________________
(૩૧)
મમ્મણ શેઠ લેભના જોરથી પારાવાર અદ્ધિને માલિક હોવા છતાં લક્ષમીને ભગવ્યા વિના દુર્ગતિમાં પહોંચે. બીજા કષાય કરતાં લેભનું જોર શાસ્ત્રકાર મહારાજાએ ઘણું બતાવ્યુ છે.
कोहो पीई पणासेइ, माणो विनयं नासणो । माया मित्तागि नासेइ, लोहो सव्वं विणासणो॥
કોઇ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે. માયા મિત્રાઈને નાશ કરે છે, લેભ સર્વ ગુણને નાશ કરે છે. સંજવલન લેભને ઉદય દશમા ગુણઠાણે રહેવાથી યથાખ્યાત ચારિત્રને તેડી નાખે છે. અગિયારમે ગુણઠાણેથી પણ જીવ પડે છે. જેઓ લોભને વશ થયા, તેને ધર્મ ખજાને તે સુભટ લૂંટી લે છે. અહીં ધર્મ સાંભળનાર ભવ્ય પ્રાણી લોભને વશ થઈ આધ્યાનમાં પડી ગયે. જેથી તે દિવસ ગુમાવી બેઠે.
નવમે દિવસે શુભ વિચારે થયા. તે વિચારવા લાગે “અરે! આવું અઘટિત કાર્યમેં કેમ કર્યું ? સાચાં પેટા વિચાર કરવાથી કાંઈ દ્રવ્ય મળતું નથી એમ કરવાથી તે લાભાંતરાય કર્મ બંધાય છે. જેથી આગામી ભવે પણ દ્રવ્યાદિની પ્રાપ્તિ થતી નથી. વળી ગુરુ મહારાજ આખો દિવસ કાંઈ પોતાની પાસે બેસી રહેવાનું કહેતા નથી. ઈત્યાદિક સારા વિચારે કર્યા. નવમે દિવસે લેભ કાઠિયાને જીતી ધર્મ સાંભળવા ગ. મોહરાજાને ખબર પહોંચ્યા. તુરત જ નવમા ભય કાઠિયાને મેક. ભય કાઠિયાએ પ્રવેશ કર્યો. એટલામાં કઈ રાજાને સિપાઈ ત્યાં આવ્યો, એટલે આના મનમાં ભય પેઠે. “હવે કેમ થશે? શું કરીશ? કયાં લઈ જશે?