________________
શાસ્ત્રાનુસાર પરચુરણ જાણવા લાયક બાબતે ૧ સાતમી નારકીના જીવ મરીને તિર્યંચ થાય છે પરંતુ
મનુષ્ય થતા નથી. ૨ લેકાવધિવાળા ચૌદ રાલેકના જીવના ભાવ જાણી શકે. ૩ પરમાવધિ જ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત પછી.
અવશ્ય કેવલજ્ઞાન થાય. ૪ સી મરીને વધારેમાં વધારે છકી નરક સુધી જાય. ૫ અષ્ટાપદ ઉપર જે પિતાની લબ્ધિથી જાય તે.
ચરમશરીરી હેય. ૬ વાષભદેવસવામી નિર્વાણ પામ્યા પછી પચાસ લાખ
કોટી સાગરેપમે અજીતનાથ સ્વામી થયા, તેટલા આંત. રામાં પચીસ લાખ કેટી ઈન્દ્ર થઈ ગયા; કારણ કે. ઈન્દ્રનું આયુ બે સાગરોપમનું જ હોય છે. ૭ ચક્રવતીને છ ખંડ સાધતાં આઠમનું તપ કરવું પડે છે,
પરંતુ તીર્થંકર ચકવતી થાય તો તે તપ કરવું પડતું નથી. ૮ યુગલીયાં તિય યુગલધર્મનું પાલન કરી દેવગતિમાં.
જાય છે. ૯ સંપૂર્ણ ચૌદ પૂવિ અસંખ્યાત ભવ જાણી શકે છે. ૧૦ કયે જીવ કઈ નરક સુધી છેવટ ઉપજે
૧ સમૃમિ તિર્યંચ પચેન્દ્રિય પહેલી નારકી સુધી જાય. ૨ ભૂપરિસર્ષ બીજી. ૩ બેચર ત્રીજી. ૪. સિંહપ્રમુખ થી ૫ ઉરપરિસર્ષ પાંચમી. ૬ સી. છઠ્ઠી. ૭ મનુષ્ય તથા મચ્છ સાતમી. -
'
સાતમનું જ હોય છે, કાર