________________
( ૩૧૯ )
માયા કારણ દેશ દેશાંતર, અટવી વનમાં જાય, ગ્રાણ બેસીને હીપહોપાંતર, જઈ સાયર ઝંપલાય. માયા માયા મેળી બહુ કરી લેની, લેાભે લક્ષણ જાય, લગથી ધન ધરતીમાં ઘાલે, ઉપર વિષધર થાય. માયા૦ ૫ એગી જતિ તપસી સંન્યાસી, નગન થઈ પરિવરીયા,
ઊંધે મસ્તકે અગ્નિ તાપે, માયાથી નહિ ઊગરીયા. માયા॰ ૬ શિવભૂતિ સરીખા સત્યવાદી, સત્યઘેાષ કહેવાય, રત્ન રુખી તેહનુ' મન ચળિયું, મરીને દ્રુતિ જાય. માયા છ લખ્યિાત માયાએ નડીયેા, પડીયા સમુદ્ર માઝાર, મચ્છુ માખણીયા થઈને મરીયે, પહેાતા નરક માઝાર, માયા૦ ૮ મન વચન કાયાએ માયા, મૂકી વનમાં જાય, ધન ધન તે મુનીશ્વર રાયા, દેવ ગંધવ જસ ગાય. માયા૦ ૯ ૪. શ્રી નદિષેણુમુનિની સજ્ઝાય
ઢાળ-પહેલી
રાજગૃહી નગરીના વાસી, શ્રેણિકના સુત વિલાસી, હા મુનિવર વૈરાગી; નતિષેણ દેશના સુણી ભીના, નાના કરતા વ્રત લીના. હા ચારિત્ર નિત્ય ચાખ્યું પાળે, સંજમ રમણીજી મહાલે; હૉ॰ એક દીન જિન પાયે લાગી, ગોચરીની અનુમતિ માગી. હા॰ પાંગરીયા મુનિ વાહરવા, ક્ષુધા વેની ક હરેવા; હા॰ ઉંચ નીચ મધ્યમ કુલ મેાટા, અઢતા સજમ રસ લેાટા. એક ઊંચા ધવલ ઘર દેખી, મુનિવર પેઠા શુદ્ધ ગવેષિ; હા તીઠાં જઈ ીધે. ધમ લાલ, વેશ્યા કહે ઇહાં અથ લાભ. હા સુનિ મન અભિમાન આણી, ખંડ કરી નાખ્યું તરણું તાણી; હા સાવન વૃષ્ટિ હુઇ આર કાઢી, વેશ્યા વનિતા કહે કર જોડી. હા