________________
(૭૩)
ક સંસીનતા કહેતાં સંવવું, પ્રવતતી ઈન્દ્રિયસંવરવી, સંકેચવું, તે અશુદ્ધ માર્ગો પાપથી આત્મા પાછા
હઠાવ ઈત્યાદિક. આ છ ભેદ બાહ્ય તપના જાણવા.
છ ભેદ અત્યંતર તપના ૧ પ્રાયશ્ચિત્ત કહેતાં ગુર્વાદિ. વસતિ, ઔષધ ઈત્યાદિથી કની પાસે પાપની શુદ્ધિ બહુમાન કરવું. માટે આલવણ લેવી ૪ સ્વાધ્યાય કહેતાં વાચના, ઇત્યાદિક.
પૃચ્છના પરાવર્તના અનુ૨ વિનય કહેતાં ગુણવંતની પ્રેક્ષા, ધર્મકથા આ પાંચ
ભક્તિ,બહુમાન કરવું,જ્ઞાન પ્રકારે સમજ. દર્શન,ચારિત્ર, મન, વચન- ૫ જઝાણું કહેતાં ધ્યાન, તે કાયા અને ઉપચાર એ મનની એકાગ્રતા કરી શુભ
સાત પ્રકારે ઈત્યાદિક. અધ્યવસાયમાં રહેવું. ૩ વૈયાવચ્ચ કહેતાં આચાર્ય, ૬ કોત્સર્ગ, કાય વગેરેને
ઉપાધ્યાય, તપસ્વી સ્થીર વ્યાપારને ત્યાગ. વગેરેનું આહાર, વસ્ત્ર
ઉપર પ્રમાણે છે ભેદ અત્યંતર તપના જાણવા.
ઉપર બતાવેલ બાર પ્રકારના તપનું વિશેષ સ્વરૂપ નવ તત્ત્વનાં પુસ્તકની ૩૫-૩૬ ગાથાના વિશેષ અર્થમાં બતાવ્યું છે ત્યાંથી જાણું લેવું. આ બાર પ્રકારના તપને નિદાનરહિત શુદ્ધ અંતઃકરણ પૂર્વક આદરવાથી દઢ પ્રહારી, અર્જુનમાળી વગેરેની માફક આ ભવનાં કરેલાં પાપ ભસિમભૂત કરીને આત્મા કેવળજ્ઞાન પામી શાશ્વત સુખને