________________
तमेव सच्च जिणेहिं भासियं તેજ સાચું કે જે જિનેશ્વરદેવે ભાખ્યું છે.” તેમાં હે આત્મા ! લેશ માત્ર પણ શંકા કરીશ નહિ. તારી બુદ્ધિ અલ્પ છે. પરમાત્માના જ્ઞાન આગળ લેશ માત્ર પણ તારી બુદ્ધિ કાર્ય ન કરી શકે તે સ્વાભાવિક છે. સર્વજ્ઞ પ્રભુના વચન ઉપર શ્રદ્ધા કરનાર જીવ અનાદિ કાળના મિથ્યાત્વને તોડી સમ્યકત્વ પ્રાપ્ત કરે છે અને પરંપરાએ સંસારના દુઃખથી પણ શીધ્ર મુક્ત થાય છે. ત્યારે શંકા રાખનાર સમ્યક્ત્વી હોય તે પણ સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ જમાલી પ્રમુખની માફક સંસારમાં રઝળે છે. હવે પ્રથમ કહેલ નિગદનું સ્વરૂપ જિનેશ્વરદેવે ઘણા વિસ્તારથી સિદ્ધાંતમાં બતાવ્યું છે. તેને વિશેષ ઉલ્લેખ નહિ કરતાં ફક્ત નિગદના છાનાં જન્મ મરણરૂપ અસહ્ય દુઓનું વિવરણ ભવી જીવના હિતને માટે બતાવાય છે.
આ જીવે સૂફમનિગોદમાં અનંત કાળ કાઢયે, તેમાં જન્મમરણની વેદનાઓ ઘણું સહન કરી, તે એક શ્વાસશ્વાસથી માંડીને પુદગલ પરાવર્તનકાળ સુધીમાં તેના ભવોની ગણતરી વગેરે હકીકત જાણવાથી ખબર પડશે. તે અવ
સ્થામાં આ જીવે દુઃખને સહન કરવામાં બાકી રાખી નથી. - સુક્ષ્મ નિગોદના ભવોની ગણતરી તથા દુ:ખ
એક શ્વાસે શ્વાસમાં સતર ભવ |એક દિવસમાં ૧૯૬૬૦૮૦ ઝાઝેરા કર્યા.
ઓગણુશ લાખ છાસઠ એક મુહૂર્તમાં પાંસઠ હજાર હજાર એંશી ભ કર્યો. પાંચશે ને છત્રીશ ભા કર્યા એક માસમાં ૫૯૮૨૪૦૦ ૬૫૫૩૬.
'પાંચ ફોડનેવાશી લાખ બાંશી