________________
(૬૧) ઘણું એ છે કહેતાં ન લહું પાર તે છે તુમ ચરણે આવ્યા ભણુએ છે જે તારે તે તાર છે જ. મે ૨ આશ કરીને આવી તુમ ચરણે મહારાજ તે આવ્યાને ઉખશે એ છે તે કેમ રહેશે લાજ છે જ૦ | ૩ | કરમ અલંજણ આકરાં એ છે જનમ મરણ જંજાળ તે
હું છું એહથી ઉભ એ છે છેડા દેવ દયાળ છે જ. પાકા આજ મનેરથ મુજ ફળ્યા એ છે નાઠાં દુઃખ દળતે તે તૂ જિન ચોવીશ એ છે પ્રગટયા પુન્ય કલ્લેલ જ. પાપા ભવભવ વિનય કુમારડો એ છે ભાવભક્તિ તુમ પાય તે / દેવ દયા કરી દીજીએ એ છે બાધિબીજ સુપસાય છે જ. ૬
! કળશ | ઈહ તરણું તારણ સુગતિ કારણ છે દુખ નિવારણ જગ જ | શ્રીવીર જિનવર ચરણ ઘુણતાં . અધિક મન ઉલ્લટ થયે ૧ છે શ્રી વિજયદેવસૂરીટ પટધર | તીરથ જંગમ ઇણે જગે તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ છે
સૂરિતેજે ઝગમગેારા શ્રી હિરવિજયસૂરિશિષ્ય વાચકા કીર્તિવિજય સુરગુરુસ આ તસ શિષ્ય વાચક વિનયવિજયે થ જિન જેવીશમે છે ૩ | સય સત્તર સંવત ઓગણત્રીશે ! રહી રાંદેર ચેમાસુએ છે વિજય દશમી વિજય કારણ છે કિ ગુણ અભ્યાસ એ છે ૪ | નર ભવ આરાધન સિદ્ધિસાધન સુકૃત લીલવિલાસ એ છે નિર્જરા હેતે સ્તવન રચિયું છે નામે પુન્યપ્રકાશ એ છે ૫
ઈતિ શ્રી. પુણ્યપ્રકાશ સ્તવન સમાપ્ત.