SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૬૫ ) સર્વ આકાશનાં ફૂલની માફક નિરર્થક છે, તેમ માનીને શુભ ભાવ રાખેા. મે નરકનું નારકીપણે તીક્ષ્ણ દુઃખ અનુભવ્યું તે વખતે કાણુ મિત્ર હતા ? તેમ માનીને શુભ ભાવના રાખેા. સુરશેલ (મેરૂ પર્વત)ના સમૂહ જેટલા આહાર ખાઈને પણ તને સ ંતેષ ન વચ્ચેા, માટે ચતુર્વિધ આહારના ત્યાગ કર. દેવ, મનુષ્ય, તિય ચ અને નરક, આ ચાર ગતિમાં મનુષ્યને આહાર સુલભ છે, પણ વિરતિ દુલ`ભ છે, એમ માનીને ચતુર્વિધ આહારના ત્યાગ કર. કોઇ પ્રકારના જીવ સમુદાયના વધ કર્યાં વગર આહાર થઈ શકે નહિ, તેથી ભવમાં ભ્રમણા કરવારૂપ દુઃખના આધારભૂત ચારે પ્રકારના આહારના ત્યાગ કર. જે આહારના ત્યાગ કરવાથી દેવાનું ઇંદ્રપણું પણુ હથેળીમાં હાય તેવું થાય છે અને મેાક્ષસુખ પણ સુલભ થાય છે તે ચારે પ્રકારના આહારના ત્યાગ કર. જુદા જુદા પ્રકારના પાપ કરવામાં પરાયણ એવા જીવ પણ નમસ્કાર મંત્રને અન્ત સમયે પણુ પામીને દેવપણુ પામે છે તે નમસ્કાર મંત્રનું મનની અંદર સ્મરણુ કર. સીએ મળવી સુલભ છે, રાજય મળવું સુલભ છે, દેવપણુ પામવું સુલભ છે, પણ દુલ ભમાં દુર્લભ નવકાર મંત્ર પામવા અતિ દુલ ભ છે. તેથી મનની અંદર નવકાર મંત્રનું સ્મરણુ કર. એક ભવમાંથી ખીજા ભવમાં જતાં જતાં ભવિકાને જે નવકાર મંત્રની સહાયથી પરભવને વિષે મનાવાંછિત સુખ
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy