. જિનપતિ ચિંતામણી રે, જિનપતિ નાચે નવનવા છંદથી રે, સુર વધુ મધુર સ્વરે ગુણ ગાય હે, જિનપતિ૨. જિનપતિ તુજ રૂપે રતિપતિ ધ રે, અંગથી લાજી થયે છે અનંગ હે. જિન જિનપતિ તુજ ઉપમા કઈ જગ નહિ રે, તું છે ગુણરાશી નિસંગ છે. જિનપતિ૩. જિનપતિ સોલ સહસ અણગારને રે, સાણી અડતીસ સહસ નિસ્તાર છે. જિનપતિ ચિંતામણી રે, જિનપતિ નાગપતિ કે નાગને રે, કરૂણા કરી દીધે નવકાર હ. જિનપતિ. ૪. જિનપતિ ધરણરાય પદમાવતી રે, સેવે પાશ્વ જક્ષ વળી પાય હે. જિનપતિ, જિનપતિ જાદવની નાસી જરા રે, તે હવે અમને કરે સુપસાય હે જિનપતિ ચિંતામણી રે. ૫. જિનપતિ પાસ તે આશ મુજ પુરવે રે, સાચે શંખેશ્વર મહારાજ હે, જિનપતિ ચિંતામણી રે, જિનપતિ શ્રી ગુરુ પદ્યવિજય તણે રે, માગે રૂપવિજય શીવરાજ હે. જિનપતિ ૫. ૮ શ્રી કુંથુજિન સ્તવન રસીયા કુંથુજિનેશ્વર કેશર ભીની દેહડી રે લોલ, રસીયા મનવાંછિત વર પૂરણ સુરતરૂ વેલડી રે લેલ, રસીયા અંજન રહિત નિરંજન નામ હૈયે ધરે રે લોલ, Page #320 -------------------------------------------------------------------------- ________________ (૨૯૭) રસીયા જુગતે કરી મન ભગતે પ્રભુ પૂજા કરો રે લોલ. મારા નાથજી રે લોલ૦ ૧ રસીયા શ્રી નંદન આનંદન ચંદનથી શિરે રે લોલ, રસીયા તાપ નિવારણ તારણ તરણ તરીપરે રે લોલ, રસીયા મનમેહન જગહન કેહ નહિ કીસ્યો રે લોલ, રસીયા કુડા કળયુગમાંહી અવર ન કે ઈસ્યા રે લોલ. મારા. ૨. રસીયા ગુણ સંભારી જાઉં બલિહારી નાથને રે લોલ, રસીયા કેણુ પ્રમાકે છડે શિવપુર સાથને રે લોલ, રસીયા કાચ તણે કારણ કેણુ નાખે સુરમણિ રે લોલ, રસીયા કેણ ચાખે વિષફળને મેવા અવગણી રે લોલમારા ૩ રસીયા સુર નરપતિ સુત ઠાવે ચા ચિહું દિશે રે લોલ, રસીયા વરસ સહસ પંચાણું જિન પૃથ્વી વસે રે લોલ, રસીયા ત્રીસ ધનુષ્ય પણ ઉપર ઊંચપણે પ્રભુ રે લોલ, રસીયા ત્રણ ભુવનને નાથ કે થઈ બેઠો વિભુ રે લોલ. મારા. ૪ રસીયા અજ લંછન ગત લંછન કંચન વાન છે રે લોલ, રસીયા રિદ્ધિ પૂરે દુઃખ ચૂરે જેહને માન છે રે લોલ, રસીયા બુદ્ધ શ્રી સુમતિવિજય કવિ સેવક વીનવે રે લોલ, રસીયા રામ કહે જિન શાસન નહિ મૂકું હવે રેલ. મારા૫ લશ્રી કુંથુજિન સ્તવન (ગીશર ચેલાએ દેશી) , કુંજિનેશ્વર જાણજો રે લાલ, મુજ મનને અભિપ્રાય રે જિનેશ્વર મેરા તું આતમ અલવેસરૂરે લાલ, રખે તુજ વિરહ થાય છે. જિ. તજ વિરહ કેમ વેઠીએ રે? લાલ, તુજ વિરહે દુઃખદાય રે. જિ Page #321 -------------------------------------------------------------------------- ________________ (૨૮) વિરહ તે કેમ વેઠાય રેજિક ક્ષણ વરસાં સે થાયરે જિ. વિરહ તે મોટી બલાય રે. જિતુજ ૧ તુજ પાસે જે આયવું રે લાલ, પહેલાં ન આવે તું દાય રે. જિ આવ્યા પછી તો જાવું રે લાલ, તુજ ગુણવશે ન સોહાય રે. જિ. ૨ નમિલ્યાનો ધોખે નહીં રે લાલ, જસ ગુણનું નહીં જાણ રે. જિ. મળિયા ગુણ કળિયા પછીરે લાલ, વિષ્ણુરત જાયે પ્રાણ રે. જિ. ૩ જાતિઅંધને દુઃખ નહીં રે લાલ, ન લહે નયનને સ્વાદ રે. જિ. નયન સ્વાદ લહી કરી રે લાલ, હાર્યા ને વિખવાદ રે. જિતુ તુ. ૪ બીજે પણ કિહાંનહિ ગમે રે લાલ,જિષેતુજ વિરહે બચાયરે. જિ માલતી-કુસુમે મહિયો રે લાલ, મધુપ કરીરે ન જાય રે. જિ. ૫ વનદવદાધાં રૂખડાં રે લાલ, પાલ્ડવે વળી વરસાત રે. જિ તુજ વિરહાનળના બન્યા રેલાલ, કાળ અનંત ગમારે. જિતુ. ૬ ટાઢક રહે તુજ સંગમાં રે લાલ, આકુળતા મિટિ જાય રે. જિ. તજ સંગે સુખિયે સદા રેલાલ, માનવિજય ઉવઝાયરે.જિક,૦૭ ૧૦શ્રી સિદ્ધચકનું સ્તવન એ ભવિ પ્રાણી રે સેવે, સિદ્ધચક ધ્યાન સમે નહિ મે. ઓ૦ જે સિદ્ધચકને આરાધે, તેની કીર્તિ જગમાં વાધે. ૧ પહેલે પદે રે અરિહંત, બીજે સિદ્ધ બુદ્ધ ધ્યાન મહંત; ત્રી પદે રે સૂરીશ્વર, થે ઉવજઝાય ને પાંચમે મુનીશ્વર. ૨ છછું દર્શન કીજે; સાતમે જ્ઞાનથી શિવ સુખ લીજે; આઠમે ચારિત્ર પાળે, નવમે તપથી મુકતે જાઓ. ૩ ઓળી આયંબિલની કીજે, નેકારવાલી વીસ ગણું જે; ત્રણ ટંકના રે દેવ વાંદને, પડિલેહણ પડિકકમણાં કીજે, ૪ ગુરુમુખ કિરિયા રે કીજે, દેવ ગુરુ ભકિત ચિત્તમાં ધરી છે; એમ કહે રામને શિષ્ય, ઓળી ઉજવજો જગદિશ. ૫ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શ્રી સિદ્ધચકનું સ્તવન સિદ્ધચક વર સેવા કીજે, નરભવ લાહે લીજે છે, વિધિપૂર્વક આરાધન કરતાં, ભવ ભવ પાતક છીજે; ભવિજન ભજીએજી. અવર અનાદિની ચાલ નિત્ય નિત્ય તજીએજી. (એ આંકણી) ૧ દેવના દેવ દયાકર ઠાકર, ચાકર સુર નર ઈન્દા; ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણમે શ્રી જિનચંદા. ભવિ૦ ૨ અજ અવિનાશી અકળ અજરામર, કેવળ દંશણ નાજી; અવ્યાબાધ અનંતું વીર્ય જ, સિદ્ધ પ્રણ ગુણ ખાણી. ભવિ. ૩ વિદ્યા સૌભાગ્ય લક્ષમી પીઠ, મંત્રરાજ યોગ પીઠજી, સુમેરૂ પીઠ એ પંચ પ્રસ્થાને, નમે આચારજ ઈઠ્ઠ. ભવિ. ૪ અંગ ઉપાંગ નંદિ અનુગ, છ છેદ ને મૂળ ચાર; દશ પન્ના એમ પણચાલીસ, પાઠક તેહના ધાર. ભવિ૦ ૫ વેદ ત્રણ ને હાસ્યાદિક ષટ, મિથ્યાત્વ ચાર કષાયજી; ચૌદ અત્યંતર નવવિધ બાહ્યાની, ગ્રંથિ તજે મુનિરાય. ભવિ. ૬ ઉપશમ ક્ષયઉપશમ ને ક્ષાયક, દર્શન ત્રણ પ્રકારજી; શ્રદ્ધા પરિણતિ આતમ કેરી, નમીએ વારંવાર. ભવિ. ૭ અઠ્ઠાવીશ ચૌદ ને ષટ દુશ એક, મત્યાદિકના જાણુજી; એમ એકાવન ભેદે પ્રણો, સાતમે પદ વરનાણુ. ભવિ. ૮ નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે, ચારિત્ર છે વ્યવહારે; નિજગુણ સ્થિરતા ચરણ તે પ્રણ, નિશ્ચય શુદ્ધ પ્રકારે. ભવિ. ૯ બાહ્યા અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેત; તે ત૫ નમીએ ભાવ ધરીને, ભવસાગરમાં સેતુ. ભવિ. ૧૦ એ નવપદમાં પણ છે ધમી, ધર્મ તે વરતે ચાર; Page #323 -------------------------------------------------------------------------- ________________ (૩૦o ) દેવગુરુને ધમ તે એહમાં, દે તીન ચાર પ્રકાર. ભવિ. ૧૧ મારગદેશક અવિનાશીપણું, આચાર વિનય સંકેતજી; સહાયપણું ધરતા સાધુજી, પ્રણમે એહીજ હેતે. ભવિ. ૧૨ વિમળેશ્વર સાનિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધેજી; પવિજય કહેતે ભવિપ્રાણ,નિજ આતમ હિત સાધે. ભવિ. ૧૩ ૧૨. શ્રી વિશ સ્થાનકનું સ્તવન હાંરે મારે પ્રણમું સરસવતી માગું વચન વિલાસ જો, વિશે રે તપ સ્થાનક મહિમા ગાઈશું રે લોલ; હારે મારે પ્રથમ અરિહંત પદ લેગસ્ટ ચાવીશ જે, બીજે રે સિદ્ધ સ્થાનક પનર ભાવશું રે લોલ, હરે મારે ત્રીજે પવયણશું ગણશે લેગસ સાત જે, ચઉથે રે આયરિયાણું છત્રીસને સહી રે લોલ; હાંરે મારે ઘેરાણું પદ પાંચમે દશ ઉદાર , છઠ્ઠું રે ઉવજઝાયાણું પંચવીશને સહી રે લોલ. હાંરે મારે સાતમે લોએ સવ્વ સાહુ સત્તાવીશ જે, આઠમે નમે નાણસ પંથે ભાવશું રે લોલ; હવે મારે નવમેં દરિશણ સડસઠ મનને ઉદાર , દશમે ન વિણયસ્સ દશ વખાણીએ રે લેલ. ૩ હાંરે મારે અગીઆરમે નામે ચારિતસ્સ લેગસ્સ સત્તર જે; બારમે નમે બંભર્સ નવગુણે સહી રે લોલ, હરે મારે કીરિયાણું પદ તેરમે વળી પચવીસ જે, ચઉમે નમે તવસ્સ બાર ગુણે સહી રે લોલ. હારે મારે પંદરમે નમે શેયસ અઠ્ઠાવીસ જે, નમો જિણાણું ચઉગ્લીશ ગણશું સેળભે રે લોલ; Page #324 -------------------------------------------------------------------------- ________________ (૩૦૧) હાંરે મારે સત્તરમે ચારિત્ત લેગસ્સ સિત્તર જે, નાણસને પદ ગણશું એકાવન અઢારમે રે લોલ. ૫ હાંરે મારે ઓગણીસમે નમો સુઅસ્સ વીશ પીસ્તાલીશ, વીશમે નમે તિર્થસ્સ વિશ ભાવશું રે લોલ; હાંરે મારે તને મહિમા ચારશે ઉપર વીશ જે, ષટ માસે એક ઓળી પૂરી કીજીએ રે લેલ. ૬ હાંરે મારે તપ કરતા વળી ગણીએ દેય હજાર જે, નવકારવાળી વીશે સ્થાનિક ભાવશું રે લોલ, હારે મારે પ્રભાવના સંઘ સ્વામી વત્સલ સારજે, ઉજમણું વિધિ કીજીએ વિનય લીજીએ રે લોલ, હારે મારે તપને મહિમા કહે શ્રી વીર જિનરાય છે, વિસ્તારે ઈમ સંબંધ ગોયમ સ્વામીને રે લોલ, હારે મારે તપ કરતાં વળી તીર્થંકર પદ હોય છે, દેવ ગુરુ ઈમ કાન્તિ સ્તવન સોહામણે રે લોલ. ૮ ૧૩. શ્રી સિદ્ધ ભગવાનનું સ્તવન સિદ્ધની ભારે શી કહું, સિદ્ધ જગત શીર શોભતા, રમતા આતમરામ, લક્ષ્મી લીલાની લહેરમાં સુખીયા છે શીવઠામ, સિદ્ધની શોભા શી કહું મહાનંદ અમૃતપદ નમે, સિદ્ધિ કેવલ્ય નામ; અપુનર્ભવ બ્રહ્મપદ વળી, અક્ષય સુખ વિશ્રામ. સિદ્ધ ૨. સંશ્રેય નિશ્ચય અક્ષરા, દુખ સમસ્ત નિહાણ; નિવૃતિ અપવર્ગતામેક્ષ મુક્તિનિવણ. સિદ્ધ. ૩ અચલ મહેદયપદ, લઘું જોતાં જગતના ઠાઠ. નિજ નિજ રૂપે રે જીઆ, વિત્યાં કર્મ તે આઠ. સિદ્ધ ૪ Page #325 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૨ ) અગુરુ લઘુ અવગાહના નામે વિકસે વદન, શ્રી શુભવીરને વદતાં રહીએ સુખમાં મન. સિદ્ધ૦ ૫ ૧૪. સિદ્ધાચળનું સ્તવન કર જોડી કહે કામની, લલના ॥ લલહેા પ્રીતમજી અવધાર. ! એ ગિરિવાર્ ફ્ ॥ લલના ૫ સફળ કરી લઈ આપણે! ॥ લ૦ ૫ લલહામાનવના અવતાર ! એ ગિરિ ૧ ! નવલખ ટીકા શું કરે ! લ॰ ! લલહા સજવાડા જોડાવ ! એ ગિરિ૦ ૫ સુન દાના નાહલેા !! લ॰ !! લલહા ત્રિભુવન તિલક ભેટાવા એ ગિરિ૰૨॥ અજિતસેનાદિક જીનવરા લ૦ !! લલહા મુક્તિ ગયા ઇણુ ઠામ । એ {રિ૦ જીન તનુ' ફરસી ભૂમિકા ૫ લ॰ ! લલહે। સિદ્ધ અનંતનું ઠામ ! એ ગિરિ ૩ !! ઇચ્છુ ચાવીશી સિદ્ધાચળે ॥ લ॰ !! લલહેા નેમ વિના ત્રેવીશ ! એ ગિરિ ! ભાવિ ચેાવીશી આવશે ૫ લ૦ ના લલહે પદ્મનાભાદિ જગીશ ।। એ ગિરિ ૪ ૫ આદિ જીણુંદ સમેાસર્યા ॥ લ૦ ॥ લલહે। પૂ નવાણુંવાર ! એ ગિરિ॰ ॥ ચામાસુ અછતજિનેશ્વર્ ॥ લ॰ ! લલહેા શાંતિ ચામાસુ` સાર ! એ ગિરિ ૫ ૫ પાંચ કરોડ પરિવારસુ !! લ૦ ૫ લલહે રિષભસેન પુંડરિક એ ગિરી ॥ ચૈત્ર પૂનમ શિવ સ`પદા ।। લ૦ ॥ લલહા પામી થયા નિરભિક ! એ ગિરિ ૬ ।। કાર્તિકે પૂનમે કામિત વર્યાં।। લગા લલહે। દ્રાવિડ વારખીલ્ય દ્વાય ॥ એ ગિરિ ! દશકરોડ મુનિ મહ ંતસુ લ॰ ॥ લલડા પ્રણમી પાતિક પાય ॥ એ ગિરિ॰ છ ! નમી વિની વિદ્યાધરા ॥ ૩૦ ! લલહેા એ કાઢી મુનિ સંઘાત ॥ " Page #326 -------------------------------------------------------------------------- ________________ (૩૦૩) એ ગિરિ ! ફાગણ સુદ દશમી દીને લ૦ છે લલ કીધે એ કમને ઘાત છે એ ગિરિ, ૮રિષભ વંશી નૃપતિ ઘણા છે લ૦ છે લલહે ભરત અંગજ કેઈ પાટ છે એ ગિરિ છે સિદ્ધાચળ શ્રેણે ચડયા છે લ૦ છે લલો રોપ્યા ધર્મના ઘાટ છે એ ગિરિ, ૯ છે નારદ એકાણું લાખશું છે લ૦ છે લલ રામ ભરત ત્રણ કરોડ છે એ ગિરિ | વીશ કરોડ શું પાંડવા છે લ૦ છે લલો દેવકી સુત ખટ ઘેડ છે એ ગિરિ ૧૦ | હરિનંદન દેય વંદીએ છે લ૦ મે લલહે સાંબ પ્રદ્યુમ્ન કુમાર છે એ ગિરિ | કરોડ સાડી આઠ સાથે થયા લ૦ મે લલહો શિવ સુંદરી ભરથાર છે એ ગિરિ. ૧૧ મે થાવચા સુત સંજમી છે લવ છે લલા સહસ શું અણસણ કીધ છે એ ગિરીછે નેમિ શિષ્ય નંદિખેણુજી છે લ૦ મે લલહે અજિતશાંતિ સ્તવન કીધ એ ગિરિ૦ ૧૨ સુવ્રતશેઠ મુણદર્શ છે લ૦ મે લલહે શુક પરિવ્રાજક સીધ છે એ ગિરિ ! પંચસયા સેલિંગ સૂરિ છે લ૦ | લલહે મંડકમુનિ સુપ્રસિદ્ધ છે એ ગિરિ ૧૩ સિદ્ધાચળ વિમળગિરી છે લ૦ મે લલહે મુક્તિનિલય શિવ ઠામ છે એ ગિરિ૦ છે શત્રુજ્ય આદિ જેહનાં છે લ૦ છે લલહે ઉત્તમ એકવીશ નામ છે એ ગિરિ૦ ૧૪ ભવસાગર તરીએ જેણે એ લ૦ મે લલહે તીરથ તેહ કહેવાય એ ગિરિ છે કારણ સકળ સફળ હવે લ૦ છે લલો આતમવિરજ હોય છે એ ગિરિ૦ ૧૫ | તીરથ થંભ એ જૈનને લ૦ મે લલહો શિવમંદિર પાન છે એ ગિરિ૦ છે ખીમાવિજય ગુરુથી લહે લ૦ ૫ લલહે સેવક જીન ધરે ધ્યાન છે એ ગિરિ૦ ૧૬ઈતિ. Page #327 -------------------------------------------------------------------------- ________________ (૩૪) ૧૫. પરમાત્માનું સ્તવન વિનતડી મનમોહન મારી સાંભળે, હું છું પામર પ્રાણ નીપટ અબૂઝ જે, લાંબુ ટૂંકુ હું કાંઈ જાણું નહિ, ત્રિભુવન નાયક તહારા ઘરનું ગુજજે. વિનતડી. ૧ પિલા છેલા ગુણઠાણને આંતર, તુજ મુજ માંહે આબેહુબ દેખાય છે, અંતર મેરૂ સરસવ બીંદુ સિંધુને, શી રીતે હવે ઉભય સંગ સધાય. વિનતડી૨ દોષ અઢારે પાપ અઢારે તેં તજ્યાં, ભાવ દીશા પણ દરે કીધ અઢારજે; સઘળા દુર્ગણ પ્રભુજી મેં અંગર્યા, શી રીતે હવે થાઉં એકાકાર જે. વિનતડી. ૩ ત્રાસ વિના પણ આણા માને તાહરી, જડ ચેતન જે કાલોક મંડાણ જે; હું અપરાધી તુજ આણા માનું નહિ, કહે સ્વામી કીમ પામ નિવણ જે. વિનતડી. ૪ અંતરમુખની વાતે વિસ્તારી કરું, પણ ભીતરમાં કેરે આપોઆપ જે ભાવ વિનાની ભક્તિ લખી નાથજી, આશિષ આપ કા સઘળાં પાપ જે. વિનતડી. ૫ Page #328 -------------------------------------------------------------------------- ________________ (૩૫) યાદશ આણા સુક્ષમતર પ્રભુ તાહરી, તાદશ રૂપે મુજથી કદીયે ન પળાય છે; વાત વિચારી મનમાં ચિંતા મટકી, કઈ બતાવે સ્વામી સરળ ઉપાય જે. વિનતડી ૬ અતિશય ધારી ઉપકારી પ્રભુ તું મલ્ય, મુજ મન માંહે પૂરે છે વિશ્વાસ ધમરત્ન ત્રણ નિર્મળ રત્ન આપજો, કરજે આતમ પરમાતમ પ્રકાશ જે. , વિનતડી. ૭ ૧૬. શ્રા સુપાશ્વનાથ જિન સ્તવન પૃથ્વીસુત પરમેસરુ સાહેલડિયાં સાતમે દેવ સુપાસ ગુણવેલડિયાં; ભવ ભવ ભાવઠ ભંજણે સાહેલડિયાં, પૂરતે વિશ્વની આશ ગુણવેલડિયાં. ૧ સુરમણિ સુરતરૂ સારીખે સાડેલડિયાં, કામકુંભ સમ જેહ ગુણવેલડિયાં; તેહથી અધિકતર તું પ્રભુ સાહેલડિયાં, તેહમાં નહિ સંદેહ ગુણવેલડિયાં. ૨ નામત્ર જસ સાંભળે સાહેલડિયાં, મહાનિર્જરા થાય ગુણવેલડિયાં; રચના પાવન સ્તવનથી સાહેલડિયાં, ભવભવનાં દુઃખ જાય ગુણવેલડિયાં. ૩ વિષય કષાયે જે રતા સાહેલડિયાં, હરિહશદિક દેવ ગુણવેલડિયાં; Page #329 -------------------------------------------------------------------------- ________________ . (૩૦૪) તે દિશામાં નહિ ધરું સાહેલડિયાં, ન કરું તેહની સેવ ગુણવેલડિવાં. ૪ પરમ પુરુષ પરમાતમા સાહેલડિયાં, પરમાનંદ વરૂપ ગુણવેલડિયાં; ધ્યાન ભુવનમાં ધારતાં સાહેલડિયાં, પ્રગટે સહજ સ્વરૂપ ગુણવેલડિયાં. ૫ તણા તાપ સમાવતે સાહેલડિયાં, શીતળતા ચંદ ગણવેલડિયાં; તે જે દિનમણિ , દીપતે સાહેલડિયા, ઉપસમ રસને કંદ ગુણવેલડિયાં. કચન કાંતિ સુંદર સાહેલડિયાં, કાંતિ રહિત કુપાળ ગુણવેલડિયા જિન ઉત્તમપદ સેવતાં સાહેલડિયાં, રતન લહે ગુણમાળ ગુણવેલડિયાં. ૭ ૧૭. શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન (તમે બહુ મિત્રી રે સાહેબા એ રાગ ) ચંદ્રપ્રભુ જિન સાહેબા, શરણાગત પ્રતિપાળ, દર્શન દુર્લભ તમ તણું, મોહન ગુણ મણિમાળ, ચંદ્ર- ૧ સાએ દેવ દયાળ તું, સહજાનંદનું ધામ; નામે નવ નિધિ સંપજે, સીઝે વંછિત કામ. ચંદ્ર ૨ પેયપણે રે ધ્યાવતાં, ધ્યાતા ધ્યાન પ્રમાણ કારણ કારજ નિપજે, એવી આગમ વાણ, ચંદ્ર છે પરમાતમ પરમેસરુ, પુરુષોત્તમ પરધાન; સેવકની સુણી વિનતિ, કીજે આપ સમાન. ચંદ્ર અતા ભાસન રમશુતા, આણી અનુભવ અંગ; નિરાગીણું ૨ નેહલે, હેયે અચળ અભંગ. ચં૫ Page #330 -------------------------------------------------------------------------- ________________ (૩૦૭) ચંદ્રપ્રભજિન ચિત્તથી, સૂકું નહિ જિનરાજ; મુજ તનું ઘરમાં રે ખેંચી, ભકતે મેં સાતરાજ. ચંદ્ર૬ ગુણનિધિ ગરીબનિવાજ છે, કરુણાનિધિ કરપાળ; ઉત્તમ વિજય કવિરાજને, રતન લહે ગુણમાળ. ચંદ્ર૭ ૧૮ શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન ( નાણે નમો પદ સાતમે–એ રાગ ) શ્રી શ્રેયાંસજિન અગિયારમા, સુણે સાહિબ જગદાધાર મોરાલાલ; ભવ ભવ ભમતાં જે કર્યા, મેં પાપ સ્થાન અઢાર મેરાલાલ. શ્રી. ૧ જીવ હિંસા કીધી ઘણી, બાયા મૃષાવાદ મરાલાલ; અદત્ત પરાયાં આદર્યા, મિથુન સેવ્યાં ઉન્માદ મોરાલાલ. શ્રી. ૨ પાપે પરિગ્રહ મેલિયે, કર્યો ક્રોધ અગનની ઝાળ મેરાલાલ માન ગજેદે હું ચડ્યો, પડીઓ માયા વશ જાળ મેરાલાલ, શ્રી. ૩ લેશે થોભ ન આવિયે, રાગે ત્યાગ ન કીધ મેરાલાલ, ષે દોષ વાળ્યો ઘણે, કલહ કર્યો પરસિદ્ધ મોરાલાલ. શ્રી. ૪ કુડાં આળ દીધાં ઘણું, પરચાડી પાપનું મૂલ મેરાલાલ; ઈષ્ટ મલે રતિ ઉપની, અનિષ્ટ અરતિ પ્રતિકુલ મોરાલાલ. શ્રી. ૨ Page #331 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૮). પનિંદાએ પરિવય, બોલ્યાં માયા મસ મોરાલાલ; મિથ્યાત્વ શલ્ય હું ભારી, ના ધર્મને સેસ મોરાલાલ. શ્રી. ૬ એ પાપ થકી પ્રભુ ઉદ્ધરો, હું આલેઉં તેમ સાખ મોરાલાલ શ્રી ખિમાવિજય પદ સેવનાં, જસને અનુભવ દાખ મેરાલાલ. શ્રી. ૭ ૧૯. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન મુનિ સુત્રત હે પ્રભુ, મુનિ સુત્રત મહારાજ, સુણજે હે પ્રભુ, સુણજે સેવકની કથા; ભવમાં હે પ્રભુ, ભવમાં ભમી જેહ, તમને હે પ્રભુ, તમને તે કહું છું કથા. ૧ નરકે હે પ્રભુ, નરકે નોધારો દીન, વસિયે હે પ્રભુ, વસિયે સુખ આણાં વિના; દીઠાં હે પ્રભુ, દીઠાં દુખ અનંત, વેઠી હે પ્રભુ, વેઠી નાનાવિધ વેદનાજી. ર તિમ વલી હે પ્રભુ, તિમ વલી તિર્યંચ માંડી, જાલીમ હે પ્રભુ, જાલીમ પીડા જે સહી ; તુંહી જ હે પ્રભુ, તુંહી જ જાણે તે, કહેતાં હે પ્રભુ, કહેતાં પાર પામું નહિ. ૩ નરની હે પ્રભુ, નરની જાતિમાં જેહ, આપદા હો પ્રભુ, આપદા કેમ જાયે કથીજી; તુજ વિણ હે પ્રભુ, તુજ વિણ જાણણહાર, તેહને હે પ્રભુ, તેહને ત્રિભુવન કે નથી. ૪ Page #332 -------------------------------------------------------------------------- ________________ (૩૯). દેવની હે પ્રભુ, દેવની ગતિ દુખ દીઠ, તે પણ હે પ્રભુ, તે પણ સમ્યક તું લહે; હે હે પ્રભુ, હેજે તુમસું નેહ, ભવભવ હે પ્રભુ, ભવભવ ઉદયરતન કહે છે. ૫ ૨૦. શ્રી નેમિનાથ જિન સ્તવન (કુંથુ જનેસર જાણજો રે લોલ–દેશી) સૌરાપુર સેહામણું રે લોલ, સમુદ્રવિજય નૃપ નંદ રે સેભાગીલાલ; શિવા દેવી માતા જનમિ, રે લોલ, દરિસણ પરમાનંદ રે ભાગીલાલ નેખિજિનેશ્વર વંદિયે રે લાલ. ૧ જોબન વય જબ જિન હુંઆ રે લાલ, આયુધસાલા આય રે ભાગીલાલ; સંખ શબ્દ પુર્યો જદા રે લોલ, ભય ભ્રાંત સહુ તિહાં થાય રે. સે. નેમી. ૨ હરિ હઈડે ઈ મ ચિંતવે રે લોલ, એ બળિયો નિરધાર રે ભાગીલાલ; દેવ વાણી તન ઈમ હુઈ રે લોલ, બ્રહ્મચારી વ્રતધાર રે. સોનેમી. ૩ અંતેઊરી સહુ ભેળી , થઈ રે લોલ, જલશંગી કર લીધ રે સેભાગીલાલ; મૌનપણે જબ જિન રહ્યા રે લોલ, માન્યું માન્યું એમ કીધ રે. . નેમી. ૪ ઉગ્રસેન રાય તણું સુતા રે લોલ, જેહનું રાજુલ નામ રે સોભાગીલાલ Page #333 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૦) જિનવર ગયા રે લાલ, જાન લેઈ મૂલ્યે મનાર્થતામ ૨. સા॰ પશુય કાર સુર્ણ કરી ચિત ચિંતે જિનરાય રે સેાભાગીલાલ; વિષયાસુખ કારણે રે લાલ, ૨. સા॰ નેમી દૂ ધિગ અહુ જીવના વધ થાય તારણથી ૩૭ વરસી દાન તેમી પુ લાલ, સ્થ ફેરીયા રે લાલ, રેસાભાગીલાલ; આદર્શોંરે લાલ, મત ત્રણ સંજમ મારગ પામ્યા કેવલજ્ઞાન રે.સા॰ તેમી ૭ અવર ન ઈચ્છુ ઈશુ ભવે રે લાલ, રાજીયે અભિગ્રહ શ્રીધરૅસાભાગીલાલ; પ્રભુ પાસે આદરી રે લાલ, પામી અવિચળ ષિ રે. સા॰ નેમી ૮ ગિરનાર ગિરિવર ઉપરે રે લાલ, કલ્યાણક જોય રે સેાભાગીલાલ; શ્રી ગુરુ ખિસાવિજય તણ્ણા રે લાલ, જશ જગ અધિકા હાય રે, સા॰ નેમી ૨૧. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (શ્રી અરિજન ભવજલના તારૂ–એ રાગ) પાસ જિનેસર પુન્યે મલીયા, સહેજે સુરતરૂ લીયા રે, પ્રભુ પુરીસાદાણી, ધન્ય દિવસ મુજ આજથી વલીયા, જિનશાસનમાં ભલીયેા રે. પ્રભુ પુરીસાઢાણી. ૧ સમર્પી સકટ સહુનાં ચુરે, સાચા વાંછિત પુરે ૨; પ્રભુ૦ પ્રભુપદ પામી જે રહે, તે તે પરભવ ઝુરે રે, પ્રભુ૦ ૨ Page #334 -------------------------------------------------------------------------- ________________ (૨ ) કા કરતા કમઠને વારી, નાગને થયાઉ પગારી રે; પ્રભુ અંત સમયપંચ પદ દાતારી,તિહુઓ સુર અવતારી રે. પ્રભુ ૩ છાંડી ભાગ સંગ અસાર, આદરે મહાવત ભાર રે; પ્રભુ કમઠ કેપે મૂકે જલધાર, ધ્યાનથી ન ચલ્યા લગાર રે. પ્રભુ ૪ ભાતી કરમ તણે કરી નાશ, કેવળ લહી ઉલ્લાસ રે, પ્રભુ અણ તે કે એક પાસે, દેવ કરે અરદાસ છે. પ્રભુ ૫ આઠ મહા પ્રાતિહાર્યા બિરાજે, ઉપમા અવર ન છાજેરે; પ્રભુ, પાંત્રીસ ગુણ વાણીએ ગાજે, ભવિના સંસય ભાંજે રે. પ્રભુ ૬ અનેક જીવને પાર ઉતારી, આપ વય શિવનારી રે; પ્રભુ શી ખિમાવિજય પય સેવા સારી, જસ લેવા દિલ ધારી રે. પ્ર . ૭ ૨૨ મી મહાવીર જિન સ્તવન (કડખાની દેશી—એ રાગ) વીર વડ ધીર મહાવીર માટે પ્રભુ, ખિતાં પાપ સંતાપ નાશે જેહના નામ ગુણ ધામ બહુ માનથી, અવિચળ લીલ હૈયે ઉલ્લાસે. વીર. ૧ કર્મ અરિ પતે દીપતે વીર તું, ધીર પરિષહ સહ મેરૂ તેલે; સુરેબલ પરખી રમત કરી નીરખીયે, હરખીઓ નામ મહાવીર લે. વીર. ૨ સાપ ચંડશીયો જે મહા રોષી, પિવી તે સુધા નયન પુરે; એવડા અવગુણ શા પ્રભુ મેં કર્યા, તારા ચરણુથી રાખે-- ફરે, વીર૩ Page #335 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૨) પ્રતિબેાધીઆ, સુલપાણિ સુરને ચઢના ચિત્ત ચિંતા નિવારી; મહેર ધરી ઘેર પહેાતા પ્રભુ જેડ ને, તેહ પામ્યા ગૌતમાર્દિકને વારવા યજ્ઞ રાગ અજ્ઞાન માટા. વીર૦ તેહુ અગીઆર પરિવાર શુ. યુઝવી, રૂઝવી હવે પ્રભુ મુજ ભણી તું ત્રિભુવન ધણી, દાસ અરદાસ સુણી સામુ વે; આપ પદ્મ આપતાં આપદા કાપતાં, તાહ અંશ છુ શુ આછું ન હાલે. વીર૦ ૬ ગુરુ ગુણે રાજતા અધિક દિવાજતા, છાજતા જેહ કલિકાલ માંહે, શ્રી ખિમાવિજય પય સેવ નિત્યમેવલહો, પામીયે સમરસ મુજસ ત્યાંહે. વી૨૦ ૭ ૨૩. શ્રી મહાવીર જિન સ્તવન (રાગ-ધનાશ્રી ) આજ જિનરાજ મુજ કાજ સિધ્યાં સવે, તું કૃપાકુંભ ને મુજ તૂ; કલ્પતરુ કામઘટ કામધેનુ મિલ્યે, આંગણે અમીયરસ મેહ વૂઠા. આ૦ ૧ વીર તું કુડપુનયર ભૂષણુ હુએ, રાય સિદ્ધાથ ત્રિશલા તનુજો; સિંહ લ ન ક્રનકવણું કર સખ્ત તનુ, તુજ ભવદુઃખપારી. વી૨૦ ૪ જય પ્રભુ તારવા, મિથ્યાત્વ ખાટા: સમા જગતમાં કે। ન દુજો. આ૦ ૨ Page #336 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૩ ) સિંહ પરે એક ધીર સ'યમ ગ્રહી, આયુ અહે તેર વરસ પૂણું પાળી; પુરી અપાપાયે નિષ્પાપ શિવવહુ વર્ષોં, તિહાં થકી પર્વ પ્રગટી દીવાળી. આ ૩ સહસ તુજ ચઉદ મુનિવર મહાસ`યમી, સાહુણી સહસ છત્રીસ રાજે; માતગ સિદ્ધાયિકા વર સુરી, સકળ તુજ ભવિકની ભીતિ ભાંજે આ૦ ૪ તુજ વચન રાગ સુખસાગરે ઝીલતા, પીલતા માહ મિથ્યાત્વ વેલી; આવીએ ભાવીએ ધમ પથ હું હવે, દીએ પરમપન્નુ હાય ઍલી આ ૫ સિદ્ધ નિર્શીરો, જો હૃદયર મુજ રમે, સુગુગુલીહ અવિચલ નિરીહે; તા કુમત ર્ગ માતંગના જૂથથી, મુજ નહિ કેઈ લવલેશ ખીહા. આ૦ ચરણુ તુજ શરણમે ચરણગુણનિધિગ્રહ્યા, ભવતરણ કરણ ક્રમ શમ દાખા; હાથ જોડી કહે જસવિજય મુધ ઈશ્યુ, યક્ષ દેવ નિજ ભુવનમાં દાસ રાખો. આ૦ ૭ ૨૪. શ્રી મુનિસુવ્રતસ્વામી સ્તવન (વીરજિંદ જગત ઉપકારીએ રાગ) મુનિસુવ્રત જિન અધિક દિવાજે મહિમા મહિયળ છાજેજી; ત્રિજન્મ વ‘દ્વિત ત્રિભુવન સ્વામી ગિરૂ ગુણનિધિ ગાજેલ. Page #337 -------------------------------------------------------------------------- ________________ (૩૪) જન્મ વખત વર અતિશય ધોરી કપાતીત આચારી ચરણકરણભુત મહાવ્રત ધારી તુમથી જાઉં બલિહારી છે. જગ જ રંજન ભવ દુઃખ ભંજન નિરૂપાધિક ગુણ ભેગી અલખ નિરંજન દેવ દયાળુ આતમ અનુભવજોગીજી. મુ૩ જ્ઞાનાવરણીય ક્ષયથી પ્રગટયું અનુપમ કેવળ નાણજી; લોકાલેક પ્રકાશક ભાસક ઉદયે અભિનવ ભાણજી. મુ. ૪ વરસી વસુધા પાવન કીધી દેશના સુધારસ સારજી; ભવિક કમળ પ્રતિબોધ કરીને કીધા બહ ઉપકારછ. મુ૦ ૫ સંપુરણ સિદ્ધતા સાધી વિરમી સકળ ઉપાધીજી; નિરૂપાધિક નિજ ગુણને વરીયા અક્ષય અવ્યાબાધ છે. મુળ છે હરિવંશે વિભુષણ દીપે રિષ્ટ રતન તનું કાંતિ, સુખસાગરપ્રભુનિર્મળ જ્યોતિ જોતાં હાયભવશાંતિ. મુ. છ સમેતશિખરગિરિ સિદ્ધિ વરીયા સહસ પુરુષને સાથ જિન ઉત્તમ પદને અવલંબી રતન થાયે સનાથજી. મુ. ૮ ર૫. પ્રતિમા સ્થાપન-સિદ્ધાચળને ઉદ્ધાર સ્તવન ભરતાદિ ઉદ્ધાર જ કીધ, શત્રુજય મોઝાર, સેનાતણું જેણે દેરાં કરાવ્યાં, રત્નતણાં બિંબ થાપ્યાં, કુમતિ! કાં પ્રતિમા ઉથાપી? એ જિનવચને થાપી. હ૦૧ વીર ૫છે બસે નેવું વરસે, સંપ્રતિ રાય સુજાણ સવા લાખ પ્રાસાદ કરાવ્યા, સવા કરોડ બિંબ થાપ્યાં. હ૦૨ દ્રૌપદીએ જિનપ્રતિમા પૂછ, સૂત્રમાં સાખ કરાણી, છઠે અંગે તે વરે ભાખ્યું, ગણધર પૂરે સાખી. હ૦૩ સંવત નવસે તાણું વરસે, વિમલ મંત્રીશ્વર જેહ, આબુ તણું જેણે દહેરાં કરાવ્યાં, બે હજારબિંબથાપ્યાં. હ૦૪ સંવત અગિયાર નવાણું વરસે, રાજા કુમારપાલ પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, સાત હજાર બિંબ થાપ્યાં. હ૦૫ Page #338 -------------------------------------------------------------------------- ________________ (૩૫) સંવત બાર પંચાણુ વરસે, વસ્તુપાલ તેજપાલ, પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, અગિયાર હજાર બિંબ થાપ્યાં હ૦૬ સંવત બાર બહેતેર વરસે, સંઘવી અને જેહ; રાણપુર જેણે દહેરાં કરાવ્યાં, કરડનવાણું દ્રવ્ય ખરચ્યાં.હ૦૭ સંવત તેર એકતરે વરસે, સમશા રંગ શેઠ, ઉદ્ધાર પંદરમો શેત્રુજે કીધા, અગિયાર લાખ દ્રવ્ય ખરચ્યાં હ૦૮ સંવત સોળ છેતેર (તેર) વરસે, બાદશાહને વાર; ઉદ્ધાર સેળ શેત્રુજે કીધે, કરમાશાહ જશ લીધે. ૯ એ જિનપ્રતિમા જિનવર સરખી, પૂજે ત્રિવિધ તમે પ્રાણ; જિનપ્રતિમામાં સંદેહ ન રાખે, વાચક જશની વાણી, હ૦૧૦ સક્ઝાયો ૧. અનંતકાયની સહજઝાય અનંતકાયના દોષ અનંતા, જાણે ભવિયણ પ્રાણી રે; ગર ઉપદેશે તે પરિહરશે, એવી જિનવર વાણીરે. અનંત. ૧ પુઢવી પાણી અગ્નિ વાયુ, વનસ્પતિ પ્રત્યેકા રે, એ પાંચ થાવર ગુરૂમુખથી, સંભાળજે સુવિવેકારે. અનંત. ૨ બેઈન્દ્રિ તેઈન્દ્રિ રેંદ્રિ, પંચેન્દ્રિય પ્રમુખા રે, અકેકી કાયાએ જિનરાજે, ભાખ્યા જીવ અસંખ્યારે. અનંત. ૩ એ છકાયતણ જે જીવા, તે સહુ એકણુ પાસે રે, કંદમૂળ સોયસોયની અગ્રે, જીવ અનંતા પ્રકાશ્યારે. અનંત ૪ બહુ હિંસાનું કારણ જાણી, સંભાળજો સુવિચારા રે કંદમૂળ ભક્ષણ પરિહરજે, કરજે સફળ જન્મારો. અનંત ૫ અનંતકાયના બહુ ભેદ ભાખ્યા, પન્નવણું ઉરંગે રે, શ્રીગૌતમ ગણધરની આગે, શ્રીવીરજિણંદ મનરંગેરે. અનંત. ૬ Page #339 -------------------------------------------------------------------------- ________________ (૩૬) નરક તણા છે ચાર દુવારા, રાત્રિભોજન પહેલું , પરસ્ત્રી બીજું, અથાણું ત્રીજુ, અનંતકાય છે છેલ્લું રે અનંત૭ એ ચારેને જે પરિહરશે, દયાપરમ આદરશેરે; કીરતિકમળ તસ વિસ્તરશે, શિવમંદિર સંચરશે રે. અને ત૭ ૮ પાંચે પવી પિષહ કીજે, ભાવે જિન પૂજીજે રે, સંપત અનુસારે દાન દીજે, એમ ભવ લાહે લીજે રે. અનંત ૯ ચૌદ નિયમ સંભાર સંક્ષેપ, પડિક્રમણ દેય વારે રે, ગુરુ ઉપદેશ સુણી મનરંગે, એ શ્રાવક આચાર રે. અનંત૧૦ પર ઉપકાર કરે નિજ શકતે, કુમતિ કદાગ્રહ મૂકે રે, નવાનવા ઉપદેશ સુણીને, મૂળ ધર્મ મત ચૂકે છે. અનંત ૧૧ તપગચ્છનાયક શિવસુખદાયક, શ્રીવિજયધમસૂરદારે તાસ પસાયે દિન દિન વધે, ભવસાગર મુણદા રે. અનંત ૧૨ ૨. કઠિયારાની સઝાય વિર જિનવર રે, ગૌતમ ગણધરને કહે, ગુરુવાણી રે, પુણ્યવંત પ્રાણી સદહે, કઠિયારો રે, પરદેશી દુર્બોધિ હે, તે તે નિશ્ચય રે, નહિ પામે પ્રતિબોધ એ પ્રતિબંધ નિશ્ચય તે ન પામે, જીવ જે દુધિ એ, ધન કમ મમ જોગે જડને, ધર્મ સાથે વિરોધ એ તવ કહે ગૌતમસ્વામી કર, સંપુટ કરી મનોહર એ, દ્રષ્ટાંત કઠિયારાતણું મુજ કહે જગદાધાર એ. તવ જપે રે, ચરમ જિનેશ્વર તેહ ભણી, સુણ ઉત્તમ રે, ગોતમ ગોત્ર તણું ધણી; કિડિયાર રે, કેઈ એક પુરે વહે, Page #340 -------------------------------------------------------------------------- ________________ (૧૭) તે તે અનુદિને રે, મૂળી લેવાને વન રહે , એક દિન તે ઇંધણ કાજે, ગિરિ ગહવરમાં ગયે, અતિ સરલ સુંદર તરુ નિહાળી, હૈયામાં હર્ષિત થયે, તે તરુવર છેદ્યો મૂળ ખણતાં, નીકળી એક માટલી; વર પંચ રતને જડિત અદૂભુત, જાતરૂપ તણું ભલી. ૨ શિરે મૂળી રે, વસે તે પીઠરી ધરી, ઘેર આવતા રે વૃષ્ટિ હુઈ અતિ આકરી, મૂળી વેચી રે, નહિ શકો ઘરમાં ઠવી, ખેળ ખાવા રે, આ દીનપણું ચવી ચાવી દીનપણું મૂરખ વિપણથી, ઉછીને ખોળ આણીયા, તે કનક પીઠરી માંહી ઘાલી, રાધે મૂરખ પ્રાણી; મૂળિકાકેરા ખંડ કાપી, ક્ષણ ક્ષણ અગ્નિમાં ધરે, તેહ તણે પરિમલ અતિ નિર્ગળ, સબળ સઘળે વિસ્તરે. ૩ એહવે એક રે, ધનદ ધણી અવતારી, જોતાં થકાં રે, ગંધ ઘણો તસ આવીયે; મન ભીતર રે, વિસ્મય ભારે પાવીયે, પાવી વિરમય ગંધ કયાંથી, બાવનાચંદન તણે; એહવે કવ ! ઉદાર ભેગી, દ્રવ્ય એમ કેહને ઘણે, ગધને અનુસાર આવે, ગેહ કઠિયારા તણે, અતિ અસમંજસ નિહાળી, શેઠ શિખામણ ભણે. રે રે મૂરખ રે, મમ કર એહ અકાજ રે, કાંઇ બાળે રે, બાવનાચંદન આજ રે, તુજ આપું રે, તોળી કનક બરાબરે, સુખ ભેગવ રે, ભામિની સુંદર મંદિરે, મંદિર સુંદર જેમ પુરંદર, કરે વિનેદ વિલાસ એ; એ રયણ રૂડાં કાંઈ બાળે, પૂરવું તુજ આશ એ, Page #341 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૮) મૂરખ સમજે નહિં, અકિંચન, રયણુ વિષ્ણુસાડે જા; મન ખેદ્ય ધરતા ઘેર સિધાવે, શેઠ એ ઉપનય વડા. ભવ પટ્ટણ હૈ, વિસ્તર ભૂમિ વખાણીએ, મતિ જાડી રે, જીવ કબાડી જાણીએ, રૂડી કાયા હૈ, કનતણી એ છમકલી, પાંચ ઇન્દ્રિય રે, જ્યાતિ રત્ન ઉપર વળી, ઉપર વળી રુચિ રત્ન કેરી, વિષય ખાળ અસાર રે; તેહ તણે કાજે આયુ ચંદન, દડે મૂઢ ગમાર એ; નિજ કાચ ઈન્દ્રિય કનક ચણુ, કાંતિ સકળ કરે વૃથા, એ વાત જગ વિસ્તાર પામી, તેલ જળમાંહી યથા. શેઠ સદ્ગુરુ ૨, પ્રીતિ ધરી પ્રતિબાધવા, ઉપકારી રે, ક્રિયે ઉપદેશ નવા નવા; નહિ સમજે રે, ભારે કમી જીવડા; જાત્યધા હૈ, કીશું' કરે તસ દીવડા; દીવડા શુ' કરે સદ્ગુરુ, વિષય'ધા જે જના, એ કળા સારી ગુરુ કેરી, વૃથા નિમાઁળ દળ વિના, એહ સુણી ઉપનય વિષય વિષસમ, વિષયખાળ સવી વામીએ, ગુણવિજય અધિપતિ વીર જપે, પરમ પદવી પામીએ. છ ૩. માયાની સાય માયા કારમી રે, માયા મ કરી ચતુર સુજાણ; માયાવાદ્યો જગત વિલુદ્ધો, દુખિયા થાય અજાણુ એ આંકણી. જે નર માયાને મેહી રહ્યો, તેને સ્વપ્ને નહિ સુખઠાણુ. માયા૦૧ નાના મોટા નરને માયા, નારોને અધિકેરી, વળી વિશેષે અધિકી માયા, ઘરડાને ઝાઝેરી. માયા માયા કામણુ માયા માહન, માયા જગ તારી, માયાથી મન સહુનું ચળિયું, લેાભીને મહુ ન્યારી. માયા ૩ Page #342 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૯ ) માયા કારણ દેશ દેશાંતર, અટવી વનમાં જાય, ગ્રાણ બેસીને હીપહોપાંતર, જઈ સાયર ઝંપલાય. માયા માયા મેળી બહુ કરી લેની, લેાભે લક્ષણ જાય, લગથી ધન ધરતીમાં ઘાલે, ઉપર વિષધર થાય. માયા૦ ૫ એગી જતિ તપસી સંન્યાસી, નગન થઈ પરિવરીયા, ઊંધે મસ્તકે અગ્નિ તાપે, માયાથી નહિ ઊગરીયા. માયા॰ ૬ શિવભૂતિ સરીખા સત્યવાદી, સત્યઘેાષ કહેવાય, રત્ન રુખી તેહનુ' મન ચળિયું, મરીને દ્રુતિ જાય. માયા છ લખ્યિાત માયાએ નડીયેા, પડીયા સમુદ્ર માઝાર, મચ્છુ માખણીયા થઈને મરીયે, પહેાતા નરક માઝાર, માયા૦ ૮ મન વચન કાયાએ માયા, મૂકી વનમાં જાય, ધન ધન તે મુનીશ્વર રાયા, દેવ ગંધવ જસ ગાય. માયા૦ ૯ ૪. શ્રી નદિષેણુમુનિની સજ્ઝાય ઢાળ-પહેલી રાજગૃહી નગરીના વાસી, શ્રેણિકના સુત વિલાસી, હા મુનિવર વૈરાગી; નતિષેણ દેશના સુણી ભીના, નાના કરતા વ્રત લીના. હા ચારિત્ર નિત્ય ચાખ્યું પાળે, સંજમ રમણીજી મહાલે; હૉ॰ એક દીન જિન પાયે લાગી, ગોચરીની અનુમતિ માગી. હા॰ પાંગરીયા મુનિ વાહરવા, ક્ષુધા વેની ક હરેવા; હા॰ ઉંચ નીચ મધ્યમ કુલ મેાટા, અઢતા સજમ રસ લેાટા. એક ઊંચા ધવલ ઘર દેખી, મુનિવર પેઠા શુદ્ધ ગવેષિ; હા તીઠાં જઈ ીધે. ધમ લાલ, વેશ્યા કહે ઇહાં અથ લાભ. હા સુનિ મન અભિમાન આણી, ખંડ કરી નાખ્યું તરણું તાણી; હા સાવન વૃષ્ટિ હુઇ આર કાઢી, વેશ્યા વનિતા કહે કર જોડી. હા Page #343 -------------------------------------------------------------------------- ________________ (૩૨૦ ). ઢાળ-બીજી (થારે માથે પચરંગી પાઘ સેનાને આગલે માજી-એ દેશી. ) થેંતે ઊભા રહીને, અરજ અમારી સાંભળે સાધુજી; થેંતે મેટા કુલના જાણી, મૂકી દયે આંબલે સાધુજી. ૧ થતે લઈ જાઓ સેવન કેડી, ગાડા ઊંટે ભરી સાધુજી, નહિ આવે અમારે કામ, ગ્રહો પાછા ફરી સાધુજી. ૨ થારે કેસરીયે કસબીને, કપડે મેહી રહી સાધુજી; થારી મૂર્તિ મેહનગારી, જગતમાં સેહી રહી સાધુજી. ૩ થારી આંખડીયા નીકે, પાણી લાગણે સાધુજી; થારે નવલે જોબન વેષ, વિરહ દુઃખ ભાંગાણે સાધુજી. ૪ એ તે જંત્ર જડિત, કપાટ કૂચિ મે કર ગ્રહી સાધુજી, મુનિ વળવા લાગે જામ કે, આડી ઊભી રહી સાધુજી. ૫ મેં તે ઓછી સ્ત્રીની જાત, મતિ કરી પાછલી સાધુજી; થે તે સગુણ ચતુર સુજાણ, વિચારે આગલે સાધુજી. ૬ થેંતે ભેગ પુરંદર, હું પણ સુંદરી સારી સાધુજી; થેંતે પહેરે નવલે વેષ, ઘરેણું જરતરી સાધુજી. ૭ મણી મુકતાફલ મુગટ, બિરાજે તેમના સાધુજી; અમે સજીએ સેળ શણગારકે, પીઉ રસ અંગના સાધુજી. ૮ જે હોય ચતુર સુજાણ કે, કદીયે ન ચૂકશે સાધુજી; એહ અવસર સાહેબ, કદીયે ન આવશે સાધુજી. ૯ એમ ચિંતે ચિત્ત મોઝાર કે, નંદિષેણ વાહલ સાધુજી; રહેવા ગણિકાને ધામ કે, થઈ ને નાહલે સાધુજી. ૧૦ ઢાળ-ત્રીજી (રાગ પ્રથમ ઢાળ પ્રમાણે) ભેગ કરમ ઉદયે તસ આવે, શાસન દેવીએ સંભળાવ્યું • હે મુનિવર વેરાગી Page #344 -------------------------------------------------------------------------- ________________ (૩૨) રહ્યો બાર વરસ તસ આવાસે, વેષ મે એમણ પાસે. હે. ૧ દસ નર દિન પ્રતિ બૂઝે, દીને એક મૂરખ નવી બૂઝે હા. બૂઝવતાં હુઈ બહુ વેળા, ભેજનની થઈ વેળા. હ૦ ૨ કહે વેશ્યા ઊઠે સવામી, એહ દસમે ન બૂઝે કામી, હા. વેશ્યા વનિતા કહે ધસમસતી, આજે દસમા તુમે એમ હસતી. ૩ એહ વયણ સુણીને ચાલ્યો, ફરી સંજમણું મન વાળેહે વેષ લઈ ગયે જિન પાસે, ફરી સંજય લીયે ઉલ્લાસે. હ૦ ૪ ચારિત્ર નિત્ય ચેખું પાળી, દેવલોકે ગયે દેઈ તાલી; હે તપ જપ સંજમ ક્રીયા સાધી, ઘણા જીવને પ્રતિબંધી. હે. ૫ જયવિજય ગુરુને શીસ, તસ હરખ નમે નીશદીશ; હે. મેરુવિજય એમ બેલે, એહવા ગુરુને કણ આવે તેલે. હે૬ ૫, વૈરાગ્યની સઝાય બલિહારી જાઉં એ વૈરાગ્યની, જેના મનમાં એ ગુણ આવ્યો છે, મોક્ષના મોતી તે જીવડા, નર ભવ ફળ તેણે પારે. બલિ૦ ૧ જેમાં ભીખારીને ભાંગ્યે ઠીંકરો, તે તે તજ દેહિલ હેય રે, ખટ ખંડ તજવા સહિલા, જો વૈરાગ્ય મનમાં હોય. બલિ૦ ૨ નથી સંસારમાં કેઈ કેઈનું, સૌ સવારથીયાં સગાંવહાલાં રે, કર્મ સંગે સહુ સાંપડયાં, અંતે જાશે સઘળાં ઠાલાં. બલિ૦ ૩ મારું મારું મમ કરે પ્રાણિયા, તારું નથી કેઈએણવેળા રે, ખાલી પાપના પોટલા બાંધવા, થાશે નરકમાં ઠેલમઠેલારે. બલિ૦૪ ગરજ સારે જે એહથી, તે સંસાર મુનિ કેમ છેડે રે; પણ જૂઠી બાજી છે સંસારની, ઇંદ્રજાળની બાજી માંડી ૨. બલિ. ૫ નગારાં વાગે માથે મેતમાં, કેમ નિશ્ચિત થઈને સૂતે રે, મધુબિંદુ સુખની લાલચે, ખાલી કીચડમાં કેમ ખૂતેરે. બલિ૦ ૬ લાખ રાશી છવાયેનિમાં, નહિ કેઈ છૂટવાને આરે રે, એક જ મલ વૈરાગ્ય છે, તમે ધર્મરત્ન સંભાળે છે.બલિહારી. ૭ Page #345 -------------------------------------------------------------------------- ________________ (૩૨) ૬. વૈરાગ્યની સઝાય મરણ ન છૂટે રે પ્રાણિયા, કરતાં કેટી ઉપાય રે, સુરનર અસુર વિદ્યાધર, સહુ એક મારગ જાય રે. મરણ ન છૂટે ૨૦ ૧ ઇન્દ્ર ચન્દ્ર રવિ હરિ હળી, ગણપતિ કામકુમાર રે, સુરગુર સુરદ્ય સારિખ, પિત્યા જમ દરબાર રે. મરણ૦ ૨ મંત્ર જંત્ર મણિ ઔષધિ, વિદ્યા હુન્નર હજાર રે, ચતુરાઈ કેરા રે ચોકમાં, જમડે લૂટે બજાર રે. મરણ૦ ૩ ગર્વ કરી નર ગાજતા, કરતા વિવિધ તોફાન રે, માથે મેરુ ઉપાડતા, પિત્યા તે સમશાન છે. મરણ૦ ૪ કપડાં ઘરેણાં ઉતારશે, બાંધશે ઠાંઠડી માંય રે; ખોખલી હાંડલી આગ રે, રોતા રોતા સહુ જાય છે. મરણ ૫ કાયા માયા સહુ કારમી, કારમે સહુ ઘરબાર રે, રંકને રાય છે કારમો, કારમે સકળ સંસાર રે. મરણ ૬ ભીડી મુઠ્ઠી લઈ અવતર્યો, મરતાં ખાલી છે હાથ રે, જીવડા જેને તું જગતમાં, કેઈ ન આવે છે સાથ રે. મરણ ૭ નાના મોટા સહુ સંચય, કેઈ નહિ સ્થિર વાસ રે, નામ રૂપ સહુ નાશ છે, ધર્મરત્ન અવિનાશ ૨. મરણ ૮ ૭. વૈરાગ્યની સઝાય પુણ્ય સંગે પામી જીરે, નરભવ આરજ ખેત શ્રાવક કુળ ચિંતામણી રે, ચેતી શકે તો ચેત રે. જીવડા ! એ સંસાર અસાર, સાર માત્ર જિનધર્મ છે રે, આપણું ઘર સંભાળ રે. જીવડા. ૧ માતપિતા સુત બાંધવા જીરે, દાસ દાસી પરિવાર Page #346 -------------------------------------------------------------------------- ________________ (૩ર૩) સ્વાર્થ સાધે સહુ આપણે જીરે, સહુ મતલબના યારરે. જીવડા ૨ સરોવર જળને મિંડા જીરે, તાકે આપણે ભક્ષક સાપ તાકે છે મિડકે જીરે, સહુને આપણે લક્ષ છે. જીવડા ૩ મયુર તાકે છે સાપને જીરે, આખેડી તાકે છે મારા મચ્છ ગાળાગળ ન્યાય છે જીરે, નિર્ભય નહિ કેઈ ઠેર રે. જી ૪ કમેં નાટક માંડ્યા જીરે, જીવડે નાચણહાર, નવા નવા લે બાથમાં જીરે, ખેલે વિવિધ પ્રકાર છે. જી. ૫ ચોરાશી ચોગાનમાં જીરે, રૂપ રંગના રે ઠાઠ; તમાસા ત્રણ લોકના જીરે, બાજીગરના પાઠ છે. જીવડા ૬ બાત ગઈ છેડી રહી છે, પરભવ ભાતું રે બાંધ; સમતા સુખની વેલડી રે, ધર્મરત્ન પદ સાંધ છે. જીવડાવે છે ૮, વૈરાગ્યની સઝાય આ સંસાર અસાર છે ચિત્ત ચેતે રે, જૂઠે સકલ સંસારુ ચતુર ચિત્ત ચેતે ૨. સંધ્યા રાગ સમાન છે ચિત્ત ચેતે રે, ખાલી આ ઈન્દ્રજાળ. ૨૦ એકલે આ જીવડો ચિત્તજાશે એકલો આ૫ ચતુર સઘળું અહીં મૂકી જશે ચિત્ત સાથે પુણ્ય ને પાપ. ચટ કરણી પાર ઉતારશે ચિત્ત, કેણ બેટે કેણ બાપ; ચ.. રાજ નહિ પિપાંબાઈનું ચિત્ત જમો લેશે જવાબ. ચાર સુખમાં સજન સહુ મળ્યા ચિત્ત દુઃખમાં દૂર પલાય; ચ' અવસર સાધો આપણે ચિત્ત છડે સૂર મલાય. ચ0 ફરી અવસર મળે નથી ચિત્ત હીરે સાંપડયો હાથ ચ’ રંકને રત્ન ચિંતામણિ ચિત્ત રણમાં સજન સાથ. » સમતાનાં ફળ મીઠડાં ચિત્ત સંતેષ શિવતરૂ મળ; 2. એ ઘડી સાધે આપણી ચિત્ત ધર્મરત્ન અનુકુળ. ચરુ. Page #347 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ૯ વૈરાગ્યની સઝાય તન ધન જેલન કારમુંજી, કેના માત ને તાત; કિના મંદિર માળીયા), જેસી સ્વપ્નની વાત. ભાગી શ્રાવક! સાંભળે ધર્મ સજઝાય. ૨ ફિગટ ફાંફા મારવા, અંતે સગું નહિ કેય ઘેબર જમાઈ ખાઈ ગાજી, વણિક કુટા જોય. સે. ૨ પાપ અઢારને સેવીને, લાવે પૈસે એક પાપના ભાગી કે નહિ, ખાવાવાળા છે અનેક. સ. ૩ જીવતાં જશ લીધે નહિ, મૂઆ પછી શી વાત ચાર ઘડીનું ચાંદણું છે, પછી અંધારી રાત. સ. ૪ ( ધન તે મોટા શ્રાવકજી, આણંદ ને કામદેવ; ઘરને બને છેડીને જી, વીર પ્રભુની કરે સેવ, સે બાપદાદા ચાલ્યા ગયાજી, પૂરાં થયાં નહિ કામ; કરવી દેવાની વેઠડીજી રે, શેખસલી પરિણામ, સોળ ૬ સમજે તે સાનમાંછ, સદ્દગુરુ આપે છે જ્ઞાન, જે સુખ ચાહે મેક્ષનાજી, ધર્મરત્ન ઘરે ધ્યાન. ૦૭ . ૧૦ બીડી પીવાની સઝાય દેખાદેખીએ ચાલતાજી રે, પામર પામે સંતાપ; વ્યસન વિલુદ્ધા બાપડાજી રે, બાંધે બહેલાં પાપ રે પ્રાણી! બીડી વ્યસન નિવાર, ફેગટ ભવ કેમ હાર છે. પ્રાણી - ૧ ધન ધર્મ ધાતુ હજી રે, છકાય જીવ વિનાશ; ક રે જઠર વ્યથાજી રે, પ્રગટે શ્વાસ ને ખાસ રે.પ્રાણી !૨ પ્રતિદિન પચવીશ પીવતાંજી રે, સે વર્ષે નવ લાખ ગત મતિ વિણસે સદાજી રે, છાતી હવે ખાખરે. પ્રાણી! બીડી-૩ Page #348 -------------------------------------------------------------------------- ________________ (324)) ચિત્ત "ધાણું ચારટીજી રે, હારે જન્મ નિટાલ; ધુમાડે બાચક ભરેજી રે, અંદર પાલમપેાલ રે. પ્રાણી ! બીડી* નાકારશી પારસી નહિછ રે, નહિ પૌષધ ઉપવાસ; રાત્રિ ચાવિહાર નહિ ખનેજી રે, માંધ્યા બીડીએ પાસ હૈ. પ્રાણી!૦૫ સુખગધા માનવતણીજી રે, નાત વધાર્યો ૨ જાય; વાર્યાં ન વળે માપડાજી રે, પછી ઘણા પસ્તાય રે. પ્રાણી! બીડી૦૬ દાંત પડે આંખ્યું ગળેજી રે, અતિશય થાય હેરાન; ધર્મરત્ન ચેતા હવેજી રે,લ્યા બીડી પચ્ચખાણ રે. પ્રાણી! બીડી∞ ૧૧. શિખામણની સજ્ઝાય કહે૦ ૩ કહે૦ ૪ શ્રી ગુરુચરણ પસાઉલે, કહીશું શિખામણુ સાર; મન સમજાવા આપણું, જીમ પામે। ભવપાર. કહે ભાઈ રૂડું તેં શું કર્યું...? આતમને હિતકાર; ઈંડુભવ પરભવ સુખ ઘણા, લહિએ જયજયકાર. લાખ ચેારાસી ચેનિ ભમી, પામ્યા નર અવતાર; દેવ ગુરુ ધર્મ ન ઓળખ્યા,ન જપ્ચા મન નવકાર. નવ મસવાડા ઉત્તર ધર્યાં, પાળી પોઢો રે કીધ; માય તાય સેવા કીધી નહી, ન્યાયે મન નહિ દ્રીય, ચાડી કીધી રે ચાતરે, ઈંડાવ્યા ભલા લાક; સાધુજનને સંતાપિયા, આળ ચઢાવ્યાં તે ફાઇ, લેાલે લાગ્યા રે પ્રાણીઓ, ન ગણે રાત ને શિ; હાહા કરતાં ૨એ એકલા, જઈ ને હાથ ઘસીશ. કપટ છળ ભેદ તે કર્યાં, ભાખ્યા પરના ૨ મમ; સાતે બ્યસનને સેવિયાં, નવી કીધા નિધમ, ક્ષમા ન કીધી તે ખાંતળુ, દયા ન કીધી રેખ; પરવેદન તે જાણી નહિ, તે શુ લીધા લેખ, કહે ૫ કહે કહે છ કહે ૮ કહે ર Page #349 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૬ ) કહે ૯ કહે॰ ૧૦ કહે૦ ૧૧ કહે ૧૨ કહે૦ ૧૩ સખ્યારંગ સમ આઉખુ, જળ પરપોટા ૨ જેમ; • ઢાલ અણી જળબિંદુ, અથિર સ`સાર છે એમ અભક્ષ અન તકાય વાવર્યાં, પીધાં અણુગળ નીર; ર:ત્રિભાજન તે કર્યાં, કીમ પામીશ ભવતીર. દાન શિયળ તપ ભાવના, ધર્મના ચાર પ્રકાર; તે તે ભાવે ન આદર્યાં, રઝળીશ અનંતા સંસાર પાંચ ઇન્દ્રિ ૨ પાપિણી, દુર્ગતિ ઘાલે છે જેહ; તે તે તે' મેલી માકળી, કિમ પામીશ શિવગેવું, ક્રોધે વીયેા રે પ્રાણીઓ, માન ન મૂકે ૨ કેડ માયા સાપણીને સંગ્રહી, લાભને લીધા તે તે. પર રમણીરસ મેહીયા, પરિનંદાના રે ઢાળ; પરદ્રવ્ય તે પરિહયુ, પરને દીધી રે ગાળ. ધર્મની વેળા તું આળસુ, પાપ વેળા ઉજમાળ; સચ્ચું ધન કાઈ ખાઇ જશે, જીમ મધમાખી મહે આળ. કહે૦૧૫ મેલી મેલી મૂકી ગયા, જે ઉપાઈ? આથ; સંચય કીજે ૨ પુણ્યના, જે આવે તુજ સાથ. શુદ્ધ દેવ ગુરુ ઓળખી, કીજે સમકિત શુદ્ધ; મિથ્યા મતિ દૂર કરી, રાખી નિળ ખોડીદાસ સઘવી તથે, આગ્રહે કીધ સજ્ઝાય; ક્રાંતિવિજય ઉવજઝાયના, રૂપવિજય ગુણ ગાય. કહે૦ ૧૮ ૧૨. શ્રી ગજસુકુમાલની સજ્ઝાય કહે૦ ૧૪ કહે ૧૯ યુદ્ધ કહે॰ ૧૭ ગજસુકુમાલ મહામુનિજી રે, શ્મશાને કાઉસગ્ગ, સામિલ સસરે દેખીનેજી રે, કીધા મહા ઉવસગ્ગ રે. પ્રાણી! ધન ધન એહ અણુગાર, વા વારંવાર ૨. પ્રાણી૦ ૧ પાળ બાંધી શિર ઉપરેજી ૨, અગ્નિ ધરી તેહ માંહ; જળજળ જવાળા સળગતીજી રે, ઋષિ ચઢિયા ઉત્સાહ રે, પ્રાણી Page #350 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨૭) એ સસરા સાચા સગેાજી રે, આપે મુક્તિની પાઘ; ઋણ અવસર ચૂકું નહિજી રે, ટાળું કમ વિપાક ૨, પ્રાણી૦ ૩ મારું કાંઈ મળતું નથીજી રે, ખળે બીજાનું એ; પાડોશીની આગમાંજી રે, આપણા અળગા ગેહર, પ્રાણી ૪ જન્માંતરમાં જે કર્યાંજી રે, આ જીવે અપરાધ; ભાગવતાં ભલી ભાત જીરે, શુકલ ધ્યાન આસ્વાદ રે, પ્રાણી ૫ દ્રવ્યાનળ ધ્યાનાનળેજી રે, કાયા ક્રમ 'ત; અંતગઢ હુવા કેવળીજી રે, ધમ રત્ન પ્રણમંત રે. પ્રાણી૰ છ ૧૩. સમકિતની સજ્ઝાય સમકિત નવી લઘુ` રે, એ તા ફ્ન્યા ચતુતિ માંહે, એ આંકણી. ત્રસ સ્થાવરકી કરુણા કીની, જીવ ન એક વિરાધ્યા; તિન કાળ સામાયિક કરતાં, શુદ્ધ ઉપયાગ ન સાન્ધ્યા. સમ૦ ૧ જૂઠ્ઠા આલનકા વ્રત લીના, ચારીકા પણ ત્યાગી; વ્યવહારાદિમાં નિપુણ ભયા, પણ અંતર દ્રષ્ટિ ન જાગી. સમ૦ ૨ ઉવ ભૂજા કરી ઊંધા લટકે, ભસ્મ લગા ધુમ વર્ક; જટા બૂટ શિર મૂડે જાડા, વિષ્ણુ શ્રદ્ધા ભવ ભટકે. સમ૦ ૩ નિજ પર નારી ત્યાગ કરકે, બ્રહ્મચારી વ્રત લીધા; સ્વર્ગાહિક ચાકો ફળ પાકે, નિજ કારજ નહીં સિધ્યેા. સમ૦ ૪ આજ્ઞા ક્રિયા સમ ત્યાગ પરિગ્રહ, દ્રવ્યલિંગ ઘર લીના; દેવચ'દ્ર કહે ચા વિષે તા હમ, બહુત વાર કર લીના સમ૦ ૫ ૧૪. વૈરાગ્યની સજ્ઝાય જોઈ જતન કર જીવડા, આયુ અજાણ્યું જાય રે; લે લાહા લક્ષ્મીતણા, પછી તિહાં કાંઇ નહિ થાય રે. જોઈ, ૧ ફુલડા ભવ માણસ તણેા, દુલારે દેહ નિરામે રે; દલડા દયા ધર્મ' વાસના, દુધહા રે સુગુરુ સ’જોગા ૨. જોઈ૦ ૨ Page #351 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨૮ ) જોઈ૦ ૫ દિન ઊગે દિન આથમે, ન વળે કોઈ દિન પાછે રે; અવસર કાજ ન કીધેલું, તે। મનમાં પસ્તાશેા રે. જોઈ ૩ લાભ લગે લખ વ'ચીયા, તે પરધન હરી લીધાં રે; કૈડે ન આવે કાઈ ને, કેડે રહ્યાં કર્મ કીધાં રે. જોઈ૦ ૪ માતા ઉત્તર ઊધા રહી, ક્રોડી ગમે દુઃખ દીઠાં રે; ચેાનિ જન્મ દુ:ખ જેહુવા, તે તુજ લાગે છે મીઠાં ? હા ! હૈ ! ભવ એળે ગયા, એકે અથ ન સાધ્યા રે; સદ્ગુરુ શીખ સુણી ઘણી, તે પણ સવેગ ન વાળ્યેા ૨. જોઈ૬ માન મને કોઈ મત કરી, યમ જીત્યા નહી કાણે રે; સુકૃત કાજ ન કીધેલું, એ ભવ હાર્યો કે તેણે રે, જોઈ છ જપ જગદીશના નામને, કાંઈ નિશ્ચિતા તું સૂવે રે; કાજ કરે અવસર લહી, સવી ટ્વિન સરિખા ન હેાવે ૨. જોઈ૦ ૮ જગ જાતે જાણી કરી, તિમ એક ક્રિન તુજ જાવા રે; કર કરવા જે તુજ હવે, પછી હાથે પસ્તાવા રે, જોઇ તિથિ પર્વ તપ નહિં કર્યાં, કેવળ કાયા તે પાષી રે; પરભવ જાતાં જીવને, સબળ વિષ્ણુ કિમ હેાશે રે. જોઈ ૧૦ સુણ પ્રાણી પ્રેમે કરી, લબ્ધિ લઈ જિનવાણી રે; સબળ સાથે સંગ્રહા, એમ કહે કેવળ નાણી રે. જોઈ૰૧૧ ૧૫. શ્રાવકને હિતશિક્ષાની સજ્ઝાય ચેત ચેત ચેત પ્રાણી, શ્રાવક કુળ પાયા; ચિંતામણિસે દુલ ભ, મનુષ્ય ભવ પાયે. ચેત ચેત ચેત પ્રાણી (ટેક) ૧ માયામે મગન થઈ, સારા જન્મ ખેાયા; સુગુરુ વચન નિર્માંળ નીરે, પાપ મેલ ન ધાયે. ચૈત૦ ૨ છિન્ન છિન્ન છિન્ન ઘટત આયુ, જ્યું અંજલિ જળમાંહી; યૌવન ધન માલ મુલક, સ્થિર ન રહેશે કાંઈ, ચેત॰ ઢ Page #352 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯ ) પર રમણીકે પ્રસંગમ.શત દિવસ રાચ્યા; અજ્ઞાની જીવ જાણે નહિ, શીલ રત્ન સાચા. અમ તે ગુરુ દેવ ધર્મ, ભાવ ભક્તિ કીજે; ઉદયરત્ન કહે તીન રત્ન, યત્ન કરી લીજે. ૧૬, વણઝારાની સજ્ઝાય ૧ ૩ નરલવ નગર સેાહામણુ વણઝારા રે, પામીને કરજે વેપાર, અહા મારા નાયક રે. સત્તાવન સંવર તણી વઝારા રે, પેઠી ભર ઉદાર, અહા મારા નાયક . જીભ પરીણામ વિચિત્રતા વઝારા રે, કરિયાણાં બહુ મૂલ, અહા મારા નાયક ૨. માક્ષનગર જાવા ભણી વણુઝારા રે, કરજે ચિત્ત અનુકૂલ, અહા મારા નાયક રે. ૪ ક્રોષ દાવાનલ આલવે વઝુઝારા રે, માન વિષમ ગિરિરાજ, અહા મારા નાયક રે ઓલ ધજે હળવે કરી વઝુઝારા રે, સાવધાન કરે કાજ, અહા મારા નાયક રે. વંશજાલ માયા તણી વણઝારા રે, તીઠાં ન કરજે વિસરામ, અહા મારા નાયક રે. ખાડી મનેરથ ભટ તણી વણુઝારા રે, પૂરણનું નહિ કામ, અહા મારા નાયક રે. ૭. રાગ દ્વેષ ઢચ ચારતા વસુઝારા રે, વાટમાં કરશે દેશન, અહા મારા નાયક હૈ. ૯ વિવિધ વીય ઉદ્ભાસથી વધુઝારા રે, તે હણુજે શીરઠાણુ, મહા મેરા નાયક હૈ. ૧૦ ચેત૦ ૪ ચેત૦ ૫ પ Page #353 -------------------------------------------------------------------------- ________________ ( ૩૩૦) એમ સવી વિશ્વ વિદારીને વણઝારા રે, પહેચજે શિવપુર વાસ, અહે મોર નાયક રે. ૧૨ ક્ષય ઉપશમ જે ભાવના વણઝારા છે, પિઠ ભર્યું ગુણ રાશ, અહે મારા નાયક રે. ૧૨ સાયિક ભાવે તે થશે વણઝારા રે, લાભ હશે અપાર, અહો મેરા નાયક . ૧૩ ઉત્તમ વણજ જે એમ કરે, પ નમે વારંવાર, અહે મારા નાયક રે. ૧૪ ૧૭. આત્મહિત સક્ઝાય મારું મારું મમ કર જીવ તું, જગતમાં નહિ તાહરું કેય રે . આપ સ્વાર્થે સહુ મલ્યા, હદય વિચારીને જેય રે. ૧ દિન દિન આયુ ઘટે તાહરુ, જીમ જળ અંજલિ હાય રે, ધર્મવેળા નાવે ટુંકડો, કવણુગતિ તાહરી હોય છે. મારું ? રમણ શું રંગે રચે રમે, કાંઈ દીયે બાવળ બાથ રે, તન ધન જેબન સ્થિર નહિ, પરભવ નાવે તુજ સાથ રે, મારું છે એક ઘરે ધવલ મંગલ હુવે, એક ઘેર રૂવે બહુ નાર રે, એક ઘરે રામ રમે કંથરુ, એક સજે સકલ શણગાર રે. મારું ૦ ૪ એક ઘરે સહુ મળી બેસતાં, નિત નિત કરતા વિલાસ રે, તેરે સાજનિ ઊઠી ગયે, થિર ન રહે એક વાસ રે. મારું એહવું સ્વરૂપ સંસારનું, ચેત ચેત જીવ ગમાર રે, . દશ દૃષ્ટાંતે રે દોહીલે, પામ મનુજ અવતાર છે. મારું ૬ હરખવિજય કહે એહવું, જે ભજે જિનપદ રંગ રે : તે નરનારી વેગે વરે, મુક્તિ વધુ કેરે સંગ રે. મારું છે Page #354 -------------------------------------------------------------------------- ________________ (૩૩૧ ) ૧૮. શ્રી આત્મબંધની સઝાય (લક્ષણ પાંચ કહ્યાં સમક્તિ તણું—એ રાગ.) સુમતિ સદા સુકુલિણી વિનવે, સુણ ચેતન મહાશય ચતુર નર; કુમતિ કુનારી દ્વરે પરિહરે, જીમ લહો સુખ સમુદાય સોભાગી. ૨. આ રંગે વિવેક ધરે પ્રભુ, કરીએ કેલિ અભંગ પતા સાન પલંગ બિછાયે અતિ ભલે, બેસીજે તસ સંગ રંગીલા. ૨ નિષ્ઠા રુચિ બેઉ ચામરપારિકા, વીંઝે પૂર્યાસુ વાય સદાય, ઉપસમ રસ ખૂશ ઈહાં મહમહે, કેમ નહિ આવે તે દાય. ૩. હદય-ઝરુખે બેસી હસું, મુજ લીજીએ સાર સનેહા; કાયાપુર પાટણને તું ધણી, કીજે નિજપુર સાર મહારાજા. ૪ જે તે ચેક કરવા નગરની, થાપ્યા પંચ સુભટ્ટ મહારાજા તે તે કુમતિ નારીસું જઈ મળ્યા, તીણે લોપી કુલવટ, ૫. પંચપ્રમાદ મદિરા છાકથી, ન કરે નગર સંભાળ મહારાજ મનમંત્રીશ્વર જે થાપીએ, ગૂંથે તેહ જંજાળ સેભાગી. ૬ ચૌટે ચાર ફિરે નિત્ય ચોટા, મુખે અતિઘણું પુણ્ય ધન્ય; વાહર ખૂબ ખબર નહિ કેહની, મુજ પરે ન કરો નંદ. . કપટી કાળ અને બહુ આપદા, ફરતા નગર સમીપ તપીને, જેર જરા જોબન ધન અપહર, ડાકણની પરે નિત્ય છપીને ૮. એણી પેરે વચન સુણી સુમતિ તણાં, જાગ્યે ચેતનરાય રસીલે, તેજ સંવેગ ગ્રહી નિજ હાથમાં, તે શુદ્ધ સમવાય વસીલે. ૯. મનમંત્રીશ્વર કબજે થયે ઘણું, તબ વશ આયા રે પંચમહાભડ ચાર ચાર ચિહુ કિસિ નાસિયા, ઝાલે મોહ પ્રપંચ મહાજડ. ૧૦. સુમતિ નારી સાથે પ્રીતડી, ર જડી જિમ ક્ષીર ને નીર સેભાગી; રંગવિલાસ કરે નિત નવનવા, લેલી હિયડાનું હીર હિલમિલ. ૧૧. Page #355 -------------------------------------------------------------------------- ________________ (૩૩ર) ‘ણી પરે ચતુર સનેહી આતમા, ઝીલે સમરસ પુર સદાય; અનુપમ આતમ અનુભવસુખ લહે,દિનદિન અધિક સુનુ ભલાઈ. ૧૨ પંડિત વિનયવિમલ કવિ રાયના, ધીર વિમલ કવિરાય જયકર; સેવક તસ વિનયી ઉપદિસે, સુમતિ થકી સુખ થાય સુહંકર. ૧૩ ૧૯ આનંધન ત પદ કયા તન માંજતા રે, એક દિન મિટ્ટીમેં મિલ જાના, મિઠ્ઠીમેં મિલ જાના બંદે ખાખમેં ખપ જાના. કયા મિટ્ટી ચૂનસૂન મહેલ બંધાયે બંદા કહે ઘર મેરા, એક દિન બંદે ઊઠ ચલેંગે યહ ઘર તેરા ના મેરા. કયા૧ મિટ્ટી ઓઢાવન મિટ્ટી બિછાવન, મિટ્ટકા શીરાણા ઈસ મિટિયાકું એક ભૂત બનાયે અમર જાલ લેભાના. કયાર મિટિયા કહે કુંભારકું રે તૂ ક્યા ખૂદ મોય, એક દિન વોહી આવેગા પ્યારે, મેં ખૂગી તેય. કયા ૩ લકડી કહે સુથારને રે તુ કયા જાને મેય એક દિન ઐસા આવેગ રે, મેં ભેજુંગી તેય. કયા જ - દાન શિયળ તપભાવના રે, શિવપુર મારગ ચાર, આનધન ભાઈ ચેત પ્યારે, આખર જાના શિંવાર. કયા ૫ Page #356 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રાનુસાર પરચુરણ જાણવા લાયક બાબતે ૧ સાતમી નારકીના જીવ મરીને તિર્યંચ થાય છે પરંતુ મનુષ્ય થતા નથી. ૨ લેકાવધિવાળા ચૌદ રાલેકના જીવના ભાવ જાણી શકે. ૩ પરમાવધિ જ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત પછી. અવશ્ય કેવલજ્ઞાન થાય. ૪ સી મરીને વધારેમાં વધારે છકી નરક સુધી જાય. ૫ અષ્ટાપદ ઉપર જે પિતાની લબ્ધિથી જાય તે. ચરમશરીરી હેય. ૬ વાષભદેવસવામી નિર્વાણ પામ્યા પછી પચાસ લાખ કોટી સાગરેપમે અજીતનાથ સ્વામી થયા, તેટલા આંત. રામાં પચીસ લાખ કેટી ઈન્દ્ર થઈ ગયા; કારણ કે. ઈન્દ્રનું આયુ બે સાગરોપમનું જ હોય છે. ૭ ચક્રવતીને છ ખંડ સાધતાં આઠમનું તપ કરવું પડે છે, પરંતુ તીર્થંકર ચકવતી થાય તો તે તપ કરવું પડતું નથી. ૮ યુગલીયાં તિય યુગલધર્મનું પાલન કરી દેવગતિમાં. જાય છે. ૯ સંપૂર્ણ ચૌદ પૂવિ અસંખ્યાત ભવ જાણી શકે છે. ૧૦ કયે જીવ કઈ નરક સુધી છેવટ ઉપજે ૧ સમૃમિ તિર્યંચ પચેન્દ્રિય પહેલી નારકી સુધી જાય. ૨ ભૂપરિસર્ષ બીજી. ૩ બેચર ત્રીજી. ૪. સિંહપ્રમુખ થી ૫ ઉરપરિસર્ષ પાંચમી. ૬ સી. છઠ્ઠી. ૭ મનુષ્ય તથા મચ્છ સાતમી. - ' સાતમનું જ હોય છે, કાર Page #357 -------------------------------------------------------------------------- ________________ - ઉપર પ્રમાણે ઉત્કૃષ્ટથી સમજવું, પરંતુ કદાચ તેથી કેઈ ઓછીમાં જાય તે બાધ નહીં, પરંતુ વધારેમાં ન જાયે. કઈ નારકીને જીવ કયાં ઉપજે સાતમી નારકીને જીવ ગજ તિર્યંચમાં આવે અને સમકિતપણું પામે, પરંતુ મનુષ્ય ન થાય. તેમ દેશ વિરત્યાદિક પણ ન પામે. છનારકને જીવનીકળી ગર્લજ તિર્યંચ અને ગર્ભ મનુષ્યમાં આવે અને દેશવિરતિપણે પામે પણ સર્વ વિરતિ ન પામે પાંચમીને નીકળેલ ગર્ભજ મનુષ્ય થાય અને સર્વ વિરતિપણું પામે પણ કેવલજ્ઞાન ન પામે. ચેથી નીકળેલ કેવલજ્ઞાન પામે પરંતુ તીર્થંકર ન થાય. ત્રીજીને નીકળેલ તીર્થકર થાય, બીજીને નીકળેલ વાસુદેવ બળદેવ થાય પરંતુ ચક્ર વતી ન થાય. પહેલીને નીકળેલ ચક્રવતી આદિ સમસ્ત પદવી પામે. “૧૨ એક જીવ સિદ્ધમાં જાય ત્યારે એક જીવ સૂમ નિગદ માંથી નીકળે. ૧૩ વાસુદેવ પ્રતિવાસુદેવને તેના જ ચક્રથી મારી નાખે એ અનાદિ કાળને નિયમ છે. ૧૪ હરિણગમણીદેવ જ ભગવાન મહાવીર દેવને ગર્ભમાંથી સંહરનાર દેવતા હતા, તેને જીવ મરીને દેવર્ધિગણી ક્ષમા શ્રમણ થયા. Page #358 -------------------------------------------------------------------------- ________________ (૩૫) ૧૫ જાતિસ્મરણ જ્ઞાનવાળા મનુષ્ય ઘણું કરી પાછલા નવ ભાવ દેખી શકે, કેઈ ઠેકાણે સંખ્યાતા પણ કહ્યા છે. ૧૬ કેવલજ્ઞાન પામ્યા પછી તીર્થંકર મહારાજાઓ ગોચરી જાય નહી. ૧૭ શ્રી કેવલજ્ઞાની ભગવાનને આવશ્યકાદિ ક્રિયાઓ કર વાની હોય નહીં. ૧૮ તીર્થકરને જીવ તીર્થકરપણે ઉત્પન્ન થાય તેને પહેલાં ત્રીજે ભવે વીસથાનકપનું આરાધન કરી તીર્થકર નામકર્મને બંધ નિકાચિત કરે છે. ૧૯ નારકીના જીને ક્રોધ વધારે, તિર્યને માયા વધારે, મનુષ્યને માન વધારે અને દેવતાઓને લાભ વધારે હોય છે. ૨૦ હાલના સમયમાં ધમરાધન કરનાર મનુષ્ય છેવટ ચોથા દેવલેક સુધી જાય અને પાપી જીવ છેવટ બીજી નરક સુધી જાય. ૨૧ નારકીના જીને અવધિજ્ઞાન ઓછું હોવાથી પિતાના પૂર્વજન્મને અવધિજ્ઞાનથી જાણી શકતા નથી પરંતુ જાતિસ્મરણ જ્ઞાન વડે પૂર્વજન્મ જાણી શકે છે. ૨૨ શ્રાવકે પડિકઠમણું કરતી વખતે વાંદણા અવસરે મુહપત્તિ શુદ્ધ ભૂમિ ઉપર અથવા રજોહરણ ઉપર મૂકે. (સેનપ્રશ્ન) ૨૩ સમ્યકત્વથી પતિત થયા પછી અનંતકાલ સંસારમાં ગયા હોય તેવા છે જ એક સમયમાં ૧૦૮ સિદ્ધિપદ વરે, સંખ્યાતકાળ જેને ગયે હોય તેવા જ એક સમયમાં દસ સિદ્ધિપદ પામે અને જે સમ્યકત્વથી ન જ પડયા હેય તે એક સમયમાં ચાર સિદ્ધિપદ વરે. નિંદી ટીકામાં) Page #359 -------------------------------------------------------------------------- ________________ (93) ૨૪ કેટલાક આચાર્યો સીતાને રાવણની પુત્રી કહે છે. વસુદેવ હિડિમાં (તવ કેવલીગમ્ય). ૨૫ એક આંગળની પ્રતિમાથી માંડીને અગિયાર આગળની પ્રતિમા સુધી ઘર દેરાસરજીમાં પુજાય. તેથી વધારે આંગળની જિનહે પુજાય. (સેનપ્રશ્ન ઉ. બીજે.) ૨૬ સવારે ચેવિહાર ઉપવાસ અગર છઠ ચોવિહાર કર્યો હોય તેણે સાંજે પ્રતિક્રમણ સમયમાં પચ્ચખાણ મનમાં સ્મરણ કરવું, લેવાની જરૂર નહીં. ૨૭ માળા સંબંધી સૂવર્ણ, રૂપું, સૂત્ર વગેરે તમામ દેવદ્રવ્ય સમજવું. (સેનપ્રશ્ન) ૨૮ કાન્તિક દેવતા એકાવતારી છે એવું એકાંત ન સમજવું. ૨૯ વસતિને સ્વામી કાળધર્મ પામી ગયેલ હોય તે તેની ચિંતા કરનારનું ઘર શય્યાતર કરવું. ૩૦ ચક્રવતીઓને મહાપરિગ્રહ હેવાથી દેશવિરતિની પ્રાણી ન થાય પરંતુ સંજમ લઈ શકે. ૧ ભવી છે જે વ્યવહાર થયા, ત્યાર પછી ભવ ભાવ નાની વૃત્તિ અનુસાર ઉત્કૃષ્ટથી અનંત પુદગલ પરાવર્તન ભ્રમણ કર્યા પછી સિદ્ધિપદ વરે. ૨ ચક્ષુવિકલને પણ કેવલજ્ઞાન ઉત્પન થાય. ૩૩ તીર્થંકર મહારાજનું દાન અભવી જીવે ન પામી શકે. ૩૪ એક જીવ સંસારમાં ઉત્કૃષ્ટથી બેવાર ઈન્દ્ર તથા ચક્રવત પણું પામે એમ ભગવતી પ્રમુખમાં કહ્યું છે. ૫ જિને કપિકો તે ભવમાં મોક્ષે ન જાય. ૩૬ અભવી જીવે શત્રુંજય ગિરિરાજને ન જુએ. ૩૭ કોઈ જીવ વિચાર કરે કે હું ભવ્ય કે અભવ્ય એ જે Page #360 -------------------------------------------------------------------------- ________________ (૩૭) વિચાર કરે તે નિયમથી ભવ્ય સમજ. અભાવીને તે વિચાર થાય નહીં. ૩૮ મરી ગયેલાં યુગલીયાનાં શરીરને મોટાં પક્ષીઓ માળાના લાકડાની માફક ઉપાડીને જલદી સમુદ્રમાં ફેંકી દે છે. ૩૯ ચતુર્નિકાયના દેવતામાં વિમાનાધિપતિ દેવતાઓ સમ કિતદષ્ટિ સમજવા મિયાદષ્ટિ ન હાય. ૪૦ પહેલા છેલા તીર્થકરના શ્રાવકને મુહપત્તિ શ્વેત જોઈએ, બાવીશ તીર્થકરના શ્રાવકને પચવણું ગમે તે. ૪૧ વિકલેન્દ્રિય જી સ્વભાવથી જ મનુષ્યપણું પામી મોક્ષે ન જાય, સર્વવિરતિ પામે. કર પાંચ નિગ્રંથ મળે કષાયકુશીલ નિન્થ આહારક શરીર કરે, બીજા ન કરે. ૪૩ શરીર અને દીવાના પ્રકાશ વચ્ચે ચંદ્રમાને ઉલોત હોય તે ઉદ્યોતિકા લાગે પરંતુ ચંદ્રમાને પ્રકાશ શરીર પર લાગે તે તે પછી દીવાને પ્રકાશ કદાચ શરીર ઉપર પડે તે પણ ઉજજઈ ન લાગે. ૪૪ પડાવશ્યક સૂત્રે ગણધરનાં કરેલાં સમજવાં. (સેનપ્રશ્ન) ૪૫ ચૌદપૂર્વધરે ચૌદપૂર્વને બેઘડીમાં ગણી શકે છે–તાલુ એષ્ટપુટ સંવેગથી ઉત્પન્ન થયેલી વાણી વડે કરીને. ૪૬ સુમુઈિમ મનુષ્ય જઘન્યથી ૧-૨-૩ ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉપજે પરંતુ કદાચ વિરહ પડે તે જઘન્ય–૧ સમય ઉત્કૃષ્ટથી ર૪ સુહૂર્ત સુધી કેઈ ઉત્પન્ન ન થાય. ૪૭ શ્રાવકેએ નવકારવાલીની સ્થાપના ત્રણ નવકાર ગણીને સ્થાપવી એવી પરંપરા છે. ઉત્થાપનમાં ૧ નવકાર મુનિને સ્થાપન કરવામાં ૨ નવકાર. Page #361 -------------------------------------------------------------------------- ________________ (૨૮) ૪૮ તપ કરવાની શક્તિનો અભાવ હોય તે આલોચનના પ્રાયશ્ચિત્તમાં શક્તિ અનુસાર જિનમંદિર, જીવદયા, જ્ઞાનભંડાર વગેરેમાં યથાશક્તિ ગુરુમહારાજ કહે તે પ્રમાણે ખરચવું. (સેનપ્રશ્ન, ઉલ્લાસ બીજે.) ૪૯ તામલી તાપસે અંત સમયમાં મુનિવર દીઠા ત્યાં સમકિત પામ્યા, આ હકિકત જિનેશ્વરસૂરિકૃત કથા કેશમાં છે. ૫૦ સપિઈન્દ્રા સર્વદા સમકિતદષ્ટિ જ સંભાવના કરાય છે. - નતુ મિયાદષ્ટિ. (સેનપ્રશ્ન) ૫૧ રાવણને રાવણના ભાવથી ચૌદમા ભવે તીર્થકરપણું ત્રિષણિય ચરિત્રમાં કહ્યું છે, કેણિકને કહ્યું નથી. પર શ્રી મલ્લિજિનેશ્વરને બાર પર્ષદાની અવસ્થિતિ સર્વ જિને શ્વરની માફક હેય પરંતુ વૈયાવચ્ચ સાઠવીએ કરે. ૫૩ ચૈત્ર માસને કાર્યોત્સર્ગ મુનિવરે ભૂલી જાય તે રોગ સંબંધી ક્રિયાઓ પિતે કરવાને તથા બીજાને કરાવવાને સમર્થ ન થાય. (સેનપ્રશ્ન) ૫૪ કલ્પસૂત્ર વાંચવા માટે પડખે અસઝાય હોય તે પણ તથા વિધ અવશ્વકરણીયપણું હોવાથી બંધ ન રહે. (સેનપ્રશ્ન) ૫૫ નવકારસીનું પચ્ચખાણ સૂર્યોદયથી બેઘડી પહેલાં ન થાય. (ગશાસ્ત્રવૃત્તિ પંચાસક વગેરેમાં) ૫૬ હાલ ભરતક્ષેત્રમાં મનુષ્ય તથા તિયાને અવધિજ્ઞાન તથા જાતિસ્મરણ જ્ઞાનને વિચ્છેદ શાસ્ત્રમાં કહ્યો નથી. ૫૭ સાધુ કેઈપણ કારણે અને ત્રણ થીગડાં ઉપર ચોથું આપે તે પ્રાયશ્ચિત્ત આવે એવું નિશિથ સૂત્રના પહેલા ઉદ્ધશામાં કહ્યું છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ (૩૦) ૫૮ દિવાળીની રાત્રે, “મહાવીર સ્વામી સર્વજ્ઞાયનમાની નવ કારવાલી જે ગણાય છે તે, મહાવીર સ્વામીએ સવ પણાએ દેશના લીધી તેથી. ૫૯ જેને ઉપવાસ કર હેય તે અડધી રાત્રી પછી ખાય તે ભંગ થાય. ૬૦ સંકટમાં પડેલી સતીનું શિયળ ખંડન થાય તે તેનું દ્રવ્યથી સતીપણું જાય પરંતુ ભાવથી ન જાય. ૬૧ સાધ્વીને શ્રાવકે વાંદે ત્યારે ફક્ત “આશું જાણહ ભગવતી પસાઉ કરી” એટલું બોલે બાકી નહીં. ૬૨ કેવલજ્ઞાન પામેલી સાથ્વી છદમસ્થ સાધુને ન વદે, સાધુ કેવલી સાઠવીને ન વદે, પુરષ પ્રધાન કહેવાય ૬૩ તપસ્યા વડે નિકાચિત કર્મને પણ ક્ષય થાય. ( ઉત્ત રાધ્યયન સૂત્રવૃત્તિ) ૨૪ પહેલે દિવસે ચાવીહાર ઉપવાસ કરેલ હોય અને બીજે દિવસે પાછો ઉપવાસ કરવો હોય તે પણ પચ્ચખાણ તે એક ઉપવાસનું જ થાય. ૨૫ સ્થાપનાચાર્ય મસ્તકની ઉપર, પગથી નીચે અને તિય દેખી ન શકાય એવી રીતે હોય તે દિક્ષાદ્ધિ ન થાય. ૬૬ પરમાધાર્મિક ભાવી પણ હોય અભવી પણ હોય. (હીરપ્રશ્ન) ૨૭ શત્રુંજય ઉપર પાંચ પાંડવ વીસ કટિ મુનિ સાથે સિદ્ધિ વર્યા તે કેટી સો લાખની જાણવી. (હીરપ્રશ્ન પા. દ8) ૬૮ પાક્ષિકા તીને જે ચતુથી િત૫ કારણ વિના ન કરે તેને પ્રાયશ્ચિત્ત આવે, ૬૯ જેઓએ શુકલ પંચમી ઉચ્ચારી હોય તેને પણષણને અઠમ કદાચ કર હોય તે મુખ્ય વૃત્તિએ ત્રીજથી કરે પછી કદાચ બીજથી કરે તો પણ ચાલે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪૦ ) છ દિવાળીનું ગુણ ગણવામાં સ્વદેશી લેાકા જે દિવસે દ્વિવાળી કરે તે દિવસે ગણુવું. ૭૧ નદી (નાણુ) માંડવા સંબંધી અક્ષરપાઠ અનુયાગ દ્વારવૃત્તિ તથા સમાચારી પ્રમુખમાં છે તથા પર પરાથી પશુ નાણુ મડાય છે. ૭૨ સાંજે જે રાત્રી પાષહ લે તે ચારે આહારના ત્યાગ કરીને. ૭૩ પાસહમાં શ્રાવકાએ એકાસણામાં લીલું શાક વાપરવું પે નહી. ૭૪ સાધુની માફક સાધ્વી ચારશ્રમણુ લબ્ધિવાળી ન થાય, સ્ત્રીઓને લધિના નિષેધ લબ્ધિસ્તાત્રમાં તથા દશાશ્રુત સ્કંધમાં કહ્યો છે. ૭૫ પર્યુષણમાં પાંચમ કરતા હોય તેને છઠ્ઠ કરવાની શક્તિ ન હાય તા ચેાથના ઉપવાસ કરવાથી પણ ચાલી શકે. ઉપર લખેલ ૭૫ વાગ્યેા શાસ્ત્રાનુસાર, જાણવાલાયક ડાવાથી દાખલ કર્યો છે. પછી ૭૬ માવાસ્યથી વિશેષે કરીને જાણવાલાયક હોવાથી અને વળી સેનપ્રશ્ન, ઉપદેશ–તર’ગિણી, ભગવતી સૂત્ર વગેરે શાસ્ત્રોમાં આપેલા સાક્ષીના પાઠ હાવાથી ઘેાડાં વાકયા વિજયદાનસૂરિ વિરચિત વિવિધ પ્રશ્નોત્તર ભા. ૧,૨ માંથી લીધાં છે. ૭૬ સ્થૂલિભદ્રજીનુ' નામ ચારાસી ચાવિસી સુધી રહેશે. આ હકીકત ‘ઉપદેશ-તરંગિણી'માં છે. ૭૭ ચતુભક્તને એક ઉપવાસ કરવાની સંજ્ઞા, - ભગવતી સૂત્ર'ના બીજા શતકના પહેલા ઉદ્દેશની ટીકામાં કહેલી છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૭૮ કલ્પવૃક્ષ, ચિંતામણિ રત્ન વગેરે ઉત્તમ વસ્તુઓના અથીરજનેના મને રથ, અધિષ્ઠાયક દેવતાઓ પૂર્ણ કરે છે, એમ “વીતરાગ સ્તવની ટીકામાં છે. - ૭૯ ખજૂરી તથા મુંજની પૂંજણીથી ઉપાશ્રયમાં પ્રમાને ન કરવું એમ ગચ્છાચાર પન્ના”માં કહ્યું છે. ૮૦ કૃષ્ણ મહારાજ તથા દુષસહસૂરીના પાંચ ભવ કામપયડી ની ટીકામાં કહા છે. विगत क्षीण सप्तकस्य कृष्णस्य पंचमेभवे ' વિમોરને થયા. नरयाओ नर भवमि, देवो होउण पंचमे भवे। तत्रोचुभो समाणो, बारसमोअममतित्थकरो ॥ દર્શન મેહનીયની સાત પ્રકૃતિને ક્ષય કરી, ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરનાર કૃષ્ણ મહારાજના આગમમાં પાંચ એનું વર્ણન કરેલ છે. (૧) કૃષ્ણ મહારાજને, (૨) નારકીને, (૩) મનુષ્યને, (૪) પાંચમા દેવલોકમાં દેવ, (૫) અમમ તીર્થંકર મહારાજ. તેવી જ રીતે ભાયિક સમ્યકરવી શ્રી દુપસહસૂરી ચહારાજાના પાંચ ભવ આગમમાં કહેલ છે. અને યુગપ્રધાન દુષસહસૂરી મહારાજા એકાવતારી હોવાથી ત્રણ જ લવ કરવાના હોવાથી પાછલા મનુષ્યભવમાં ક્ષાયિક સમ્યકતવ ઉપાર્જન કરેલું સિદ્ધ થાય છે. પાછલા ભવમાં ક્ષાયિક સમ્યકત્વ ઉપાર્જન કરેલ ત્યાંથી ભવ ગણીએ તે પ્રથમ મનુષ્યભવ, બીજે દેવભવ, ત્રીજે દુ૫સહસૂરીને ભવ, થે દેવભવ અને પાંચમો મનુષ્યભવ પાળી ચારિત્રનું આરાધન Page #365 -------------------------------------------------------------------------- ________________ કરી કેવલજ્ઞાન ઉપાર્જન કરી મેક્ષે જશે. આ પ્રમાણે માનવાથી જ સર્વ શાસ્ત્રીય પાઠનું સમાધાન થાય; બીજી રીતે ઘટી શકતું નથી. માટે ઉપર પ્રમાણે ઠીક જણાય છે. ૮૧ અતિમુક્ત કુમારે છ વર્ષની વયમાં તક્ષા અંગિકાર કરી હતી, એમ ભગવતી સૂત્રના પાંચમા શતકના ચેથા ઉદેશાની ટીકામાં કહેલ છે, એ આશ્ચર્ય ગણાય; કારણ કે આઠ વર્ષ પહેલાં દીક્ષા ન લેવાય તેવું ટીકામાં છે. ૮૨ રાત્રે સંથાર કરતી વખત સાધુ-સાધ્વીઓએ રૂનું પૂમડું અવશ્ય રાખવું જોઈએ તેમ મહાનિશિથ સૂત્રના સાતમા અધ્યયનમાં કહ્યું છે, (ન રાખે તે દંડ ભાવે.) સિદ્ધશિલા અને આલોકની વચ્ચે ઉત્સવ આગળથી એક જનનું આંતરું જાણવું એમ ભગવતી સૂત્રના ચૌદમા શતકના આઠમા અધ્યયનની ટીકામાં કહેલું છે. છાત્રત ધારણ કરનાર મહાત્મા પુરુષ સ્ત્રીનું આસન તથા શીલવ્રતધારી સ્ત્રીએ પુરુષનું આસન કેટલા સમય સુધી તજવું જોઈએ, તે બાબતમાં સંબંધ પ્રકરણમાં હરિભદ્રસૂરિજી મહારાજે કહેલું છે, કે પુરુષોએ જે આસન પર સ્ત્રી બેઠેલ હોય તે આસન પર, સ્ત્રી ઊઠ્યા પછી, બે ઘડી (અંતમુહૂર્ત સુધી) બેસવું નહીં. સ્ત્રીઓએ જે આસન પર પુરૂષ બેઠેલ હોય તે આસન પર, પુરુષ ઊડ્યા પછી, ત્રણ પહેર સુધી બેસવું નહીં. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૮૫ કાચી કેરી, કાચાં ચીભડાં આદિના કકડા કરેલ હોય ' તે પ્રબળ અગ્નિ અથશ પ્રબળ લુણના સંસ્કાર વિના બે ઘડી પછી પ્રાસુક ન થાય, એમ સેનપક્ષમાં કહ્યું છે. ૮૯ સાધુ-સાવી અને શ્રાવક-શ્રાવિકાઓએ રજોહરણ અને મુખવચિકા અવશ્ય રાખવાં જોઈએ, એવું અનુગદ્વાર સૂત્રમાં લકત્તર ભાવ આવશ્યકના અધિકારમાં છે. ૮૭ દેરાસરમાં પરમાત્માના દર્શન કરતાં શ્રાવકોએ માથેથી પાઘડી ઉતારવી નહીં, એમ વિચાર શતક નામના ગ્રંથમાં સમયસુંદરસૂરી મહારાજે કહ્યું છે. ૮૮ ધના, શાલિભદ્ર બંને મહાપુરુષે ચારિત્રધર્મનું આરાધન કરી સવર્થસિદ્ધ વિમાનમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા છે, એ ચોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં સ્પષ્ટ ઉલલેખ છે. ૮૯ શેરડીના રસને તથા કાંજીના પાણીને કાળ બે પહેરને લઘુપ્રવચન સારોદ્ધારમાં કહ્યો છે. ૦ ગોળ, ખાંડ, સાકર વગેરેને કાચું પાણી પડવાથી વર્ણ, ગંધ, રસ બદલાવાથી પાણીને કાળ જે અતુમાં હોય તેટલે સમજ એમ લઘુપ્રવચન સારોદ્વારમાં કહ્યું છે. વર્ધમાન તપની ઓળીની આરાધના કરનારા ઉત્તમ શ્રાવક-શ્રાવિકાઓને સાઠ, સિત્તેર કે તેથી પણ વધારે શાળી થઈ હેય, તેમણે છાસની બનેલી વસ્તુઓને ઉપયોગ કરે નહિ. Page #367 -------------------------------------------------------------------------- ________________ (૩૪૪) ૨ ચક્ષુરહિતને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એમ સેનપ્રશ્નમાં લખ્યું છે. અસાઢ સુદ ૧૪ થી આસો સુદ ૧૦ સુધી ખાંડ અભક્ષ છે, એમ સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાં છે. ૯૪ નરક ગતિમાં રહેલ સઘળા મિાદષ્ટિ છે અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા પુદગલોને આહાર કરે છે, પરંતુ નરકમાં રહેલ ભાવિ તીર્થંકર મહારાજના જીવ શુભ પુદ્ગલેને જ આહાર કરે છે, આમ ભગવંતીસૂત્રના પ્રથમ શતકના પ્રથમ ઉઘેશની ટીકામાં છે. ૯૫ આચાર્ય મહારાજ જિનેશ્વર ભગવાનનાં દર્શન કરવા આવે ત્યારે શ્રાવકેએ જરૂર ઊભા થવું, ન થાય તે અવિનયને દેષ લાગે. શ્રાદ્ધવિધિમાં રત્નશેશ્વરસૂરી મહારાજે કહેલ છે. ૯૬ પિષધ તથા સામાયિકમાં શ્રાવકોએ આભૂષણ ન પહેરવા, કુંડકિલ શ્રાવકે સામાયિકમાં મુદ્રિકા ઉતારીને અન્ય સ્થાનકે મૂકી છે, એમ ઉપાસક દશાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં છે. ૯૭ તપણી આદિમાં દોરે નાખવાનું વિધાન છતવ્યવહાર છે, આ ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે. ૯૮ પાનની જડ અણાહારી નથી. શ્રાદ્ધવિધિમાં જે વસ્તુઓ આહારી ગણાવી છે, તેમાં પાનની જડ પણ આહારી છે. લીબુના રસવાળી સૂંઠ દુવિહારના પચ્ચખાણમાં કપે નહીં, એમ હીરપ્રશ્નના ત્રીજા પ્રકાશમાં છે. લી Page #368 -------------------------------------------------------------------------- ________________ (૩૪૫) ૧૦૦ સાધુઓએ સૂતી અથવા બેસતી વખતે એ જમણી બાજુએ દશીયું તથા દાંડીને ભાગ મસ્તક તરફ રહે તેમ મૂક. ' ૧૦૧ ઉવસગ્ગહરની પાંચ ગાથાઓ જ ભદ્રબાહુ સ્વામીની રચેલી છે, એમ ભરતેશ્વર બાહુબલી વૃત્તિમાં કહ્યું છે. ૧૦૨ જયવીરાયની પાંચ ગાથાઓ કહેવી તે બરાબર છે. ૧૦૩ દિમ્ કુમારીએ ભુવનપતિ નિકાયની દેવીઓ છે, આવ શ્યક સૂત્રના વિવરણમાં મલયગિરિ મહારાજે લખ્યું છે. ૧૦૪ કોઈ પણ ત૫માં જ્ઞાનપંચમી કે મૌન એકાદશી કે બીજ કેઈ તપ કરનાર તે દિવસ ભૂલી જાય તો તપ પૂર્ણ થયા પછી એક ઉપવાસ વધારે કરે. દાખલા તરીકે પાંચમને ઉપવાસ પાંચ વરસ પાંચ માસે પૂરો થયા પછી એક ઉપવાસ લીગડલાગડ કરે. અને અત્યારે ભૂલ્યા તેને - એક ઉપવાસ દંડને કર. ૧૫ સાચા કે ખોટા ધર્મના કે જિનેશ્વર દેવની મૂર્તિના સેગન ખાવા નહીં, ખાય તો અનંત સંસારી બિધિ. - બીજને નાશ થાય તેમ શ્રાદ્ધવિધિમાં કહ્યું છે. ૧૦૬ છ વિકથામાં દેશકથા, ભક્તકથા, રાજયકથા, સ્ત્રીકથા, - ચારકથા અને પરિભ્રષ્ટ થયેલ સાધુની કથા કે. 1. ગૃહસ્થની કથા છે. ૧૦૭ રાત્રે પહેરી રાત્રી ગયા પછીથી પ્રાતઃકાળ સુધી ઊંચે ૮. સવારે બેલવું નહીં, નહિતર દોષ લાગે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ગહેલીયા ૧. બાર ભાવનાની ગહુલી (જીરે કામની કહે સુણે કંથજી—એ રાગ) અરે ભાવના બારે ભાવજે, અરે ભાવથી સહુ નરનાર રે; જંજલી વડા! જાગો રે, તમને ચેતવું. જીરે મેંઘેરે આ ભવ મેળવી, જીરે પામે ભવને પાર રે. જંe જીરે નાશ છે સર્વે આખરે, અરે સવપ્ના સમે રે સંસાર રે. જે જીરે અનિત્ય ભાવના ભાવીને, ઝરે ચેતે ચિત્તમાં લગાર છે. જે જીર અશરણ ભાવના એમ કહે,જીરે જૂઠી છે જગની સગાઈ.જ જીરે મૃત્યુ આવે શરણું કે નહિ, છરે કેના છોરુ ના ભાઈરે.. જીરે ચાર ગતિના ચેકમાં, જીરે ચેતન રઝળે અપાર રે. જ જીરે સંસાર ભાવના સમજતાં, જીરે ધર્મ કરી પામો પાર રે. જં જીરે એકત્વ ભાવના ચિત, છરે એકલે આવે ને જાય છે. જે જીરે એકલે કર્મને ભગવે, અરે ભાગ ન કેઈથી લેવાય છે. જે જીરે જીવ ને કાયા જુદાં ગણે, જીરે જાણે જુદો પરિવાર છે. જે જીરે અન્યત્વ ભાવના ભાવતાં, જીરે આતમતવ વિચાર છે. જે જરે અશુચિ ભાવના ઓળખે,જીરે અશુચિ ભરી આ કાય છે. જે જીરે અશુચિ પદાર્થથી ભરી, જીરે મેહ શું એમાં થાય છે. જે જીરે આશ્રવ ભાવના ભાવતાં, જીરે પાપથી અટકે સદાય . જે છરે કર્મબંધન નવાં નહિ કરે, અરે તે શિવસુખ પમાયરે. જં જીર સંવર ભાવના સમજજે, છરે આશ્રવને કરી રાધ છે. જે જીરે મન વચ કાય શુદ્ધિ કરી, જીરે મેળવે સદગુરુ બેધ રે. પર ચઉગતિ રૂપ સંસારનું, જીરે બીજને હરવા ખાસ રે. જે જીરે નિર્જરા ભાવના ભાવતાં, છરે કર્મને કરજે નાશ છે. જે અરે અથાિના ભાવતાર જાથે જ પરિવારે જ Page #370 -------------------------------------------------------------------------- ________________ કરીએ નિભ કરીએ *એ વિમળગિરિ (૩ ). જીરે ધમની ભાવના રાખજે, જીરે ધર્મ છે ચકળ આધાર જે. જે. જીરે ધર્મ વિના શિવપદ નહીં, જીરે ધર્મ કરે નરનાર છે. જે જીરે ચૌદ રાજના લોકમાં, જીરે રઝળે આ જીવ અપાર રે. જે જીર એક પ્રદેશ ન મેલી, જીરે લોકસ્વરૂપ વિચાર છે. જે જીરે બોધીબીજપણું પામવા, જીરે સમાવતરો શ્રીકાર છે. જે છરેલાવના બેધિબીજ ભાવતાં, જીરે પામે સમકિત સાર જે. જે. જીરે ભાવના બાર વિચારીને, જીરે ટાળે ભવ દુઃખ રે. ૪૦. કરે સદગુરૂવાણી સાંભળી, જીરે પામો મનને સુખ રે. ૪૦. ૨. સામાયિક કરવા વિષે ગહેલી (જાત્રા નવાણું કરીએ વિમળગિરિએ રાગ) સામાયિક નિત્ય કરીએ, હો પ્રાણ ! સામાયિક નિત્ય કરીએ, કરીએ તે શિવ સુખ વરીએ... ધ્યાન દોને દૂર કરીને, ધર્મનું ધ્યાન જ ધરીએ; સમતાને શુભ લહાવ લેવાને, સાવદ્ય કર્મ પરિહરીએ. હે પ્રાણી દુર્લભ નરભવ દુર્લભ આવે, ધર્મ મળે ન ફરી ફરીએ; દેય ઘડીની એક સામાયિક, કરવાનું કેમ વિસરીએ. હે પ્રાણી શ્રાવક નામ ધરાવી સાચું, વીર વચન અનુસરીએ, સામાયિક દરરેજ કરીને, પુન્યની પિઠી ભરીએ. હે પ્રાણી સામાયિક કરી વિકથા કરતાં, લાભ સકળને હરીએ; તે માટે મન વશ રાખીને, દેષ ન વરીએ જરીએ. હે પ્રાણીસામાયિક છે સાચું સદાનું, નાવ ભલું ભવદરિયે; જે સમતાથી તે પર ચઢીએ, તે ભવસાગર તરિયે. હે પ્રાણી બત્રીશ દોષને દૂર કરીને, વ્રત વિધિથી ઉચ્ચારીએ. સદગુરુવાણી સાંભળી મનસુખ, પાપ થકી ઓસરીએ હે પ્રાણી Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩. ગુરુગુણ ગહુલી (દેશી-ઓધવજી દેશે કહેજે શ્યામને.) ચેતનજી ચિત્ત ચેતી ચાલે ચેપથી, રગે ઉમંગે જઈએ ગુરૂની હજુર જે, ગુરુ ગુણવત્તા જયવન્તા અહીં વિચર્યા, વન્દન કરતાં પ્રગટે પુન્ય અંકુર જે. ચેતનજી ૧ ક્ષમાના સાગર દયાના આગર સદગુણી, શાન્ત દાન્ત ગુણવતા મહન્ત ને સન્ત જે, મુનિ મહારાજ પુન્ય પ્રતાપી પેખતાં નયણ હમારા હરઘડીએ હરખંત જે. ચેતનજી ૨ વીરની વાણી ઉત્તમ જાણી જગતમાં, તપ જપ કરજે હરજે કર્મ આ વાર જે તપને મહિમા માટે આગમમાં કહ્યો, તપથી તરીયા ભવીયા આ સંસાર જે. ચેતન ૩ આજ અમારા માથે સર્વે ફલ્યા, આજ અમને મલ્યા મુનિ સુખકાર જે; આજ અમારે મોતીના મે વરસિયા, આજ અમારા નાઠા દેષ અપાર જે. ચેતનજી ૪ આજ અમારે સેવન સુરજ ઊગિ, આજ અમેને હૈડે હરખ ન માય છે. આજ અમારે ધન્ય દહાડે ને ધન્ય ઘડી, આજ અમારું જીવન સફળ ગણાય જે. ચેતનજી ૫ ધન્ય ધન્ય આવા ગુણવત્તા ગુરુરાજને, જે આપે ઉત્તમ રૂડો ઉપદેશ જે, એ ગુણ ગુરુને કદી અરે ન વિસરે, માટે મનસુખ ગાય ગુરુગુણ હમેશ જે. ચેતનજી ૬ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૧ પર્વ ૨. (૩૪) ૪. મિથ્યાત્વીપર્વ નિષેધક ગહુલી (દેશી-ઓધવજી સદેશે કહેજો ) પર્વ મિથ્યાત્વી પરહર સહુ બનીએ, મિથ્યા મતિ મળવાને માર્ગ મનાય છે; સમકિતવંતી નારને એ શોભે નહિ, શાસન આણાનું ઉલંઘન થાય છે. બોળ થના બળ વડે બૂડી જઈ કાકડી પર કેઈ કરતાં કાળે કેર જે, દયા ધર્મ આ અરે તમારે કયાં ગયે, કરી વિચાર ને દૂર કરે અંધેર જે. રાંધણ છઠ્ઠની રસનામાં રાજી કરી, વાસી ભોજન કરતાં અગણીત વાર જે, સાતમ પાળી શીતળાની પૂજા કરે, પિઢાઓ વળી ચૂલામાં ધરી પ્યાર જે. રાંધણ છઠ્ઠની રચના તે વસમી થશે, વાસી ભેજન વેરાવશે બહુ પાપ છે, ધર્મ અને વૈદક વિરુદ્ધ વરતી આ, તે રોગાદિક વધશે એથી અપાર જે. કુદેવ કેરી સેવા કરવા શાસ્ત્રમાં, સરસ રીતથી નિષેધ છે નિરધાર જે; તે શીતળાને છોડીને બહુ ભાવથી, વિતરાગની સેવા કરે સુખકાર જે. ધન્ય ભાગ્ય શીતળાને બહેની સમજશું; કે હશે પ્રગટયા કંચન સૂર્ય પ્રકાશ જે, પર્વ. ૩ પર્વ. ૪ પર્વ:૫. Page #373 -------------------------------------------------------------------------- ________________ (૫૦) તળાઈને તરછોડી બિછાના બહુતજી, ચૂલામાં વસવાની ધરી જેણે આશ જે. પર્વ૬ ગાડરીય પ્રવાહ ચા આ અવનીમાં, ધતિંગ ચાલ્યાં ધરણી માટે અનેક છે, દીર્ઘ દૃષ્ટિ વિચારને વહેલો વળાવીને, જિન ધર્મ આણ ઉલંધી છેક જે. પર્વ. ૭ આ અવસર વદવાની વાત તે રહી ગઈ, પર્વ મિથ્યાત્વી આવો આજ કે કાલ જે. સહુ નરનારી અરજ સારી ઉરમાં ધરી, દૂર કરે બહુ વર્ષનું પેઠેલ સાલ જે. પર્વ. ૮ એક મિથ્યાત્વી પર્વ જતાં નાસી જશે, દિર્ઘ સમયનું ભરાય શું આ ભૂત છે; મનાનંદ સુખ મળશે, નિરો એહથી, મિથ્યા પર્વને ગર્વ ન રહે એક મુહૂર્ત જે. પર્વ છે ૫. સાતવારની ગહુલી | (દેશી-હારે ભારે આસો માસે શરદપૂનમની રાત છે.) હારે સખી સોમે સુણીએ ગુરુની વાણી રસાળ છે, વાણી રે ગુણ ખાણી જાણી ચિત્ત ધરે રે લોલ; હરે સખી સેમપણું તજજે થાજે ઉદાર, દેજે દેજે દાનને જેથી સુખ વરે રે લોલ. હાંરે સખી મંગલ કરવા હરવા જગ જંજાળ જે, મંગળવારે તપ જપ કરજે પ્રેમથી રે લોલ, હારે સખી મંગળમાળા ધરો અતિ ઉજમાળ જે, કરશો જે જિન સેવા સાચા દિલથી રે લોલ, હરિ સખી બુધે બુદ્ધિ શુદ્ધિ કરી શ્રીકારજે, પરનિંદા ચાડી ને ચૂગલી પરહરે રે લોલ, Page #374 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) હાંરે સખી નિંદા કરતાં થાય પાપ અપારજો, નિન્દા ન કરવાના નિયમ સદા કરા રે લાલ. હાંરે સખી ગુરુવારે ગુરુ વારે દુઃખ અપારો, કહેણી તેવી રહેણી કરશું'. ખરી ? લાલ; હાંરે સખી દેવગુરુને વિનય કરો ધરી પ્યારો, વિદ્યા ભણજો દીન દીન ખાસ વિનય કરી રે લોલ. હાંરે સખી કરવારે શું કરવા અવતારો, પામ્યા પામ્યા એવુ' ખાસ વિચારીએ રે ઢાલ; હાંરે સખી જન્મ મરણના દુઃખ હેરવા નિરધાર ો, ફુલ ભ નરભવ મળીએ એવું ધારીએ ૨ લાલ. હાંરે સખી શનિવારે નિવારા ચાર કષાયો, ભવજલ કૂપે પડવાનું ન બને કદા રે લોલ; હાંરે સખી વીર વચન અનુસારે જે વર્તાય જે, પામે પૂરણ શાન્તિ સુખદાયક સદા રે લાલ. હાંરે સખી રવિ ઊગ્યા સાનાના મારે આજજો, ગુરુ દર્શનથી ઉમંગ અંગ બહુ લહું ૨ લેાલ; હાંરે સખી રવિવારે સુર સાથે સઘળાં કાજો, સાતે વારને ગાતાં મનને સુખ લહુ ૨ લેાલ. ૬. વૈરાગ્યની ગહેં'લી (માતા મરૂદેવાના નંદ—એ રાહ) જ્ઞાની ગુરુ વિના ભવિજન તરવાનું ઠેકાણું તુજને નહિ મળેજી, તુજને નહિ મળેછ સંત સેવ્યાનાં ફળથી દુઃખડાં સહુ ટળેજી. દુઃખડાં સહુ ટળેજી સંત સેવ્યાનાં મૂળથી સુખડાં સહુ મળેજી. જ્ઞાની ૧ Page #375 -------------------------------------------------------------------------- ________________ (૩૫ર ) સદ્દગુરૂને મહિમા માટે, કહેતાં ન આવે પાર, એક પલકમાં પાર પહોંચાડે, શું કરીએ વિસ્તાર. જ્ઞાની૨ પંચ મહાવ્રત છે પાલક, ટાળક રાગ ને દ્વેષ, શાંત હદય શીતળ વાણીથી, આપે ઘણે ઉપદેશ. જ્ઞાની૩ સિદ્ધિ સડક કે રસ્તે બતાવે ગુરુરાય, સમજે નહિ ને અવળે ચાલે, પછી તું ગોથાં ખાય. જ્ઞાની૪ દુર્લભ છેસદ્દગુરુજી મળવા, દુર્લભ ધર્મ ને ધ્યાન, પૂર્વ મુખ્ય ઉદય જે જાગે, તે તું સુલભ માન. જ્ઞાની૫ એ જેગ મળે છે તુજને, ઘણે જ વરસે આજ, કર સેવા ભક્તિ પ્રીતિથી, સરસે તારાં કાજ. જ્ઞાની. - ગુરુ ઉપકાર તણે બદલે એ વળો બહુ મુશ્કેલ, કોટી જન્મના ભવને કાપે, આપે અમર પદ વેલ જ્ઞાની. ૭ વિજયધર્મસૂરિન પસાયે, પામ્યા છે પ્રતિબંધ, ક્ષણે ક્ષણે સંભાળી ચિત્તમાં, સઘળી સઘળી નેંધ. જ્ઞાની૮ ઓગણીસ પંચેતેરની સાલે, રૂડો મહા માસ, વંકપુર મંડળી સંત સેવાથી, મળે સદા સુખવાસ. જ્ઞાની૯ - ૯. સીધમ વિષે હિતશિક્ષા ગહેલી (ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ રાગ) શાણી સ્ત્રીને શિખામણ છે સહેજમાં, શીયળ પાળો મનમાં ધારી ટેક જે. શ્રદ્ધા ભક્તિ વિનય વિચારે ચાલવું, સત્યાસત્યને મનમાં કરી વિવેક જે. શાણું. ૧ દયા દાન આભૂષણને કંઠે ધરે,. ક્રોધાવેશે કદી ન દેવી ગાળજે, દેરાણી જેઠાણી સાથે સંપીને, વતે કરતી કુટુંબની સંભાળજે, શાણી રે Page #376 -------------------------------------------------------------------------- ________________ શાણી. ૩ શાણી ૪ ( ૩૫૩) કુળ લક્ષમીથી ફૂલી થાય ન ફાળકે, પ્રાત:કાળે પડતી સાસુ પાય જે, અભય ભક્ષણ પ્રાણુતે પણ નહિ કરે, દેવ ગુરુનાં દર્શન કરીને ખાય છે. રડવું રેવું નિર્લજ વાણી ભાખવી, કરતી તેને સત્ય ટેકથી ત્યાગ છે, સારી સ્ત્રી સેબત કરતી પ્રેમથી, વીતરાગ ધર્મ વતે મને રાગ જે. પાડેશની સાથે વર્તે પ્રેમથી, પર પુરુષની સાથે હાસ્ય નિવાર જે; મિણ વચન મમતાથી હરખે બોલતી, ધન ધન એવી સ્ત્રીને જગ અવતાર જે. નિંદા ઝગડા વેર ઝેરથી વેગળી, સહુના સારામાં મનડું હરખાય છે; બુદ્ધિસાગર બાળક ગુરૂણી માત છે, સારી સ્ત્રીથી કુટુંબ સુખીયું થાય છે. ૮ અપૂર્વ અવસર ગહુલી ઓધવજી સંદેશો–એ રાગ). અપૂર્વ અવસર એ કયારે આવશે, શત્રુમિત્ર પર વરતે ભાવ સમાન જે, માયા મમતા બંધન સર્વ વિનાશીને, કયારે કરશું અનેકાન્ત નય ધ્યાન જે. શુદ્ધ ભાવમાં રમણ કરીશું ટેકથી, પડ દ્રવ્યનું કરીશું ઉત્તમ જ્ઞાન જે, શાણી૫ શાણી. ૬ અપૂર્વ ૧ Page #377 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ ૨ અપૂર્વ ૩ અપૂર્વ ૪ અનુભવામૃત આસ્વાદીશું પ્રેમથી, સરખા ગણશું માન અને અપમાન જે. પિંડસ્થાદિક ચાર દયાને ધારશું, બાર ભાવના ભાવીશું નિશદિન છે, સ્થિપગ શુદ્ધ રમણતા આદરી, ધ્યાન દશામાં થાણું બહુ લયલીન જે. સર્વસંગને ત્યાગ કરીશું જ્ઞાનથી, બાહ્યોપાધી જરા નહિ સંબંધ છે, શરીર વ તે પણ તેથી ભિન્નતા, કદિ ન થઈશું મેહ ભાવમાં અંધ જે. શુદ્ધ સનાતન નિર્મળ ચેતન દ્રવ્ય જે, સાયિક ભાવે કરશું આવિર્ભાવ જે ઐક્ય પણું લીનતાને આદરશું કદિ, ગ્રહણ કરીને ઔદાસીન્ય સવભાવ જે. પ્રતિ પ્રદેશ અનંત શાશ્વત સુખ છે, આવિર્ભાવે તેને કરશું ભેગ જે, બુદ્ધિસાગર પરમ પ્રભુતા સંપજે, ક્ષાયિકભાવિ સાધે નિજગુણ ગ જે. ૯ ગુરુગુણ ગહુલી (ઓધવજી દેશેએ રાગ ) વંદુ વંદુ સમકિત દાતા સદ્દગુરુ, પંચમહાવ્રત ધારક શ્રી મુનિરાય જે, ઉપશમ ગંગાજળમાં નિશદિન ઝીલતા, મનમાં વતે આનંદ અપરંપાર જે. અપૂર્વ ૫ અપૂર્વ૦ ૬ વંદુ૧ Page #378 -------------------------------------------------------------------------- ________________ ( અનેક ગુણના દરિયા ભરિયા જ્ઞાનથી, પડે ન પરની ખટપટમાં તલભાર જે; સદુપદેશે સાચું તરવ જણાવીને, સંયમ અપી કરતા જન ઉદ્ધાર જે. અત્તરના ઉપગે વિચારે આત્મના, યોગ્ય જીવને દેતા ચગ્ય જ બોધ જે, અસંખ્ય પ્રદેશ સ્થિરતા ધ્યાને લાવતા, સંયમ સેવા કરતા આશ્રવ રોધ જે. રસ સ્થાવરના પ્રતિપાલક કરુણામયી, ભાવટયાની મૂર્તિ સાધુ ખાસ જે, જ્ઞાતા જાતા ત્રાતા માતા સદ્દગુરુ, સદગુરુના બનીએ સાચા દાસ જે. ત્રણ ભુવનમાં સેવ્ય સદાશ્રી સદગુરુ, દ્રવ્ય ભાવથી સંયમના ધારનાર જે, ભવજલધિમાં ઉત્તમ નૌકા સદ્દગુરુ, નૌકાથી ઊતરે ભવપાર છે. ગુરુભકિતથી ગુરુવાણી પર, થરભક્તિથી ઉત્તમ ફળ નિરધાર રે, સાર દ્રોહી જેવી દુર્જન ત્યાગ, પરાશાની પ્રાપ્તિ શીધ્ર થનાર છે કલિકાલમાં થરની ભક્તિ રહીલી, શુરભાતો પણ વિરલા જણ દેખાય છે, Page #379 -------------------------------------------------------------------------- ________________ (૩૫૬) દષ્ટિ રાગમાં ભૂલી દુનિયા બાવરી, કસ્તુરી મૃગ પેઠે બહુ ભટકાય જે. વંદુ ૭ સદ્દગુર દાસ બન્યા પણ જ્ઞાન ન સંપજે, સમજી સાચો સાર ગ્રહ નરનાર જે, બુદ્ધિસાગર સદ્દગુરુ, શ્રદ્ધા ભક્તિથી, ઊતરે પ્રાણી ભવસાગરની પાર જે. વંદુ૮ ૧૦. ગુરુમહારાજ વિહાર કરે ત્યારે ગાવાની ગહુલી ગુરુરાજ વિહાર કરશે નહિ, જાણી લેવક સેચ કરે ઘણે, કણ સુણાવશે સિદ્ધાંત ગુરુરાજ વિહાર કરશો નહિ, મીઠી વાણીને નિર્મળ વાકયથી, બધ આપશે આવે હવે કેણ, પૂરા પુણ્ય મળે જગ આપને, તો તેહ કેમ જાય. ગુરુ ધ આપી પાષાણે પલાળીઆ, પાયું ધર્મરૂપી શુભ નીર. ગુરુ કેઈ દિન ઉપાશ્રયે નહીં આવતા, એહવા કયાં જઈ પામશે બેધ. અનાચારીએ આડે માગ મૂકી, સુણી આપ તણે ઉપદેશ. ગુરુ અતિ છઠ્ઠ અઠ્ઠમ થતાં હોંશથી, થશે એકાસણું કદિ એક. ગુરૂ હીરા હાથમાં આવ્યો પાછો જાય છે, દી જ્ઞાનને ગતીશું કયાંઈ. સિહ સમુ સિંહાસન શેતું, તે ખાલી જોયું કેમ જાય. ગુરુ નરનારી ભરે છે નીર નેત્રમાં, ઘર કામ સૂઝે નહીં કાંઈ ગુરુ કહે કેશવ બેઉ કર જોડીને, કરે ફાગણ ચોમાસું અહીં. ગુરુ ૧૧. પર્યુષણની ગહુલી - (હારે મારે ધર્મનાએ રાગ) હારે મારે દિવસ ધર્મનાં શ્રાવણ ભાદ્રવ માસ છે, તે માંહે શ્રી પર્વ પસણ જાણીએ કે તેલ, Page #380 -------------------------------------------------------------------------- ________________ (૩૫૭). " હાંરે મારે ત્રણસે સાઠ દિવસમાં કીધાં પાપ જે, આઠ દિવસમાં બેવા ધર્મનાં પાણીએ રે લોલ. હાંરે મારે ભાવિક લોકે સર્વ મળી મનરંગ જે, દેરે અપાસરે દેવ ગુરુ આરાધતા રે લોલ હાંરે મારે તપ જપ પૂજા ભક્તિ ભાવના જાણજે, અજર અમર પદ શિવતરુ સુર તરુ સાધતા રે લોલ, હરે મારે છ અઠ્ઠમ તપ આઠ કરે ઉપવાસ જે, માસખમણ ને પાસખમણુ તપશ્ચર્યા કરે રે લોલ, હરે મારે જીવદયા ને જ્ઞાન દાન વિસ્તાર જે, સ્વામી ભક્તિ નિર્મળ હૃદયે આદરે રે લોલ. હારે મારે સામાયિક પડિક્કમણાં પસહ વ્રત જે, છવાયોનિ લાખ ચોરાથી ખમાવીએ રે લોલ, નહાંરે મારે ખમતખામણાં કરવાં સંઘ સમક્ષ જે, જે રૂઠકા સાજન માજનને મનાવીએ રે લોલ, હારે મારે સાતે ક્ષેત્રે મદદ કરશે ભલી ભાત જે, ચંચળ લહમી ખરચી લહાવો લીજીએ રે લોલ; હાંરે મારે કાયા માયા સફળ કરો ભવ્ય જીવ જે, જન્મ મરણનાં દુખડાં ફેર ન લીજીએ રે લોલ. હાંરે મારે ચઉગતિ ચૂરણ ચોથ સંવત્સરી પર્વ જે, ખે ચિત્ત ચતુર થઈ ચૂકો નહિ રે લોલ, હરે મારે ચારે શરણાં ચાર પ્રકારે ધર્મ જે, ચોથા આરાનાં સુખડાં તે મિલસે સહી રે લોલ, હાંરે મારે પર્યુષણની કથા સુણે ધરી પ્રેમ જે, ત્રિવિધ ત્રિવિધ પાપકર્મ સરાવીએ રે લોલ; હારે મારે કર્મ નિકાચિત ક્ષણ કારણ શ્રી પર્વ જે, આરાધન કરી ધર્મરત્ન પદ માવજે લોલ. Page #381 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫૮ ) ૧૨. પર્યુષણની ગહુલી (આદિત અરિહંતને રે—એ રાગ) પવ પર્યુષણ આવીમ, ધમ કરા ભવી લેક સલુણા; આર માસમાં મેટકારે, આઠ દિવસ શુભ જોંગ સલુણા. ૧ ધર્મ ધ્યાન કરી ભાવશું રે, અઠ્ઠાઈનાં વ્યાખ્યાન સલુણા; સાથ છઠ્ઠ અઠ્ઠમ કરો રે, પડિમાં પચ્ચખાણ સલુણા. કલ્પ સૂત્ર સુા ભાવશું રે, એકવીશ વર્ષે પય ત સલુણા; વીર કહે ગૌતમ પ્રત્યે રે, તે જીવ માક્ષ લહત સલુણા, ૩ મદ કષાયી આતમા રે, પર્યુષણે તરી જાય સલુણા; કુમતિ કદાગ્રહી બાપડા ૨, પર્યુષણે રૂખી જાય સલુણા, ૪ બાર માસના પાપને રે, ધાઈ નિર્મળ થાય સલુણા; પર્વાધિરાજ પસાયથી રે, તીર્થોધિરાજ થવાય સલુણુા. ૫ ત્રણ પાંચ ઢાય આરા રે, સાત આઠ કરા દૂર સલુણુા; ચાર પાંચ દશ ખારથી રે, ધમરત્ન સુખ પૂર સલુણા. ૬ Page #382 -------------------------------------------------------------------------- ________________ મ XAARAAAAAAX છે શ્રી મહાવીર પ્રભુનાં ગુણગાન છે. XYVYYYYYYY (રાગ સાંભળજે મુનિ સંયમ રાગે...) ત્રિશલાનંદન વંદન કરીએ, સમરીએ શ્રી વર્ધમાન , ભવદુઃખ હરવા શિવસુખ વરવા, કરીએ નિત્ય ગુણગાન છે. ત્રિ જગ ઉપકારી સહુ સુખકારી, શાસનના સુલતાન છે. જન્મ થતાં જેણે સહુને આપ્યું, પૂરણ શાન્તિ સ્થાન છે. ત્રિ બાલપણામાં ચરણ અંગૂઠે, મેરૂ ઠગા જાણું રે, આ પણ નમીએ નેહે નિશદિન, તે શ્રી વીર ભગવાન રે. વિટ આમલકી ક્રિડામાં નક્કી, આજો સૂર અજ્ઞાન રે, અતૂલ બળ શ્રી જિનનું જાણી, નાઠે તજી નિજ માન રે. રિટ સંગમ સુરના ઉપસર્ગોથી, અડગ રહ્યા ધેયવાન રે, કર્મ બિચારે બાંધ્યાનાં આંસુ, પાડે પ્રભુ ગુણવાન રે. વિ. ચંદનબાળા સતી સુકુમાળા, બાકુળાનું દાન રે, લેહની બેડી તેડી, ઉદ્ધરી, ઉરમાં ધરીને ધ્યાન રે વિ. ગુણ અનંતા એ વીર કેરા, ગાઓ થઈ મસ્તાન રે, ભક્તિ” ભાવે વી ચરણમાં, આવી કરે ગુલતાન રે. ત્રિો Page #383 -------------------------------------------------------------------------- ________________ નવકાર મત્રના સાર સમરો મંત્ર વડે નવકાર, એ છે ચૌદ પૂર્વના સાર; એના મહિમાના નહિ પાર, એનેા અર્થ અનંત અપાર. સમા સુખમાં સમરી દુઃખમાં સમા, સમરા દિવસ ને રાત; જીવતાં સમરી મરતાં સમશ, સમરા સહુ સંગાત, સમરા ૨ જોગી સમરે ભાગી સમર, સમરે રાજાર; ઢવા સમરે દાનવ સરે, સમરે સૌ નિઃશંક અડસઠ અક્ષર એના જાણા, આઠે સ પદાથી પરમાણા, નવપદ એના નવિનધ આપે, વીર વચનથી હૃદયે વ્યાપે, સમરા૦૩ અડસઠ તીરથ સાર; અડસિદ્ધિ દાતાર. સમરા ૪ ભવાવલનાં દુઃખ કાપે; પરમાતમ પદ આપે. સુમરા૦ ૫ ઉત્તમ જીવાના વૈરાગ્યમાં દૃઢ ભાવ થાય એ હેતુથી, આ પુસ્તકમાં શાસ્ત્ર સંબંધી કેટલાક પ્રશ્નોત્તરી સેનપ્રશ્ન તથા બીજા ગ્રંથામાંથી ચૂંટીને મૂકયા છે. આ પુસ્તકની છ ચ્યવૃત્તિઓથી કેટલાયે ઉત્તમ જીવાએ સવિરતિ, કેટલાયે દેશવરતિ અને કેટલાયે સભ્યનની પ્રાપ્તિ કરી છે; તે જ આ પુસ્તકનું સાચું ફળ છે. Page #384 -------------------------------------------------------------------------- _