SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૫ ) ખમાવા—આત્માને શુભ ભાવનાવાળા કરીને, ૪ અઢાર પાપસ્થાનક વાસિરાવેા. ૨. चउसरण दुक्कडगरिहणं च सुकडाणुमोयणं कुणसु । सुभावणं असणं पंच नमुक्कारसरणं च ॥ ३ ॥ ૫ ચાર શરણુ આદરા, ૬ પાપની નિ’દા કરે, ૭ સુકૃતની અનુમેદના કરા, ૮ શુભ્ર ભાવના ભાવા, ૯ અણુસણુ કરો અને ૧૦ પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરી. ૩. આ દશ પ્રકારમાં પ્રથમ અતિચાર આલેાવવા તે આ પ્રમાણેઃ नाणमिदंसणमि य, चरणमि तवंमि तहय विरियंमि । पंचविहं आयारे, अइआरालोयणं कुणसु ॥ ४ ॥ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીય એ પાંચ પ્રકારના આચારને વિષે અતિચારની આલેાચના કરી. ૪ આ પાંચ આચાર સંબંધી અને શ્રાવકનાં ખાર ત્રતા સ’બધી અતિચાર જરા વિસ્તારથી બતાવવામાં આવે છેઃ અતિચાર વિસ્તાર ૧ જ્ઞાનાચાર ૧ કાળ, ૨ વિનય, ૩ મહુમાન, ૪ ઉપધાન, ૫ ગુરુને નહી ઓળવવા, મૈં શુદ્ધ સૂત્ર ઉચ્ચારણ, ૭ અંનું ચિંતવન તથા ૮ સૂત્ર તથા અથ અનેનું ચિંતવન—આ આઠે પ્રકારના જ્ઞાનાચારમાં આચારરહિત હું કાંઈ ભણ્યા હાઉ તથા સૂત્ર પ્રકરણાદિકના ગુરુગમથી ધાર્યાં વિના કદાચ ઊલટા અથ કર્યો હાય, કોઇએ સમજાવ્યા છતાં આગ્રહ
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy