________________
( ૩૦૨ )
અગુરુ લઘુ અવગાહના નામે વિકસે વદન, શ્રી શુભવીરને વદતાં રહીએ સુખમાં મન. સિદ્ધ૦ ૫ ૧૪. સિદ્ધાચળનું સ્તવન
કર જોડી કહે કામની, લલના ॥ લલહેા પ્રીતમજી અવધાર. ! એ ગિરિવાર્ ફ્ ॥ લલના ૫ સફળ કરી લઈ આપણે! ॥ લ૦ ૫ લલહામાનવના અવતાર ! એ ગિરિ ૧ ! નવલખ ટીકા શું કરે ! લ॰ ! લલહા સજવાડા જોડાવ ! એ ગિરિ૦ ૫ સુન દાના નાહલેા !! લ॰ !! લલહા ત્રિભુવન તિલક ભેટાવા એ ગિરિ૰૨॥ અજિતસેનાદિક જીનવરા લ૦ !! લલહા મુક્તિ ગયા ઇણુ ઠામ । એ {રિ૦ જીન તનુ' ફરસી ભૂમિકા ૫ લ॰ ! લલહે। સિદ્ધ અનંતનું ઠામ ! એ ગિરિ ૩ !! ઇચ્છુ ચાવીશી સિદ્ધાચળે ॥ લ॰ !! લલહેા નેમ વિના ત્રેવીશ ! એ ગિરિ ! ભાવિ ચેાવીશી આવશે ૫ લ૦ ના લલહે પદ્મનાભાદિ જગીશ ।। એ ગિરિ ૪ ૫ આદિ જીણુંદ સમેાસર્યા ॥ લ૦ ॥ લલહે। પૂ નવાણુંવાર ! એ ગિરિ॰ ॥ ચામાસુ અછતજિનેશ્વર્ ॥ લ॰ ! લલહેા શાંતિ ચામાસુ` સાર ! એ ગિરિ ૫ ૫ પાંચ કરોડ પરિવારસુ !! લ૦ ૫ લલહે રિષભસેન પુંડરિક એ ગિરી ॥ ચૈત્ર પૂનમ શિવ સ`પદા ।। લ૦ ॥ લલહા પામી થયા નિરભિક ! એ ગિરિ ૬ ।। કાર્તિકે પૂનમે કામિત વર્યાં।। લગા લલહે। દ્રાવિડ વારખીલ્ય દ્વાય ॥ એ ગિરિ ! દશકરોડ મુનિ મહ ંતસુ લ॰ ॥ લલડા પ્રણમી પાતિક પાય ॥ એ ગિરિ॰ છ ! નમી વિની વિદ્યાધરા ॥ ૩૦ ! લલહેા એ કાઢી મુનિ સંઘાત ॥
"