________________
( ૨૧૧ )
પ્રયત્ન નહિ કરતાં સંસારના ઉપાધિજનક પદાર્થીમાં જ આસક્તિવાળા મને છે. અને વિષયકષાયમાં મસ્ત રહી કર્તવ્ય પરાર્મુખ બની રત્નચિંતામણિ સરખા મનુષ્યભવાદિ ઉત્તરાત્તર શુભ સામગ્રીને હારીને અનંત દુઃખના ભાગી બને છે. તેવા જીવાને આ ઉપમા આપી તે સુજ્ઞ જીવા વિચાર કરી લેશે. દરેક ભવ્યાત્માઓએ આવી અમૂલ્ય સામગ્રી પામીને સમ્યકત્વરત્નને પ્રાપ્ત કરવા ખરાખર તન, મન અને ધનથી કટિબદ્ધ થવુ જોઇએ. મનથી સારાસુંદર વિચારો કરવા, આતધ્યાન-રૌદ્રધ્યાન થવા દેવું નહિ, ખાટા વિકા કરવા નહિ, ધમ ઘ્યાનમાં આરૂઢ થવા પ્રયત્ન કરવેા, વચનથી પણ ખાટાં વચન ખેલવાં નહિ, જે વચનથી સામા ધણીને અત્યંત દુઃખ થાય તેવું વચન ખેલવું નહિ, સત્ય હોય તે પણ સામા ધણીને દુઃખ થાય તે અસત્ય વચન કહેવાય; માટે સારાં, મીઠાં, મધુર, હિત ને મિત વચન ખેલવાં. પ્રભુના ગુણ ગાવામાં—મહા પુરુષનાં ચારિત્રોનું કથન કરવામાં વચનના ઉપયાગ કરવા. કાયાથી પણ શાસનનાં શુભ કાર્યો કરવાં. તી યાત્રા પગે ચાલીને છરી પાળતા કરવી. દુઃખી જીવાને ખચાવવા માટે દુઃખાથી મુક્ત કરવા માટે પ્રયત્ન કરવા. આવી રીતે મન, વચન, કાયાના શુભ વ્યાપારથી પણ સમ્યકત્વરત્ન જલદી મળી જાય છે.
સમ્યક્ત્વરત્ન મળ્યા પછી તેને સાચવી રાખવા માટે પણ બહુ કાળજી રાખવાની જરૂર છે.
જેમ ધનવાન પુરુષ ધનને સાચવવા કોઇ રીતે ખામી રાખે નહિ, તેમ સમ્યક્ત્વવત જીવ પેાતાના અમૂલ્ય સભ્ય