________________
( ૨૩૪ )
માંધા માનવ ભવ મેળવી, કીધું... કઇ ના હિતજી; ફાગ ઉડાડવા મેં અરે, ફેબ્રુ. રત્ન ખચિતજી., ભાવના રાગ તે દ્વેષથી લેશમાં, કાઢયા સઘળે કાળજી; જિનવાણી નહિ સાંભળી, વળગી ઝાઝી જ જાળજી...ભાવના હવે રે પસ્તાવા એ થાય છે, મનમાં પારાવાર૯; પ્રભુજી અરજી સ્વીકારજો, તારજો કરુણાધાર...ભાવના અરિહંત સિદ્ધ તે સાધુજી, શરણું હાજો સદાયજી; ધમ શરણુ હાજા વળી, મુજને ભવભવમાંથુજી...ભાવના અંત સમયની આરાધના, આરાધા નરનાચ્છ, સાર નથી સંસારમાં, જિન ‘ભક્તિ’ છે સારજી...ભાવના
કેટલાએક જીવા અંત સમયે આરાધના કેમ કરવી અથવા કેવી રીતે કરાવવી તે જાણી શકતા નથી; માટે તેવા જીવાના હિત માટે સામાન્યથી અંત સમયની આરાધનાન પ્રકરણે તથા મહા ગીતા પુરુષાનાં વચન અનુસાર બતાવીએ છીએ.
नमिऊण भइ एवं, भयवं समउच्चियं समासंसु । तत्तो वागर गुरू, पज्जंताराहणा एयं ॥ १ ॥
શ્રી ગુરુ મહારાજને નમસ્કાર કરીને આ પ્રમાણે શિષ્ય કહે: : હે ભગવન !મને સમયને ઉચિત આદેશ કરી. (આરાધના કરાવે.) ત્યારે ગુરુ મહારાજ છેવટની આરાધના આ પ્રમાણે કરાવે છે. ૧
आलोइस अइआरे, वयाइ उच्चरसु खमि जीवेसु । वोसिरिस भाविअप्पा, अट्ठारसपावठाणाई ॥ २ ॥
૧ અતિચાર આલેવા, ૨ વ્રત ઉચ્ચાર, ૩ જીવયેાનિ