________________
(૪૦) તે સમ્યક્ત્વ રત્ન એક અંતમુહૂતમાં મળી શક્શે. આત્મિક ભાવમાં આનઢ પ્રાપ્ત કરવા માટે આળપ’પાળ છેડી દે, આત ધ્યાન રૌદ્રધ્યાનને દેશવટો આપ. જડ ચૈતન્યની ઓળખાણ કર. મારું શું અને પારકુ શુ? તેને સમજ. માગથી ભૂલા પડયો છું કે માગ ઉપર ચડયે। છુ તેના વિચાર કર. જો ચિહ્નાન દજી મહારાજ આ ચેતનને હિતશિક્ષા દેતાં આત્મિકભાવમાં લીન થવા માટે શુ કહે છેઃ—
પદ્મ
ભૂલા ભમત કહા બે અજાન ! આલપપાળ સકલ તુજ મૂર્ખ, કર અનુભવરસ પાન; ભૂલા૦૧ આય કૃતાન્ત ગહેગા એક દિન. હિર જેમ મૃગ અચાન, હાયગા તન ધનથી તું ન્યારા. જેમ પાકા તરૂણન, ભૂલેર્ ભમત કહુા બે અજાન ! માત તાત તરુણી મુત સેતિ, ગરજ ન સરત નિદાન; ચિદ્યાનઃ એ વચન હમારા, ધર રાખે. જ્યારે કાન-ભૂલા૦૩ ચિદાનંદજી મહારાજના આ અમૃત સમાન વચન ખરાખર મનમાં ધારી રાખવા લાયક છે. ચિટ્ઠાન દજીમહારાજ આ ચેતનને શિખામણ દેતાં સમજાવે છે, તેણી ઉપર ખરાઅર ધ્યાન આપેા.
હું ચેતન ! હું આત્મા તુ અજાણ્યા માણુસની માફક કયાં રખડતા કરે છે ? જેમ કેાઈ દેશમાં કે શહેરમાં આપણે જવું હોય પણ તેના રસ્તા જાણતા ન હોઈ એ તે રસ્તામાં ફાંફાં મારવા પડે છે, તેમ અજાણ્યા માણુસની માફ્ક હું ચેતન ! તું કયાં રખડયા કરે છે? આટલા ઉપરથી વિચાર થાય છે કે, આપણે અનાદિ કાળથી ભૂલા ભમીએ છીએ, જો ભૂલા ન ભમતા હાત તેા જલદીથી આત્માના અન્યામધ સુખના ખજાના પ્રગટ કરી મેક્ષમદિરમાં લીલા