Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
Catalog link: https://jainqq.org/explore/011569/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. -The TFIC Team. Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ णमोऽत्थु णं પ્રાપ્ત માર भगवनी. सुहम्मसामिल संस्थान શ્રીઅ સંધ્રહ ભાગ ૪ શ્રી સ્થાનાં સત્ર (સ્થાન પ, ઉદ્દેશક ૧; વ્યાખ્યાન સંગ્રહ) ભાગ ૧ -૨ ) MAALAAAA AMADAGAMAATALANA Annaammensyet આ. શ્રી. ચંદ્રસાગરસૂરીશ્વરજી જ્ઞાન ભંડારમાં જ આગમેદારક આચાર્ય . " શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી : પ્રકાશક : ' શ્રીજે પુસ્તક પ્રચારક સંસ્થા, સુરત. પ્રથમ આવૃત્તિ : નકલ ૫૦૦] [ મૂલ્ય : રૂા. પ૦૦-૦ વિક્રમ સંવત્ ૨૦૦૫ ] વીર સંવત્ ૨૪૭૫ [ ઈ. સ. ૧૯૪૮ Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ שריון מימיוני המתייבשי שירוויזיון שטמון ב שווי ציווי שיוויון שבוע חיוני Fillionailllicitulicstill શ્રીતધિરાજ સિદ્ધક્ષેત્રે શ્રી વર્ધમાન જૈનાગમમંદિર, સુર્યપુરે શ્રી વર્ધમાન જૈનતામ્રપત્રાગમમંદિર સંસ્થાપક: illicitllywoulum inillain wrillin.uite કે જામ , Si tr : ::: . . * * * - - Illn, willllin, willllllucintila - - Irld: ill - 3 કં કક : - - મન મ જે - - R નક જ : ' , :: , : '.. - * * * * * * આગમ દ્વારક-આગમદિવાકર શ્રીમદ્ આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજ ladditionalu : functionally, in allie-lina inbhar/localifornmiamilli Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ - આ શ્રી. ચંદ્રસાગર સૂરીશ્વરજી - નત સંડાર, કન્ય ન.... * એલ આ ગ્રન્થનું નામ સ્થાનાંગસૂત્ર ભા. ૧ લે છે અને તે આગદ્વાર સંગ્રહ ભા. ૪ તરીકે પ્રગટ કરવામાં આવેલ છે. તેની અંદર પરમ તારક આગમેદ્ધારક આચાર્ય દેવ શ્રી ૧૦૦૮ આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજે શ્રીપાલીતાણું (સિદ્ધક્ષેત્રમાં સં. ૧૯૯૧માં પનાલાલ બાબુની ધર્મશાળામાં આપેલાં સ્થાનાંગસૂત્રના પાંચમા અધ્યયનના પાંચ મહાવ્રતને અંગેના સૂત્રનાં ૭૨ વ્યાખ્યાને પિકીના ૨૩ વ્યાખ્યાનને સમાવેશ કરવામાં આવે છે. આ ગ્રન્થ અને પરમ તારક ગુરૂદેવશ્રીને અંગેની માહિતી પ્રોફેસર હીરાલાલ રસિકદાસ કાપડિયાએ આપેલા ઉપઘાતમાં સવિસ્તાર અપાયેલ છે. આ ગ્રન્થને સુંદર બનાવવા માટે તેની અંદર વ્યાખ્યાને ઉપરાંત પૃ. ૩રરથી પહેલા પરિશિષ્ટમાં ફૂટનેટમાં જણાવેલ શાસ્ત્રના પાઠે, બીજામાં સાક્ષી ગ્રન્થનાં નામે, ત્રીજામાં સાક્ષી પાઠેના અકારાદિ અને ચેથામાં વ્યાખ્યાનમાં આવેલા પ્રશ્નોત્તરે અપાયાં છે Page #8 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રન્થને અંગે મુનિ મહારાજ શ્રીગુણસાગરજી મહારાજે ભાવિક સંગ્રહસ્થ પાસેથી દ્રવ્ય સહાય અપાવી છે એથી અમે આ ગ્રન્થને પ્રકાશિત કરી શક્યા છીએ. આ ગ્રન્થનું મુનિમહારાજ શ્રીકંચનવિજયજી તથા તથા મુનિમહારાજ શ્રીક્ષેમંકરસાગરજીએ પ્રેસમેટર તૈયાર કરવું, મુફ જેવાં વગેરે કાર્ય કર્યું છે. આ ગ્રન્થના પ્રકાશનમાં પરમ તારક ગુરૂદેવશ્રીને આભાર જેટલે માનીએ તેટલે ઓછા છે. તેમજ ઉપર જણાવેલા મુનિ. મહારાજાઓને, પ્રોફેસર કાપડિયાને તથા દ્રવ્ય સહાયકોને આભાર માનીએ છીએ. આ ગ્રન્થના પ્રકાશનમાં અમને મળેલાં સાધન દ્વારા પ્રેસમેટર પ્રફ વગેરેનું સંશોધન કરવા છતાં, તેમજ પ્રેસષથી કે દષ્ટિદેષથી કઈ ભૂલ રહી જવા પામી હોય તે વાંચકે સુધારીને વચે! એ જ અભ્યર્થના. અંતે એટલું જ જણાવવાનું કે આ ગ્રન્થને સાદ્યન્ત વાંચીને ભાગ્યશાળીઓ ગ્રન્થમાં જણાવેલા માર્ગને અનુસરે. ૨૦૦૫ કા. વ. ૩ } લિ. પ્રકાશક. Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉપાદ્ઘાત ( લે. પ્રે. હીરાલાલ ર. કાપડિયા · એમ. એ. ) .. " : એ વાત સુવિદિત છે કે ભાષાની વિશિષ્ટતાને લઈને તેમજ. વિષયની વિવિધતાને લીધે જૈન આગમે અજૈન વિદ્વાનેાને પણ આંકણુ અને અભ્યાસના વિષય બન્યા છે. જૈન આગમે એ સમગ્ર જૈન સાહિત્યનું આદ્ય, અનન્ય અને મૌલિક ઉગમસ્થાન હાવાથી એને એમાં અગ્રિમ સ્થાન અપાયુ છે એ સ્વાભાવિક છે. એ આનંદની વાત છે કે ભારતીય સાહિત્યમાં વિશેષતઃ દાર્શનિક સાહિત્યમાં પણ એને મહત્ત્વનું –ગણનાપાત્ર સ્થાન મળ્યુ છે. આ પ્રમાણેની કોટિના આ આગમા અણુએગદ્દાર (સુ. ૧૪૪)માં લેાકેાત્તર આગમ’તરીકે ઓળખાવાયા છે. વિશેષમાં આ જ સુત્તમાં આગમેાના સૂત્રાગમ, અર્થાગમ અને સૂત્રાર્થાગમ (તઃભયાગમ) એમ ત્રણ પ્રકારેની સાથે સાથે આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમ એમ પણ એના ત્રણ પ્રકારે સૂચવાયા છે. અદૃષ્ટિએ પ્રત્યેક તીથ કરને આગમા આત્માગમ છે, એમના · ગણધાને એ અનતરાગમ છે અને ગણધાના શિષ્યાદિને એ પર પરાગમ છે. સૂત્ર-ષ્ટિએ વિચારીએ તે ગણધરને એ આત્માગમ છે (કેમકે એ એમની રચના છે), એમના મુખ્ય શિષ્યાને એ અનતરાગમ છે અને ઇતરને એ પરપરાગમ છે. . : · આ ‘હુંડા ’· અવસર્પિણીમાં આપણા આ ભરતક્ષેત્રમાં લગભગ ૨,૫૦૦ વર્ષ ઉપર શ્રમણ ભગવાન્ દીર્ઘ તપસ્વી મહાવીરસ્વામી થઈ ગયા. એમને આ ક્ષેત્રની અને આ અવસર્પિણીની અપેક્ષાએ અતિમ-ચેાવીસમા તીર્થંકર તરીકે જૈને Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત ઓળખાવે છે. એ નિર્ગસ્થ શિરોમણિને અગિયાર બ્રાહ્મણ શિષ્યો હતા. એ દરેક શિષ્યરત્ન ગણધર કહેવાય છે. એ પ્રત્યેક મનીષી મુનિવર્યો જેન શાસ્ત્રોનાં મૂળરૂપ બાર અંગે અદ્ધમાગણી (સં. અર્ધમાગધી ભાષામાં રચ્યાં છે, અને એમાંથી કેવળ પાંચમાં ગણધરની જ રચના ઓછેવત્તે અંશે આજે મળે છે એમ મનાય છે. આ પાંચમા ગણધરનું નામ સુધર્માનુ છે. એમને આ પુસ્તકમાં સુધર્માસ્વામી તરીકે નિર્દેશ છે. આ પુસ્તકમાં અનેક સ્થળે (દા. ત. પૃ રર૬માં) એમણે દ્વાદશાંગી શા માટે રચી છે તે બાબત વિચારાઈ છે, અને તેમ કરતી વેળા નીચે મુજબનાં ત્રણ કારણે રજૂ કરાયાં છે – (1) ભવ્ય જીના ઉપકારને માટે. (૨) શાસનની પ્રવૃત્તિને માટે. (૩) મોક્ષનો માર્ગ દુનિયા સાધી શકે તે માટે. ખરી રીતે બે જ કારણ છે, કેમકે પહેલા અને ત્રીજા કારણમાં કંઈ ખાસ ભેદ નથી. જૈન આગમોમાં બાર અંગરૂપ ગણિપિટક- દ્વાદશાંગી અગ્ર સ્થાન ભેગવે છે. એના પ્રણેતા ગણધર હોવા વિશે બે મન નથી. આ બાર અંગમાંનું ત્રીજું અંગ તે ઠાણ (સં. સ્થાન) છે. એને સંસ્કૃતમાં સ્થાનાંગ, પાઈયમાં કાણુગ અને ગુજરાતીમાં ઠાણુગ” કહે છે. આ એક સુયફબંધ (મૃતસ્કન્વ)રૂપ આગમને ઘણે અરે ભાગ ગદ્યમાં છે. એના એકંદર દસ વિભાગો છે. એ દરેકને “અઝયણ (સ, અધ્યયન) તેમજ “ઠાણ (સં. સ્થાન) ‘પણ કહે છે. આ પૈકી કેટલાંકના પેટાવિભાગ છે. એને “ઉદેસંગ (સં. ઉદ્દેશક) કહે છે. ગુજરાતીમાં એને “ઉ” કહેવામાં -- ” આવે છે. પ્રસ્તુત વ્યાખ્યાનો સંબંધ પાંચમા અજઝયણ સાથે Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત છે. એના ત્રણ ઉદેસંગ છે. તેમાંના પહેલાં ઉદ્દેસંગનું પહેલું સુત્ત (સૂત્ર) એ આ વ્યાખ્યાનનું ઉદ્દભવ–સ્થાન છે. - આ ઠાણ નામના આગમમાં પહેલા અઝયણમાં એકની સંખ્યાવાળા પદાર્થોનું, બીજામાં બેની સંખ્યાવાળાનું એમ દસમામાં દસની સંખ્યાવાળા પદાર્થોનું નિરૂપણ છે. આમ આ આગમ એક રીતે સમવાયની શિવનું મંડાણ કરે છે. આ પ્રમાણેની વગીકરણની વ્યવસ્થા બૌદ્ધોનાં અંગુત્તરનિકામાં જોવા મળે છે. બધાં અંગોમાં ઠાણ એમાં નિરૂપાયેલી લેત્તર વિષચેની જ નહિ પણ લૌકિક બાબતેની વિવિધતાને લઈને મહત્ત્વનું સ્થાન મેળવે છે. આ ઠાણ ઉપર અભયદેવસૂરિએ સંસ્કૃતમાં વિ. સં. ૧૧૦૦માં ટીકા રચી છે. આમાં વિષયના વૈવિધ્યને લીધે એમણે પિતાને જ્ઞાનભંડાર ઠાલવવાને અમૂલ્ય સુગ સાંપડ્યો છે અને એમણે એનો લાભ લીધે છે એથી તે એમની આ ટીકા એમની અન્ય અંગાદિની ટીકાઓ કરતાં ચડિયાતી બની છે. વળી આ ટીકા એમની બીજી બધી ટીકાઓ કરતાં પહેલી રચાઈ હોય એમ લાગે છે. ' ' .' - ઠાણના પાંચમા અઝયણના પ્રથમ ઉદ્દે સગગત નિમ્ન- * લિખિત સુત્ત (સં: સૂત્ર) આ વ્યાખ્યાનો વિષય છે – ૧ આ તેમજ અન્ય ઉપલબ્ધ થતા અનુપલબ્ધ આગમોની માહિતી માટે જુઓ મારું પુસ્તક નામે આગમનું દિગ્દર્શન. - ૨ ઠાણે ઉપર આ ટીકા રચાઈ તે પૂર્વ કેઈ જાતનું વિવરણ લખાયું હોય એમ જણાતું નથી, તેમાં અભયદેવસૂરિ જાતે કહે છે કે આ સંબંધમાં મને કોઈ પ્રાચીન સાધન મળ્યું નથી. Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત ... "पंच महत्वया पण्णत्ता तं जहा-सत्वातो पाणातियायाओ वेरमणं जाव सव्वातो परिग्गहातो वेरमणं । पंचाणुब्धता पं० २० थूलातो पाणाइवायातो वेरमणं, थूलातो मुसावायातो वेरमणं थूलातो अदिन्नादाणातो वेरमणं, सदारसंतोसे, इच्छाરિમાને.” સુત્તની ચાલુ સંખ્યાના હિસાબે આ ૩૮ર્ભે સુત્ત છે. એમાંના એક અંશ નામે “ત્તા Tirtતવાવાળો મને ઉદ્દેશીને અપાયેલાં ૭૨ વ્યાખ્યામાંથી અડીં ૨૩ રજૂ કરાયાં છે. પ્રસંગવશ સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ વિષયે ઉપર પણ પ્રસ્તુત વ્યાખ્યાતા આગદ્ધારક જૈનાચાર્ય શ્રી આનંદસાગરસૂરિજીએ એમની લાક્ષણિક પદ્ધતિએ અસાધારણ પ્રકાશ પાડ્યો છે, અને એ સ્વાભાવિક છે. એનું કારણ એ છે કે આગમનું જેવું અને જેટલું પરિશીલન એમણે કર્યું છે તેવું અને તેટલું કેઈ અજેન વિદ્વાને તે શું પણ કઈ જૈન આધુનિક વિદ્વાને પણ અત્યાર સુધી તે કર્યું નથી. એમણે આગમનું સંપાદનકાર્ય હાથમાં લીધું તે પૂર્વે અન્ય સ્થળેથી ડાક આગ પ્રકાશિત થયા હતા, પણ શુદ્ધિ, છાયા અને વિશિષ્ટ ટિપણની દૃષ્ટિએ વિચાર કરતાં એ પ્રકાશને નિસ્તેજ જણાય છે. જેમ આનંદસાગરસૂરિજીનો આગને અભ્યાસ અનન્ય કોટિને છે તેમ એના ઉદ્ધારના કાર્યમાં પણ એમને અજબ ફાળો છે. એમણે આગમને શિલામાં તેમજ તામ્રપત્રમાં કેતરાવરાવી એને ચિરકાલીન બનાવ્યા છે. આ પ્રમાણેની વિશિષ્ટ ૧ એમના જીવનની રેખા મેં સંસ્કૃતમાં આલેખી છે. જુઓ સ્તુતિચતુર્વિશતિકાની ચાર ટીકા સહિત સંપાદિત કરાયેલી મારી આવૃત્તિ (પૃ. ૮ અ-૮ ઈ). Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉપેા ઘાત ચેાગ્યતાથી અલંકૃત સૂવિના વાણીરૂપ આ વ્યાખ્યાન છે. એટલે એ અભ્યાસપૂર્ણ, મનનીય, રસપ્રદ, વિચારપ્રેરક અને માદક જણાય જ તેમાં શી નવાઇ? ' . પ્રસ્તુત વ્યાખ્યાને વિષે હું વિશેષ ક ંઇ કહું' તે પૂર્વે આ સૂરિવ ના અન્ય આગમાને અંગેનાં વ્યાખ્યાનાની સક્ષિપ્ત નોંધ લઇ. છું, અને સાથે સાથે એમાંથી જે અપ્રકાશિત હાય તે સત્વર પ્રકટ થવાં ‘જોઇએ એમ નમ્ર પરંતુ ભારપૂર્વક સૂચવું છુંઃ વિક્રમસ ંવત્ આગમ સ્થળ રઠાણુ (ઠા૦ ૫, ઉ૦ ૧, ૩૦ ૧) ભગવતી (સ૦ ૧, ૦ ૧) નદી ( સું॰ ૧) કૈસૂયગડ (સુય૦ ૨, અ૦ ૧) અણુએગદ્દાર (સુ॰ ૧-૩ ) યાર (સુય૦ ૧, અ૦ ૪) ભગવતી (સુ૦ ૧, ૩૦ ૧) ભગવતી (સ૦ ૮, ૩૦ ૧) સૂયગડ (સુચ૦ ૨, ૨૦ ૫) ૧૯૯૧ ૧૯૯૨ ૧૯૯૪ ૧૯૯૫ ૧૯૯૬ ૧૯૯૭ ૧૯૯૮ ૧૯૯૯ ૨૦૦૦ પાલીતાણા જામનગર પાલીતાણા અમદાવાદ પાલીતાણા પાલીતાણા પાલીતાણા કપડવણજ મુખઈ ૧ આગમાને અ ંગે અપાયેલાં તમામ વ્યાખ્યાને ઉતારી લેવાયાં નથી. જે લિપિબદ્ધ કરાયાં છે. તેની આ નોંધ છે. વ્યાખ્યાને લિપિબદ્ કરવાનુ` કા` મુ`બઈના વિ॰ સ૦ ૧૯૮૮ના ચાતુર્માસ દરમ્યાન શરૂ કરાયું હતું. ૨ આમાંના ઘેડેક ભાગ આ પુસ્તકમાં પાયે છે ૩ આાને લગતાં તમામ વ્યાખ્યાને મારા ઉપક્ષેપ સહિત ગયે વર્ષે (ઇ. સ. ૧૯૪૭માં છપાયાં છે. આ ‘પુંડરીય' અલ્ઝયણુના બીજા સુત્તથ દસમા સુત્ત ( પત્ર ૨૭૦૨-૨૭૭) સુધીનાંનાં સ્પષ્ટીકરણાદિ રૂપ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત ઉપર સૂચવાયા મુજબ ઠાણને અંગે એકંદર ૭૨ વ્યાખ્યાન અપાયાં છે, તેમાંથી અત્યારે તે ૨૩ વ્યાખ્યાનો અહીં પ્રસિદ્ધ કરાય છે. આને બે ભાગમાં વહેંચી શકાય તેમ છે. પહેલા ભાગમાં પર મäયા god, એટલા સૂત્રાશમાંના પ્રત્યેક શબ્દની સાર્થકતા સચોટ ઉદાહરણ અને અકાર્ય યુક્તિઓ દ્વારા વિચારાઈ છે; અને બીજા ભાગમાં સામો પૂળાતિવાણા રni વિષે, આ રીતે ઊહાપોહ કરાવે છે. આ સંબંધમાં જે વિવિધ પ્રશ્નો ઊઠાવી એના જે ઉત્તરે રજૂ કરાયા છે તેની તારવણ મારા સૌથી નાના પુત્ર નલિનચન્ટે મને જરૂર જણાઈ ત્યાં પૂછીને કરી છે અને એ ચેથા પરિશિષ્ટ રૂપે અંતમાં અપાઈ છે એટલે એ વિષે હું વિશેષ કંઈ કહેતો નથી. આથી “ઠાણની રચના હેતુ અને એના ત્રીજા ક્રમાંકની સકારણુતા વિષે જે અહીં અનેક વાર (જુઓ પૃ. ૨, ૫, ૭, ૯-૧૧ ઈત્યાદિ અને ખાસ કરીને પ્રત્યેક વ્યાખ્યાનને પ્રારંભિક ભાગ) ઊહાપોહ થયેલ છે તેની નોંધ લઉં છું. ' “આચારનું વ્યવસ્થિતપણું એકલા શ્રીઆચારાંગ સૂત્ર માત્રથી થઈ શકે નહિ, તે પછી વિચારનું વ્યવસ્થિતપણે એકલા શ્રીસૂયગડાંગસૂત્રથી થઈ શકે જ નહિ.......આચારાંગ અને સૂયગડાંગજી એટલે ઝાંપા સુધીની શીખામણ જેવાં.......(પૃ. ૭૩-૭૪) આચારાંગ અને સૂયગડાંગની રચ અચરની અને વિચારની કુંચીઓ આપે છે. ઠેઠ સુધીનું જ્ઞાન ઠાણુગને અંગે ઇયત્તા આવે ત્યારે આવી શકે.” (પૃ. ૭૪-૭૫) આ પ્રમાણે ઉલ્લેખ કરી ઠાણાંગની રચનાને હેતુ સ્પષ્ટપણે રજૂ કરાયેલ છે. ઠાણ એટલે વર્ગીકરણ કરનારી કૃતિ. સમવાયને પણ Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉપેદ્ઘાત ૧૧ વિષય આ જ છે તે પણ વગીકરણ માટે એ કૃતિએ કેમ એવેા પ્રશ્ન પૃ. ૭પમાં ઉઠાવાયા છે. એના ઉત્તર આ પૃષ્ઠમાં અપાચે છે. તે ઉપરથી નાના પાયા ઉપરનુ વર્ગીકરણ ટાણુમાં છે એમ લિત થાય છે, કેમકે ઠાણુનું વર્ગીકરણ દસ જ સુધીનું છે,. જ્યારે સમવાયમાં એ અનત સુધીનુ છે (અને એ એમાં સકેચીને અપાયુ છે, પણ વસ્તુ એકે જતી કરાઇ નથી). પ્રથમ આચાર, પછી વિચાર અને ત્યાર માદ્ય વ્યવસ્થા હાઇ શકે. એ ઉપરથી આ ચાર આગમેાના ક્રમની સકારણુતા જાણ્યા પછી બાકીના માટે જિજ્ઞાસા ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. પણ તે અહીં અપાયેલાં ૨૩ વ્યાખ્યાનેાથી તૃપ્ત થાય તેમ નથી. આગમાને અંગેનાં અન્ય વ્યાખ્યાનોમાં પણ આ વિષય વિષે ઊહાપેાહ હાય એમ જાણવામાં નથી. આથી પહેલાં અગિયાર અગાને લક્ષીને પ્રસ્તુત વ્યાખ્યાન્કારે આ સંબંધમાં એક સળંગ અને રમ્ય કલ્પના જે આગમહિમાંમાં કરી છે એ સૂચવું છુ. એ માટે હું આ અપ્રસિદ્ધ કૃતિમાંથી ત્રણ પદ્યો અત્ર રજૂ કરૂ છું. વિશેષમાં હું એને ગુજરાતી અનુવાદ પણ આપુ છુ: '' " हिंसानृतादीन्यशुभाघधामे त्युशन्ति सर्वेऽपि परे हि तीर्थिकाः । * पद्कायवन्धादिविदस्तु विज्ञा આવામાં મનના થયન્તિ ||૪|| जातायां भूरिसम्पदीतरजन स्तैन्यादिजं साध्वसं तद्वत् तीर्थिकसम्भवं श्रुतिमतश्चारित्रिणस्तद् ध्रुवम् । अङ्गं सूत्रकृतं ततं गणधरेराचारसूत्रात् परं तत् तर्काङ्किकितसंयमागममिमं विज्ञाः श्रयन्तु श्रियै ११५ ॥ २ ૧ ઉપજાતિ-વંશસ્થ, ૨ શાર્દૂલવિક્રીડિત. Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત लब्ध्वा वित्तं गतचरटभयं श्रेष्ठिना गण्यतेऽ? ... सौवर्ण तत्र मुख्यं गणयति तदिवार्थान् दशांतान सुदृग्वान् । संख्यां कर्तु मनसि विधृतवांस्तत् तृतीयं सदङ्गं . . स्थानाख्यं ह्यागमज्ञे प्रतिदिन मनघं श्रीयते सर्वशुद्धया॥११६॥ સર્વે અન્યતીથિકે હિંસા, અસત્ય ઈત્યાદિને અશુભ પાપનું ધામ કહે છે, પરંતુ છ જવનિકાયના બન્ધ વગેરેને જાણનારા વિબુધે આચાર નામના અંગને આશ્રય લે છે.–૧૧૪ જેમ ખૂબ સંપત્તિ થાય ત્યારે ઇતર જનો તરફથી ચોરી, વગેરેને ભય ઉત્પન્ન થાય છે તેમ શ્રતજ્ઞાનવાળા સંચમીને તીર્થિક તરફથી આ ભય નકકી ઉત્પન્ન થાય છે. આથી આચારસૂત્ર (આચારાંગ)ની આગળ (અર્થાત્ એની રચના બાદ) ગણધરેએ સૂત્રકત નામનું અંગ રચ્યું. એ આ તર્કથી અંક્તિ સંયમ સ્વરૂપ આગમને આશય વિબુધ કલ્યાણને માટે લે-૧૧૫ (ચેર) અરડના ભયથી મુક્ત બનેલું એવું ધન મેળવીને શેઠ દુકાને એને ગણે છે. તેમાં જેમ એ સેનાને મુખ્ય માને છે તેમ સમ્યગ્દષ્ટિ દસ સુધીના પદાર્થો ગણે છે. સંખ્યા અર્થાત્ ઇયત્તા કરવાને માટે એણે એ ત્રીજા શુભ અંગ નામે સ્થાનને મનમાં ધારણ કર્યું, કેમકે આગમના જાણકારો એ પવિત્ર અને સર્વદા શુદ્ધ ભાવે આશ્રય લે છે.–૧૧૬. . . . . - ' સ્થાપના અને રચનાના ક્રમમાં ભેદ-પૂ. ૯રમાં કહ્યું : છે તેમ આચાર વગેરે અંગે જે કમરચાયાં છે તે જ કેમે એની સ્થાપના થઈ નથી. રચના તે સૌથી પ્રથમ બારમા અંગ ' મન્દાક્રાન્તા- સ્ત્રગ્ધરા. ૨-૩ આ વિશેષણથી સૂયગડનું સૂચન છે ' ' અને 'ધનથી આયાર અભિપ્રેત છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત નામે દિહિવાયના અગ્રગણ્ય અંશરૂપ પુવૅગયની-એના ચૌદ ભાગરૂપ પુ (સ. પૂર્વ)ની કરાઈ છે. * વ્યાખ્યાતાએ પૃ. ૨૮૨ માં “પૂર્વ કહેવાનું કારણ એ દર્શાવ્યું છે કે એની રચના સૌથી પહેલાં થાય છે. સ્થાપનાના ક્રમમાં આ દિષ્ટિવાયને-ચૌદ પુવને અંક છેલ્લે છે અને આચારને પહેલે છે. - ચૌદ પુમાં બધી જ બાબતેં આવી જાય છે તે પછી આયાર વગેરે રચવાનું શું કારણ? આ પ્રશ્નને ઉત્તર પૃ. ૨૮૪-૫ માં અપાય છે. . દ્વાદશાંગીનું બહુમાન––દ્વાદશાંગીનું મહત્વ અસાધારણ છે અને એનું સન્માન પણ એને અનુરૂપ છે. આના સમર્થનાથે હું પૃ. ૨૪૬ની છેલ્લી કંડિકામાંથી નીચે મુજબને ઉતારે રજૂ કરીશઃ– ' તીર્થંકર મહારાજા પણ ગણધર દીક્ષા લે છે ત્યારે તે સામાન્ય વાસક્ષેપ કરે છે. દ્વાદશાંગીની રચના વખતે તેઓ ઊભા થઈને વાસક્ષેપ કરે છે. બાર અંગે ર્યા પછી અનુજ્ઞાને વખત આવે ત્યારે ઇન્દ્ર થાળ લદને ઊભા રહે, .. . - * * - મૃતરૂપ પુરુષનાં બાર અંગ-નંદી (રુ. ૪૪)ની જિનદાસગણિ મહત્તરે રચેલી ચુર્ણિ(પત્ર ૪૭)માં આ સંબંધમાં નીચે મુજબ પદ્ય છે – . “पादयुगं जंबोरू गातदुवगं च दो य वाहू ता । . . નવા વિ જ ગુલ્લિ રાવળ જુનવિલિg in * આ ઉપરથી જાણું શકાય છે કે આયાર અને સૂયગડ એ બે પગ છે ને ઠાણ અને સમવાય એ બે જંઘા છે અર્થાત ઘંટીથી ઘૂંટણ સુધીના ભાગ છે. આ રીતે વિચારતાં દિહિવાય તે Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપાધાત ૧૪ મસ્તક છે. વ્રત—‘વ્રત’ શબ્દના અર્થ સબંધી ઊહાપેાહ પૃ. ૧૪૫માં કરાયા છે એ વાંચતાં મને કેટલાક વિચારે સ્ફુરે છે તે નાંખું છુ. ‘વ્રત' એ સંસ્કૃત શબ્દ ગુજરાતીમાં પણ વપરાય છે. સા ગુજરાતી જોડણીકાશમાં એના બે અર્થ અપાયા છેઃ (૧) નિયમપૂર્વક આચરવાનું પુણ્યકર્મ અને (૨) અમુક કરવા ન કરવાના ધાર્મિક નિશ્ચય, અભિધાનચિન્તામણિ (કાંડ ૩,. àા. પ૦૭)માં વ્રત માટે નિયમ અને પુણ્યક એમ એ પર્યાયે અપાયા છે. પુણ્યકના અર્થ‘પુણ્ય’કરાવે છે. અને વ્રતને માટે “ત્રિયને ઉપવાસાવ્ યંત્ર વ્રતમ્” એવેશ ઉલ્લેખ એની સ્વપજ્ઞ વિદ્યુતિમાં કરાયે છે. મહાવ્રત—અભિ૰ ચિના બીજા કાંડના ૧૧૧મા પદ્યમાં મહાદેવના પર્યાય ગણાવતી વેળા મહાવતી'ના ઉલ્લેખ છે. એની સ્વપજ્ઞ વિદ્યુતિમાં “મદાવ્રત જાપાનિહિ, વિશ્વનેચ મહાવ્રતી” એવે ઉલ્લેખ છે. આમ અહીં મહાવ્રતથી કાપાલિકનુ ચિહ્ન સૂચવાયુ' છે, પણ આ અર્થે અત્ર પ્રસ્તુત નથી. એવી રીતે વૈદિક સાહિત્યના અંગરૂપ બ્રાહ્મણ ગ્રન્થામાં વપરાયેલા ‘મહાવ્રત'ના અર્થ વિષે પણ કહી શકાય તેમ છે, કેમકે એ તેા એક પ્રકારના ક્રિયાકાંડનું–વિધિનું નામ છે. એથી એ પણ અહીં અપ્રસ્તુત છે. અહીંતા જેને યામ’ તરીકે પણ ઓળખાવાય છે એના–મહાવ્રતને વિચાર કરાયે છે. ૧ જન ગીતામાં અહિંસાદિ પાંચ મહાવ્રતનું નિરૂપણુ છે. ૧ આ વિધિ ક્યારે કરાતી પ્રત્યાદિ ભાખતા આર્થર ખી. થે સાંખ્યાયન આરણ્યક જે પરિશિષ્ટ સહિત છપાયુ છે તેમાં ચર્ચી છે. આ સમગ્ર પરિશિષ્ટ (પૃ. ૭૩ ૮૫) ‘મહાવ્રત’ને જ ઉદ્દેશીને લખાયેલુ છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉપેા ધાત ૧૫ આ પુસ્તકના સબંધમાં પદેશનાના ઉપક્રમ( પૃ. ૨૪)માં ઉલ્લેખ છે. તેમાં જે ક્રમ નોંધાયા છે તેને બદલે નવ પદ, નવ તત્ત્વ, પાંચ મહાવ્રત, સાત ક્ષેત્ર, ત્રણ તત્ત્વ તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ક્રમ જોઇએ એમ આ ગીતાનું નિમ્નલિખિત અન્ય પદ્ય જોતાં જણાય છેઃ "पूज्याराध्यपदानां नवकं जीवादीनां नवतव्याऽनु । पंचकमत्र महाव्रतनद्धं चैत्यादीनि च सन्ति तु सप्त ॥ १ ॥ देवः साधुर्धमे रत्नान्याप्तुं ज्ञानं दृक्चारित्रे । इत्येषा गीता जैनीया पत्रिंशदध्यायसमेतां ॥ २ ॥ ' ત્રણ મહાત્રતા—જૈન દર્શનમાં સ્યાદ્વાદને લક્ષીને આચાર અને વિચાર વિષે ઊહાપેાહ કરાયે છે અને તે પણ એટલી હદ સુધી કે સ્યાદ્વાદ-દર્શનને જૈન દર્શનનેા પર્યાય ગણવામાં આવે છે. સ્યાદ્વાદ એટલે અપેક્ષાવાદ, મહાવ્રતાની સંખ્યા પરત્વે પણ આ વાદને સ્થાન છે. એથી તા આપણે મહાવ્રત તરીકે-સા ભૌમ વ્રત તરીકે-એક અને અદ્વિતીય વ્રત તરીકે અહિંસાને નિર્દેશ કરીએ છીએ. અન્ય રીતે વિચારતાં મહાવ્રતે ત્રણ છે એમ સૂયગડ ( સુય. ૧, અ. ૧૦, સુ. ૨)ની શીલાંસૂરિષ્કૃત ટીકા શ્વેતાં જણાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તે શીલાંકસૂરિ ‘અદિન્ન’ સમજાવતાં કહે છે કે અદત્તાદાનના નિષેધથી પરિગ્રહના નિષેધ આવી જાય છે, અને અપરિગ્રહીતનુ સેવન થતું નથી એટલે અબ્રહ્મચર્યના પણ નિષેધ કહેવાયેા છે. આ ઉપરથી આપણે મહાવ્રત ત્રણ છે. એમ કહી શકીએ. એ ત્રણ મહાવ્રતે તે સર્વ પ્રાણાતિપાતથી વિરમણ, સ મૃષાવાદથી વિરમણ અને સર્વ અદત્તાદાનથી વિરમણુ છે. 3 ત્રણ યામ—કેટલાક એવી ગેરસમજ ધરાવે છે કે પહેલા .. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉપાશ્ર્ચાત અને છેલ્લા તીથ કરે એ પાંચ મહાવ્રત કહ્યાં છે, જ્યારે બાકીના ખાવીસ તીર્થંકરાએ ચાર જ કહ્યાં છે. આ સમધમા પૃ. ૮૩ માં એ વાત દીવા જેવી સ્પષ્ટ સમજાવાય છે કે કેાઈ તી કરે મહાવ્રતની સંખ્યા ચારની કડ઼ી નથી. જેમણે ‘ચાર'ના ઉલ્લેખ કર્યાં છે તેમણે ‘મહાવ્રત'ને બદલે ચામ' શબ્દ વાપર્યોં છે. વિશેષમાં ‘ખહિદ્ધાદાન’માં મહિધ્રાથી ‘અબ્રહ્મ' અને આદાનથી પરિગ્રહ' સમજવાના છે એટલે ચાર યામ કહે કે પાંચ મહાત્રતા કહેા તેમાં અર્થષ્ટિએ કશે ફેર પડતા નથી. . અહીં હું એક વિલક્ષણ ખાખતના નિર્દેશ કરૂ છું. આયાર ( સુય. ૧, અ. ૮, ઉ. ૧૬ સુ. ૧૯૭)માં તે ત્રણ ચામના ઉલ્લેખ છે. પ્રસ્તુત પક્તિ નીચે મુજબ છેઃ“ લામા ત્તિન્નિ કાદિયા ” . . આ સંબધમાં આની ટીકામાં શીદ્યાંકસૂરિએ કહ્યું છે કે અદત્તાદાન અને અબ્રહ્મને પરિગ્રહમાં અન્તર્ભાવ થતા હેાવાથી ‘ત્રણ ચામ’ ગણાવાયા છે. અહીં ‘ચામ’ શબ્દ ‘મહાવ્રત'ના અર્થમાં વપરાયેા છે. આમ પાંચ મહાવ્રતાને બદલે ત્રણ ગણાવાયાં છે. ચાર યામ—સૂયગડના છેલ્લા અજ્યણમાં ચાતુર્યામરૂપ ધના ઉલ્લેખ છે. વિયાહપણુત્તિ (સ. ૯, ૯. ૩૨ )માં પાર્શ્વ - નાથના સંતાનીય ગાંગેયે ચાતુમ ધને છેાડીને મહાવીર સ્વામીને પંચમહાવ્રતરૂપ ધર્મ અંગીકાર કર્યાની વાત છે. નાયાધમ્મકહા (સુય. ૧, અ. ૧૯, પત્ર: ૨૧૮ )માં પુંડરીકે ચાતુર્યામ ધર્મ સ્વીકાર્યાની વાત છે. ઉત્તર૦ (અ: ૨૩)માં કેશીના ચાતુર્યામરૂપ ધર્મના નિર્દેશ છે. આમ પાર્શ્વનાથના અનુયાયીએના સંબંધમાં ચાતુર્યામની હકીકત જોવાય છે, જ્યારે મહાવીરસ્વામીના શિષ્યાદિના અંગે પાંચ મહાવ્રતનાં ઉલ્લેખ જોવાય છે. નાયા॰ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઉપદુઘાત (સુય. ૧)ના સેલગ” નામના અજઝયણમાં થાવગ્ગાપુને પાંચ મહાવતની હકીકત કહી તે અને ચાતુર્માસિક પ્રતિક્રમણને ઉલ્લેખ છે એ નેમિનાથના તીર્થમાં કેવી રીતે ઘટે તે વિચારવા જેવું છે. પાંચ યામ–સમવાય (સુ. ૨૫)માં “યામ” શબ્દ મહાવ્રતના અર્થમાં અને તે પણ પાંચ થામ (જામ) એમ સ્પષ્ટ રીતે નિર્દેશાયેલ છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે: ___ "पुरिम-पच्छिमगाणं तित्थगराणं पंचजामस्स पणवीसं भावणाओ पण्णत्ता" - આ એક અપવાદ સિવાય પાંચ મહાવ્રતને બદલે પાંચ યામને ઉલેખ અન્યત્ર હેય એમ જણાતું નથી. એ ગમે તે હા, કેઈ સ્થળે “મહાવ્રત’ શબ્દના નિર્દેશપૂર્વક એની સંખ્યા પાંચથી ઓછી કે વધારે દર્શાવાઈ હોય એમ જાણવામાં નથી, અને એથી મહાવ્રત પાંચ જ એમ જે વ્યાખ્યાતાએ ભારપૂર્વક કહ્યું છે તે યથાર્થ છે. વૃક્ષ અને વાડ–અહિંસા એ વૃક્ષ છે ને બીજાં મહાવ્રત ૧ આને અંગેની ભાવનાઓને વાચનાન્તરમાં આવશ્યક અનુસાર જણાય છે એમ અત્યદેવસૂરિએ આની ટીકા (પય ૪પ)માં કહ્યું છે. ૨. આગમોમાં અહિંસાને સિદ્ધાન્ત એ વિષ્ય ઉપર વિસ્તૃત લેખ તૈયાર કરવામાં મને મુંબઈ વિધાપીઠ તરફથી મળેલું સંશોધન-દાન પ્રેરક બનવાથી હું આ લેખ લખી શકે. આનંદની વાત તે એ છે કે આ લેખને ત્રણ હતા અત્યાર સુધીમાં આ વિધાપીઠના સામયિકમાં પ્રકાશિત થયા છે અને ગ્રન્થસન્દર્ભને લગતો કે તે આવતે વર્ષે છપાશે. પહેલા હપ્તા તરીકે પ્રકરણ ૧-૫Arts No. 21માં પૃ. ૯-૧૮ માં. બીજ હપ્તા તરીકે પ્રકરણ ૬-૮ No. 22 માં પૂ. ૭૨ – ૬ . માં અને ત્રીજા હપ્તા તરીકે પ્રકરણ ૮ ૧૧ અને બે પરિશિષ્ટ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉપઘાત એ તે એ અહિંસાની વાડે છે એમ પૃ. ૨૮૯માં ઉલ્લેખ છે. આને લગતે સમર્થનાત્મક પાઠ રજૂ કરાયે નથી. એટલે હું એ આપું છું. દિગંબર વિદ્વાનું અકલ કે તવાઈવાતિકની સ્વોપણ વૃત્તિ (પૃ. ૨૬૯)માં આ સંબંધમાં નીચે પ્રમાણે કહ્યું છે – "अहिंसा सर्वेषु व्रतेपु प्रधानमतस्तद्वचनमादौ क्रियते । कुतः पुनःप्राधान्यम् ? इतरेषांतत्परिपालनार्थत्वात्। इतरांणि हि सत्यादीनि व्रतानि सस्यवृतिपरिक्षेपवत् अहिंसापरिपालनार्थानि" યાકિની મહત્તાના ધર્મસૂનુ તરીકે સુવિખ્યાત હરિભદ્રસૂરિએ પણ સોળમા “નિત્યાનિત્યપક્ષખંડન અષ્ટક (લે. ૫)માં આ બાબત કહી છે. પ્રસ્તુત લેક નીચે મુજબ છે -- : “હું જા મત જુથ સાધના. . . एतत्संरक्षणार्थ च न्याय्यं सतादिपालनम् ॥५॥" - ચૌદમા “એકાન્તનિત્યવાદખડના અષ્ટકના કલે. ૩ની જિનેશ્વરસૂરિકૃત વૃત્તિ. પણ જેવી ઘટે. . . .. સ્વરૂપ-હિંસા અને સ્વદયા-સ્વરૂપ-હિંસાના સંબંધમાં પૃ. ૩૦-૩રમાં નિરૂપણ છે અને સ્વદયાનું લક્ષણ પૃ. ૭૭માં અપાયું છે. . . . . . . . : No. 2:માં. (પૃ. )માં છપાયા છે. પહેલા હપ્ત ઈસ૧૯૪૬માં, બીજો ઈ. સ૧૯૪૭માં અને ત્રીજે આ વર્ષે પ્રસિદ્ધ થયો છે. • १ "अभावे सर्वथैतस्या अहिंसाऽपि न तत्त्वतः सत्यादीन्यपि. सर्वाणि नाहिंसासाधनत्वतः ॥ ३॥" છે આ વૃત્તિ (અ)માં નીચે મુજબ અવતરણ છે – વિય ધ વર્ષ નિદિ વિëિ amહિં. Torgવવિજયલા તા કેવદ્રા, . . . Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઉપઘાત ચાતુર્યામ સંવર-દીઘનિકાયના સામફલસુત્તમાં નિર્ગઠ “ચાતુર્યામસંવરથી સયમી હોવાનો ઉલ્લેખ છે. એ તમામ જળ પરત્વે તેમજ તમામ પાપને અંગે સંયમી છે. એણે તમામ પાપ ધોઈ નાંખ્યાં છે અને બધાં પાપને સામને કરતે એ જીવે છે એમ એ માને છે. ' દીઘનિકાય (૩, પૃ. ૪૮ ઈત્યાદિ)માં બુદ્ધ હિંસા, ચેરી, અબ્રહ્મચર્ય અને અસત્ય એમ ચારને અંગે સંયમ ધારણ કરવાને ઉપદેશ આપે છે. પંચશિક્ષિત ધર્મ–પૃ. ૧૪૬માં એ ઉલ્લેખ છે કે પાતંજલ યમને નામે અને હૈદોએ શિક્ષાને નામે પાંચ મહાવતે માન્યાં છે. આ હકીકત મને ઉત્તરઝયણ (અ. ૨૩)ના નીચે મુજબના ૨૩મા પદ્યનું સ્મરણ કરાવે છે - “ચારણામો ૪ ને ધો નો વંત્રિવિણ . देसिओ वद्धमाणेण पालेण य महामुगी ॥" અર્થાત્ જે ચાતુર્યામ–ચાર યામરૂપ ધર્મ છે તે મહામુનિ પા ઉપદે છે, જ્યારે આ જે પંચશિક્ષિત-પાંચ શિક્ષારૂપ ધર્મ છે તે વર્ધમાને-મહાવીર સ્વામીએ બતાવ્યું છે. આનુષંગિક બાબતે પુરુષાર્થનું નિરૂપણ એ એક આનુષંગિક બાબત છે. એનું એકત્રિત સ્વરૂપ જાણવા માટે આપણે નીચે મુજબનાં પૃષ્ઠ તરફ દષ્ટિ કરવી ઘટે. - ૨૭, ૩૬, ૪૦, ૪૨, ૪૩, ૫૫ ઈત્યાદિ. મલયગિરિસૂરિએ હારિભદ્રીય ધમ્મસંગહણિની ટીકા (પત્ર ૭૮)માં પુરુષાર્થના નિરૂપણ માટે ધર્મસારની ટીકા જેવાની ભલામણ કરી છે. એ ઉપરથી જાણી શકાય છે કે પુરુષાર્થનું Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉપઘાત નિરૂપણ યાકિની મહત્તરાના ધર્મસૂનુ તરીકે સુવિખ્યાત હરિભદ્રસૂરિએ ધર્મસારમાં કર્યું છે. શું આ ધર્મસાર કે એની ટીકાની હાથપોથી કેઈ સ્થળે છે ખરી અને હવે તે ક્યાં ? દીક્ષા કયારે લેવાય એ પ્રશ્ન પૃ. ૮માં ચર્ચા છે. પંદર વર્ષની ઉમ્મર થયા પૂવે ન અપાય તેનું કારણ અજેનેની આશ્રમ-વ્યવસ્થાને એ બાધક બને છે એમ નથી. કિન્તુ સ્વામિઅદત્તને દોષ લાગે માટે એનાથી બચવા આવું બંધારણ ઘડાયું છે. પૃ. ૨૧માં દીક્ષા ક્ષમાશ્રમણ દે છે એમ કહ્યું છે. તે પૃ. ૩૩માં પૂજા વિષે ચર્ચા છે. પૃ. ૧૩૦માં શંકરાચાર્યને જોઈને જગન્નાથની મૂર્તિ ઊંધી થઈ ગયા અને પૂ. ૧૩૧માં અલેપનિષદને ઉલ્લેખ છે. ૫ ૧૩૫માં સાધુ અને ગૃહસ્થ વચ્ચેના ભેદનું નિરૂપણ છે. પૃ ૧૭૮માં સંવાદિનું સ્થાન વિચારાયું છે. ૫. ૨૦૩માં શ્રેણિક મહારાજે સુવાવડનું કામ કર્યું એ વાત છે. તે દસયાલિય (અ. ૩)ની ચૂંણિ (પત્ર ૯૬)માં જોવાય છે. સ્થાનકવાસી દિગંબરે વગેરે–પૃ. ૮, ૧૧ અને ૧૪૧માં સ્થાનકવાસી યાને ઢંઢીઆ વિષે, . ૧૧ અને ૩પમાં દિગંબરો વિષે અને પૃ. ૯૮માં શાન્તિસાગરીય વિષે કેટલીક હકીક્ત અપાઈ છે. પરમાણુના સ્વરૂપ પરત્વે ચાર માન્યતા–નિયાયિક ને વૈશેષિકોને મતે બારીકમાં બારીક કણિયાને છઠ્ઠો ભાગ તે પરમાણુ છે. પૌરાણિક અને વેદાન્તીઓને મતે જાળિયાની વચમાંથી સૂર્યનું તેજ આવતું હોય તે વખતે દેખાતા રજનો Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત ૨૧ ત્રીસમે ભાગ તે “પરમાણુ” છે. આધુનિક કોઈ વૈજ્ઞાનિકના મતે બારીક કણિયાના કરોડ અગતેર લાખ કટકા સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈ શકાય છે. જેના દૃષ્ટિએ અનંત વ્યાવડારિક પરમાણુ મળે ત્યારે કણિ થાય. આ પ્રમાણેની હકીકત પૃ. ૧૪૮-૯ત્માં અપાઈ છે. પાણીના સ્વરૂપ સંબંધી મતાંતરે–સૂયગડ પ્રમાણે પાણીનું સ્વરૂપ પૃ. ૧૫૦માં દર્શાવાયું છે. પૃ. ૧૪માં આ સંબ ધમાં આધુનિક વૈજ્ઞાનિકનું કથન રજૂ કરાયું છે અને સાથે સાથે નૈયાયિક-વૈશેષિકનું મન્તવ્ય આપી એને હાસ્યાસ્પદ બનાવાયું છે. અબ્રહ્મથી નવ લાખ ગર્ભ અને નાશ—એક વારના અબ્રહ્મના સેવનથી નવ લાખ ગજેની હાનિ થાય છે એમ જે પૃ. ૧૫૩માં કહ્યું છે તે વાતને સમર્થન કરનાર પાઠ છે. અબ્રહ્મના સેવનથી નવ લાખ સૂક્ષ્મ જીવેને નાશ થાય છે એમ રત્ન શેખરસૂરિએ સંબોધસત્તરિના નીચેના પદ્યમાં કહ્યું છે – "मेहुणसनारूढो नव लक्ख हणे सुहमजीवाणं ।। तित्थयरेणं भणियं सदहियव्वं पयत्तेणं ॥ ६२॥" આના ઉપર ગુણવિનય વાચકની વ્યાખ્યા છે. એના પત્ર ૪૮માં નીચે મુજબની બે ગાથાઓ છે - "पंचिंदिया मणुस्सा एगनरभुत्तनारिगम्भंमि । उक्कोसं नव लक्खा जायंती एगहेलाए ॥ नव लक्खाणं मझे जायइ इकस्स दुन व समत्ती। सेसा पुण एमेव य विलयं वञ्चंति एमेव ॥" વાસ્યાયને પણ નિમાં જતુને સદભાવ છે એવા ઉલ્લેખપૂર્વક હેમચન્દ્રસૂરિએ ભેગશાસ્ત્ર (પ્ર. ૨) માં Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉપઘાત 'નિમ્નલિખિત પદ્ય આપ્યું છે – “: HT: Two દુધિરાજ | जन्मवर्त्मसु कण्डूतिं जनयन्ति तथाविधाम् ॥ ८०॥" અર્થાત્ લેહીમાંથી ઉત્પન્ન થયેલાં સૂક્ષ્મ (અપ્રત્યક્ષ) તેમજ મન્દ, મધ્યમ અને અધિક શક્તિવાળાં કરમિયાં નિઓને વિષે એ પ્રકારની શક્તિ અનુસાર ખજવાળ ઉત્પન્ન કરે છે.' મણિનાગ યક્ષ (નાગ)નું ઉદાહરણ–પૃ. ૯૭માં આ યક્ષને ઉલ્લેખ છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિસે સાવસ્મયભાસમાં આઠ નિનોનો અધિકાર વિસ્તારથી આપે છે. તેમાં પાંચમા નિહનવ ગંગને અંગે એમણે કહ્યું છે કે એમને એમના ગુરુએ સમજાવ્યા છતાં જ્યારે એઓ ન જ સમજ્યા ત્યારે એમને (સંઘ) બહાર કર્યા. પછી એ ગંગ (વિહાર કરતા કરતા) રાજગૃહે ગયા અને ત્યાં એક સમયે બે ક્રિયા(ના ઉપયોગની - પ્રરૂપણ કરવા માંડ્યા. એ વેળા ત્યાં રહેલા મણિનાગે. એમને ભય અને યુક્તિથી કહ્યું એટલે તેઓ પ્રતિબંધ પામ્યા. (જુઓ ગાથા ૨૪૫૦). આની ટકામાં “માલધારી હેમચંદ્રસૂરિએ કહ્યું એ છે કે મણિનાગે ભય બતાવીને કહ્યું કે ગંગ! તમે બેટી પ્રરૂપણ કેમ કરે છે ? મેં આ જ સ્થળે મહાવીર સ્વામીને પૂર્વે એમ કહેતા સાંભળ્યા છે કે એક જ સમયમાં એક જ ઉપગ હેઈ શકે. આર્વસયચુણિણ (ભા. ૧, પત્ર ૪૨૪)માં મણિનાગ નામના નાગની વાત છે. ગંગને પર્ષદામાં વિપરીત પ્રરૂપણ કરતા સાંભળી એ બેલી ઊઠ્યો કે તું બેટી પ્રરૂપણ ન કર. મહાવીર સ્વામીને ૧ આની પહેલાના પધમાં અબ્રહ્મનાં સેવનથા સુક્ષ્મ જીવો હણાય છે એ વાત રજૂ કરાઈ છે. હરિભદ્રસૂરિએ પણ વીસમા અષ્ટકના સાતમા પવમાં આ હકીકત જણાવી છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત ૨૩ મેં જાતે એક સમયમાં બે ઉપગ ન હેય એમ કહેતાં સાંભળ્યા છે. શું તું એમના કરતાં ડાહ્યો છે? બેટી પ્રરૂપણા કર્યા કરશે તે હું તને મારી નાંખીશ. ન્યાય–પદાર્થના-મંતવ્યના નિરૂપણુ માટે વ્યાખ્યાનકાર લેકેતિ -ન્યાયને આશ્રય લે છે. દા. ત. પૃ. ૨૧માં “ જોવેર પૂત્ર” એ ન્યાયને નિર્દેશ છે. પૃ. ૧૧પમાં એમણે તુંબડીમાં કાંકરાને ન્યાય એ ઉલ્લેખ પાંચ મહાવ્રતે એટલું મેઘમ કહીને બેસી રહેનારને ઉદ્દેશીને કહ્યું છે. પૃ. ૨૨૯માં એમણે “કાપતિકા ન્યાયનું સંક્ષેપમાં સ્વરૂપ દર્શાવી એ ન્યાયે ષિને મારનાર અનંતા વેરને સ્પર્યો છે એમ કહ્યું છે. આ ન્યાયગત ભાવ દસયાલિયચુણિ (પત્ર૧૨૯-૧૩૦)માં નીચે મુજબ રજૂ કરાયા છે – "एगो काहारो तलागे दो घडा पाणियस्स भरिऊण कावाडीए वहइ । सो एगो आउकायकाओ दोसु घडेसु दुहा कओ। तत्थ सो काहारो गच्छंतो पक्खलिओ। एगो घडो भग्गो । तम्मि जो आउकाओ सो मओ, इतरंमि जीवइ । तस्स अभावे सोऽवि મજા . તÈ તે પુર્વમur માોિત્તિ મur ” : એક કાવડિયે તળાવમાંથી બે ઘડા પાણીના ભરીને કાવડ વહન કરે છે. એણે એક જળકાયને બે ઘડામાં વિભક્ત કર્યો. એ કાવડિયે જતો હતો તેવામાં એ ખલના પાપે. એક ઘડો ભાંગી ગયે. તેમાં જે જળકાય હતે તે મરણ પામે, અને તે બીજો જીવતો હતો. પહેલા (ઘડા)ના અભાવમાં એ (બીજે ઘડો) પણ ભાંગ્યો. આથી પેલા પૂર્વ મરેલાએ એણે માર્યો એમ કહેવાય છે. તુંબડીમાં ભલે રને હોય પણ જો એનું મોટું બંધ હોય તે એ રને શા કામનાં? એને કઈ કાંકરા ગણે તે શું થાય? . ' Page #28 -------------------------------------------------------------------------- ________________ માં નીચે રીતે ઉપઘાત આ હકીકત હરિભદ્રસૂરિએ આવસયની ટીકા (પત્ર ૭૭૦ આ) માં નીચે મુજબ આપી છે – “ ગો ટુ જ્ઞા' : રાજા-દરઃ દૂધ જ્ઞાન , घटद्वये न्यासात् । तत्र एकस्तिष्ठति, एको मारितः । जीवन् मृतेन मारितस्तदेतल्लवेति-बेहि हे, मानव! केन कारणेन ? कथानकं यथा प्रतिक्रमणाध्ययने परिहरणायामिति गाथार्थः । भार[ काय ]श्चात्र क्षीरभृतकुम्भद्वयोपेता 'कापोती' भण्यते, भारश्चासौ कायश्च .भारकायः। अण्गे भणंति-भारकाय : कापोत्येवोंच्यते इति" . જાતિસ્મરણ ને ક્ષેમંકર નાસ્તિક–પૃ. ૧૭રમાં કહ્યું છે કે જાતિસ્મરણું મિથ્યાષ્ટિને પણ થાય. પૃ. ૧૭૫માં ક્ષેમકર નાસ્તિકને ઊલટું જાતિસ્મરણ થયાની વાત છે તે દેવસુન્દરસૂરિના શિષ્ય ક્ષેમકરરાણિકૃત પપુરુષચરિત્ર(પત્ર ૧૨ના) આધારે અપાઈ છે. - સભાગ્ય-પંચમી–પૃ. ર૩પમાં એ ઉલલેખ છે કે “કોઈ પણ જૈન જ્ઞાનથી વિરુદ્ધ નથી, જ્ઞાનનું આરાધન કહેનારા છે, સૌભાગ્ય-પંચમીએ જો નાજરત્ત કહેવાવાળા છે. આમ જે અહીં સૌભાગ્ય-પંચમીને નિર્દેશ છે તેને અંગેની વ્યાખ્યાતાની દેશના પવદેશના (પૃ. ૧૫૫૨૧૬)માં છપાઈ છે અને આ પર્વની મહત્તા ઇત્યાદિને લગતું મારું લખાણ આના ઉપક્રમમાં છપાયું છે એટલે હું આ સંબંધમાં અહીં કશું કહેતું નથી. - પ્રકીર્ણક–તામલિ તાપસની ઉત્કટ તપશ્ચર્યાનું અલ્ય ફળ આવ્યું તેનું કારણ સંવરની ઉપાદેયતામાં એને શ્રદ્ધા ન હતી - ૧ આ ચરિત્ર દે. લા. જૈ. પુ. સંસ્થા તરફથી ગ્રન્થાંક ૨૪ તરીકે ઈ. સ. ૧૮૧૫માં છપાયું છે.' વા. Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉપેાદ્ઘાત ' : એમ પૃ. ૧૮૯માં ઉલ્લેખાયું છે. પૃ. ૧૯૧માં ઔષધિના પ્રભાવે તળાવનું કાચુ' સચિત્ત : જળ અર્ચિત્ત અન્યાની અને તૃષાતુર પાંચસે સાધુઓને મહાવીરે પ્રત્યાખ્યાન કરાવાની જે હકીકત · અપાઇ છે તે વાત આયાર (૧, ૧, ૩૬ સુત્ત ૨૪) ની શીલાંકસૂરિષ્કૃત ટીકાના આધાર છે. ઉદાહરણા—વ્યાખ્યાનકારને કેવળ શાસ્ત્રીય મેધ જ ઉચ્ચ કેટિના છે એમ નથી; લૌકિક ખાખતેનુ પણ એમણે મહેાળુ જ્ઞાન છે અને એ સ્વાભાવિક છે. આનુ કારણ એ છે કે જેનાનું પ્રૌઢ અને પ્રાચીન સાહિત્ય જે એકલી ધાર્મિક હકીકતા જ ન રજૂ કરતાં એના સ્પષ્ટીકરણાદિને માટે લૌકિક કિસ્સાઓ-કહાનીએ-રીતરિવાજોની પણ પુષ્કળ માહિતી પૂરી પાડે છે તેના એએ અખંડ અને વિશિષ્ટ અભ્યાસી છે. વળી એએ ચાલુ જમાનામાં અનતા મનાવેાથી પણ પરિચિત રહે છે. આથી એમનાં વ્યાખ્યાન સાંભળનારને પુષ્કળ આનંદ મળે છે. પ્રસ્તુત પુસ્તકમાં જે ઉદાહરણા-કૃષ્ટાંતે છે તેમાંનાં કેટલાંક નીચે મુજબ છેઃ ૨૫ પૃ. ૨૯-૩૦ રેવતીનું દાન, પૃ. ૪૨ લાર્ડ કર્ઝન ને ક મેગલેની તુલના પૃ. ૫૦-૫૧, ૨૦૮ મરુદેવાની મુક્તિ, પૃ. ૫૭ ઔરંગઝેબને પરાજય, પૃ. ૧૩૬, ૨૭ પૃથ્વીચદનુ કેવળજ્ઞાન, પૃ. ૧૪૧ ગેાશાળાના પલટ, પૃ. ૧૭૨ નાસ્તિકને જાતિસ્મરણુ પૃ. ૧૭૯, ૧૮૮-૯ તામલિ તાપસ, પૃ. ૧૮૫ નાગિલાથી સન્મા, પૃ. ૨૦૬-૭ કમલપ્રભાચા ની નીડરતા પૃ. ૨૪૪ કાલકાચયના સદેશે, પૃ. ૨૫૫-૮ સુબુદ્ધિ પ્રધાન ને ખાઈનું જળ, પૃ. ૨૮૪-૨૮૫ દસ શેર ઘી પચાવનાર દુલિકા પુષ્પમિત્ર પૃ.૨૯૧ : ચન્દ્રગુપ્તની અચળ ♦ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૬. ઉપોદઘાત શ્રદ્ધા પૃ. ૩૦૦ ગૌતમસ્વામીની ઉપેક્ષા પૃ. ૩૦૧ શિવકુમારને ભાવ, પૃ. ૩૦૯ મહાવીરસ્વામીની અફળ દેશના અને પૃ. ૩૧૭-૦૮ ભરત ચકીના ઉદગાર, લોકિક દૃષ્ટાંત ઈત્યાદિ, આ પુસ્તકમાં લૌકિક દ્રષ્ટાંત છે. જેમકે, ૫ ૧૪ એક લીધે--સાઠ | પૃ. ૧૯દ બિલાડીને ગળે આપ્યા. ઘંટડી. પૃ. ૨૪ નવી વહુ ને વાછરડું. પૃ. ૩૪ શેઠને છેક | પૃ. ૨૦૯-૨૧૦ બલા ગઈ. પૃ. ૩૬ વાણિયે ને મિયા પૃ. ૨૧૫- ત્રીજે એટલે ૫૯ નવ કુકડીની રમત. ચોથો. પૂ. ૧૦૭-૮ પ્રધાનનું કથન | પૃ. ૨૧૯-૨૦ મૂર્ણાની પૃ. ૧૧૧ શેઠના છ છોકરાનું સમજણ. ઉદાહરણ ' ' પૃ. ૨૩૫. ચોટલીના ચારસો વિશિષ્ટ શબ્દ–આ વ્યાખ્યામાં કેટલાક શબ્દ એવા વપરાયા છે કે જેનો અર્થ જનતાના અમુક ભાગને ભાગ્યે જ ખબર હેય. આ શબ્દો એના સ્થળ (પૂછાંક) તેમજ અર્થ સહિત હું અહીં આપું છું. અવકેશી (પૃ. ૨૫૪). સંસ્કૃતમાં “અવકેશિન’ શબ્દ છે. એ અમરકેશ (કંડ ૨, વર્ગ ૪, પ્લે ૭), અભિધાનચિન્તામણિ (કાડ ૪, " ૧૮૨) ઈત્યાદિમાં લેવાય ' છે. એનો અર્થ વધ્ય-અફળ છે. આથી અવકેશીથી નિષ્ફળ સમજવાનું છે. સંસ્કૃત અવકને અર્થ “શૂન્ય” છે. {" કાશમીણ પત્થર (પૃ. ૧૮). સેનાનો કસ જોવાની પથરી, યાને કોટી કોમીણ એ કેઈ અશુદ્ધ શબ્દ હોય એમ લાગે Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉપદૂઘાત. છે. અર્થ તે પૂર્વાપર સંબંધ જોઈને મેં દર્શાવ્યું છે. ' * કેળીનાળી (પૃ. ૧૦૪). કેળી અને એના જે અનાર્ય જાતિને માણસ. તાલંબાજ (પૃ. ૫૭). એક તે તાડનું ઝાડ ઊંચું હોય અને તેના ઉપર બાજ જેવું ચર પક્ષી બેઠું હોય કદાચ ઊડતું હોય. એ નિશાન ન ચૂકે તે “તાલંબાજ' કહેવાય એમ લાગે . છે. આથી “અતિકુશળ” એ આને અર્થ હશે. દાધારંગ (પૃ. ૨૦૧); દાધારંગી (પૃ. ૨૪૬). દાધારંગુના અદેખું અને ગાંડિયું એમ બે અર્થ થાય છે. અહીં બીજો અર્થ પ્રસ્તુત છે. . ફટાઈઆ (પૃ. ૮). “સાર્થ ગુજરાતી જોડણી કેશમાં આ શબ્દ નથી. પણ એને બદલે ફટા અને ફટે શબ્દ છે. ફટાને અર્થ “વારસાને ભાગ લઈ ભાઈથી જુદે પડેલે ઠાકોર” એમ કરાવે છે - મકસદ (પૃ. ૧૫). આનો અર્થ મુરાદ, ઈરાદે છે. માઢ (પૃ. ર૦૦). આના ત્રણ અર્થ થાય છેઃ (૧)મહેલ યાને મેડીવાળું સુંદર મકાન, (૨) વાસ યાને મહેલે અને (૩) ભાડ યાને એક જાતને રાગ. પણ અહીં (પૃ. ૨૦૦) તે કોંસમાં . આંગણાને એક ભાગ એ અર્થ અપાયે છે શાસા (પૃ. ૨૦૪). ખરે શબ્દ “સાંસા છે અને એને અર્થ “મુકેલી છે. " આ વિશિષ્ટ લક્ષણે-વ્યાખ્યાઓ–વ્યાખ્યાનકારને જૈન દર્શનનું રહસ્ય ઘણું સારી રીતે સમજાયું છે એટલું જ નહિ પણ એ તારે તાર છૂટા પાડીને સમજાવી શકે એવી રીતે એમણે આ દર્શનનો અભ્યાસ કર્યો છે. આથી સચેટ શબ્દોમાં Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉપઘાત વિલક્ષણ સ્વરૂપમાં એઓ કેટલાક પારિભાષિક શબ્દનાં લક્ષણેએની વ્યાખ્યા રજૂ કરી શક્યા છે. બે ચાર નમૂના જ ન આપતાં આવાં ઘણુંખરાં લક્ષણાદિ હું અત્ર રજૂ કરું છું, જોકે એથી આ ઉપઘાત થોડેક લંબાય છે અને વિષયોનું યથાયોગ્ય માપ સચવાવામાં એ વિઘરૂપ બને છે. આ રહ્યાં એ લક્ષણાદિક અગાર ધર્મ-ખાળે ડૂચા ને દરવાજા મોકળા એટલે અગાર ધર્મ (૧૧૨). અજ્ઞાન–વિરતિનું ઉપાદેયપણું ન જાણે તે અજ્ઞાન. (૩૧૫). અણુવ્રત–ભાગતા ચેરની લંગૂટી તે અણુવ્રત (૩૭). અતિચાર–દરવાજા બંધ કરવાની ભાવના જણાવે તે અતિચાર (૧૧૪).. અદત્તાદાન–પાડેશીની પિક તે અદત્તાદાન (૧૪૩). અનિષ્ટ વિષય—મક્ષને સાગરીત તે અનિષ્ટ વિષય (૨૭૫). અનુગ–ઉદ્દેશ, સમુદેશ ને અનુજ્ઞા થઈ ગયાં હોય તે - અનુગ (૨૪૧). . અન્ય લિંગ–મોક્ષને ઊંધું મારનાર તે અન્ય લિંગ (૧૩૩). અબ્રહ્મ-હિંસા, ચોરી ને જૂઠ રૂ૫ કચ્ચાંબચ્ચાંવાળે દુર્ગુણ તે અબ્રહ્મ (૧૪૩). અર્થ–બાહ્ય સુખ એનું નામ અર્થ (ર૭). - આચાર–વિચારને બાપ તે આચાર (૧૯૪). » શાસનનું મૂળ તે આચાર (૨૪૦). , જૈન શાસનને સિક્કો એ આચાર (૩૦૨). [ આચારાંગ અને સૂયગડાંગ–ઝાંપા સુધીની શિખામણ Page #33 -------------------------------------------------------------------------- ________________ ઉપેદ્ઘાત તે આચારાંગ અને સૂયગડાંગ (૭૪). ઇષ્ટ વિષય—મેાક્ષની ભુંગળ તે ઇષ્ટ વિષય (૨૭૫). ઉત્સૂત્ર-પ્રરૂપણાને અંગે જૂઠ્ઠું' એટલવામાં આવે તે ઉત્સૂત્ર (૧૪૦): ,,—પ્રરૂપણાને અંગે નિયમિત કરેલા પદાર્થોમાં વિરુદ્ધ મેલે તે ઉત્સૂત્ર (૧૪૦). ઉપકરણ—સયમના ઉપકારમાં વર્તે તે ઉપકરણ (૨૧૧), કર્તવ્ય--અવગુણુ ઉપર દ્વેષ એ કર્તવ્ય. ,,અવગુણુના ખેાદણાં અને ગુણના રાગ એ કતવ્ય (૨૩૩), કામ--પૌદ્ગલિક સુખની પ્રાપ્તિ એનું નામ કામ (૪૩), કારક સમ્યકત્વ—જે કહેવુ તે કરવુ તેનુ નામ કારક ૨૯ સમ્યક્ત્વ (૧૦૨). કારણ-જે વસ્તુ ન હોય અને જે ન અને, પણુ વસ્તુ હાય અને અને તે તેનું ખરું કારણ કહેવાય (૨૧૩). કુદેવ—હથિયાર ધારણ કરે તે કુદેવ (૧૩૨). કેવળજ્ઞાન—આત્માને જણાવનાર કાંટા તે કેવળજ્ઞાન (૧૪૭). કેવલી—એ ઘડીથી વધારે અપ્રમાદી હાય તે કેવલી (૧૪૭). ક્રૂરતા—મેાક્ષની વચ્ચે ખરેખર આડી આવે તે ક્રૂરતા, (૧૨૮), -જે સત્યાનાશ કાઢી નાખે તે. ક્રૂરતા (૧૨૮). ખીલેા—પૌદ્ગલિક ઇચ્છા તે ખીલેા (૧૯૯). ગણધર—રિ પાર્ટ લેનાર એટલે ગણધર (૧૧૮), ,,—Àત્રાંતરના તે કાલાંતરના ભાવિકને અને સાંભળનારને મેધ કરાવનાર તે ગણધર (૧૧૮). મધુ મધારણ આગમને આધારે સૂત્રરૂપે ગૂથનાર તે ગણધર (૧૨૦). ગણધરની રચના--જીવાને મેાક્ષમાગ માં લાવવા, રાખવા ને "" "" · Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત વધારવાનું કાર્ય કરી શકનારી રચના તે ગણધરની 1. રચના (૧૨૦). ગાડે–વિચાર આવે તે ગળે નહિ ને વર્તન કરે તે ગાંડ (૨૧૦). ગીતાર્થ–સ્થાનાંગમાં દાખલ થાય તે ગીતાર્થ (૬). –આચારપ્રકલ્પથી વધારે ભણેલે તે ગીતાર્થ (૬૬-૬૭). ગ્રંથિભેદ–ઈષ્ટ વિષય તરફની પ્રીતિ અને અનિષ્ટ વિષયનો દ્વેષ નીકળી જાય તે ગ્રંથિભેદ (૨૭૫). . ચરણકરણનું લે–ભગવાનના સ્વરૂપને અંગે છાપ મારનારું લેતું તે ચરણકરણનું લોઢું (૧૦૯). ચાર અનુગ–સોનું, રૂપું, હીરા અને લેઢાની ખાણ તે ચાર _ અનુગ (૧૦૭). ચારિત્ર–સાધુને ઘડે તે ચારિત્ર (૪૩). –તીની જડ તે ચારિત્ર (૩૧૧). --આત્માનો સ્વભાવ તે ચારિત્ર (ર૯). ચિય-હથિયારનું કારખાનું તે ચિત્ય (૧૬૮). . . . ચેથું ગુણઠાણું–વાંઝણને ઘેર વિવાહના માંડવા જેવું જે ગુણસ્થાન તે શું ગુણઠાણું (૪૭). ચોથું ગુણઠાણું–વિચારનું પરાવર્તન તે ચેણું ગુણઠાણું (૪૭). ચેથું પાપસ્થાનકે–ચારે પાવસ્થાનકે બાપ તે ચોથું '. પાપસ્થાનક (૧પર)... " ચેથે મહાવત–ચારિત્રની જડરૂપ, શાસનના મૂળરૂપ ને પ્રવૃત્તિને અંગે પહેલા, બીજા, ત્રીજા ને પાંચમાના બાપ સમાન તે ચેાથું મહાવ્રત (૧૫૩). મહાવ્રત-જાળીઓ અને બારીઓ વિનાનું મહાવ્રત તે ચોથું મહાવ્રત (૧૬૨). જાગતા જમાદાર–તીર્થકર ભગવાન તે જાગતા જમાદાર(૧૭૫). Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત ૩૧ જીવ-જે છે , જીવે છે અને જીવશે તે જીવ (૨૦૨). જૈનત્વનું તત્ત્વ–સ્થાવર કાયને જીવ તરીકે માને તે જૈનત્વનું • તત્ત્વ (૨૯૧). જૈન મત–ઉપદેશ દ્વારા વધવા પામેલે મત તે જેન મત (૧૩૧). જૈન શાસન–કરે તે ભગવે ને ન કરે તે પણ ભેગવે એવા નિયમવાળું શાસન તે જૈન શાસન (૩૦૬). જ્ઞાન-આત્માની જડ તે જ્ઞાન (ર૯૨). ' . ' –જેના પરિણામમાં સદાચાર હેય તે જ્ઞાન (૨૦૫). ઠાણુંગ–જગતના સર્વ પદાર્થોનું વર્ગીકરણ તે ઠાણુગ (૧૦)” –જે “વર્ગીકરણ જાણવાની, સમજવાની, ઉપગ કરવાની લાયકાત આઠ વર્ષે આવે છે તે ઠાણુગ (૧૧). –દરેક પદાર્થની ઈચત્તા એટલે ઠાણાંગ –સમરાંગણની સરવે ($urvey) અર્થાત્ માપણી એટલે ઠાણાંગ (૫૮). –શાસ્ત્રોની સરવે તે ઠાણાંગ (૫૮). –શાસનદેરી લેવાની લાયકાત અપાવે તે ઠાણાંગ (૧૮૭). સમવાયાંગનાં અનંત સુધીનાં વગીકરણની ભૂમિકા તે ઠાણાંગ (૭૬). તીર્થ––-સાધુપણાની ઉત્પત્તિથી ઉત્પત્તિ જેની હોય અને સાધુના છેડાથી જેને છેડે આવે તે તીર્થ (૨૫૧)... તીર્થકર–પંચ મહાવ્રતની પ્રરૂપણ કરે તે જ તીર્થકર (૬૮). દુર્જન-બીબાના બાપ તે દુર્જન (૪૧). દેવ–પવિત્ર, અડુિંસક, મમતાભાવ રહિત હોય તે દેવ (૧૮૭). –ઘાતિકને ક્ષય કરીને વીતરાગ સર્વપણાની સ્થિતિને પામેલા તે દેવ” (ર૯૫). Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉદઘાત દેવલોક-મોક્ષને ઘરાણે મેલનાર તે દેવલેક (૪૫). દેશવિરતિ–સર્વવિરતિને અપવાદ તે દેશવિરતિ (૫૫). દેશવિરતિ સર્વવિરતિ–દારૂગોળા તે દેશવિરતિ ને સર્વ વિરતિ (૧૮) દ્રવ્ય–દુઃખ--જન્મ, જરા અને મરણનું દુઃખ તે દ્રવ્ય-- * દુખ (૨૯૨). દ્રવ્ય–પૂજા--સર્વવિરતિ મેળવવાની ભાવનાએ કરાતી ભગવાનની પૂજા તે દ્રવ્ય-પૂજા (૧૯). ધર્મ મોક્ષ પ્રાપ્તિનું સાધન એનું નામ ધર્મ (૪૩). ક–જે ધર્મની દેરી મેક્ષની સાથે બંધાએલી હોય તે ધર્મ (૨૨૮). –સંપૂર્ણ સંસારનું નિવારણ તે ધમ (૪૫). નઠાર–જે દુરાચારને સખી તે નઠારો. (૨૪૭). નયાભાસ-પોતાની ગાતાં બીજાની ગબડાવે તે નયાભાસ (૧૫૭). નાસ્તિકનું જાતિસ્મરણ–કેરી પાકતાં તે વંટોળેિ તે નાસ્તિકનું જાતિસમરણ (૧૭૩). નિર્ચથ-જેના વિના તીર્થ નહિ તે નિર્ગસ્થ (૨૫૧). નિશાળ-ભગવાન્ મહાવીરનું શાસન તેવક-જડની નિશાળ (૧૬૮) પરિગ્રહ–અનાદિ કાળથી રખડાવનાર તે પરિગ્રહ (૧૬૭). -કંકાસની જડ તે પરિગ્રહ (૧૯૪). –પાપની જડ તે પરિગ્રહ (૧૯૪). –સંયમપકરણ સિવાય જે કાંઈ વસ્તુ લેવી તેનું નામ પરિગ્રહ (૧૯૬). –સૂચ્છે તેનું નામ પરિગ્રહ ( ૧૭). પર્યુષણ જૈન ધર્મમાંથી આખા જગતને અસર કરનારું પર્વ નીકળ્યું હોય તો તે પર્યુષણ (૨૪૪). Page #37 -------------------------------------------------------------------------- ________________ ડર ઉપઘાત પાપ-અશુભ પુદ્ગલેનું વેદન તેનું નામ પાપ (૭૨)... -પુણ્યને પાયે તે પાપ (૨૩૨). -પદાર્થનું સ્વરૂપ જે છે તેનાથી ઊલટું બોલવું તે પાપ (૧૭૨). પુણ્ય–શુભ પુદ્ગલનું વેદન તેનું નામ પુણ્ય (૭૨). પુદ્ગલાસ્તિકાય—બધી સ્ત્રી, કુટુંબકબીલ વગેરે તે પુત્ર . લાસ્તિકાય (૨૯૮). . . પુરુષાર્થ–જે લીધું તે કોઈ કાળે પણ છોડવાનું ન હોય તેનું નામ “પુરુષાર્થ (૫). પૈસે–દુનિયામાં ઉપદ્રવની જડે તે પૈસો (૨૪૨). પદગલિક દ:ખ--અનિષ્ટ વિષયે એ જ પૌલિક-દુઃખ (ર૭૫). પ્રથમ ગણધરતીર્થ તરીકે કરવાનું સાધન તે પ્રથમ ગણધર (૧૧૯) પ્રમાણ–પિતાના ગુણ ગાય પણ બીજાની દરકાર રાખીને ગાય તે પ્રમાણ (૧પ૭). પ્રવચન-ચાર વર્ણવાળે શ્રમણ પ્રધાન જે સંઘ તે પ્રવચન (૧૧). પ્રશસ્ત-દ્વેષ-અવગુણ ઉપર દ્વેષ કરે તે પ્રશસ્ત છેષ (૨૩૨). , મિથ્યાત્વ, કષાય અને અવિરતિ ઉપર દ્વેષ તે પ્રશસ્ત દ્વેષ (૨૩૨) ... - પ્રશસ્ત-રાગ-ગુણ અને ગુણી એ બેના ઉપર રાગ એનું નામ પ્રશસ્ત રાગ (૨૩). બળવાખેર–જેને શાસન શું, ધર્મ શું એમ હોય તે બળવા ખેર (૧૬૯). બાદર–જેને બચાવવા માટે ઓછો પ્રયત્ન કરે પડે તે બાદર (૧૬૯). ભાવના–સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્રને ધારણ કરનારાને અંગે અદ્વિતીય ભક્તિ તે ભાવના (૧૯૦). Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉપઘાત. ભાવના– અનંત સંસાર મટાડી દે તે ભાવના (૧૯૦). ભાવ-હિંસા-અહિંસાના કારણ રૂપ પ્રમત ગ તે ભાવ-હિંસા(૨૨૪). મહાવ્રત-પાંચે આશ્રાથી ત્રિવિધ, ત્રિવિધ વિરમવું તેનું નામ મહાવ્રત (૧૪૬). –સર્વથી વિરતિ હેાય તે મહાવ્રત (૧૪૬). " –“દેવતત્ત્વનું નિરૂપણ કરવામાં પહેલે નંબરે ઉપયોગી થનાર વ્રત તે મહાવ્રત (૧૮૯૮). –પ્રતિજ્ઞાપૂર્વક ભિન્ન ભિન્નતાએ અરિહંતાદિકની સાક્ષીએ હિંસાદિકથી સર્વથા વિરમવાની પ્રતિજ્ઞા તે મહા વ્રત (૮૪). -શાસનના સ્તંભ તે મહાવ્રત (૧૩૨). માળા–અજ્ઞાનનું--હનું ચિહ્ન તે માળા (૩૦). મિથ્યાત્વ–ધર્મ મોક્ષને માટે છે એવું ધ્યેય જેનું હોય નહિ, તે પછી દેવલેક માટે ધર્મ કરે તેનું • નામ મિથ્યાત્વ (૨૨૮). મૂછ–જેની પાસે જે વખતે જે હોય તેમાં જે જકડાય તે મૂચ્છ (૧૬). મૃષાવાદ–અનંતા ગુણ પૈકી એક અંશને વિપર્યાય કરવાની બુદ્ધિ તે મૃષાવાદ (૧૨૯). –બૈરાંની પિક તે મૃષાવાદ (૧૪૩). –અંતઃકરણની પ્રતીતિ તત્ત્વાદિકને અંગે અવળી થાય ત્યાં મૃષાવાદ (૧૪૨). –પ્રાણોને સર્વથા નાશ કરનાર ગઠડીનું જુઠું તે મૃષાવાદ (૧૪૨). મેક્ષ–આત્મીય સુખ એનું નામ મોક્ષ (૨૭). મેહ–ઉંદરની કુંક જે જે હોય તે મહ. (ર૭૩). Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉપઘાત ૩૫ રૌદ્ર ધ્યાન-હિંસા, જૂહ, ચેરીના વિચારે એટલે રૌદ્ર ધ્યાન (૧૯૬). લશ્કરી—શાસનના હિત માટે, ફાયદાને માટે, જગતના બચાવને માટે અને ઉદ્ધારને માટે જેની બુદ્ધિ હોય તે લશ્કરી (૧૯૬૯). વધ-પર્યાયને નાશ, દુઃખની ઉત્પત્તિ અને પરિણામની કિલષ્ટતા તે વધુ (૨૫૨). * * * વગીકરણ–એક એક વરતુ કયી કયી રીતે જુદી બેલી શકાય, - સમજાવી શકાય તે માટે મૂળ ભેદે, પેટા ભેદે, ભેદાં* તર બધું જણાવવામાં આવે તે વર્ગીકરણ (૧૪૪). શહેનશાહ–છ જવનિકાયની દયાનું નિરૂપણ કરનાર તે શહેનશાહ (ર૦). * * શહેનશાહત-છ જવનિકાયનું રક્ષણ તે જૈનશાસનની શહેન. શાહત (૨૮૯). શાસન–જે દહાડે સાધુપણું થાય તે દહાડે જેની પ્રવૃત્તિ હેય અને જે દહાડે સાધુપણું બંધ થાય તે દહાડે જે બંધ થાય તે શાસન (૨પ૧).. શાસ્ત્ર–અપ્રસિદ્ધ વાત કહે તે શાસ્ત્ર (ર૬). શ્રતસ્થવિર–ઠાણાંગ અને સમવાયાંગને ધારણ કરનારે તે શ્રુતસ્થવિર (૬૭). સમ્યક્ત્વ–મનથી પરિગ્રહને મોકળે કરવાની બુદ્ધિ તે - સમ્યકત્વ (૧૮૧). સગિકેવલી-કેવળજ્ઞાન પામેલા ને વિચરતા મુનિવર તે સગિકેવલી (૨૦૧૪). " સંયમ–ભાવ-પ્રાણ એ સંયમ (૨૮૨): સંવર--નિર્જરાનું કાર્ય કરનાર તે સંવર (૧૭૯). સર્વ આરાધક--ઘરનું ને બહારનું સહન કરે તે સર્વ Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત આરાધક (૩૨૦). સહી-જય વિયરાય એ સહી (૧૭). સાધુ–ચારિત્રરૂપ ગુણમાં રહેલું હોય તે સાધુ (૨૧૯). સાધુ મહાત્મા-એકેંદ્રિયના આરંભને ડર જેને ખરેખર લાગે હોય તે સાધુ મહાત્મા (૩૪). સારા–સદાચારને સખી તે સાર (૨૪૭). –ક્ષણભર સદાચારને ન છેડે તે સાર (૨૪૭). સૂક્ષ્મ–જેને બચાવવા માટે તીવ્ર પ્રયત્ન કરવો પડે તે સૂક્ષ્મ (૨૩૯). સૂયગડાંગ–મિથ્યાત્વી તરફથી આવતાં વચનરૂપી બાણમાંથી બચવાના રસ્તાઓ બતાવનારું અંગ તે સૂયગડાંગ (૫). -મિથ્યાત્વીના પેટા નિયમોનું પિકળ કાઢનાર અંગ તે સૂયગડાંગ (૭). –જેનાથી દર્શન મેહનીયને, મિથ્યાત્વમેહનીયને અને ચારિત્રમેહનીયને જય મેળવાય છે તેનું નામ સૂયગડાંગ -શ્રદ્ધાની મજબૂતી કરનાર અંગ તે સૂયગડાંગ (૫૭). સ્થાનાંગ–બચાવ માટે ઉભી કરાયેલી દીવાદાંડી એટલે સ્થાનાંગ (૨૦૮). * સ્વદયા–પિતાના આત્મા સંબંધી દયા તે સ્વદયા (૭૭). સ્વલિંગ–જિનેશ્વરને વર્ગ તે સ્વલિંગ (૨૮૯). હિંસા–ગુંડાશાહી એટલે હિંસા (૧૧૭). –સર્વ ગુણને નાશ કરનાર તે હિંસા (૧૨૯). ક–પ્રમત્ત ગરૂપ ખરા માલવાળે અને પ્રાણના નાશરૂપનું બારદાનવાળે દુર્ગણ તે હિંસા (રરર). –મરદની પિક તે હિંસા (૧૪૩). Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉપેદ્ઘાત ૩૭ . ઉપસ’હાર-વ્યાખ્યાનાના મુખ્ય ઉદ્દેશ હિંસા અને અને અહિંસાના સ્વરૂપની અને તેટલી માહિતી આપવી અને તે માટે યુક્તિ, ઉદાહરણ ઇત્યાદિને પૂરતા ઉપયાગ કરવે એ રખાયા હતા અને તે સારી રીતે પાર પડયો છે. વ્યાખ્યાતાએ અહીં જે નિરૂપણ કર્યુ છે એ ઉપરથી પાંચ મહાવ્રતા ઉપર અને ખાસ કરીને અહિ”સાને અનુલક્ષીને મહાનિમન્ય લખવા હાય તે તેને માટે મહામૂલ્યશાળી વિવિધ અને વિશિષ્ટ સામગ્રી આ વ્યાખ્યાને પૂરાં પાડે છે. આ વ્યાખ્યાતાના અહિંસા સાથે સબંધ ધરાવનાર કેટલાક લેખે સિદ્ધચક્ર”માં પ્રસિદ્ધ થયા છે એની હું અહીં નાંધ લેવી દુરસ્ત સમજું છું:પૃષ્ઠ < વિષય == વ અક મુખપૃષ્ઠ ૨ ૩૨૧ પીઠપૃષ્ઠ ૨ ७ રે ૧૩-૧૪ ૧૦ ૯ ૨૩-૨૪ 23 અહિંસાની મહત્તા જેને અને અહિંસા ભીખમપથી (તેરાપ થી)એને લાયક નેત્રાંજન શ્રીજૈન શાસનમાં અહિ સાનું ઉચ્ચ સ્થાન કેમ? ૧ આ પાક્ષિક ( વર્ષ ૧૪, અ. ૧૨, પૃ. ૨૭૬ ૨૮૦)માં વ્યાખ્યાતાએ સ ંસ્કૃતમાં રચેલી સિદ્ધ-ષત્રિશિકા શ્રીમાણિયસાગરસૂરિજીના ગુજરાતી અનુવાદ સહિત છપાયેલી છે. Page #42 --------------------------------------------------------------------------  Page #43 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ વિષય » જ જ છ છ જ ઝ » = ૪ આચારાંગ એટલે? દુખથી નીડરતા દયેય પ્રશ્ન-તીર્થકર રાગી ખરા કે નહિ? ગૃહસ્થીકાળ ૩૦ વર્ષ નહિ કે ૨૮ ભગવાનને બે વર્ષ પર્યાય શેની ગણતરી? સાધુને પ્રતિજ્ઞાન નિર્વાહનું જ ધ્યેય હોય વચનરૂપ ભાલા–બાણ સૂયગડાંગ એટલે? કપટી આચરણ ઘરના શત્રુથી ન બચાય સૂયગડાંગનું સ્વરૂપ એકને હાથ પકડનાર મરાવનાર છે : દિક્ષાને અંગે મર્યાદાનું કારણ? .. અન્યધર્મીને ચોમાસામાં દીક્ષા ન અપાય સ્થાનકવાસીને મૂર્તિ માનવા અંગે જવાબ: વિગીકરણમાં ભૂલ ઠાણાંગ એટલે શું? - “બૈરાશિક રેણુગુપ્તની ભૂલ . બહુરતવાદી” જમાલિની ભૂલ “અંત્યવાદી તિષ્યગુપ્તની ભૂલ . 1 . દિગંબરોની ભૂલ . - 9 9 ક , છે . ૧૦ ૧૦ : ૧૦ ૧૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર સ્થાનકવાસીની ભૂલ આઠ વર્ષ પર્યાયે ઠાણાંગ પ્રશ્ન-ગૃહસ્થને શાસ્ત્રો વાંચવામાં શી અડચણું? દસ્તાવેજ વકીલ દ્વારા લાયકાત સ્થાનાંગની સ્થિતિ આઠ વર્ષની કેમ રાખી? पंच महन्वया पण्णत्ता મહાવ્રતની ચાર અને પાંચ સંખ્યા અંગે પ્રશ્ન એક લીધે-સાઠ આપ્યાનું દૃષ્ટાન્ત ચાર અને પાંચ મહાવ્રતનું સમાધાન બહિદ્ધાદાનને અર્થ વક અને જડપણાને લીધે પાંચ મહાવ્રત કાયદામાં સુધારે વ્રત લેતાં પરિણામ ત્રની હિંસાવાળા અંગે મેરુનાવ્યો રેમ જ કહેવાનું તાત્પર્ય : “સરવાળો પરિવારો વેરમi” શા માટે? માતા છેકરાંને પિષે એ દષ્ટાન્તથી વક-જડના ધર્મની ઘટના ૧૯ ઘરાકના દૃષ્ટાતથી મહાવ્રત ફેરવવાની ઘટના વક-જડ માટે શબ્દ પલટો “પરિગ્રહ’ શબ્દ વાપરવાને ખુલાસો પરિગ્રહની વ્યાખ્યા આચાર્યો પણ પૂર્વાચાર્યોને આધીન છે : ૨૧ મૂચ્છ ન કહેતાં પરિગ્રહ શા માટે? - . સંયમના ઉપકરણમાં પણ મૂચ્છ ન રખાય . ૨૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ મનુષ્યદેહ મેક્ષની નીસરણ છે નવી વહુનું વાછરડાને રેટ ખવડાવવું સાધુએ લેવું જોઈતું વાછરડાનું દાન પુસ્તકના પૂઠામાં મમતા કરવા જતાં મૂળથી રસ્તે ભૂલે વક–જડને ફેરવવા મહાવીરે શબ્દ ફેર પ્રશ્નપરંપરા શાસ્ત્રનું લક્ષણ અર્થ ને કામ સ્વયંસિદ્ધ છે , ચાર પુરૂષાર્થની વ્યાખ્યા પરસ્પર વિરેધવાળું વચન શાસ્ત્રકારનું ન હોય પ્રતિમાનું પૂજન પૂજનમાં વૈદ્યના ઔષધને ન્યાય ૨૮ સાધુ પૂજા કેમ ન કરે? પૂજાનું સ્વરૂપ અને એને અનુબંધ અશુદ્ધ દાનના ઉપદેશની માફક પૂજાને ઉપદેશ ન અપાય ૨૯ સમાધાન-રેવતી શ્રાવિકાના દાનનો પ્રસંગ સ્વરૂપે હિંસા . . . પ્રશ્ન-હિંસાનું લક્ષણ શું? - વેદ્ય અ૮૫ પાપ અને ક્રિયાકાલીન અલ્પ પાપ ૩૨ પૂજામાં અલ્પ પાપ પણ વેદૃન નહિ. શેઠના છોકરાનું દાન્ત દિગંબરોને પ્રશ્ન દ્રવ્ય-પૂજાને અધિકારી ગ્રસ્થ સ્થાપનાજીમાં ફેટ : - ૨૮ છે ૩૪ વાણિયે ને મિયાં... . Page #46 -------------------------------------------------------------------------- ________________ 29 ૩૬ . ૩૯ ર - સ્થાનાંગસૂત્ર અર્થ-કામ ઉપાદેય નથી ધર્મોપદેશ એ શાસ્ત્રનું કર્તવ્ય છે . આણુવ્રત તે ભાગતા ચોરની લંગોટી છે તીર્થકર આદિની એક જ ભાવના પાંચ-અઢારનાં હથિયાર . . . પુરૂષાર્થનું સ્વરૂપ પત્થર ઉપર કેર્યાં ધૂળથી ન ભુસાય : - - અભિમાન એટલે ભૂસવાને ધંધો * . . . . . . . ૪૧ પત્થર કેર્યા સજ્જનના બેલ લૉર્ડ કર્ઝન અને મગની સરખામણી અર્થ-કામને છોડવામાં પુરુષાર્થ ધર્મ પણ પુરુષાર્થ નડિ બે સાધ્ય અને બે સાધન નિશ્ચયથી ધર્મ ૧૪માના છેલ્લે સમયે દેવલેક એટલે મોક્ષ ઘરાણે ધર્મ કારણેનાં કારણનું કારણ છે . મુનિપણું એ જ સમ્યકત્વ . . ૪૫ ચેથા ગુણસ્થાનવાળાને ધર્મ કેમ ગણાય? ૪૬ ચોથું ગુણસ્થાન એટલે વિચારનું પરાવર્તન : ૪ નિગ્રંથ પ્રવચન એ જ અર્થ અને એ જ પરમાર્થ છે ૪૭ જેમ કેગ્રેસે ભાન કરાવ્યું તેમ સમ્યફત્વમાં : ૪૭ કર્મરાજા રાક્ષસી સરકાર છે પુદ્ગલાસક્તિવાળાએ લગામ કમને સોંપી છે . ૪૮ આત્મામાં અનંતી તાકાત છે સમ્યકત્વ એટલે અવિનાશી બીજ D ) Page #47 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ સન્નિપાત મચ્યા પછી વિદ્વાન તે વિદ્વાન ને મૂર્ખતે આશ્ચર્ય પ્રતિપાતી મોક્ષે ગયેલા વધારે છે. નમસ્થળ' એ ભવિષ્યની આશાને નમસ્કાર સભ્યત્વની તાકાત સમ્યક્ત્વની વાત ઉડાડતાં મોક્ષ ઊડી જાય સભ્યત્વનાં લિંગે ધર્મની શરૂઆત મક્ષ સિવાયનું છેડવાનું છે " શ્રદ્ધા પલટાતાં નુકસાન : આચારાંગથી આચાર અને સૂયગડાંગથી શ્રદ્ધા ઠાણાંગ એટલે પદાર્થની ઈચત્તા ઠાણાંગજી એટલે સમરાંગણની સરવે (Survey) દેશવિરતિ એટલે શું? . . સામાયિક વગેરે કુરસદીઓ કામે છે લગ્ન પુરસદે કરવાનો વિચાર રખાય ? ગૃહસ્થ સરવેને અધિકારી ન બને ત્રિવિધ સિરવાળો સરવેમાં આવે . શૂરા સરદાર માટેની લાયકાત . ચાર ગતિ એ ચૂક છે વિપત્તિ જાણવા છતાં છોડતું નથી દારૂડિયાનું દષ્ટાન્ત , ભાડૂતી ને માલિકીનું ઘર ફાટે અને કેનેગ્રાફ * રેડ, કુકી ને હાડકાના માળાવાળા સૈનિક ન થાય - Page #48 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર SP ભંડારની ચાવીની પ્રાપ્તિ વહુ સસરાના ઘરને પિતાનું ઘર ગણે સમજણ આવે ત્યારે તિજોરીની ચાવી અપાય ગીતાર્થ ઈચત્તા સુધી પદાર્થની પ્રરૂપણા ઠાણુગ દ્વારા ભૂલભૂલામણને ઉકેલ પંવિતિ સૂત્ર વગેરેમાં પાંચ મહાવતે - હીરાનું દષ્ટાન્ત તીર્થકરને ત્યાં મહાવ્રતે રજિસ્ટર તીર્થકર સિવાય બીજાને ત્રસાદિનું જ્ઞાન નથી કરનારને કરવાની મહેનત હેય પંચિંદિયાદિમાં આચાર અંગે, અહીં ઉત્પત્તિ અંગે શોધ કરનાર તરીકે રજિસ્ટર “તીર્થકર jર' “મા ” અને “quત્તા કેમ? ** જૈન દર્શનમાં તેનો વિભાગ આચારો અને વિચારોનું નિયમન નથી ઝાંપા સુધીની શિખામણ વર્ગીકરણ કરનાર શ્રીસ્થાનાંગજી વર્ગીકરણ માટે બે આગમ કેમ? ભૂમિકાને મહેલ ભેળાં ગણાય હિંસાની વિરતિ એક જ વ્રત કેમ નહિ? " રાગ અને દેશ સ્વતંત્ર હિંસારૂપ નથી વદયા એટલે શું? અભિવ્યને દુઃખ દૂર કરવાના મુદ્દાઓ ચારિત્ર અભવ્ય આઠ નવ માને 190 • 193 ૭૩ ૭૪ (9 (૭૭ ૭૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ અભવ્ય મેાક્ષ ન માને તે માને શુ? રાગદ્વેષ હિંસારૂપ છે એમ ન મનાય પાંચ મહાવ્રતા કહેવાની જરૂર અદત્તાદાનવિરમણુ એક ન ચાલે ? અદત્ત ગાદ્ય પદાર્થ અંગે હૈય પાંચ મહાવ્રતા સાથે જ ઉચ્ચારાવાયઃ ૧૬ મથયાનું સમાધાન સ્વરૂપભિન્નથી મહાત્રતા ભિન્ન છે અનતા તીર્થંકરાએ મહાવ્રત પાંચ.જ કહ્યાં છે બાવીસ તીર્થંકરમાં ચતુર્થાંમ’: મહાવ્રત ઉચ્ચરવાં એટલે રજિસ્ટર દસ્તાવેજ ‘મહાવ્રત' અને ‘યામ'ની વ્યાખ્યા અહીં પ્રતિજ્ઞા અને આશીર્વાદ મહાવ્રત ઉચ્ચર્યા પછીથી પર્યાય ગણાય ગણધર સિવાયના યોગવહન કરે જ એકને બદલે પાંચ અને યામને બદલે મહાવ્રત મહાવ્રતમાં ‘મહા' શબ્દની શી જરૂર? તીર્થંકરા જ મેાક્ષને રસ્તા બતાવનાર છે. ભૂલા પડેલાને માર્ગ બતાવનાર કાણુ.? વાદવિવાદના છેડા કબૂલાતે પ્રશ્નનેાત્તરનો છેડો સમજણે માન્યતા સ્વીકારને મદલે આચાર સ્વીકાર કેમ ? આચાર સ્વીકારમાં ઇંડા ગણધરોને સમ્યકત્વ અને ચરિત્ર સાથે હું ગુણુનાશે ગુણીને નાશ ન થાય 4. ” ૭૯ ८० ૮૧ ૮૧ ૮૨ ૮૨ <3 ૮૩ ૪ ૮૪ ૮૪ ૪૫ ૮૫ ૮ ८६ ૮૬ ૮૭. ८७ ૮. - ૮૯ ૮૯ ૯૦ ૯૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૬ { $ $ $ $ $ $ સ્થાનાંગસૂત્ર અજવાળું થતાં જ સાપને જાણો, ઝબકવું ને ખસવું થાય ૯૧ સમજ્યા પછી વિલંબ ન હોય ત્રિપદી, દ્વાદશાંગીની રચના અંગપ્રવિણનાં લક્ષણ પેટભેદ નથી તેથી પાંચની જરૂર રાત્રિભોજન-વિરમણ મહાવત કેમ નહિ ? રાત્રિભેજન મૂળ ગુણ ખરો પણ મહાવ્રત નહિ અણુ, મહા વિશેષણની જરૂર : મહાવ્રતમાંથી નીકળેલે ભાગ અણુવ્રત અણુમાં ટુકડે મહાના હિસાબે અણુ અને મહા સ્વરૂપદર્શક વિશેષણ છે gouત્તા કહી બધાના નામે કેમ ચઢાવ્યું? gamત્તા કહ્યાનું સમાધાન . મહાવિદેહમાં પણ પ્રરૂપણે તે સરખી જ ભગવાન મહાવીર રિફોર્મર ન હતા ૯૮ . મન્ના ' એ ઉદ્દેશ, “સ એ નિર્દેશ સંવ” શબ્દ નિરંવશેષ સર્વવાચી ૯૯. નિરવશેષ” સર્વનાં પચ્ચખાણ છે . ૧૦૦ ચરણકરણાનુગ કેમ? ૧૦૧ સમ્યકત્વના ભેદ ૧૦૨ કારક સભ્યત્વનું સ્વરૂપ રોચક સભ્યત્વનું સ્વરૂપ ૧૦૨ દીપક સભ્યત્વનું સ્વરૂપ ૧૦૩ પ્રતિમા વીતરાગ દશાના સ્મરણ માટે છે . ૧૦૩ પ્રતિમાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ૧૦૨ - ૧૦૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ૧૦૫ ه مهر પરસગે મૂતિ ચારિત્રવાળી છે સભ્યત્વ જીવમાં ઉત્પન્ન થાય ૧૦૫ મૂર્તિ સ્વરૂપ જણાવે છે ૧૦૬. અભવ્યના ઉપદેશથી પણ શ્રદ્ધા થાય ૧૦૬ ચાર અનુગ એ એનું, રૂપું, હીરા ને લેઢાની ખાણ ૧૦૭ ભાવાર્થ ન સમજતાં શબ્દ સાંભળે તે અનર્થ. ૧૦૭ લેઢા વગર સેના, ચાંદીની ખાણે નકામી ૧૦૮. છાપ મારનાર ચરણકરણાનુગ ૧૦૯ પાંચમા ઠાણામાં ચરણકરણની છાપા. ખોટો રૂપિયે કાપી નાંખવાને સાધુએ મહાવ્રતનો ઉપદેશ આપ ૪ ૧૧૦ શેઠના છ બેકરાનું દષ્ટાન્ત ', ' . . . ૧૧ છે છેડે તે એકને પણ છોડાવવાના ન્યાયે અણુવ્રતને ઉપદેશ . ૧૧૧ અગિયાર અંગમાં દેશવિરતિને ઉપદેશ નથી .... . . ૧૧૨ અગાર ધર્મ ને અણુંગાર ધર્મ કેમ કહ્યો? '. * ૧૧૨ . અગાર ધર્મ એટલે ખાળે ડૂચા ને દરવાજા મોકળા ૧૧૨ અણુવ્રતવાળે દરવાજા બંધ કરવાની ભાવનાવાળો છે ૧૧૩ અતિચાર દરવાજા બંધની ભાવના જણાવે છે ૧૧૪ સત્તરમાં પ્રવર્તે છે સમ્યકત્વી ૧૧૪ શ્રાવકની દાનત ધર્મ પક્ષમાં છે ૧૧૪ પ્રજ્ઞપ્તાથી તીર્થકરની છાપ સૂત્રથી ગણધરે રચે - " . આનુપૂર્વીવાળા પહેલા ભાંગે મહાવતે '. ૧૧૫ ‘તથા' શા માટે ? ' ૧૧૬, : ૧૧૫ Page #52 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર સર્વજ્ઞનું શાસન એટલે પહેલું મહાવ્રત ૧૧૬ સ્થાનાંગની આવશ્યક્તા ૧૧૭ ક્ષેત્રાન્તરે, કાલાન્તરે બંધ કરાવનાર ગણધરે ૧૧૮ તીર્થ તરીકે ગણધર ૧૧૮ ગુણ ગુણી વગર રહેતું નથી, ૧૧૮૦ ગણધરકૃત રચનાને પ્રભાવ ૧૨૦ દેવને ઓળખાવનાર ગણધરરચના १२० રિપોર્ટરનાં ભિન્નપણાથી વાય-ભેદ તેમ ગણધરરરચના ૧૨૧ તીર્થકર બતાવનાર છે પણ બનાવનાર નહિ ૧૨૧ દીવ બતાવનાર છે. બનાવનાર નથી ૧૨૨ નિબંધમાં વાક્ય જુદાં પણ ભાવ એક તેમ દ્વાદશાંગી ૧૨ આગમના આધારે દેવ-ગુરૂ ૧૨૩ પહેલા તારનાર કોણ? ૧૨૩ તરવાનું સાધન પ્રથમ ગણધર સૂત્ર થકી ગણધને આત્માગમ ૧૨૪ રતિમાસાની પ્રકૃતિવાળાને શું ઉપાય? ૧૨૫ ચૌદ પૂર્વ એટલે ટૂંકી નેંધ વિશેષણવાળા રંગ છે તેમ વિશેષણવાળા મહાવ્રત છે ૧૨૬ ઊલટું સમજાવવાની બુદ્ધિ તે પાપ. ૧ર૭ લાભાંતરાયના ઉદયમાં લઈ જ તે પાપ ૧૨૭ પ્રાણાતિપાતની વિરતિ વગર મૃષાવાદની વિરતિ ન હોય ૧૨૮ તેના વગર મૃષાવાદની વિરતિ એ તરાં ખાંડવાં ૧૨૮. બકરી કાઢતાં ઊંટ પેઠું ૧૨૮ શ્રદ્ધાવાળો છોડવાની ઈચ્છાવાળે છે ૧૨૯ “મૃષાવાદ” અંશનાશ, “હિંસા' સર્વનાશ. ૧૨૯ ૧૨૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ૧૧ અન્યના જુલમ . . . " ૧૩૦ અ, ઉપદેશદ્વારા વધારા નથી : - - ૧૯૩૧ જમાને પલટયે પ્રરૂપણ ન પલટાય' : “. . . : : ૧૩૧ મહાવતે એટલે શાસનને તંભ : : '. ૧ર . . . . . . . . ૧૨ ગૃહલિંગ સિદ્ધ બોલનારે સ્વલિંગ સિદ્ધ શબ્દ ખ્યાલમાં લે ૧૩૩ અન્યલિંગ એટલે આંધળા, અજાણ્યાપણું , " . " ૧૩૩ અન્યલિંગ એટલે મેલને ઊંધું મારનાર'. . . : ૧૩૩ અન્યલિંગ મોક્ષનું લિંગ નથી . . . : : : ૧૩૪ ગૃહસ્થપણાનાં બે વર્ષ ૧૩૫ કમેં શૂર તે ધમે શૂરાનું તત્વ . - ૧૩૫ ગૃડ સ્થપણામાં કલ્યાણ નથી . . . . . ૧૬ દેવ હથિયાર સ્ત્રી વગરના જોઈએ , : - ! ૧૩૬ સ્ત્રી આદિને નિષેધ, કુદેવના નિષેધ માટે ? : ૧૩૭ મેક્ષમાર્ગને રસ્તો મહાગ્રત જ . . . . . . ૧૩૭ લોઢાની ખીલીવાળી નાવ તારે તે પ્રતાપ લાકડાને ૧૩૮ અન્યલિંગે છતાં મેક્ષે જાય છે તે પ્રતાપ મહાવ્રતને ૧૩૮ મૃષાવાદવિરમણ એટલે સોયની ચોરી ૧૩૯ ઉસૂત્ર અને સંસાર વધારે છે , "૧૩૯ ઉસૂત્રની વ્યાખ્યા - - - - - - - ૧૪ અઢારમું પાસ્થાને એક બાજુ ને બીજા બધાં એક બાજુ ૧૪ પલટો ખાય તે તેડી નાખે : ૧૪ ગશાળાને પલટે : ': ઉસૂત્ર સિવાયનું મૃષાવાદ સેય જેવું . . . . ૧૪ એક વિપરીતે બે પાપસ્થાનક -- -- - : , . ૧૪ર , Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૧૪૩ ૧૪૭ સ્થાનાંગસૂત્ર પ્રાણને નાશ એ ગઠડીની ચોરી : ૧૪૨ મરને અર્થે અમર હિંસક ન બચે હિંસ્ય બચી જાય ૧૪૩ ચોરીને પ્રથમ સ્થાન ન હેય. ૧૪૩ બ્રહ્મચર્યનું પ્રથમ સ્થાન કેમ નહિ? ૧૪૩ “વ્રત” સંજ્ઞાનું કારણ ૧૪પ “વ્રત” નિવૃત્તિને અર્થમાં ૧૪૫ તંગ qur'થી તીર્થકરોની છાપ ૧૪૬ બૌદ્ધો વગેરે અનુકરણથી શિક્ષા આદિ બેલે છે ૧૪૬ અનુકરણ કરવાવાળા કેશુ? ૧૪૬ પદાર્થ જાણ્યા પછી નામ સ્થાપના આત્મા સ્પર્શદિને વિષય નથી . ૧૪૭ આત્માને જણાવનાર કોણ? ૧૪૭ પરમાણુના જ્ઞાનમાં પણ સાચું કેણુ? ૧૪૮ અન્યની પરમાણુની થિયરી ધંઈ નાખવાની . ૧૪૯ તીર્થક સર્વજ્ઞ હેવાથી જાણીને કહી શક્યા . ૧૫૦ જે સ્પર્શદિના જ્ઞાનમાં નથી ટક્તા તે અરૂપી જ્ઞાનમાં કયાંથી ટકે? ૧૫૦ સાયન્સથી સાબિત થયેલું પૃથ્વી આદિનું જીવપણું જેનેએ જ માનેલું છે ૧૫૧ બીજાઓને છ જવનિકાયની માન્યતા કે વિરતિ નથી ૧૫૧ સ્મૃતિમાં ઝાડમાં સુખ, દુઃખ નથી માન્યા " ૧પ૧ છ જીવનિકાયની માન્યતાથી હિંસાદિની વિરતિને ક્રમ ૧૫૧ પહેલાં મહેર નજરની જરૂર હિસા વગેરે થાનાં કચ્ચબચ્ચાં ' , ૧૫૨ . ૧પર Page #55 -------------------------------------------------------------------------- ________________ - ૧૫૪ વિષયાનુક્રમ હિંસાના ડરથીજ બીજા પાપસ્થાનક છે ઉપર એક વખતના મૈથુનમાં નવ લાખની હિંસા કેમ? ૧૫૩ પરિણામના અંગે હિંસા એ પહેલું જ છે . '૧૫૩ બ્રહ્મચર્યને ક્રમાંક મૃષાવાદને કમ બીજે જ આવે. તમામ દ્રવ્યોને વિષય હોવાથી મૃષાવાદ બીજું ૧૫૫ અદત્તાદાન ત્રીજે ને એથે મિથુન એગ્ય જ છે ૧૫૫ નય, પ્રમાણ ને નયાભાસ - ૧૫૬ બહુ ભણેલે શાસ્ત્રને શત્રુ-તેને ખુલાસે ૧૫૭ એલં” હિતને માટે છે . ૧૫૮ સર્વ પ્રાણાતિપાતથી વિરમણ એ નય-વાક્ય ૧૫૮ લગીર આઘાપાછામાં મિથ્યાત્વ ૧૫૯ મૂળ સ્થાનરૂપે આજ ક્રમ ૧૬૦ પહેલું, બીજું, ત્રીજું અપવાદિક, શૈથું નિરપવાદક ૧૬૦ બીજું મહાવ્રત જાળી-બારીવાળું મૈથુનમાં સ્યાદવાદ નહિ મથુનવિરમણમાં “પરિણતિ પ્રવૃત્તિથી ભિન્ન ન થાય ૧૬૩ કૃષ્ણ પણ બ્રહ્મચર્યને વખાણે મૈથુનમાં અપવાદ નહિ - ૧૬૪ છોકરાને કરિયાતું અપાય, ઝેર ન અપાય , ૧૬૪ હિંસામાં અપવાદ કયા પ્રકારને?' : : ૧૬૪ બ્રહ્મચર્યનું ચોથું સ્થાન બરાબર જ છે .' અબ્રહ્મ નહિ સેવવાવાળે દુર્ગતિને ભાગી થતું નથી ૧૬૫ મેથનાનુબંધીને રૌદ્રધ્યાનમાં ગણાવ્યું નથી ૧૬૫ દ્રવ્ય બ્રહ્મના પાલનની જરૂરિયાત . ૧૬૬ ૧૬૨ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ '૧૭૦ ૧૭૧ ૧૪ સ્થાનાંગસૂત્ર બળાત્કારે પળાતું બ્રહ્મચર્ય દેવલેક આપે ૧દદ બ્રહ્મચર્યનું ચોથા નંબરનું સ્થાન યથાર્થ જ છે ૧૬૭ અનાદિ કાળથી રખડાવનાર પરિગ્રેડ ૧૬૭ લશ્કર વફાદારીવાળું જોઈએ લકર ને બળવારમાં વફાદારીનો ભેદ ૧૬૮બાહ્ય ત્યાગ સદાચાર હોય તે ભવ્ય ઝૂકે १६८ અવ્યની પ્રરૂપણામાં ભલભલા ઝંપલાય 192 સાધ્યની દ્રષ્ટિ કાર્ય કરનાર છે - આચારાંગ અને સૂત્રકૃતાંગની રચનાના ઉદ્દેશ ૧૭૦ ઠાણુગને ઉદ્દેશ બાવીશ તીર્થકરમાં પ્રરૂપણ ભેદે અવધિ આદિનું શું થાય? ૧૭૨ નાસ્તિક ને ગુરૂ ૧૭ર કેરી પાકે ત્યારે વટેળીઓ” તેમ નાસ્તિકનું જાતિસ્મરણ ૧૭૩ સર્વ તીર્થકરેએ પાંચ જ મહાવ્રત કહ્યા છે ૧૭૪ ચાર જ્ઞાની પડે માટે સાવચેતીની જરૂર ૧૭૪ ૌતમસ્વામીની નિશ્રાએ બીજાને પ્રતિબોધવા " ૧૭૪ પહેલાં પાપને નિષેધ કેમ? * ૧૭પ એક તોડવામાં આટલી બધી જરૂર કેમ? " ૧૭૬ એક તેડે મોક્ષ મળે ૧૭૬ લેપ માટે સાબુના ન્યાયે સકામ-નિર્જરાની જરૂર ૧૭૭ જેમ જેમ વાદળ વિખરાય તેમ તેમ પ્રકાશ ૧૭૭ પહેલાં આવરણ તડવાં કે કર્મ ક્યાં? ૧૭૮ સંવરનું સ્થાન પહેલાં કેમ નહિ? ૧૭૮ તામલિ તાપસ સાધુ સદા ઉપવાસીને ખુલાસો . . . ૧૭૮ ૧૭૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ૧૮૨ ૧૮૨ ૧૮૩ વિષયાનુક્રમ હિંસાદિકને આધાર પરિગ્રહ ઉપર આરંભ, પરિગ્રહથી વિરમવાવાળે ધર્મને ફળીભૂત કરે ચાર મહાવ્રતના બળે મમતા છતાય દાનત પાક જોઈએ વાસુદેવે વિચારના પરિવર્તનથી નરકે આચારની સાથે વિચારની વ્યવસ્થાની જરૂર વિચારના અઠેકાણે આચાર છેડવાનો ન હોય સૂયગડાંગ પહેલું અંગ કેમ નહિ ? વિચારનો બાપ આચાર બાહ્ય સંજોગ વિના ખરાબ વિચાર ન થાય સામું ન મળ્યાં ન લડાય નાગિલાથી સન્માર્ગ પહેલે ઉપદેશ આચારને આચારની સજડતા માટે પહેલું આચારાંગ આચારની દઢતા માટે પહેલાં પૃથ્વીકાયાદિ નિરૂપણ શાસન દેરી લેનાર થાય માટે ઠાણાંગ પાંચ મડાતેના નિરૂપણને હેતુ ધર્મોપગ્રહ-દાન સંયમના ટેકા માટે તામલિની તીવ્ર તપશ્ચર્યા . તામલિને તપનું ફળ બીજે દેવકી લીલેરી વર્જવામાં ઈન્દ્રિય-આસક્તિવજન સંવરની ન્યૂનતા ' સારૂં થવાની બુદ્ધિથી તામલિને તપ ભાવનાથી કર્તવ્ય પૂજાનો અધિકારી કેશુ? ૧૮૩ ૧૮૪ ૧૮૪ ૧૮૪ ૧૮૫ ૧૮૫ ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૮૭ ૧૮૮ ૨૮૯ ૧૮૯ ૧૯૦ ૧૯૦ * * *S S * . ૧૯૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૬ બીજા મિથ્યાત્વી કેમ ? ભગવાન શુ પૂજાની દરકારવાળા છે ?. પૂજા શાને માટે? ‘ફાલ' ભવનિવેદના સ્થાનોંગસૂત્ર ‘પૂજા' દસ્તાવેજ, ‘સહી' જય વીયરાય તીર્થંકરની કિંમત તેમના ગુણેથી મહાવ્રત મુદ્રાલેખ પાપની જડ પરિગ્રહ પાંચના પચ્ચક્ખાણુથી મહાવ્રતધારી અઢારને મદલે પાંચ કેમ ? વાંઝીઆને વશ વગર માર્યા મરે, તેમ તેર તાપસ્થાનક ખિલાડીને ગળે ઘંટડી ૧૯૧ ૧૯૧ ૧૯૨. ૧૯૩ ૧૯૩ ૧૯૩ ૧૯૪ ૧૯૪ ૧૯૪ ૧૯૪ ૧૯૫ ૧૯૬. ૧૯૬ ૧૯૭ ૧૯૮ ૧૯૮ ૧૯૯ ૧૯૯ જકડાવવાના સંભવ અગિયારમા સુધી પરિગ્રહ પેાતાનું જ બગાડે માટે પાંચમુ વિચારની વ્યવસ્થા વિના બધું નકામું ભવ્ય ને અભન્યનાં ચારિત્ર ખીલા વગરનાં ચારિત્ર આઠ દ્રવ્ય-ચારિત્ર વિનાભાવ-ચારિત્ર આવે નહિ દ્રવ્ય-ચારિત્ર કરતાં ભાવ-ચારિત્ર અધિક છે હરકેાઈ સાધુ એટલે ‘દ્રવ્ય-સાધુ’ એમ નહિ વ્યક્તિને લઇને જાતિને નિંદવાના હક નથી કુમાર્ગે ચઢેલાને સન્માર્ગે લાવવે, પણ ફજેત કરીને નહિ ૨૦૨ તાડન તનની શાસ્ત્રકારે આપેલી છૂટ સૂર્ય ઝગઝગાવે ખેલાય તેમ સાધુમાંના એકના પણ ૨૦૧ ૨૦૧ ૨૦૩ ગુણુ જ મેલાય ૨૦૪ ܘܘ2 Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૨૦૬ ૨૦૭ ગડમાં ખેંચવાય નહિ વાદાંડી ૨૦૯ વિષયાનુક્રમ સાધુને દ્રવ્ય-સાધુ” કહેવું તે કલંક ૨૦૪ ભાવ-ચારિત્રની અપેક્ષાએ જ દ્રવ્ય-ચારિત્ર નકામું ૨૦૫ ખાનપાનની અપેક્ષાએ ત્યાગ કરેલ નવ પ્રિયકે જાય ૨૦૫ કમલપ્રભાચાર્યને નીડર જવાબ “સાવવાચાર્ય નામ કેણ પાડે? આરંભ પરિગ્રહમાં ખૂંચેલા નરક નિર્ગોદમાં ૨૦૭ અપવાદને દાખલા તરીકે લેવાય નહિ ૨૦૮ સ્થાનાંગ એટલે બચાવ માટે ઊભી કરાયેલી દીવાદાંડી ૨૦૮ જીવન પર્યંતના પ્રત્યાખ્યાનનું કારણ ૨૦૯ વિચાર ને વર્તનમાં આંતરું જોઈએ પરિગ્રહનું લક્ષણ ૨૧૦ ઉપકરણ કે અધિકરણ ૨૧૧ કાર્ય કરનાર આકાર મેશને માર્ગ સંયમ ૨૧૩ આશ્રવનિરોધરૂપ સંવરની ગેરહાજરી ૨૧૩ સમિ-કેવળી માટે કેમ નિયમ નહિ? ૨૧૪ લેભ મીઠા ઝાડના મૂળ કાઢે ૨૧૫ સમુદાયને ચેાથે તે શેષને ત્રીજો ૨૧૫ વસ્તુને ન સમજે તેને સોનુ-પિત્તલ બંને સરખાં ૨૧૬ ચારના ચકવામાં હોય ત્યાં સુધી મોક્ષની અપ્રાપ્તિ ૨૧૭ સમકાલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ૨૧૮ સચ્ચારિત્ર હોય તેને સમ્યગ્દર્શનને સમ્યજ્ઞાન હેાય જ ૨૧૮ આચારની વ્યવસ્થા પહેલી કેમ? . ૨૧૯ વિધિ, નિષેધ વિશેષણને લાગે મૂર્ખનું દૃષ્ટાન્ત ૨૧૯ ૨૧૨ ૨૧૯ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સ્થાનાંગસૂત્ર શ્રાવકના ૨૧ અને માર્ગાનુસારીનાં ૩૫ ગુણાના ભેદનુ કારણ ૨૨૦ હિંસાની વ્યાખ્યા ૨૨૧ પ્રમત્તના બદલે મહાવ્રત કેમ? ૨૨૨ ૨૨૩ ૨૨૩ પ્રમત્ત યોગ ટળ્યા વિનાની વિરતિની શી કિંમત ? પ્રમત્ત યેગ એ પ્રાણાતિપાતની જડ છે પ્રાણત્ર્યપરાપણ એ દ્રવ્યહિસાને પ્રમત્ત યાગ એ ભાવ-ડિસા ૨૨૪ સાધારણ અને અસાધારણ કારણુ જૈન શાસનનુ ધ્યેય જ મેાક્ષ મેક્ષને ન માનનાર અભવ્યને પ ૨૦. પણ દેશના મેાક્ષના ધ્યેયથી જ દેવી પડે ૨૨૭ ૨૨૮ ૨૨૮ ૨૨૯ ૨૩૦ ૨૩૧ ૩૧ ૨૩૨ ૨૩૩ ૨૩૪ ૨૩૪ ૨૩૫ સ્થાનાંગની રચના ૨૩૫ સ્થાનાંગના વિષય આચાર કે વિચાર નહિ પણ વર્ગીકરણ ૨૩૫ દ્રવ્ય-ભાવ હિંસાની ચતુર્ભ’ગી હિંસાં શબ્દ તેમાં ૨૩૬ ૨૩૭ ધર્મ, મેાક્ષને માટે પૈાલિક સુખ સાથે બંધાયેલા ધર્મની નિરકતા જૈન- શાસનના એક જ સૂર ‘મેાક્ષ’ જ નવી; તરકડી નવ વખત નમાજ પડે જૈન ધર્મમાં મેાક્ષના સંસ્કારે ગળથુથીમાં પુણ્યના પાયે જ પાપ અવગુણુ ઉપર દ્રષ, નહિ કે અવગુણી ઉપર અવગુણી ઉપર દ્વેષ એ અકર્ત્તવ્ય. સૂયગડાંગ કરતાં આચારાંગ પહેલું રચવાનુ કારણ આચરણ પહેલાં ને સમજણુ પછી વહેારાનું દૃષ્ટાન્ત Page #61 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ૧૯ ૨૩૭ સૂક્ષ્મ બાદર છતાં ત્રસ સ્થાવર શા માટે? રસૂમ બાદર એટલે શું ? આઠ પ્રકારના સૂક્ષ્મ " . . . સૂક્ષ્મ ને બાદરની વ્યાખ્યા શાસનનું મૂળ આચાર તીર્થની જડ આચાર અર્થનું જ્ઞાન કયારે અપાય? અનુગ પછી અનુજ્ઞા પાપનું મૂળ “જ્ઞાન” જ્ઞાન વધારે તેને આલેયણ પણ વધારે પાપનું મૂળ જ્ઞાન, પણ તે છોડવાનું નહિ ઉપદ્રવની જડ પૈસે ભાનું સ્થાન પૈસે જ્ઞાન વિના મોક્ષ નહિ જ્ઞાનનું બહુમાન કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં ? ગીતાર્થતા એ શાસનને આધાર એક આંખે અધૂરું દેખાય સારા નરસાનો આધાર વાપરનાર પર જ્ઞાનનું પ્રજન સદાચાર સંયમને માટે દયા છે ઉપકમ ને ઉપસંહાર જયણાને માટે તવ જયણુમાં ગીતાર્થ અને ગીતાર્થની નિશ્રા એ જ સાધુપણું જ્ઞાન પારકું પણ કામ લાગે ૨૩૮ . . ૨૩૮ ૨૩૯ ૨૪૦ ૨૪૦ २४० ૨૪૧ ૨૪૧ ૨૪૨ ૨૪૨ ૨૪૨ ૨૪૩ ૨૪૩ २४३ ૨૪૪ ૨૪૫ ૨૪૬ ૨૪૬ ૨૪૭ ૨૪૮ २४८ ૨૪૯ ૨૪૯ ૨૫૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર ૨પ૦ ૨૫૦ ૨૫૧ ઉપર ૨૫૨ ૨૫૪ ૨૫૪ ૨૫૪ ૨૫૫ ૨૫૫ ૨૫૬ જ્ઞાન સાથે દયાની પણ આવશ્યકતા દયાના સાધન તરીકે જ્ઞાન આચાર ત્યાં સુધી જ શાસન વધના ત્રિવિધ ભેદે વજન આચાર પરત્વે, પ્રતિજ્ઞા પરત્વે નહિ ધર્મની જડ અવકેશી જ્ઞાન કયું? જ્ઞાનની સાર્થકતા શાથી? મિથ્યાષ્ટિનું જ્ઞાન, એ અજ્ઞાન શાથી? “જિતશત્રુનું ઉદાહરણ સ્થૂલભદ્રની પરીક્ષા સમ્યગષ્ટિના વિચાર પુદ્ગલનો ઠેષ એ પારકી લાય કયું જ્ઞાન સંસાર વધારે ? વિરતિરૂપ ફળ વિનાનું જ્ઞાન અજ્ઞાન જ્ઞાન, સાધન તરીકે, નહિ કે સાધ્ય તરીકે આચારની દૃષ્ટિએ જ્ઞાનની સફળતા પ્રમત્ત એગ તરીકે પચ્ચખાણ નહિ જીવ અને મરણની સમજણ અંતર્મુહૂર્તે તે અપ્રમત્તપણું આવવું જોઈએ પ્રાણેના હિસાબે શુદ્ધિ ને પ્રાયશ્ચિત્ત પ્રાણાતિપાત–વિરમણ રાખવાનું કારણ મુનિ હત્યામાં અનંતુ વેર જ્ઞાનની ઉપગિતા શી? જ્ઞાન સાધન તરીકે ઉપયોગી ૨૫૮ ૨૫૮ ૨૫૯ - ૨૬૦ ૨૬૧ ર૬૨ ૨૬૩ २६४ ૨૬૫ २६७ ૨૬૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ વિષયાનુકમ ક્રિયારૂપે જ્ઞાનની ઉપયોગિતા . પાપના જ પરિહારની આવશ્યકતા ૨૬૮ ગ્રંથિભેદ વિના સમ્યકત્વને અભાવ २६८ ઉદ્યમની જરૂરિયાત ૨૭૦ ગ્રંથિનું સ્વરૂપ २७० ચમત્કારી પરિવર્તન ૨૭૨ પ્રફખાણુ શેનાં હેય? ૨૭૪ મોક્ષના સાગરીત અને એની ભુંગળની સમજણ ૨૭૪ ગ્રંથિભેદનું સ્વરૂપ પાપની ભયંકરતા વિનાનું બેસવું એ તે જોખમદારી વગરનું નામું ૨૭૬ પાપસ્થાનકને ફેનેગ્રાફ પડે આવવું શેભે નહિ .ર૭૬ ઉત્કૃષ્ટ જ્ઞાન કયું ? . . . . . ૨૭૭ દયાના સાધન તરીકે જ્ઞાન २७८ પચ્ચક્ખાણ પ્રાણના વ્યપરોપણનાં, નહિ કે પ્રમત્ત યોગનાં ૨૭૯ પ્રાણાતિપાત શબ્દ રાખવાનું કારણ ૨૮૦ પ્રાણ” શબ્દ રાખવાનું કારણ , ૨૮૧ આચારાંગની રચનાના અને સ્થાપનાના કામમાં ભેદ ૨૮૨ શ્રુતકેવલી અને કેવલજ્ઞાનીની પ્રરૂપણમાં સમાનતા ૨૮૩ સર્વે કેવલીનાં વચનનો ચૌદ પૂર્વમાં સમાવેશ ૨૮૪ આચારાંગાદિ રચવાને હેત ૨૮૪ દશ શેર ઘી પચાવનાર દુર્બલિકાપુષ્યમિત્રનું ઉદાહરણ ૨૮૪ જ્ઞાન સાથે આચારની પણ આવશ્યકતા ૨૮૫ બે ગનની આવશ્યકતા ' ૨૮૬ જિનેશ્વરના વર્ગના નિશાળિયા કોણ? ૨૮૭ Page #64 -------------------------------------------------------------------------- ________________ 1 સ્થાનાંગસૂત્ર સ્થાવરની પ્રરૂપણાને અ ંગે જૈન ધર્મની અદ્વિતીયતા ૨૮૭ ત્રસ કાય માનવામાં બુદ્ધિ પણ સ્થાવરને અગે કેવળ ભરેાસેા ૨૮૮ મુખ્ય રક્ષણીય ચીજ દયા ૨૮૮ છ જીવનિકાયની શ્રદ્ધા થાય તે જ જૈનત્વ ૨૨ ચંદ્રગુપ્તની ચાણકયમાં અચળ શ્રદ્ધા વાડ ચીભડાં ગળે એ કેવા ન્યાય? ૨૯૧ દ્રવ્ય-દુઃખ દૂર કરવા માટે શાસન સ્થાપવાની જરૂરિયાત ૨૯૨ ૨૨ ‘પ્રાણુ’ શબ્દ રાખવાનું કારણ ભાવ-પ્રાણને આધાર દ્રવ્ય-પ્રાણ ૨૯૩ જગતના વ્યવહારના આધાર આચાર ૨૯૬ ૨૯૬ ૨૯૮ ૨૯૮ ૨૯૯ ૩૦૦ ·300 ૩૦૧ ૩૦૧ ૩૦૩ ૩૦૩ .૩૦૪ ૩૪ ૩૦૫ ૩૦૭ ૩૦૮ દ્રવ્ય-આચારની મહત્તા દ્રવ્ય-ત્યાગની ખાસ જરૂર અન્યલિ ંગે કે ગૃહલિંગે સિદ્ધના દૃષ્ટાન્તના અભાવ ચારિત્ર એ તે આત્માના સ્વભાવ માળા અજ્ઞાનનુ માહનું ચિહ્ન ગૌતમસ્વામીનું ઉદાહરણ આચાર એ તે જૈન શાસનની મુદ્રા શિવકુમારનું ઉદાહરણ વળાવે શુ કામ લીધા ? ' સર્વ કહેવાનું કારણ શું ? સર્વ” શબ્દ રાખવાથી એ લાભ ૨૮૯ • ૨૯૧ વેરમ’ને અ પચ્ચક્ખાણ કરે તે જ કર્મોથી મચે હિંસા અંગે. એક જ વિકલ્પ તીના આધાર Page #65 -------------------------------------------------------------------------- ________________ ' કે 9૧૧ અફળ દેશના :: સમ્યકૃત્ય અને ચારિત્રને સંબંધ છે . ૩૦૯ આશ્ચર્ય કયું? . . . . . . . . . . . . ચારિત્રને આધારે તીર્થ . . . શબ્દને ત્રણ પ્રકાર છે. આ કિ વિરમણથી ત્રિવિધ અર્થનું દ્યોતન : અવિરતિથી ભયંકર હાનિ ... : શુભ પ્રત્યાખ્યાન કયું? .. 5 ભરત ચકવતીના ઉદ્ગાર દેશ-વિરાધનાની સમજ શુદ્ધિપત્રક. . !” પ્ર. લી . અશુદ્ધિ : - શુદ્ધિ :: ૯ ૨૧ - છયા છપાયેલી છે ૫ તિિર .. સિદિત્ત :૧૨ ૧૨ એ . એથી છે. - ૧૨ ૧૩ અંક્તિ સંયમ અંકિત એને સંયમનું સ્વરૂપી ' નિરૂપણ કરનારા ૧૩ ૨૧ સંયો ** ૧૪ ૨૨ જન ૧૬ ૩ : સમજાવાય . સમજાવાઈ.” :-:: ૧૬ ૬ બહિદ્રાથી બદ્રિાથી . . ૧૭ ૯ ૦ કમ્પ (ઉ. ૬)ની નિજજુતિ(? ભાસ) ની ગાથા ૬૪૦૨ માં પહેલા અને છેલ્લા તીર્થકરને ધર્મ પાંચ યામ રૂપ કહે છે... ૧૭ ૧૦ એક છે . . . Page #66 -------------------------------------------------------------------------- ________________ પૂ. લી. ૧૭ ૧૮ ૧૮ ૧૦ ફ ? ૧૨ * ૨૪ ૧૫ ૪ यहि પર ૧૩ ૫૩ ૧૭ ૬૮ ૧૯ ૭૯ ૧૭ ૮૧ : ૨૫ અશુદ્ધિ પય નિત્યનિત્યપક્ષખંડન નિત્યાનિત્યપક્ષમડન એકાન્તનિત્યવાદખંડના “એકાન્તનિત્યવાદખંડન તે વાત તે વાતને ઠાણું (સ્થાન) ઠાણ (સ્થાન)માં આચરંગ આચારાંગ સૂયડાંગ સૂયગડાંગ महव्यया महब्बया वहिद्धा એનું અર્થ એનું નામ અર્થ નિગદનાં નિગેદમાં સગ્યશનવાળી સમ્યગ્દર્શનવાળી તીર્થ કર તીર્થકર. આકરમાં આકારમાં અદાત્તાદાન અદત્તાદાન તવથી તંત્રથી સૂલની સ્કૂલની फाल दिक्माईलो काल दिक्खमाईओ સભારંભને સમારંભને હોય અવળી ન થાય અવળી થાય બાધક ન હોય બાધક હોય પ્રભવાથી પ્રભાવથી કરે છે કહે છે મેર દશવલિકામાં દકાલિકમાં કન ૧૦૧ ૧૬ ૧૩૪ ૨૫ હેય ૧૪૨ ૧૪૪ ૧૫ ૧૯૫ મામ ૨૫૦ ૧૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ पन्यास प्रवर श्री चन्द्रसागरी गणी .... AAnhancemese રિકોને આ. શ્રી. સાગર સૂરીશ્વરજી જ્ઞાન રોડ ૨, ૨૧ ૨૭, ૬ णमोऽत्यु णं भगवओ सुहम्मसामिस्स શ્રીઆગદ્દાર સંગ્રહ (ભાગ ૪) શ્રીસ્થાનાંગસૂત્ર - ~- ~--------- ~-- - الحشرعى دى (સ્થાન પ, ઉદ્દેશક રૂપ આ. શ્રીસાગર | સૂરિજી જ્ઞાનભંડાર. ૬ વ્યાખ નં. ૨૮ - દેશનાકાર – . . . . આગમેદારઆચાર્યશ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી. पंच महव्वया पं० २०-सव्वातो पीणातिवायाओ वेरमण जाव सम्बातो परिग्गहातो वेरमणं । पंचाणुव्वता पं० २०-थूलातो पाणाइवायातो वेरमणं थूलातो मुसावायातो वेरमण थूलातो अदिन्नाવાળાતો વેરમí સારસંતોસે રૂછપરિમાળ . (સૂ૮૨ ). ઠાણુગ (સ્થાનાંગ) સૂત્રની અંદર પાંચમા ઠાણા(સ્થાન) ગણધર મહારાજા તેના પહેલા ઉદેશા( ઉદ્દેશક)ની શરૂઆત કરતાં મહાવ્રતનું નિરૂપણ કરે છે. * Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨ સ્થાનોંગસૂત્ર વ્યાખ્યાન આચાંગ એટલે ? ગણધરે રચેલા પ્રથમ આચારાંગમાં સાધુએના આચારનું વર્ણન કરવામાં આવ્યું. દુનિયાના ધાખા સંસારી જીવને વાગે નહિ ત્યાં સુધી તે આચારેમાં વર્તે. એમ નહિ પણ અન્ય મતના મિથ્યાવાદના પ્રવાદ જે વખતે એને અસર કરે તે વખતે શારીરિક, કૌટુંબિક, માહ્ય સમૈગોની દરકાર એ ન કરતા હાય, અર્થાત્ દુઃખની સામે છાતી કાઢીને ઊભેા રહે છે. દુઃખથી નીડરતા. જગત્ દુઃખથી ડરવાવાળુ છે. ધર્મ કરનારને એ ડર કારણે મેલવા પડે. કેઇ પણ ધર્મ કરનારાએ પહેલાં દુ:ખનુ નિર્ભયપણ્ કરી લેવું પડે. જે દુઃખથી નિર્ભય થતા નથી તે ધમાં સ્થિરતા કરવાવાળા થતુ નથી. જેને સુખની અગર દુ:ખની અંશે પણ કિંમત ન હોય, જેને પેાતાની પ્રતિજ્ઞાની જ કિંમત હૈાય તે જ આચારમાં સ્થિર થઈ શકે છે. ધ્યેય. રણે ચઢેલા શૂરા સરદારને શત્રુને જીતવા જવું એ જ વિચાર હાય તેને વચમાં ચાહે તે વિસામાની અનુકૂળતા હા કે ચાહે તે ન હેા તેને એને વિચાર કરવાનેા નહિ, ટાઢ, તાપને પહાંચી વળવું, જીત મેળવવી, શત્રુને હઠાવવા એ જ એનુ ધ્યેય હાય. તેમ સાધુએ આચારને પાલન કરવાને અંગે તૈયાર થયા એટલે તેને મળેલાં માબાપ, વાડીવજીફા વગેરે આચારના પાલનને માટે છેડ્યાં. કારણ ? એ સિવાય આચારની પ્રાપ્તિ નથી: પામર જીવેાની વાત તે। દૂર રહી. આપણે લીમડાની ડાળ જેવાં છીએ; પવન આમને આવે તે ડાળ આમ વળી જાય છે. માટે ખરાબ સોગ છેડવાની પહેલે નખરે જરૂર પડે છે. તે ન Page #69 -------------------------------------------------------------------------- ________________ પહેલું ] સ્થાનાંગસૂત્ર છેડીએ તેા ટકી શકીએ નહિ. આટલા જ માટે જેઓ ગર્ભથી ત્રણે જ્ઞાનને અને જન્માંતરથી સમ્યક્ત્વને ધારણ કરનારા એવા તીર્થંકરો પણ આદ્ય સોગાને વાસરાવવાની પદ્ધતિ લે છે. એટલે ‘ અપારાનો' અર્થાત્ ઘેરથી નીકળીને, સસાર છેડીને એમણે સાધુપણું લીધુ. તીર્થંકરમહારાજ સરખાને ઘર રાખવું ને સાધુપણું રાખવુ અસંભવિત હતું. પ્રશ્નઃ-તીર્થંકર રાગી ખરા કે નહિ? રાગી છતાં વિરાગી. જ્યાં જ્યાં દુનિયામાં રાગ કહેવાય છે તેમાં જ એમને વૈરાગ્ય, એમને અંદરથી ન્યારા રહેવાનુ છે. એમના જેવા વિશેષ નિળ રહે છે. ગૃહસ્થકાળ ૩૦ વર્ષ નહિ કે ૨૮. ચાલુ અધિકારમાં આવે. જન્માંતરથી સમ્યક્ત્વ લઈને આવેલા અને ગર્ભથી ત્રણ જ્ઞાનને ધારણ કરનારા તીર્થંકરને પણ ગૃહસ્થપણું ને સાધુપણું સાથે રહી શકયાં નહિ. એએ ઘરથી નીકળ્યા ત્યાર પછી જ સાધુપણું ગણાયું. ભગવાન્ મહાવીરના ગૃડસ્થકાળ ૩૦ વર્ષના અને સાધુપણાને કાળ ૪૨ વર્ષના છે. ૨૮ વર્ષ પછીનાં બે વર્ષે તેમાં ફાસુભાગી, બ્રહ્મચારી અને ચારિત્રની પરિણતિમાં રહ્યા છે તેથી ગૃહસ્થપણાનાં ૨૮ વર્ષ કહેવાં જોઇએ અને ૪૪ વર્ષ સાધુપણાનાં ગણવાં જોઇએ, પણ કાઈએ ગણ્યાં નથી; કારણકે ગૃહસ્થપણામાં ત્યાગીપણે રહ્યા તે ચારિત્રમાં ન ગણાય. ભગવાનના બે વર્ષોના પર્યાય. * વિચારા મેટી ઉંમરના રાજકુમારને સ્નાન વગર એ વ રહેવુ... કેટલું મુશ્કેલ ? દુનિયાની દૃષ્ટિએ એ અઘારી ખાવા જેવા ગણાય. સાધુઓને પેાતાના નિમિત્તે કરેલા આહાર-પાણી છેડવાં Page #70 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન મુશ્કેલ પડે. રાજકુંવરપણુમાં એમણે બ્રહ્મચર્ય પાળ્યું અને સ્નાન વગર બે વર્ષ રહ્યાં. વિશેષમાં પિતાને માટે કરેલું ન ખપે એ એમણે નિર્ધાર હતા. કેટલાક કહેશે કે ઘેરે છે છતાં સાધુ છે. વધારે શું છે? આવું કહેવાવાળાઓ! મહાવીર મહારાજનાં આ બે વર્ષ કેવાં હતાં તે તપાસ. અને એ શામાં ગણ્યાં તે તપાસે? તે બે વર્ષ સાધુપણામાં ન ગમ્યાં. શા માટે? ત્યાગની મર્યાદા જાળવવા માટે. એ એટલું બધું ઉત્કૃષ્ટ હેવા છતાં ન ગમ્યું. હાય, કુદરતે પણ સાધુપણામાં ન ગયું. કુદરત કયાં કહેવા આવી? કુદરત એમ કહેવા આવી કે મન:પર્યવજ્ઞાન ૩૦ વર્ષની ઉંમરે થયું. મન:પર્યવજ્ઞાન કેઈનું ઉત્પન્ન કરેલું નથી. જગતના સ્વભાવે-કુદરતે સાધુપણાનાં તે બે વર્ષ હિસાબમાં લીધાં નહિ. બ્રહ્મચર્ય આચર્યું. ઉત્કૃષ્ટ દશા આચરી તે પણ સાધુપણું માન્યું નહિ. શાસ્ત્રકારે, કે કુદરતે ઘરમાંથી નીકળ્યા સિવાય સાધુપણું ન ગમ્યું. જ્યારે ઘરથી નીકળીને પ્રતિજ્ઞા કરી ત્યારે સાધુપણું ગમ્યું. શેની ગણતરી? - શારીરિક, કુટુંબના સંગને અંગે એક નિયમ થાય એ ચાહે તે અનુકૂળ થાઓ કે પ્રતિકૂળ થાઓ. શૂર સરદારને ચાહે તે થાય તે જોવાનું હોય નહિ. તેને એક જ જેવાનું– “શત્રુને મહાત કરવાનું સાધુને પ્રતિજ્ઞાના નિર્વાહનું જ ધ્યેય હેય.. જે વ્રત પચ્ચખાણમાં ઊતરે, અણુવ્રતમાં ઊતરે તેઓને સુખની પ્રાપ્તિ, દુઃખમાં રહેવું વગેરે વિચારવાનું હોય નહિ ચિંતામણિની વાત ચાલતી હોય ત્યાં પાઈપૈસે હિસાબ હેય નહિ. તેમ અહીં જ્યાં આત્મકલ્યાણનું ધ્યેય થાય ત્યાં Page #71 -------------------------------------------------------------------------- ________________ પહેલું ] સ્થાનાંગસૂત્ર ' સુખની પ્રાપ્તિ કે દુઃખનું ખસવું એવી ગણતરી નથી. નિશાન તાકવા ઉપર જ ગણતરી. નિશાન તાકવા ઉપર ગણતરી રાખનારે કુટુંબકબીલાની દરકાર ન કરે. શૂરા સરદારને મરી જઈશ એ ચિંતા એને ન હેય. સમરાંગણમાં સજજ થતી વખતે મરવાની કલ્પના ન હોય, તે પછી માતા કે પત્નીનું શું થશે તેની કલ્પના એને આવે જ કયાંથી? શત્રુને મહાત કરીને જયપતાકા મેળવવી એ જ એની કલ્પના. એવી રીતે તે, નિયમે, પ્રતિજ્ઞાના નિર્વાહ સિવાયની કલ્પના સાધુને ન હોય. વચનરૂપ ભાલા–બાણુ એક વાત ખ્યાલમાં રાખવી. ચક્ષુ, ઘાણે, રસના, સ્પર્શન જીતવી સહેલી છે, પણ “શ્રોત્ર ઈદ્રિય જીતવી સહેલી નથી. લેક શું કહેશે એને શું અર્થ થ? તારૂં કરાતું શુભ હોય તે લેકે ચાહે તે કહે. પહેલવહેલાં તીર્થકર થયા. જગતમાં ત્યાગીપણું ઉત્તમ તે હતું જ. ચાહે આચરાતું હતું કે ચાહે ન આચરાતું છે. પહેલા તીર્થકરના વખતમાં આખી દુનિયા આરંભ–પરિગ્રહમાં મસ્ત બનેલી હતી. એ વખતે ફકડ થઈને નીકળી પડવું. દુનિયા શું કરે છે તે જોવાની દરકાર ન કરતાં શું કરે છે તે વિચારે. કાનમાં શબ્દરૂપી ભાલે આવે તે સહન થે મુકેલ પડે છે તેથી બાહ્ય દુનિયાદારીના ભાલા કાનમાં આવે તે સહન થતા નથી, તે પછી મિથ્યાત્વી તરફથી આત્મામાં ભાલા આવે તે કેમ સહન થાય? - : ' . સૂયગડાંગ એટલે ? સૂયગડાંગ એટલે? . - - - - મિથ્યાત્વી તરફથી આવતાં વચનરૂપી બાણામાંથી બચવાના રસ્તાઓ, તે સૂગડાંગ. . . . . . . . . ' * Page #72 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન કપટી આચરણ, * મેહુરાજાની સામા મેરા માંડે છે, પણ આ રાજા અંદરના ભેટું છે. રહે છે તમારી તરફ. કહે છે કે મેક્ષ સાધવા નીકળ્યાં છે; જોડેવાળા મિથ્યાત્વી દુનિયાને ફાની, અસાર, રખડાવનારી ગણે છે. રહ્યા છે આ તરફ, મેહના સામા દેખાવમાં રહ્યા છે. રહેવું કૈરવના સિન્યમાં ને છત ઈચ્છવી પાંડવની. અન્યદર્શની મિથ્યાત્વી રહે છે મેહને મારવામાં, મેહની સામા મેરા માંડવામાં પણ તમારું તો ગળું કાપવામાં. કેવી રીતે મેહની સામે મરચા ૭૫ વર્ષ થઈ જાય ત્યારે મંડાય છે. રહ્યા મરચા મારવાના પક્ષમાં, પણ રહીને પાયે જ ખોદી કાઢયે. પણ આ આશ્રમમાં મેહની સામે મોરચો માંડવાના ન હોય. તે આશ્રમમાં તે તમારા કાંડાં કાપી લીધાં છે. મેહને માટે ધારવાળું હથિયાર જઈએતે તે વીતરાગ દેવ જ છે. પરિણામમાં ડગુમગુવાળી છે તે તે પણ વીતરાગનું નામ લે તે ઠેકાણે આવે. પેલાઓએ હથિયાર બદલી નાંખ્યાં. લીલાવાળા દેવના હાથમાં સંપ્યા. ' ઘરના શત્રુથી ન જાય. * * જે મનુષ્યમાં ઉપકારની કિંમત નથી તે માણસને માણસ કેમ કહેવાય ? જેને ઉપકાર-અપકારની કિંમત નથી તેને માણસ કોણ ગણે? માણસ ન ગણાય તો દેવ કયાંથી ગણાય? જેને પૂજા-ભક્તિનો હિસાબ નહિ જેને આખી જીંદગી અર્પણ કરીએ તેની તેને કિંમત નહિ. એવાને પડખે રાખીને શું કરવું? દેવ તે એવા માનવા કે જે દેવે કુફાડા કરીને ચમત્કાર બતાવે. કૃષ્ણ કૌરવકુળ ઉડાવી દીધું, રામચંદ્ર રાક્ષસને સંહાર કર્યો. આ વચન કહીને વીતરાગને માનવારૂપ હથિયાર Page #73 -------------------------------------------------------------------------- ________________ પહેલું] સ્થાનાંગસૂત્ર છે. પડાવી નાંખ્યું. લીલાદેવના હાથમાં મેલી દેવામાં આવે ત્યાં ફળ શું મેળવવું? આ તારી જોડે રહ્યા છે, મરચા માંડનાર ગણાવે છે, પણ એ તારા કાંડા કાપનાર છે. જોડે રહેવાવાળા સેનાને બદલે પિત્તળની ઈંટે ઘુસાડી દેશે. અંદર રહેલા ભેદને જબરજસ્ત ભય છે. ખુલ્લા શત્રુથી સહેજે બચી શકાય, સૂચગડાંગનું સ્વરૂપ. કુટુંબ, માલમિલકતથી બેદરકાર કેમ રહેવું તે આચારાંગમાં કહ્યું. પણ ભેદી હીલચાલથી કઈ સાવચેત કરે તે તે સૂયગડાંગ જ. મિથ્યાત્વીના એ નિયમનું પેકેળ કાઢનાર સૂયગડાંગ, જયારે ૭૫ પછી જ સંન્યાસાશ્રમ છે તે સે વર્ષ દરેક જીવશે? તેને ઈજા એ રાખે છે? એ ઈજારો નથી રાખતા તે ૭૫નો હિસાબ કેમ પલે રાખે છે? એકનો હાથ પકડનાર મરાવનાર છે. દુનિયામાં છેડાવવા જાય તે બંને પર દાબ રાખી બંનેને છોડાવે. પણ કેટલાક લુચ્ચા એકનો હાથ પકડે, એટલે બીજે ડબલ (double) મારે. આ મરાવવા આ ગણાય. એમ જે આ પાપ, મેહ, મિથ્યાત્વના હાથ પકડવા માટે નથી. પણ આ ભવ્ય જીવના હાથ પકડવા માટે છે. જેમ લુચ્ચે છોડાવવાને બહાને હાથ પકડીને માર ખવડાવે તેમ આ આશ્રમવાસી લુચ્ચા કર્મના વિકારોના હાથ ન પકડતાં જે મેહને મારવાને પ્રયત્ન કરે તેના હાથ પકડે છે. દીક્ષાને અંગે મર્યાદાનું કારણ? . - દીક્ષાને અંગે મર્યાદા બાંધવા માગનારાઓએ કેઈને પણ Page #74 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન હલે બંધ કરતા નથી. ઊલટું રોગ, શેક, મરણ, જન્મને હલે ચાલુ રહેશે. તમારે નહિ કરવું. આ તે લુચ્ચે વચમાં પડતું હતું, તે જાણી જોઈને માર ખવડાવે. મિથ્યાત્વીઓહલ્લાની સામે કોઈ આવતું નથી, તમે હલે કરે, તેના હાથ બાંધવાના. મિથ્યાત્વીઓએ આશ્રમને બહાને હાથ બાંધ્યા. પ્રશ્ન –શાસ્ત્રકારોએ ૧૫ વર્ષ પહેલાં તે હાથ બાંધ્યા ને? શાસ્ત્ર કારેએ જન્મ, જરા, મરણ, રેગ, શોક નિવાર્યા છે? સમાધાનઃશાસ્ત્રકારોએ મર્યાદા દીક્ષાની અગ્યતાને અંગે નથી કરી પણ સ્વામિ–અદત્ત ન લાગે તે અપેક્ષાએ કરી છે. માને કે અમુકને ૧૬ વર્ષ થયાં નથી, માબાપની રજા નથી એમ છે, પણ એને પરિણતિ થાય. સાધુપણું પ્રાપ્ત થાય તો શાસ્ત્રકારો એને દીક્ષા આપવાની ના કહેતા નથી. સ્વામિ–અદત્ત ટાળવાની અપેક્ષાએ ના પાડી છે, પણ આશ્રમને નામે રેકે છે તે માત્ર કલ્પના છે. અને આશ્રમના નામે તમારાં કાંડાઓ કાપી લે છે અને તમારા હાથમાં લીલાદેવીનું હથિયાર આપે છે. અન્યધર્મીને માસામાં દીક્ષા ન અપાય. બીજા ધર્મવાળાને ચેમાસામાં દીક્ષા ન અપાય, કારણકે ચેમાસામાં બહાર જાય, પગ ખરડાય, કાચા પાણીમાં પ્લાન બાળકને માટે લાવવું પડે તેવે પ્રસંગે અન્યધર્મીને વસરાવીને આવ્યો હોય તેથી અહીં થાય તો કહે કે “પારકાને ઘેર ઘાલે છે; પણ ઘેરે નથી કરતા. * : સ્થાનકવાસીને મૂતિ માનવા અંગે જવાબ ' સ્થાનકવાસી કહે છે કે જેને જીંદગી: આપીએ તે હું સરખું પણ ન ગણે. તેવાને સ્વામી માનીને શું ? દહેરે જઈએ પણ ભગવાન બોલશે ? ઉત્તર-એમને પૂછે કે પુસ્તક લે છે? Page #75 -------------------------------------------------------------------------- ________________ પહેલું ] સ્થાનાંગસૂત્ર જે એ બોલતું હોય તે વીતરાગ પણ બેલશે. દેવને શાને માટે માને છે ? દેવને જવાબ લેવા માને છે? એનું તારે મેળવવું છે? તારી ખરાબી કાઢવી નથી! કર્તા કેણ છે? પરિણામ કર્યા છે, તે પરિણામનું સાધ્ય શું? તદન નિષ્કષાય દશા તે સાધ્ય છે તે પછી આલંબન કોનું હેયર સાધ્યવાળનું. દ્વાન (plan) મુજબ મકાન થાય છે. તેઓ લીલાદેવી પ્લાનના ચિથરી બા જેવા નથી. અહીં પ્લાન બરાબર છે. હેકાયંત્ર, વાન બેલે નહિ. પણ જાણનાર નાવિકને આધાર પ્લાન– નકશે અને હોકાયંત્ર છે. પ્લાન જે પ્રમાણે કરવું છે તે પ્રમાણેનું જ છે. તે પ્લાન બરાબર છે, પછી ભલે એ બેલે નહિ. પણ આદર્શ તે જોઈશે જ. જે મનુષ્ય શારીરિક સંયેગની, સુખ-દુખની દરકાર નહિ કરનારે, મેહની સામે મરચા માંડીને બેઠેલે, તેને જે આ આશ્રમમાં આવીને લીલાદેવીનું હથિયાર હાથ આવે તે એ મેરાથી માર ખાય. એ માટે સૂયગડાંગ નામનું અંગ છે, કે જેનાથી દર્શન મેહનીયને, મિથ્યાત્વમેહનીયને, અને ચારિત્રમેહનીયને જય મેળવવાને છે. વગકરણમાં ભૂલ. . હિસાબ–નામા વગરને વેપાર ખેડનારે ખત્તા ખાય. જે શ્રદ્ધારૂપ આચારમાં–સમ્યક્ત્વમાં સ્થિત થઈ ગયું છે, તે વર્ગીકરણ ન કરી શકે તે નામી-હિસાબ વગરના ઘેલા જેવું છે. જગતમાં કેટલા પદાર્થો છે? કેટલા લેવા લાયક છે? કેટલા છોડવા લાયક છે? તે વગેરેના કઈ રીતે વિભાગ પાડવા તેને ખ્યાલ ન હોય તે ચકકરમાં ચુરાઈ જાય. એક પણ પદાર્થમાં ભૂલ પડે તો બનાવેલી બાજી કામ લાગે નહિ. Page #76 -------------------------------------------------------------------------- ________________ [વ્યાખ્યાન છૂપી પેાલીસને ચાર પકડવા માટે નવી યુતિએ ઊભી કરવી પડે છે. જૂની યુકિતએ ચાર ખાઈ ગયેલા હાય છે. તેવી રીતે અહીં આ જે મિથ્યાત્વમેહનીય, ચારિત્રમેાહનીય, એની તમામ યુકિતઓને પહેાંચી વળે તેવું સાધન સંતમહાત્માઓને હાવુ જોઇએ. ત્રણે કાળની સ્થિતિ આવવી જોઇએ કે જેથી મિથ્યાત્વમેહનીય, ચારિત્રમે!ડુનીયની ચુંગાલમાં ન આવે. ઠાણાંગ એટલે જગતના સ પદાર્થોનું વર્ગીકરણ. પાંચની અપેક્ષાએ લેવા હોય તે જગતના પદાર્થો કેવી રીતે ગેાઠવવા ? Àરાશિક' રેહગુપ્તની ભૂલ રેહગુપ્તને ત્રિરાશિ કરતાં ન આવડી તેમાં એ નિદ્ભવ થયા. જીવ, અજીવ, જીવ અને નેઅજીવ ન આવડ્યુ તેમાં એ નિવ થયે. વર્ગીકરણમાં એ ભૂલ્યેા. એની રામાયણ થઇ. જીવ, અજીવ, નેજીવ અને નેઅજીત્ર એમ ચાર રાશિ જો એણે માંડી હાત તેા કેાઈ ભૂલવી શકત ન િતેમ વર્ગીકરણમાં જે થપ્પડ ખાઈ ગયા તે! સાચું પણ માર્યું જશે. . ‘અહુરતવાદી’ જમાલિની ભૂલ જમાલિ વર્ગીકરણમાં ભૂલ્યે ‘કડેમણે કરે’ અને ‘કડે કરે’ માં વર્ગીકરણ રાખવું ઘટે? કેમકે વ્યવહારથી ‘કડે ક’ છે અને નિશ્ચયથી ‘કંડેમાણે કડે' છે અત્યવાદી’ તિશ્વગુપ્તની ભૂલ. છેલ્લી સંખ્યાને પૂરવાવાળા છેલ્લે! ગણાય. તે છેલ્લી ૧ કાઇપણ વસ્તુની ઉત્પત્તિ ાં સમયમાં થાય છે એમ માનનાર હાવાથી-આ રીતે આસકિતવાળા ડુવાથી અહુરતવાદી કવાય છે. ૧૦ ઠાણાંગ એટલે શુ? . સ્થાનાંગસૂત્ર " Page #77 -------------------------------------------------------------------------- ________________ પહેલું] સ્થાનાંગસૂત્ર સંખ્યાને પૂરક ૧૦માં આવે તે ની સંખ્યાને પૂરક. પણ છેલ્લે આવે તે સે’ એમ માનવામાં એ ભૂલ્ય. અર્થાત્ છેલ્લે આવે તે આખી સંખ્યા” એમ માનવામાં એ ભૂલે. દિગંબરોની ભૂલ. દરેકને અંગે વિચારવા જઈએ તે વર્ગીકરણમાં ભૂલ થાય. દિગંબરોએ વર્ગીકરણમાં ભૂલ ખાધી. દ્રવ્ય થકી પરિગ્રહ, ભાવ થકી નહિ. દ્રવ્ય થકી પરિગ્રહ તેને દિગંબરેએ પરિગ્રહ કહ્યો તેથી ભાંગામાં ભૂલે, સ્થાનકવાસીની ભૂલ. સ્થાનકવાસી પણ વર્ગીકરણમાં ભૂથે. આશ્રવ તે અનાશ્રવ; અનાશ્રવ તે આશ્રવ, એમાં ગોથું ખાધું. આઠ વર્ષ પર્યાયે ઠાણુગ. - દીક્ષા લીધા પછી આઠ વર્ષે ત્રીજું અંગ વાંચવાની અને ગુરુ પાસે ધારવા માટેની લાયકાત આવે છે. અર્થાત આ મેળવવું હેય તે સાધુ મહાત્માને આઠ વર્ષ જોઈએ. આ વર્ગીકરણને ઉપગ દીક્ષાના આઠમે વર્ષો હોય છે. જે વર્ગીકરણ જાણવાની, સમજવાની, ઉપગ કરવાની લાયકાત આઠ વર્ષે આવે છે, તે ઠાણાંગજી. પ્રશ્ન-ગૃહસ્થને શાસ્ત્રો વાંચવામાં શી અડચણ? 1. સમાધાન –બાળક કકકી-બારાખડી શીખે તેને સાતમી શીખતાં શી અડચણ? તેના જે આ પ્રશ્ન છે. એ ભલે વાંચે સાતમી, પણ ઉપગ “કકાફિકમાં. બે પૈસાને દેશીહિસાબ તેના માટે બસ છે. પણ જે બે રૂા. ખરચી સાતમી મેળવે તે મેળવી એટલું જ છે. તેમ-વિષયકષાયમાં, આરંભ પરિગ્રહમાં ખૂચેલા જીને શાસનનું વર્ગીકરણ આ કાનમાંથી આવીને Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન બીજા કાનમાં જવા જેવું છે. પહેલી ચાપડી ખાકી છે. અર્થાત્ જ્યાં સુધી આત્માને સર્વ સાવદ્યના આચરણથી ખસેડયેા નથી, હલ્લાને ખસેડયા નથી અને નૈનિમંતે ! સામાન્ય સવ્વ સાવનું નોમાં પશ્વામ' એ જૈન શાસનના પડાવ છે, તે કર્યાં નથી ત્યાં સુધી શુ? દસ્તાવેજ વકીલ દ્વારા. ભાગીઆ સરખા ચાલે ત્યાં સુધી ૨૪ કલાક ગોષ્ઠી કરેઃ પણ જ્યારે તકરાર પડે ત્યારે વકીલની હાજરી સિવાય વચન કાઢે નહિ. એવી રીતે અહીં શાસનની પ્રરૂપણાની તત્ત્વની ખાખતમાં ઊંડા રાસ્યાની બાબતમાં શ્રાવકા માટે ધ્યાન રાખવું જોઇએ કે અમારા વકીલ હાજર છે. કાંઈ પણ લખાવવુ', 'નેાટિસ કે દસ્તાવેજ વકીલદ્વારાએ. કુકાના દસ્તાવેજ વકીલ મારફતે તે સજ્ઞના શાસનના દરિયામાં ઝંપલાવીએ તેા દસ્તાવેજ કાંના દ્વારા ? લાયકાત. સાધુપણું લીધું, છતાં આચારપ્રકલ્પ સુધી .અભ્યાસ થઈ જાય, ત્યારે ધર્મનું સ્વરૂપ કહે. પ્રશ્ન—આચારને અંગે છકાયની દયાના ધર્મ કહેવાના કે ત્રસકાયની દયાના ધ કહેવાના ? છકાયનુ કહેવુ પડે છકાયની દયા પાળવી નથી તે છકાયની વાતા કરે તે પેાથીમાંના રીંગણાં ગણાય. ‘ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ દે' જેવું થાય. માટે શાસનનેા અધિકાર, તત્ત્વની પ્રરૂપણા કરવાના હક, જેએ ધારી રસ્તે ચાલી રહ્યા હોય, તેઓને જ આપ્યું. સ્થાનાંગની સ્થિતિ આઠ વર્ષની કેમ રાખી વસ્તુને આબેહૂમ ચિતાર ખડા ન થાય ત્યાં સુધી વર્ગીકરણ કરી શકે નિહ. લાઇબ્રેરીમાં ૧૦,૦૦૦ પુસ્તક હાય, Page #79 -------------------------------------------------------------------------- ________________ બીજું] સ્થાનાંગસૂત્ર નંબરે કાઢી દેવાવાળો ૧૦ રૂપિયે મળે, પણ લાયબ્રેરીને અંગે વગીકરણ જાણવાવાળે ૫૦૦ રૂ.ને મહિને ખરચે તે પણ ન મળે. શું તાળું નથી ખેલી જાણત? બધું છે, પણ વર્ગીકરણના વમળમાંથી બહાર નીકળી શકતું નથી. શાસનને વગીકરણમાંથી બહાર નીકળવું તે આઠ વર્ષ પછી આવે છે. માટે સ્થાનાંગના પાંચમા અધ્યયનમાં મહાવ્રતનું નિરૂપણ કરતાં વગીકરણ કરે છે. વ્યાખ્યાન ૨ પંર મધ્યયા guyત્ત ', શાસ્ત્રકાર મહારાજ ભગવાન સુર્ધમાસ્વામી ભવ્યજીના ઉપકારને માટે સ્થાનાંગસૂત્રની અંદર પાંચમા ઠાણમાં પહેલું સૂત્ર જણાવે છે. તેમાં પાંચ મહાવ્રતો કહેલાં છે. ઠાણું વર્ગીકરણ માટે છે વર્ગીકરણ ઉપયોગી છે. દીક્ષા પછી આઠ વર્ષ પછી વાંચવાની લાયકાતવાળું સૂત્ર સ્થાનાંગ. તેમાં પાંચ મહાવ્રત કહેલાં છે. પંચ મહયા gomત્તા. મહાવ્રતનું પાંચપણું કરવું એ અન્વય અને વ્યતિરેકથી એમ બંને પ્રકારે ઈષ્ટ છે. તેથી મહાવ્રત પાંચ છે એ જ અર્થ નીકળવાનો છે. પહેલા, છેલા તીર્થકરોના . શાસનમાં મહાવ્રતમાં ભેદ હોય નહિ. મહાવ્રત તો બધે નિયમિત જ છે. . . . મહાવ્રતની ચાર અને પાંચ સંખ્યા અંગે પ્રશ્ન. શાસનને અંગે નવીનતા કઈ? પાંચપણની. હવે કહેવામાં આવે કે બાવીસ તીર્થંકરના શાસનમાં મહાવ્રતનું અધુરાપણું કે જેથી મહાવીરના વખતમાં પાંચપણું કરવામાં આવ્યું ? અગર કહે Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન યથાસ્થિ અને કેવી રીતે ઝનમાં પણ ન્યૂનતા કે અધિકતા મહાવીરના વખતમાં અધિકપણું –મેક્ષમાર્ગને પ્રવર્તાવનારા માટે છે? જે મહાવીર મહારાજના શાસનમાં અધિકતા કે ન્યૂનતા નથી તે ૨૨માં ચાર કેમ રાખવાં પડયાં અને આ શાસનમાં પાંચ કેમ રાખવાં પડયાં? સમાધાનઃ-આ શાસનમાં ન્યૂનતા કે અધિકતા નથી. બાવીસ તીર્થંકરના શાસનમાં પણ ન્યૂનતા કે અધિકતા નથી. પ્રશ્ન-તે કેવી રીતે માનવું? કારણ કે જે ચારવાળામાં યથાસ્થિતપણું માનો તે પાંચમાં અધિકતા માનવી જ જોઈએ. તમે કહેઃ ચાર કહો તે ચાર ન્યૂન નહિ? પાંચ કહો તે અધિક નહિ? સમાધાનઃ-શબ્દ ધ્યાનમાં છે? કે “ચાર” શબ્દને લઈને ચાલે છે? પાઠને કેમ પકડતું નથી. જે પાઠને ન પકડતાં સંખ્યાને પકડીને ચાલે તેને ન્યૂનતા-અધિકતા આવે તેમાં નવાઈ શી? એક લીધો-સાઠ આપ્યાનું દૃષ્ટાંત એક લીધે, સાઠ આપ્યા એમ લુ કહે છે. એક શું તે જણવીશ એમ કહીને તે બેસે. એક રૂપિયે લીધે, સાઠ પૈસા આપ્યા તેથી લુચ્ચે. ચેખા શબ્દ ન જણાવે ત્યાં સુધી સમજી શકાય નહિ. એકના સાઠ આપ્યા, છતાં લુચ્ચો કહે છે. એક તે રૂપિયે લીધે, સાઠ તે પૈસા આપ્યા, ત્યારે સંખ્યાથી લુચ્ચાઈ માલમ પડી. એવી રીતે અહીં ચાર મહાવ્રત બાવીસ તીર્થંકરના શાસનમાં પાંચ મહાવ્રત મહાવીરના શાસનમાં છે. તેથી સંખ્યા ન લેતાં તેને બરાબર તપાસ. ચાર અને પાંચ મહાવ્રતોનું સમાધાન. પહેલાં ત્રણ વ્રતે વીસના શાસનમાં બરાબર છે. પણ ચોથાને અંગે બાવીસના શાસનમાં “સ વાળો વરિદ્વારાનો વેરમા' છે. જ્યારે ભગવાન મહાવીરના અને રાષભદેવના વખતમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ બીજું] - સ્થાનાંગસૂત્ર ૧૫ સત્રામો માગો વેરમળ એમ ચોથું મહાવ્રત અને પાંચમું : મહાવ્રત સંગ્રામો પરિપત્રો રમળે કહેવું પડયું. ' બહિદાદાનને અર્થ. - વદિ એટલે મિથુન અને આદાન એટલે પરિગ્રહ. એટલે સર્વ મિથુનથી અને પરિગ્રહથી વિરમું છું. એમ છે તે હવે “ ન્યૂનતા કઈ રહી? દશવૈકાલિક (અ૨, ગા) ૪) માં “બહિદ્ધા શબ્દ વાપરીએ છે. તે ચારિત્રની પરિણતિમાં પ્રવૃત્તિ કરતાં મૈથુનમાં મન જાય તે ઔષધ શું ? એ સ્ત્રી મારી નથી. હું એનો નથી. એ ઔષધ “બહિદ્વા” ટાળવા માટે રાખ્યું. જો બહિદ્ધાનો અર્થ બહાર જવું એટલે લે તે ઔષધ જ નહિ. આવી રીતે વિચારીને એ સ્ત્રીથી રાગ ખસેડી લે. તેવી રીતે ત્યાં બહિદ્ધાને અર્થ “મંથન” રાખેલ છે. તેથી તેમાં વાંધો નથી અને “આદાન” શબ્દનો અર્થ “પરિગ્રહુ છે એ ચોખું છે. પરિગ્રહમાં “ગ્રહે ધાતુ છે. “આદાન” શબ્દ અહીં મેલ્યું. “ગ્ર૭માત્રથી ઉપાદાન આવે તેમ હતું. અહીં પરિ ઉમેરી દીધો. “બહિદ્ધા” શબ્દમાં જે ગૌરવ હતું. સ્વસ્વભાવ, સ્વપરિણતિથી બહાર નીકળી જવું. તેને બદલે “મૈથુન” શબ્દ રાખ્યો તેથી ટુંકે અર્થ આવે “આદાન શબ્દથી અર્થમાં વધારો થાય, છતાં તે કરવાની જરૂર જ હતી. વક અને જડપણને લીધે પાંચ મહાવ્રત. : - ' જગતમાં નિયમ છે કે કાયદો કર્યા પછી ખેંચ નીકળે. * કાયદાની મકસદ લોકો ને સમજે ત્યારે તેમાં સુધારો કરવા જોઈએ. લેકેની વક્રતા કાયદાને સુધારો માગે છે. મહાવીરના વખતમાં જી વક અને જડે છે. તેને અંગે સુધારો કરવો આવશ્યક છે; નહિ તે શબ્દાર્થમાં ઉતરી જાય. અને તેથી બહિદુધાબડાર જવું–આત્માની પરિણતિમાં બહાર નંવામાં પાપ લાગે Page #82 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર ઈ વ્યાખ્યાન તેટલું મિથુનમાં લાગે એમ માને. '' કાયદામાં સુધારે. પહેલાં કોર્ટે સજા કરતાં લખતીઃ ફાંસીએ ચઢાવવું. વચમાં એક ગુનેગાર આવ્યું. સાચે ગુન્હો કરેલે. બેરીસ્ટર (barrister) ચૂપ રહ્યો. કેસ ચાલવા દીધું. આખા કેસમાં “ચું બોલતું નથી. બેરીસ્ટરને ઊભે રાખેલે શા કામને? જજમેન્ટ (judgement) થઈ ગયું. ફાંસી દેવા લઈ ગયા. ફાંસીએ લઈ ગયાં. ગળે ફાંસે નાંખે. પાટીઉં ખસેડવા જાય ત્યાં ભંગીને હાથે ખસે. ખબરદાર, વાંચે તમને હુકમ કેટલે છે? ફાંસીએ ચઢાવો. હવે ખસી જાઓ. ખસવું પડ્યું ને તે છૂટી ગયે. તેથી હવે લખાય છે કે જીવ જાય ત્યાં સુધી લટકાવી રાખવે. ફાંસીએ દેવે તેમાં તત્ત્વ એ જ હતું. અત્યારે તત્ત્વ એ જ છે. કાયદાની ચુંગાલમાંથી નીકળી જવા માગે ત્યારે કાયદામાં સુધારો કરવો પડે. તેમ વીસમા તીર્થ કરના શાસનમાં જીવો વક અને જડ છે તેથી શબ્દ પકડે. વ્રત લેતાં પરિણામ જે વખત વ્રત લેવા તૈયાર થયા તે વખતે પરિણતિ કઈ હતી? ત્રસને મારે નહિ એટલાં પચ્ચખાણ લીધાં. ગાવ છે પચ્ચકખાણને.. જાત્રા કરવા જાઓ છો, નીચું જુએ, લીતરી સાચવે તો અનંત જીવ બચી જાય છે. કેઈ કહે કે આપણે ક્યાં પચ્ચખાણ છે? ત્યારે શું તમે સ્થાવર જીવની હિંસાના પાપ માનવાથી છૂટા છે ? લખાણું તે વંચાણું. ભાવાર્થ વિચારે! સ્થાવરની હિંસા છેડી શકું તેમ નથી માટે ત્રસના પચ્ચખાણ કર્યા છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ બીજુ ] સ્થાનાંગસૂત્ર ૧૭ ત્રની હિંસાવાળા અંગે સમ્યકત્વ થયું ત્યારે શું ધાર્યું? હિંસા છૂટી શકે એમ નથી તે વાત ક્યાં રહી? શબ્દની ચુંગાલમાંથી નીકળી ગયા, નહિતર હિંસામાત્ર વર્જવાની હતી. જેમાં અર્થદંડ હેય, તે વર્જી શકતું નથી તેની જુદી વાત. પણ આસકિત, અશકિત ન હોય તેવી હિંસાને ન લઈ શકે? ઘરના ચૂલાના આરંભપરિગ્રહો છેડવા તમે અશકત છે. આસકિતને લીધે એ તમારાથી ન છેડાય. જાત્રા કરવા જાઓ ત્યારે તારા ભાઈએ કેમ કર્યું? એ પ્રશ્નાવલી. કારણકે નિવૃત્તિને વખત. પણ આત્માના ગુણ કોઈ દિવસ વિચાર્યા? તીર્થકરના ગુણ ગાતા ગાતા જવું, એ કરવું નથી, કુથલી કરવી છે, ઊંટવિદ્યા કરવી છે, કેઈ કહે લીલેતરી છે તે કહે આપણે કયાં પચ્ચખાણ છે? આ ચુંગાલમાંથી નીકળી જવાને ધંધે. પણ ખરી વાત તે એ હતી કે પ્રમાદ થયે, - મારું ધ્યાન ન રહ્યું, એ વસ્તુ હતી. જેમાં આજ કાલ ચાલાકી કરીને ચુંગાલમાંથી નીકળી જવાનાં વાક્યો બેલાય છે તેમ વિક–જડે બેલે તેમાં આશ્ચર્ય નથી. " બહિર્ધા–બહાર નીકળવું–બહાર ન નીકળીએ એ ભાવાર્થ કરે. જેમ જગતમાં ચાલાક લકે કાયદાની ચુંગાલમાંથી નીક:-ળવાને કટિબદ્ધ થાય તેમ અહીં શબ્દ પકડી લે માટે “મેઘમ” શબ્દને બદલે એક ખો શબ્દ “ ગો વેરમ” કરવો પડયો. gir vi' જુદું કહેવાનું તાત્પર્યા ચોપડામાં એક રકમ બેટી હેય તે બેઈમાન. બે મળીને એક મહાવ્રત થાય છે, છતાં એકના ભગે તેઓ આખા મહાવ્રતને | * ભંગ સમજતા હતા. કારણકે બે મળીને એક પ્રતિજ્ઞા હતી. * . પણ વક-જડે એક ભાંગે તે અડધી રહે એમ કરવા માંડે. આ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રભાત સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન કર્યું, પણ આ તે રહ્યું ને ? ના. અંશને પણ સમગ્રભાગ્ન છે. જેમ કોધ, માન, માયા, કે લેભમાંથી ગમે તેનાથી જૂઠું બોલે તે પાપબંધ તેમ બેમાંથી ગમે તેને ભંગ થાય તે મહાવ્રત જાય તેવું વક–જડ ન માને તેને લીધે પ્રતિજ્ઞાના શબ્દો જુદા આપવા જોઈએ તેથી “મેહુણાબો વેપાળ' ચોખા શબ્દો કહ્યા. કાયદાવાળાઓએ આટલા કાયદા સુધાર્યા છે, સુધારાના રાફડા-જે ફેરવવા જાઓ તે એકાદ પાનું ફાટયા વિના ન રહે. મિથુનથી સર્વથા વિરમવું તેનું નામ ચર્થે મહાવ્રત. સુધારાની ચિઠ્ઠીને પાર નહિ. ત્રુટિનાં ચિઠ્ઠાં લાગવા માંડ્યાં ત્યારે તત્વાર્થકારે લખ્યુંઃ મિથુનં-સ્ત્રીપુંસર્ગથુનમાવી મિથુનમ વા મથુન (૪૦ ૭ . ૧ માં) અર્થાત્ વેદદથી સ્ત્રી પુરૂષનું થવાવાળું કર્મ તે મિથુન. વટવા રિરા રેuri' શા માટે? . પ્રશ્ન-આદાન” શબ્દ પ્રસિદ્ધ હતું તે કેમ ન રાખે? સમાધાન–બાવીસ તીર્થકરના શાસનમાં જ સરલ, બુદ્ધિશાળી હતા–વક ન હતા. આ તે વક–જડ એટલે ગ્રહણમાત્રના પચ્ચખાણથી પાટી પકડી એટલે વ્રત જાય માટે લેવું જ નહિ એમ ઉગે જ લેવાનો અર્થ કરે. અને લેવા માત્રનાં પચ્ચખાણ છે તેથી આહાર, પાણી, વસ્ત્ર લે તે કહે કે મહાવ્રત ભાંગ્યું. બાવીસ તીર્થકરના શાસનમાં સરલ, બુદ્ધિશાળી હવાથી ન લેવાની ચીજ લેવી તે “આદાન કરવું, કરાવવું અને અનુમોદવું નથી, તેમ સમજે છે. અમારે પાળવું નથી, પણ તમે લીધેલાં પચ્ચખાણ તેયાં તેમ બેલેકસેટી આવે તે સેનાને પરીક્ષા થાય. કાશ્મણ પત્થર આવે તે સેનું ઘસાય. માર્ગના ખપી પ્રેરણું કરનારા હેય તેને ગુણ મળે. જેને માર્ગ Page #85 -------------------------------------------------------------------------- ________________ પહેલું સ્થાનાંગસૂત્ર ડાળવા છે તે આવે તે શું થાય ? આદાનમાત્રનું પચ્ચક્ખાણુ હતુ. લે એટલે મહાવ્રત ગયું-આવા વક્ર-જડા પાર્ક, ત્યારે તેને ઠેકાણે રાખવા એ શાસ્રકારનુ કામ છે. • માતા છેકરાંને પેાયે એ દૃષ્ટાંતથી વક્ર-જડેના ધર્મની ઘટના : માતા ૫૦ વર્ષના, ૧૫ વર્ષના અને પાંચ મહિનાવાળા છેકરાઓને પોષ.. ૫૦ વર્ષના છેાકરી છે તે છે કરે પણ તેને દૂધ પાવું, કે છાતીએ લગાડવુ' ન હોય. ૫૦ વર્ષ વાળાને ૫૦ વર્ષીવાળાની પેઠે પાષવા પડે. 'માતાનું તત્ત્વ પાષવામાં છે. ચાહે તે જૂદી રસેાઇ કરાવીને, રોટલો આપીને અગર દૂધ પાઈને, શાસ્ત્રકારને વક્ર જડને જુદા મેલ્યા પાલવતા નથી; નહિ તે પાઠ ફેરવવા પડત નિહ. ૧૯ પાંચ મહાવ્રતા કેમ કહ્યાં?, છેલ્લા પાડો કેમ ફેરવ્યા? અધું વક્ર-જડપણાને આભારી છે, છતાં એને માર્ગે લાવવેા એ શાસ્ત્રકારનું ધ્યેય છે. સત્તુ-પ્રાજ્ઞ એકલા માર્ગે આવે એમ નહિ પણ ઋજી-જડ, ઋજુ -પ્રાજ્ઞ, ને વક્ર-જડ એ ખધાને માર્ગે લાવવા જોઇએ. એ શાસન–શાસ્ત્રકારનું ધ્યેય છે. ઘરાકના દૃષ્ટાંતથી મહાવત ફેરવવાની ઘટના દુકાન પર ચાર પૈસાનું ઘરાક આવે ભાવ કહે’ એમ એ કહે તે વખતે શેઠ ! સાચુ ખેલેા, એટલે તમને જૂઠામેાલા’ તમારી દુકાન પર આવીને કહી જાય છે પણ આંખ લાલ થતી નથી. માલ ખપાવવાના મુદ્દો છે. ઊલટુ તમને એ ઠરાવે જૂઠા, તમે કહે છે ભાઇ, તુ તેા રાતદહાડાના ઘરાક. ચાર પૈસાની લાલચ માટે કહે છે-નૂડા જણાવનારને વળગેા છે. તે જગતનું કલ્યાણુ કરવાને કટિબદ્ધ થયેલા વક્રને ધર્મના રસ્તે લાવવા માટે • Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન એમ કેમ ન કરવું પડે? માટે મહાવ્રતે ફેરવવાં પડયાં. " વ-જડે માટે શબ્દ પલટે * * પ્રજાની જોડે રાજા અને પ્રધાન ગાંડા થયા, પણ ગાંડપણમાં કર્યું શું? ઘરમાં નાંખવાનું. વકોને સમજાવવા ખરા, પણ પિતાનું ખુએ તે વકના વક. માત્ર શબ્દ ફેર. બહિદ્ધાની જગપર મથુન અને આદાનને બદલે “પરિગ્રહ’ શબ્દ રાખે, પણ છૂટ્ટી નહિ. સંવર, નિર્જર, અને મોક્ષમાર્ગનું ધ્યેય તે રાખવું જ જોઈએ, તેથી ન્યૂનતા કહી શકીએ નહિ; પણ શબ્દ ફેરવ્યું. “પરિગ્રહ’ શબ્દ વાપરવાનો ખુલાસે છે. પ્રશ્ન-સવામો પરિણામો વેરમ કેમ? જે સવાબો મહાયો મેલે તે અશન, પાન લીધું તે તમારૂં મહાવ્રત ગયું એમ કહે અને ઉપકરણ લેવામાં પણ મહાવ્રત કાઢી નાખે. આજ કાલના ઉછુંખલે બોલે છે કે તમારે પરિગ્રહનું પ્રમાણ, તે ચેલા કરવામાં પ્રમાણ નહિ?, આ બેલનારે “પરિગ્રહ’ શબ્દ સમજે નથી. પરિગ્રહ કયાં છે? આટલા સાધુ ફલાણુના ફલાણા એમ કેઈ જગ્યા ઉપર લખાવ્યું, ના; કારણકે નામના તરીકે અહીં નથી. લેકે કહે તેમાં એને શું પંચાત ? પિતાના તરીકે હેત તે પ્રતિબંધ. તે પછી કાયદાની સામે શા માટે થયા?, શાસનને માટે. કેટલાકને ગાયકવાડી રાજ્યમાં ગયાને વર્ષો થયાં અને જશે કે નહિ?, તે પ્રશ્ન. પણ અહીં તે શાસનની સેવા, બીજાની સેવા નહિ. દીક્ષાની વિરૂદ્ધ છે માટે બોલવું છે. મૂળ વાતમાં આવે— અહીં “પરિ ઉપસર્ગ મેલ્યા છતાં બૂમ મારે છે, તે ન મે હેત તો શી દશા થાત ? - ગુરૂમ કારાજ દીસા દેતાં જણાવે છે કે આ દીક્ષા હું Page #87 -------------------------------------------------------------------------- ________________ ખીજું] સ્થાનાંગસૂત્ર ૨૧ 9 ન નથી દેતા, પણુ ક્ષમાશ્રમણ દે છે. હું તે પ્રતિનિધિ છું, વક્ર-જડાના વાંકા કોથળામાંથી કરડે તેવાં બિલાડાં નીકળે તેથી શાસ્ત્રકાર એ બચાવ રાખ્યા, પણ રાખેલે અચાવ સૂઝે નહિ તેને શુ કહેવુ', જો તે ન રાખ્યા હોત તે શું થાત ? ‘ પરિગ્રડ ' શબ્દ ન રાખ્યા હાત, અને ‘આદાન ' કે ‘ગહાએ' પાઠ રાખ્યા હેત તે તે કૂતરાએ વળગ્યા વિના રહેત જ નહિ, પણ શાસ્ત્રકાર સજ્ઞ છે, તેથી વક્ર-જડ માટે તેટલું કરવાની જરૂર હતી. પરિગ્રહની વ્યાખ્યા ' " વિર એટલે સનન્તાત્ અર્થાત્ સ્વમાલિકી તરીકે ગ્રહણ કરવુ તેનુ નામ પરિગ્રહ.’ દીક્ષાને વેષ એ પરિગ્રહ નથી. કારણકે ગુરૂએ સયમ પાલન માટે તે આપ્યા છે. સરકાર તરફથી પાલીસ ( police)ને ડ્રેસ (dress), પટા આપવામાં આવે છે. તેથી લેાકેા પોલીસને એળખે છે, છતાં માલિકી તે કાર્ટ (court)ની જ છે. પેાલીસના ડ્રેસની માલિકી પેાલીસની નથી. આચાર્યા પણ પૂર્વાચા)ને આધીન છે શાસન–સેનાના ડ્રેસની માલિકી આચાર્યની છે, તે આચાર્ય ને પરિગ્રહ લાગશે ?, જેમ કે ડ્રેસથી બચતી નથી તેમ આચા નહિ ખચે ?, ના. તને જો સમજણ પડે તે આચા પહેલેથી બચેલા છે. કારણકે પાક્ષિક અતિચારમાં જણાયુ છે કે એ મારૂ' નથી. મારા માચાય નું છે. આથી આચાર્યે ઉત્તર દીધા કે મારા આચાર્યનું છે ( આયરિયસંતિયં,-ક્ષામસૂત્રમ્ ). રાજાનુ રાજ્ય નથી; શહેનશાહતનું રાજ્ય છે. રાજ્ય જ્યાતુ નથી, પણ પાર્લામેટ (parliament)નું. સાધુએ કે આચાર્ય વસ્તુના માલિક નથી; આચાર્યની પરપરા માલિક છે અને તેટલા જ માટે રિનાનો કહેવુ પડયું: ‘ પિર’ ઉપસર્ગ લગાડીને ચાક્ખું કરી દીધુ કે Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન જો મમત્વ ભાવે લેવામાં આવે તે તેનું નામ પરિગ્રહ, આથી જ ઉમાસ્વાતિજીએ વક્ર થયા તેમણે શાસનમાં લેવા જે ‘ પરિગ્રહ” શબ્દ રાખ્યા હતા તેના અર્થ મૂર્છા કર્યાં (મૂર્છા પરિમx; તરવાર્થ ૨૦ ૭ સૂત્ર ૧૨). સૂર્છા ન કહેતાં પરિગ્રહ શા માટે? પ્રશ્ન-સાઓ પશિદાઓ વેરમળ ને બદલે સાસ્ત્રો મુજ્બો વેરમળ કહી દેવું હતું ને? જયાં સુધી સરાગ દશા ત્યાં સુધી મહાવ્રત આવે નહિ. મહાવ્રત આવ્યા વિના-સરાગ દશા ગયા વગર મહાવ્રત ન ગણાય તે શા માટે સન્માનો મુરાગો વેરમળ ન રાખ્યુ. તમારે ‘મૂર્છા’ કહા કે ‘પરિગ્રહ’ કહેા એ એક જ વાત છે. અને જો ‘મૂર્છા’ એ પરિગ્રહનું લક્ષણ છે તે જ્યાં મૂર્છા ત્યાં પરિગ્રહ; અને જ્યાં પરિગ્રહ ત્યાં મૂર્છા એમ થયું. તે પછી જ્યાં મૂર્છા થઇ ત્યાં મહાવ્રત ભાંગ્યું કે નહિ ? ઉ॰-તમારા હિસાબે ક્ષીણમેહનીય એટલે વીતરાગ-તે થયા સિવાય મહાત્રન હેાય નહિ, પણ અહીં તેમ નથી . અહીં તે પરિગ્રહ તરીકે ગણાતા પદાર્થોવિષયક જે મૂર્છા તે પણ પરિગ્રડુ’ છે. અને પરિગ્રહ તરીકે ગણાતા પદાર્થોમાં જે મૂર્છા તે દ્રવ્ય-પરિગ્રહ તે જે વસ્તુ પરિગ્રહ તરીકે ગણાય તેમાં જો મૂર્છા હશે, તે તે ન લે તે પણ તમારે ‘પરિગ્ર’ છે. તે વ્રત છે ને ? ના. સર્વથા પરિગ્રહથી વિરમવું તે. ધન, ધાન્ય તે પરિગ્રહ,’પણ વસ્તુમાત્ર પરિગ્રહ . નથી. અમારી પ્રતિજ્ઞા કઇં ? પરિગ્રહથી વિરમવું. આ તે પરિગ્રહ નથી ને? એમાં અમે મૂર્છા રાખીએ તે મહાવ્રતમાં વાંધે નહિ. ધર્મોપકરણ સિવાયના પદાર્થો લઇએ તે જ વાંધે. આવું થઈ જવા માંડે માટે વરદાત્રો વેરમાં રાખ્યું તેમાં “ લેવા :/ Page #89 -------------------------------------------------------------------------- ________________ બીજું] સ્થાનાંગસૂત્ર ગઈ કૃત આઈ ખસમ જેવું થયું" સંયમના ઉપકરણમાં પણ મૂર્છા ન રખાય * જે ઓઘો નવો હેય ને પૂજવું હોય તે આ ન એ છે. ઓઘાથી અદ્ધર આકાશ પૂજાય છે. ચરિત્રને પાલનને માટે જે વસ્તુ લીધી, તે વસ્તુ રખાય ને ચારિત્રને ચૂર થાય તેનો અર્થ છે? કદાચ ઉપગરણ ઉપર શાહીની કલમ પડી ને ડાઘ લાગે તો “એ. હું શા માટે? આત્માને કર્મબંધનથી બચાવવા માટે દ્રવ્ય થકી થતી હિંસા બચાવી લેવી જોઈએ. તે બચાવવાનું સાધન તેમાં ડાઘ લાગે તેથી પૂજવામાં વાંધે આવવાને નથી. ઉપકરણ છે સાધન એમ કહેવાવાળા-એવું કહીને આત્માને છેતરવાવાળા છે. ઉમાસ્વાતિ-શäભવસૂરિને નામે જે સંયમસાધન સિવાયની ચીજ છેડી તેથી મહાત્મા થઈ ગયા એમ માનશે નહિ. નિર્મમત્વ ભાવનું ધ્યેય ચૂકયા તે દેવું જ છે. જેવી રીતે ઉપકરણ સિવાય-ધર્મ સાધન સિવાયની વસ્તુ છોડવાની છે તેમ તેમાં પણ મમતા છોડવાની છે. તેથી ઉમાસ્વાતિજીને મૂછ પરિઝ રાખવું પડ્યું અને શય્યભવસૂરિને પણ મૂચ્છ એ જ પરિગ્રહ રાખવું પડયું. (મુરઝા પરિમાણો ગુનો રૂય યુ મળિT | શ૦ ૦ ૨૨૦) અન્યાશ્રય ટાળવા માટે મહાવ્રતમાં “રિસા ચેરમ” કહેવું પડયું. ' મનુષ્યદેહ મોક્ષની નીસરણી છે બીજી વાત દૂર રહી. આ તે ઉપકરણ છે. સારું રહ્યું તે શું? બગડે તે શું? મોક્ષની નીસરણું તે મનુષ્યદેહ. જેમ નીસરણ સિવાય મેડે નહિ ચઢાય, તેમ મનુષ્યના દેહ આ સિવાય કઈમેક્ષે જતો નથી, ગયે નથી અને જશે નહિ. Page #90 -------------------------------------------------------------------------- ________________ २४ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ઉપકરણ વિના પણ મોક્ષે ગયા છે. પણ મનુષ્ય-દેહને પ્રાપ્ત કર્યા વિના કે મેક્ષે ગયે નથી. છતાં એ કામને છે એમ બેલીશ નહિ. સંયમની લાઈન (line)માં ચઢે મહાપુરુષ આમાં શું થાય છે એમ ન બોલે. જ્યારે ભૂખ ભાંગવા માટે રોટલી છે તે પછી તે રોટલી ચાહે તે વાડકામાં કે થાળીમાં મળી હોય તો થાળીવાડકાની શી લડાઈ? જેને રોટલી માટે દોડવું છે તેને તકરાર શાની? નવી વહનું વાછરડાને જેટલો ખવડ લગ્ન થાય છે. વહુ પહેલવહેલી ઘેર આવે, ત્યારે ઘરનું કામ ન બતાવાય. ઘેરે ગાયનું વાછરડું હાય. વાછરડાને કેટલે ખવડાવવાનું કામ બતાવાય. તેમાં પણ તેટલે ખવડાવે હેય તે મારી સાસુ માંડી દે છે. બે મિનિટ માટે વાછરડું સાચવવાનું મટયું. સાસુ કકડા કરી આપે, તે કકડા વહ વાછરડાને આપે છે. વાછરડાને નવી વહુ છે કે જૂની તે જોવાનું નથી. વાછરડાને તે રોટલાને કકડે આવ્યા તેથી એ આંખ મીંચીને ચાવે છે. એ મતલબ નવી કે જુની વહુ સાથે નથી, મતલબ રોટલાથી છે. સાધુએ લેવું જોઇતું વાછરડાનું દષ્ટાંત, : * તારે મતલબ દશીથી છે કે જયણાથી છે? જે જયણાથી હાંય તે વાછરડાના જેટલી અકલ રાખે તો બસ. પુસ્તકના પૂઠામાં મમતા કરવા જતાં સૂળથી રસ્તો ભૂલે પુસ્તક એટલે આત્માને જ્ઞાન મેળવવાનું સાધન પુસ્તકના બચાવ માટે પૂંઠું છે તે પૂઠું ‘લાલ ને ધળું થાય તેમાં શી દશા? બાર ભૂલવાનું તે દૂર રહ્યું પણ આંગણામાં કાં ભૂલે છે? મેક્ષનું સાધન કેવળજ્ઞાન, જિનવચન, પુસ્તક છે. પૂઠું પાટી તો સાધનના સાધનનું સાધન છે. આંગણામાંથી રસ્તો Page #91 -------------------------------------------------------------------------- ________________ બીજું] , સ્થાનાંગસૂત્ર , ૨૫ ભૂલ્યો તો તે મળવાને કયાંય? આ તે બધાં સાધન છે; પણ દેહ તો ખુદ નીસરણું છે. વળી દૂર( વ્યવહાર)નયની અપેક્ષાએ મેક્ષનું પરિણમી કારણે માનીએ તો પણ ચાલે. હાડકાં, માંસને મેક્ષ થવાને કે આત્માને? તે બધાં મહેમાંહે આવ્યા છે. શરીરમાં આ આત્મા” આ “શરીર” એમ વિભાગ થઈ શકે નહિ. બે એકરૂપે રહેલા હેય, એક લેટામાં દૂધ અને પાણું ભેગાં થયાં, ભલે ભેગાં થયાં પણ અગ્નિની સંગે પાણી બળી જશે. પણ ભેળાં છે ત્યાં સુધી આ દૂધ, આ પાણું કહી શકીએ નહિ. તેમ આ જીવ, આ શરીર, આ આત્મા કહી શકીએ નહિ, મેક્ષની નીસરણ જેવું શરીર મોક્ષને અપાવી દેનાર એવું શરીર એના તાડનના, વધના પ્રસંગે સહન કરવા તૈયાર થયું છે. તે પુસ્તકનું પૂઠું ફલાણા રંગનું શા માટે થાય છે? કેટિવજને પણ દરિદ્ર અવસ્થા આવી પડે ત્યારે ઉકર- ડાની જગ્યાના ઉમળકા આવે. આટલી જગ્યા કેમ જાય છે? હજારે લાખની મિલકત છેડીને નીકળે પછી ઉકરડામાં રંગ આ, શાથી? દરિદ્રતા આવી તેથી ઉકરડામાં ઉમળકા છે. વક-જડને ફેરવવા મહાવીરે શબ્દ ફેરવ્યો . ઉમાસ્વતિએ પૂછડું વળગાડયું-સાધન સિવાયનું છોડ્યું તેથી પરિગ્રહથી બચ્યા તેમ માનશે નહિ. મેક્ષના સાધનભૂતમાં મૂચ્છમાં ઉતરશે તે મૂચ્છમાં (પરિગ્રહમાં)જ છે. આથી જ ઉપકરણની મૂર્છા છેડાવી, જગતના વક-જડેને ફેરવવા મહાવીરને શબ્દ ફેરવો પડશે. . ': ' ' ' . પ્રશ્નપરંપરા . . . . . પ્રશ્ન-હવે આ પાંચ કેમ છ, સાત કેમ નહિ ? એક, બે કેમ નહિ? મહાવત કેમ? શ્રાવકેનાં વ્રતો હોય Page #92 -------------------------------------------------------------------------- ________________ રદ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન છતાં શ્રાવકને માટે આ વ્રત શબ્દ કેમ છે? બે જગ પર શાના વિશેષણ જોડે છે? બે જગે પર વિશેષણો કેમ? બીજા બધાએ યમ નિયમ રાખ્યા ને તમે વ્રત કેમ ગોઠવ્યા? મહાવત કેમ રાખ્યાં?: પાંચ મહાવ્રત છે સીધું કહી દે. જ્યાં બીજુ ક્રિયાપદ ન હોય ત્યાં “અ” મેલી દેવાય છે છતાં “gundi કેમ કહેવું પડયું તે વગેરે આગળ જણાવાશે. . ' વ્યાખ્યાન ૩ ઠાણુંગજી નામના ત્રીજા અંગની અંદર પાંચમા સ્થાનની અંદર પહેલું સૂત્ર જણાવતાં જણાવ્યું કે પાંચ મહાવ્રત કહેલાં છે. અહીં એ વિચાર કરવાની જરૂર છે કે પંચ મહાવ્રતપણું કે પાંચપણું સિંદ્ધ હતું તેનું મહાતપણું કહેવા માગે છે? અગ્નિ ન બળેલું હોય તેને બળે તેમ શાસ્ત્ર અપ્રસિદ્ધિને સમજાવે. શિાસ્ત્રનું લક્ષણ , , ! અપ્રસિદ્ધ વાત કહે તે જ શાસ્ત્ર સફળ કહેવાય. પાંચ વેપારી ભેગા મળ્યા હોય તેમાં કઈ પvપ=૫ બેલે તે મગજ ફરી ગયું છે એમ માને છે. તેને જણાવવા છે ? બધાને છોકરા ધાર્યા પ્રસિદ્ધ વાતને કહેવાવાળો બીજાને ગાંડા ગણવાવાળો ગણાય. આમ કહેનારો પિતે ગાંડે ગણાય. તેમ શાસ્ત્રમાં પ્રસિદ્ધ વસ્તુને જણાવવા બેસે તે શાસ્ત્રકારપણાની . યેગ્યતા પામે નહિ. તેથી અપ્રસિદ્ધ અર્થને જણાવે તે જ શાશ્વ એ શાસ્ત્ર છે. . . . . . . Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ત્રીજું સ્થાનાંગસૂત્ર અર્થ ને કામ સ્વયંસિદ્ધ છે . . . : : .. સ્વતંત્રવિધાન તરીકે અને અનુવાદ તરીકે એમ બે રીતે વાતે હોય. જે વસ્તુ જગતમાં સિદ્ધ હોય તેને અનુવાદ કરે તેની શાસ્ત્રને અડચણ નથી. તેમજ જે વસ્તુ દુનિયાને સમજવામાં ન આવી હોય તેનું વિધાન કરે. જેમ અર્થ અને કામ, સાવદ્યપણને લીધે ઉપદેશ કરવા લાયક નથી, તેમજ સિદ્ધ હેવાથી પણ તેને ઉપદેશ કરે લાયક નથી. વળી ઔદયિક કર્મના ઉદયથી સિદ્ધ થવાવાળી હોવાને લીધે તેને ઉપદેશ કરે શાસ્ત્રકારને લાયક નથી. અને સિદ્ધ ન થયેલા ધર્મ ને મેક્ષ સ્વયંસિદ્ધ નથી. પણ અર્થ અને કામ ચારે ગતિમાં સિદ્ધ થયેલા છે. ચાર પુરુષાર્થની વ્યાખ્યા . અર્થ શબ્દથી ભેળા લેકે પૈસાને પકડે છે, પણ “અર્થ શબ્દથી પૈસો ન પકડતાં “બાહ્ય સુખનાં સાધને” એમ સમજવું જોઈએ. આત્મીય સુખ એનું નામ “મેક્ષ', બાહ્ય સુખ એનું અર્થ, બાહા અત્યંતર સુખ અને તેનાં સાધનો મળીને ચાર પુરુષાર્થ થાય છે. પુરુષાર્થને અર્થ ઉદ્યમથી મેળવાય. અર્થ અને કામની અપેક્ષાએ પુરુષો પ્રયત્ન કરે છે અને ધર્મ અને મોક્ષની અપેક્ષાએ પ્રયત્ન કરે તે પુરુષાર્થ કહેવાય. પુરુષે ઈમ્બેલી ચીજો પુરુષાર્થ અહીં ઉત્તમ પુરુષાર્થ નથી કહ્યું પણ સામાન્યપણે પુરુષાર્થ કહે છે. હવે જે તેને પકડી લે તે હેય, રેય ને ઉપાદેયના વિભાગને જાણતા નથી, મ નતો નથી એમ ગણાય. ત્યારે વિભાગ કરવામાં અર્થ ને કામ હેય-છાંડવા લાયક પુરુષાર્થ હેય હેવાથી સામો મેળો વેરમ, સરવાળો વાિરૂ વેરમળ એમ શાસ્ત્રકાર કહી શક્યા. Page #94 -------------------------------------------------------------------------- ________________ ( વ્યાખ્યાન ચાન ' ૨૮ સ્થાનાંગસૂત્ર પરસ્પર વિરેધવાળું વચન શાસ્ત્રકારનું ન હોય પ્રશ્ન-એક બાજુ અર્થ ને કામ રાખવાનું કહે અને બીજી બાજુ સરવાળો મેળવ્યો–સર્વથા વિરતિ, બતાવે, તે વચનને ઢંગધડે કેમ ગણાય? જેના વચનમાં પરસ્પર વિરોધ આવે તે શાસ્ત્રકાર કહેવાય નહિ, તે સર્વજ્ઞ કયાંથી મનાય ? આવું બતાવે તો શાસ્ત્રકારપણાથી બાતલ થઈ જાય. પ્રતિમાનું પૂજન જિનેશ્વરની પ્રતિમાની પૂજા અમુક હદે કરવા લાયક છે અને અમુક હદે છેડવા લાયક છે. શ્રાવકધર્મમાં હોય ત્યાં સુધી પૂજા ન કરે તે વિરાધક. સાધુધર્મમાં આવેલ પૂજા કરે તે વિરાધક. આ પરસ્પર વિરૂદ્ધ છે કે નહિ? નથી. અધિકારી જુદા રાખ્યા. ' . ' પૂજનમાં વૈદ્યના ઔષધને ન્યાય - વૈદ્ય ગરમીવાળાને સૂંઠ, ગરમ પદાર્થ ખાવાની મનાઈ કરે. વાયુના દરદીને એ ખાવાની એ સલાહ આપે છે. તેથી પરસ્પર વિરૂદ્ધ ઉપદેશવાળે ગણાય ખરે? જે રેગી તે પ્રમાણે દવા. અધિકારીને અંગે એક વસ્તુ લેવા લાયક, તે જ બીજા અધિકારીને છેડવા લાયક કહે તેમાં વિરોધ નથી. જેમકે વૈદ્ય દરદીના ભેદને સમજીને ઔષધે ને કરી ભિન્નભિન્ન બતાવે તે અહિત કરનારે કહેવાય નહિ. શ્રાવક અધિકારી હોય ત્યારે પૂજાની કર્તવ્યતા જણાવે; સાધુ અધિકારી હોય તે તેને પૂજાને નિષેધ જણાવે. તેમાં આશ્ચર્ય શું? સાધુ પજા કેમ ન કરે શ્રાવકે પૂજન કરવું જ જોઈએ, એમાં આરંભ સમારંભ Page #95 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું સ્થાનાંગસૂત્ર ૨૯ નથી માનતા? જે પૂજા સાવદ્ય હોય તે સાધુએ એ ઉપદેશ આપ નહિ, અને જે ઉપદેશ આપવાનું નથી તે પછી કર્તવ્ય જ છે એમ કહી શકાય જ નહિ. અને જે નિરવદ્ય હોય તો સાધુને કરવામાં વાંધો નથી. પૂજાનું સ્વરૂપ અને એને અનુબંધ પૂજા સ્વરૂપે સાવદ્ય. દેખાવમાં છકાયની વિરાધનાવાળી, પણ અનુબંધે–ફળ તરીકે નિર્જરારૂપ છે. પ્રશ્નકાર–જ્યારે સ્વરૂપે સાવદ્ય છે અને પરિણામે નિર્ભર કરનારી છે તે સાધુએ કેમ ન કરવી? સમાધાન-સાધુએ સ્વરૂપે સાવદ્યમાં જવાની જરૂર શી? આ જગે પર કેટલાક કહે છે કે-સ્વરૂપે સાવદ્યના નામે અલ્પ પાપ માનવું જોઈએ, જે જિનેશ્વરની પૂજામાં અલપ પાપ બંધાય છે, ભલે ઘણી નિર્જરા થતી હોય, એમ માનીએ તે સાધુએથી તેને ઉપદેશ થઈ શકે નહિ. અશુદ્ધ દાનના ઉપદેશની માર્ક પૂજાને ઉપદેશ ન અપાય શુદ્ધ દાન એકાંત નિર્જરાનું કારણ, અશુદ્ધ દાન અલ્પ પાપને બહુ નિર્જરાનું કારણ પણ સાધુથી અશુદ્ધને ઉપદેશ દેવાય નહિ. સુપાત્રને અસૂઝતું આપવું તે “અશુદ્ધ દાન’ સાધુને અફાસુ, અષણીય દેવામાં આવે તે “અશુદ્ધ દાન. સુપાત્રે દાન દેજે, તેમ અસૂઝતું પણ દેજો એમ સાધુથી કહેવાય નહિ. જે અશુદ્ધ દાન અલ્પ પાપવાળું ને બહુ નિર્જરવાળું હોય તે તેને ઉપદેશ દેવાય નહિ. તે પછી પૂજાની અનુમોદના શી રીતે? કોઈ કહે અસૂઝતું દે તે નિદિયા થાય. સમાધાન–રેવતી શ્રાવિકાના દાનને પ્રસંગ , મહાવીર સરખા તમામ ઉપસર્ગો, પરીષહમાં પાર Page #96 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન ઉતરેલા, તે વખતે વીર્યંતરાયના ક્ષયે પશમ હતા, ક્ષમ ન હતેા. કેવળીપણામાં વીર્યાંતરાયના સર્વથા ક્ષય થયેલા છે, જે થયેાપશમ વખતે પરીષહે, ઉપદ્રવે અને ઉપસર્ગો સહન કરવાવાળા હતા, તેવાને પણ રેવતી શ્રાવિકા આધાકમી બનાવીને વહેારાવે છે. (સાધુને અંગે કરે તેા આધાકમી). પણ મહાવીર વહેારતા નથી. કારણકે કેવળ ભગવાન માટે કરેલે છે. આથી સ્વમુખે પ્રભુ મહાવીર જણાવે છે કે મારે માટે કર્યાં છે. વિચાર! ભગવાન માટે આહાર તૈયાર કરનાર રેવતી શ્રાવિકા નિગેાદમાં ગઈ ને ? મન માને તેમ એલવાવાળા છે. શાસ્ત્રો જોયાં નથી, સુખ છે માટે કાંઇ એલવુ. તેવાઓની અપેક્ષાએ રેવતી નિગેાદમાં જવી જોઈએ ને ? પણ તેમ બન્યું નથી. અલ્પ પાપ શબ્દમાં પણ નિર્ભય પાપભીરૂ ન હોય. ‘અલ્પ પાપ”ને અ કયાં જઇને ગેહવાય છે ? અશુદ્ધ 'દાન અલ્પ પાપ મૈં મહુ નિર્જરા કરાવનાર છે. એનુ કરવું, કે અનુમેદવું સાધુને હાતું નથી. તેા પછી સાબુથી પૂજાને ઉપદેશ કે અનુમેદન ન થાય ને ? થેાડુ' પણ પાપ થાય, તે સવં સાવનું નામ વરખળમ નિ રહે. આ અશિકતનેા વિષય નથી, આ તે જાણી જોઈને આવે છેને? ; સ્વરૂપે હિસા ૩૦ સ્વરૂપહિંસામાં જો પાપમધ માની લેવામાં આવે તે સમુદ્રસિધ્ધ માની શકશે નહિ, સ્વરૂપે હિંસા તે ત્યાં રહેલી છે, તે સ્વરૂપહિંસામાં પણ પાપબંધ માનેલે છે તે સિદ્ધપણાની મુશ્કેલી. ‘અયેગિકેવલી' ગુણુડાણે પશુ સ્વરૂપે હિંસા માની. વાયરાથી મચ્છર ઊડતા ઊડતા આવ્યે, શરીરને અથડાયા, ને મર્યા તે સ્વરૂપહિંસા તે થઈ. તે શુ ૧૩, ૧૪ ગુણુડાણે પાપના Page #97 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી સ્થાનાંગસૂત્ર ૩૧ બંધ છે? સ્વરૂપહિંસા ૧૩-૧૪મે રહેવાની, તે પછી પાપને અંધ માનવે જોઇએને? પણ તે તે માની નથી. સ્વરૂપહિંસા પાપમધ કરનારી ચીજ નથી. સ્વરૂપહિ`સા દેખાતી હિંસા છે; પરિણામે કાંઈ નહિ. વૈદ્ય ગુમડુ થયુ હાય, આપરેશન(operation) કરે, લેાહી ઘટે. દેખાવમાં ઘટાડયું માલમ પડે, પણ રૂઝ આવશે તે લષ્ટપુષ્ટ થશે. સ્વરૂપથી લેહી એછું કર્યું, પણ અનુબંધમાં લેહી ભર્યુ તેવી રીતે પૂજામાં જે અંકાય વગેરેની વિરાધના તે ‘સ્વરૂપહિંસા' છેઃ એથી પાખંધ નથી. પ્રશ્ન—હિંસાનું લક્ષણ શુ? 1 ' * પ્રમત્તયેતિ પ્રાથપરવાં હિંસા'' (તરા ૦૦૭,૦૮) પ્રમાદથી પ્રાણના વિચાગ તેનું નામ ‘હિંસા’. સાધુમહારાજની ભકિતને અંગે અસૂઝતું કરે તેમાં કઈ પણ પ્રમાદ નથી—તે જેવી આધાકીની, તેવી પૂજાની સરખાવટ કરી. આધાકી અને પૂજાને અંગે કુટુંબકમીલાની બુદ્ધિથી નથી પણ પાત્રબુદ્ધિ અનેમાં છે; એકમાં પાત્ર`ષણની, અને ખીજા (પૂજન)માં ત્યાગની બુદ્ધિ છે, એકમાં અલ્પ પાપ થાય ને ખીજામાં થાય નિહ. મગજ શાંત કરે. દાન અન્ય પ્રકારે સંભવે તેવું છે કે નહિ ? પાત્રપૂજા, ગુરૂપૂજા એ અન્ય પ્રકારે સભવે તેમ છે કે નહિ ? ને અન્ય પ્રકારે સભવે છે, તે પછી અન્ય પ્રકારનુ દાન ઊંચાપણુ લઇએ તેવુ અશુદ્ધમાં હલકાપણુ આવે, કાસુ દાનના સંભવ છે, માત્ર-અહીં પોતે જે કરે છે તે પાતે શુદ્ધ દાનમાં જઈ શકતા નથી. શુદ્ધને સ ંભવ હોવાથી અશુદ્ધને નીચે ઊતારી દેવું પડયું. શુદ્ધ પૂજા સિવાય સભવ નથી-શુદ્ધ આડારપાણી દેતાં એકાંત નિરા, સે ડગલાં સુધી સામેા આર્થીને આપે છે. તે અહિંસક છે, એમ ન કહેવાય, છતાં . ** Page #98 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન અલ્પ પાપ નહિ. સામે જઈને આવે તે તમારી દષ્ટિએ અલ્પ પાપ, ચૂલા પાસે બેસીને આપે તે નહિ. અન્ય શુધ્ધ દાનના સંભવને અંગે અ૫ પાપ. પૂજાને ઉપદેશ અને અનુમોદના કરાય છે. ચાવવી તથાકારી, તીર્થકરોને સર્વ સાવદ્યપ્રવૃત્તિને ત્યાગ હતું, છતાં પૂજાને ઉપદેશ કર્યો. ઉભય છતાં એકને નિષેધ કરવામાં આવે. જમનાદાસ બહાર જાય-એટલે બધા બેસે એ આપોઆપ આવી જાય. પૂજા, ચૈત્ય વગેરેની અનુજ્ઞા થઈ ગઈ. ભરતની બંને પ્રકારની પ્રવૃત્તિ હતી. કામની, પૂજાની પ્રવૃત્તિ હતી. તેમાં “સરું જામાં કામ શલ્ય છે, કામ ઝેર છે, એમ કહી એકને શલ્ય તરીકે જણાવ્યું ત્યારે બીજા તરફ આંખમીંચામણાં તે જ અનિષેધ અને તે જ અનુમોદના. વેદ અ૫ પાપ અને ક્રિયાકાલીન અ૫૫૫ અત્યારે પાપ બાંધ્યું તે ભોગવવું પડે તે “વેદ્ય અલ્પ પાપ.” કિયાવખતે લાગે ને તરત છૂટે તે “ક્રિયાકાલીન અપ પાપ” પાણી લાગે ત્યારે માટીને કણિયે પણ લાગે, પણ તે ચાલ્યા જાય. સામાન્ય ડેળાએલું પાણી પિતાના કણિયાને લઈ જાય અને બીજી ધૂળ લાગી હોય તેને પણ લઈ જાય. તમે ડહોળા પાણીમાં કપડાં ધુઓ છે કે નહિ? તે લાગેલી કણું કાઢી નાખે છે અને બીજી પણ કાઢે છે. ૧૧માં ગુણસ્થાન પછી નિષ્કષાય-વીતરાગપણમાં સ્વરૂપહિંસા છે, તે આત્માને બાધક ન થાય; પણ સકષાયપણની સ્વરૂપહિંસા બાધક થાય જેમ ડહોળા પાણીને કણીઓ, પાણી સાથે આવે, પણ પિતાના કણીઆમાં છે અને પહેલાના કણીઆમાં પેસે છે. અને બંનેને સાફ કરે છે તેમ ભગવાન હરિભદ્રસૂરિ કહે છે કે-જે સ્વરૂપહિંસાને અંગે લાગતું કર્મ Page #99 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું ] સ્થાનાંગસૂત્ર અને બીજું પૂર્વનું કર્મ તેની ત્યાં નિર્ભર કરે છે. ક્રિયાકાલીન અલ્પ પાપ છે, તેથી સર્વ સાવદ્યના પચ્ચફખાણવાળાને બાધક નથી; પણ અસૂઝતા આહારપાણી તે અ૫ પાપ વેદ્ય છે તેથી અનુમોદના હેય નહિ. અસૂઝતા આહારથી શ્રાવકને અલ્પ પાપ, બહુ નિર્જરા. અસૂઝતા આહારથી પણ સાધુ તે કર્મ બાંધે. આથી આધાકમી ખાવાવાળાને કર્મબંધ છે કે નથી, એ નક્કી થયું, પણ પ્રરૂપણ કરનારને કર્મબંધ છે જ નહિ એમ કહેવાય નહિ, તેમજ કર્મબંધ છે એમ પણ કહેવાય નહિ. પૂજામાં અલ્પ પાપ પણ વેદન નહિ - પૂજનના પ્રસંગને અંગે ક્રિયાકાલ પૂરતું અલ્પ પાપ પણ વેદન નહિ, વાસી રહેવાવાળું નહિ. આ ઉપરથી પૂજાને અંગે અલ્પ પાપ ને બહુ નિર્જરા માની છે અને ફળ તરફ જનારાઓએ એકાંત પુણ્ય માન્યું છે, એમ સાબિત થયું. આથી પૂજા” શ્રાવકને માટે, દેશવિરતિવાળાને માટે કર્તવ્ય તરીકે ગણવામાં આવી છે. કેટલાક કહે છે–પૂજામાં આરંભ થાય છે તેવું કહેનારાઓને શાસ્ત્રકારોએ “મહાભિનિવેશી' કહ્યા. જાણી જોઈને તત્ત્વને અતત્ત્વ અને અતત્વને તત્ત્વ કરાવાવાળાને અહીં જ આરંભ લાગે છે, તે તેવાઓને પૂછે કે છોકરાને પાણીના લેટા પાવા તેમાં પણ આરંભ લાગે છે કે નહિ? કઈ મનુષ્ય આ દહાડે ગામમાં ફરે ને કે મહેમાન આવવાનું હોય, તે વખતે શરીર ઠીક ન હતું, તેવું કહેવાવાળે લુચ્ચે–તેને પ્રમાણિક ન કહી શકાય, તેવી રીતે પિતાને ઘેર ગાય, ઘેડા, બળદ વગેરેને માટે પાણી વગેરેના આરંભને ભય નહિ. જ્યાં પૂજાની વાત ત્યાં આરંભ લાગે-તે ઢગી છે. એકેન્દ્રિયના આરંભને ડર Page #100 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સ્થાનાંગસૂત્ર.. | વ્યાખ્યાન લાગે તે ખરેખર સાધુમહાત્મા. પણ એ ડર અહીં જ કે ત્યાં પણ ખરો? ઘેર બેઠે હોય, દવે સળગાવે, તે ધ્રુજે ખરે? તારા ઘરમાં તારા માટે કરાએલામાં “અરે શબ્દ આવે. છે? ના. પણ પૂજાના કામમાં “અરે શબ્દ આવે છે. . પ્રશ્ન–પૂજામાં એકેન્દ્રિયની હિંસા સાધુથી કેમ સહન થાય? કેઈને ત્યાં ગોચરી ગયા હોય, ચૂલે સળગતે હોય અને તે ઉપરથી લઈને વહેરાવવા તૈયાર થાય તે સાધુને “અરે શબ્દ આવે.. . . . : અલ્પ પાપ અને બહુ નિર્જશે. એનું ફળ શું? કાંઈ નહિ. જેઓને પૂજાભકિતમાં થતી વિરાધાના કાળજું કંપાવે, પણ નાટક, બાયડી, છોકરામાં થતી હિંસામાં કાળજામાં એક કાણું પણ પડયું નથી. જો તેઓ ત્યાં ઊભા ઊભા ધ્રુજતા હોય તો કહેવાય, કે બરોબર છે નહિ તો ટૅગ કરે છે એમ જ કહેવાય. મારે પૂજા કરવી નથી એમ ન.એલવું તેથી પૂજા કરવા વાળા ખોટા એમ બોલવું છે, પિતાનો દોષ છૂપાવી, બોજા ઉપર દેષ નાખે તે ભયંકર; નિર્દોષ ઉપર દોષ નથી નંખાતો, તે પછી ગુણી ઉપર દેષ નાખે તે કેટલે ભયંકર કોટવાલને “ચેરી ઠરાવાય છે. પિતાથી પૂજા બનતી નથી, કરવી નથી ને કરે તેને વગેવવા છે.. . . . . શેઠના છોકરાનું દષ્ટાંત . " ". ... એક શેઠીયાને છેક મુસલમાન થયે. સામાન્ય વટળી જાય તે એક વાત, પણ શેઠીઓ વટલે તે ઠીક નથી. બધા એકઠા થયા, પછી તેને ચાર મળવા ગયા. ત્યારે છોકરે વિચાર્યું, મારે ઉત્તર દેવે નથી, શરમાવું નથી. એમ વિચારી હાથમાં પ્યાલે દારૂનો લીધે. ' . . . . . . Page #101 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું] સ્થાનાંગસૂત્ર ૩૫ ચાર મળવા આવેલા શાણા હતા. વિચાર કર્યો કે આને કહેવું શું! તપાસ કરી–આટલું બધું કેમ! ખરી વાત. તપાસ કરતાં માલમ પડ્યું કે મૂળમાં સંસ્કાર ન હોય તે બકે તેમાં નવાઈ શી? દિગંબરેને પ્રશ્નો તીર્થકરનાં પાંચે કલ્યાણ કેને અંગે કે એક કલ્યાણકને અંગે આરાધના? કેવળપણામાં સ્નાન હતું? ભગવાનને કેમ નવડાવે છે? કેવળી રથમાં બેસતા હતા કે ભગવાનને રથમાં બેસાડે છે? હિંદુમુસલમાનનું વેર હેય-હિંદુ આમનું કરે, મુસલમાન આમ કરે. તેમ વેતાંબરેએ રાખ્યું માટે આમ ન કરવું જોઈએ એમ દિગંબરેએ રાખ્યું. દ્રવ્યપૂજાનો અધિકારી ગૃહસ્થ મૂળ વાત પર આવે-દ્રવ્ય-પૂજાને અધિકારી ગૃહસ્થ, દેશવિરતિવાળો હોય. તેને અંગે અવશ્ય કરવા લાયક છે, નિર્જરાનું કારણ છે. અને સંસાર એ છે કરનાર છે. જે તે ન કરે તે મહાભિનિવેશી. એ જ પૂજાને અંગે સાધુને પ્રતિમાજીને અડકવાને હક નહિ. સ્થાપનાજીમાં ફેટ આજ કાલ ડાહ્યા થયા છે, તેથી ફેટા સ્થાપનાજીમાં રાખે છે. કેઈ કહે છે દહેરાસર ન હોય તે ત્યાં ત્યવંદન થાય. તેવું . કહેવાવાળાએ સમજવું જોઈએ કે-દહેરાસર ન હોય ત્યાં ફટાથી ચિત્યવંદન થાય તે પછી સામાયિક, પ્રતિક્રમણમાં ચૈત્યવંદન થાય છે તે તે નિષ્ફળ ને? - સાધુ પ્રતિમાને અડે તે પ્રાયશ્ચિત્ત અને શ્રાવક પ્રજા - ન કરે તે પ્રાયશ્ચિત્ત. બલવાન તમારા ઢંગધડા છે કે નહિ? વૈદ્ય કહ્યું ગરમીના દરદવાળાએ સુંઠ, મરીને અડવું નહિ. વાયુવાળાને Page #102 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન સૂંઠ, મરીના ઉકાળા. કારણકે જેવે દરદી તેવી દવા, આરંભ, રિગ્રહના ત્યાગ માટે આરંભીને વધારે દોરવાની જરૂર છે. સાધુ સ સાવદ્યથી વિરમેલા છે. સયમની અપેક્ષાએ તીર્થંકરના પગ આગળ આવી રહેલા છે. અધિકારીને અંગે વિધિ, ને નિષેધ રાખવામાં આવેલા છે. તેમ અથ અને કામનાં અધિકારીને અંગે વિધિ ને નિષેધ રાખે. તેમ ચાર પુરૂષામાં વિભાગ કરી લે. કેટલીક મામત વાતમાં સુંદર હેાય પણ પરિણામમાં ભયંકર હાય. વાણિયા ને મિયાં વાણિયા ઉઘરાણીએ જાય. કાંઈ પત્યું નહિ ત્યારે અકળાયે. મિયાં કહેઃ શેઠજી કેમ અધીરા થઇ ગયા છે ? કેમ અધીરા ન થાય ? મિયાં કહેઃ" જલદી દઇશ. સરકારે સરવે (survey) કરી છે ને સડક બાંધવાના છે ત્યાં ખાવળ વાવીશ, સડકે કપાસનાં ગાડાં જશે, તેનુ રૂ ખાવળે લાગશે. તે વખતે બધાં કરાંને બેસાડી દઇશ ને તે રૂ વીણી લેશે. એટલે જલદી રકમ વસૂલ થઇ જશે, આમ શબ્દની સુંદરતા હોય છે, પણ પિરણામમાં મીંડું. અર્થ-કામ ઉપાદેય નથી અધિકારીને અંગે અથ, કામની હેયતા-ઉપાદેયતા રાખે. આ સવાલ દેખાવમાં સુંદર લાગે છે. જેને સંસાર સેાહાગી ’ માનવેા છે, ખાયડી ઇંકરામાં મેાજો માનવી છે તેને સંસાર નીરસ લાગે ? તેવાને અર્થ-કામ કરવાં છે, પણ હેયપણું માનવુ નથી. સાધુને તે અ-કામ છેડવા લાયક જ છે. પ્રશ્ન-આશ્રવની અંદર, અવ્રત-આશ્રવ ગણવા કે નહિ? પાંચ અવ્રત જીવમાત્રને અંગે કે ત્યાગીને અંગે આશ્રવ ? ગૃહસ્થા અઢારે વાટે છૂટા હોય તે તેને મૈથુનનુ, પરિગ્રહનુ પાપ તે ખંધાય છે, તે તેને આદરવા લાયક કેમ કરીને ગણાય ? . ' Page #103 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી] સ્થાનાંગસૂત્ર ૩૭ ધર્મોપદેશ એ શાસ્ત્રકારનું કર્તવ્ય છે અર્થ-કામ, પુરૂષાર્થ કેઈની અપેક્ષાએ પણ આદરવા લાયક તે છે જ નહિ. આદરવા લાયક પુરૂષાર્થ કર્યો ? અત્યંતર સુખ જે અમે તેને આદરવાને ધર્મ છે. તે ધર્મ આદરવા લાયક હવાને લીધે ગણધરભગવાન કહે છે કે મહાવ્રત અપ્રાપ્ત છે. કારણકે ધર્મ અને મોક્ષ, આત્માની મહેનતે મળવાવાળી ચીજ છે તેથી અસિદ્ધ છે, સાધ્ય તરીકે છે, આથી ધર્મને ઉપદેશ દે તે જ શાસ્ત્રકારનું કર્તવ્ય છે. સે જણ બેઠેલામાંથી એકને જવાનું કહેવાય તે નવાણુંની બેસવાની સંમતિ થઈ જાય. હિંસા, જૂઠ, અદત્તાદાન, મિથુન અને પરિચડમાંથી એકની વિરતિને “ધર્મ કહેવામાં આવે તે ચારની અનુમોદના થઈ જાય, તેથી પાંચ મહાવ્રતો કહેવાં જોઈએ કે જેથી એકેની પણ અનુમંદના શાસ્ત્રકારને વળગે નહિ. તેથી - જેમ પાંચપણું સાબિત કરવાનું છે તેમ મહાવ્રતપણે પણ સાબિત કરવાનું છે. - પ્રશ્ન-એકડે, પછી સો આવે, તેમ નાના અણુવ્રતો તેથી તેમનું નિરૂપણ પ્રથમ જોઈએ અને મહાવ્રતે મેટાં તેથી નિરૂપણ પછી કરવું જોઈએ. એક શીખવ્યા પછી તેની વાત હાય. મહાવ્રતના નિરૂપણ પછી અણુવ્રતનું નિરૂપણ હાય નહિ, પણ શાસ્ત્રકારે તે પ્રથમ પાંચ મહાવ્રતની વાત કરી. આ વાતમાં પાપના પક્ષને પોષવાવાળાએ, એકની જગા પર આણુવ્રત મેલ્યા છે. અણુવ્રત તે ભાગતા ચેરની લંગોટી છે ' લાખ લૂંટીને ચાર જાય તેમાંથી જે નીકળ્યું તે પહેલાં લગેટને વળગજે, માલને પહેલાં ન વળગીશમોટું લેવાનું પછી, નાનું લેવાનું પહેલું. ખેસ પહેલાં તાણી લેજે. તે વાત કેમ કબૂલ Page #104 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન છે ને? પહેલાં લૂગડાં પકડીશ નહિ, ધેતિયું પહેલાં લેવું એ કહેશે ને? ના. એ કઈ દિવસ ન બને, માલ જવા કેમ દેવાય? મહાવ્રત એ આત્માને ગુણ. જેમ ખેસ ખેંચી લે ને પિટલું જવા દે તે “મૂખ” તેમ મહાવ્રત માટે પ્રયત્ન ન કરે ને અણુવ્રત માટે પ્રયત્ન કરે તે મૂર્ખ તીર્થકર આદિની એક જ ભાવના તીર્થ કરે, સાધુઓ, આણુવ્રતવાળાઓ અને સમ્યકત્વવાળાઓ એક ભાવનાવાળા જરૂર હોય. કઈ? ““માર S પાનિ જગતનો કોઈ જીવ પાપ ન કરે એ ભાવના. મહાવ્રતનું સ્વરૂપ પહેલાં, પછી અણુવ્રતનું લેવાનું છે. જગતમાંથી સર્વ અન્યાય કાઢી નાખવા કાયદે બાંધનાર વિચાર કરે છે કે જગતમાં ગુના કરનારા ન થાઓ એવી ધારણું હોય પણ ગુના બંધ થવા મુશ્કેલ પડે છે. સમકિતીની, અણુવ્રતીની કે મહાવ્રતીની ધારણાથી કે વાવ તીર્થકરના કથનથી સર્વ જી પાપ વગરના થયા નથી, થતા નથી અને થઈ જવાના પણ નથી. વગર ફરજનાં અન્યાયે સત્તાથી, સમશેરથી, કોટેથી, શિક્ષાથી કે કેદખાનાથી ન ગયા; તે આ તે કુદરતની સામા ગુના બતાવે છે કે તળાવમાંથી પાણી લે કે ખોરાક ખાઓ તે પાપ. કુદરતની સામે કાયદા કરનાર–એ કાયદામાં બધા આવી જશે. કેઈ બહાર ન રહેશે. તે પછી કુદરતને ગુનેગાર ઠરાવનાર કચેરીના કાયદાને બધે અમલ થશે તે સમજાવનાર કંઈ દશાના હશે? - જેમ કાયદા કરનારે અન્યાયને ચારે બાજુથી નાશ કેમ થાય તે તપાસવું જોઈએ, તેમ કુદરતને કેપે ચઢાવવા તૈયાર થયેલા મહાપુરૂષ અલ્પ પણ પાપને પેસવાની જગા રાખે, બેલે તે એમના કાયદામાં ધળ પડી, જુના રેકી ન શકે, ઊલટી Page #105 -------------------------------------------------------------------------- ________________ ત્રીજું] સ્થાનાંગસૂત્ર r .. પુષ્ટિ આપે તેવા કાયદા કરનારને કેવા કહેવા ? અહીં પાપપ્રતિબંધનો કાયદો કરે છે, પાપ કરે તે શરમ. કાયદાથી વિરૂદ્ધ ચાલીને ચાહે તેટલે અન્યાય કરે, પણ કાયદામાં ખારી ન હેાવી જોઈએ. સન જગતનાં પાપને દૂર કરવા માટે કાયદા-મહાવ્રત ઘડે, તેમાં કાયદાની પેાલ ન રહે, તેમ પાપપ્રતિમ ધકના કાયદામાં પેાલ હાવી જોઇએ નહિ તેથી પચ મહાવ્રત કાં પાંચ-અઢારનાં હથિયાર ધ એ પુરૂષાર્થ છે. તે કરવા માટે પાપને પ્રતિષ ધ કા જરૂરી છે. તેને અંગે કાયદો કરવા જરૂરી, પણ તે પાંચ કેમ ? અઢાર કેમ નહિ ? અઢાર જગા પર. પાંચમાં કેમ પતાવ્યું ? જો પાંચને માટે કાયદો કરે તે ૧૩ પ્રકારનાને માટે તે છૂટ આપીને ચલાવ્યું એમ કહેા છે ને? મહાનુભાવ! ૧૩ અન્યાય નથી રાખ્યા. કારણ કે જ્યારે શત્રુ કબજામાં આવે ત્યારે હથિયાર પડાવી લેવાય. માણસનું તેાફાન, શત્રુતા "ધ થવાનાં જ છે. જો એ સાથે ન અને તે પહેલાં હથિયાર તે લઈ લેવાં જ જોઇએ. હથિયાર મેલાવ્યાં તેમાં શું કર્યું? જીવતા જાગતા શત્રુને હથિયાર મૂકયા પછી ડર નથી. હથિયારે ઉતરાવવા માટે શત્રુ કરતાં વધારે પ્રયત્ન કરવા પડે છે. પાંચ પાપા અઢારે પાપસ્થાનકના હથિયારા છે. માટે પાંચ મહાવ્રતા ગણાવ્યાં. જો તેમ ન હેાત તે। આશ્રવના ૪૨ ભેદમાં, અવ્રતને ૧૮ ગણાવાત ? પણ મહાવ્રતની જગેા પર અઢાર જણાવ્યાં નથી, પાંચ, કથ'ચિત્ પાંચપણુ અને મહાવ્રતપણું. વિધેય છે. ૩૯ Page #106 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪ પુરુષાર્થનું સ્વરૂપ શાસ્ત્રકાર ભવ્ય જીના ઉપકાર માટે સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનના પહેલા ઉદેશાની રચના કરતાં પાંચ મહાવ્રત છે તે જણાવી ગયા છે. જગતમાં ચાર પુરુષાર્થ છે તે કયા પુરુષાર્થમાં યત્ન કરવો જોઈએ અને એને ઉપદેશ દેવાની જરૂર શી? અર્થ અને કામ એ બેને મનુષ્ય પ્રયત્ન કરીને મેળવે છે તેથી એને “પુરુષાર્થ કહેવામાં આવેલા છે. વસ્તુતઃ મોક્ષ સિવાય પુરૂષાર્થ નથી. ધર્મ એ પુરૂષાર્થ નથી. વિવેકીઓએ પ્રાપ્ત કર્યા પછી જે છોડવાનું હોય નહિ, તેને પુરૂષાર્થ કહે છે. અર્થ ગ્રહણ કર્યા છતાં મેક્ષને માટે-કલ્યાણને માટે, સર્વથા પરિગ્રહને છોડવાને છે. પત્થર ઉપર કેર્યા ધૂળથી ન ભુસાય શાસ્ત્રકારના ઉપદેશથી કેટલાક છેડે, પણ શાસ્ત્રકારના ઉપદેશમાં ન આવે તે સજ્જનતા રાખે તે બોલવામાં વિચાર કરે પડે, કારણ સજજન મનુષ્ય ધારીને જ બોલે, પણ નાનાં છોકરાં, બૈરી આળસમાં બેલે છે ત્યારે એ ખ્યાલ વાળાં હોતાં નથી. આળસમાં, હાંસીમાં કે નિદ્રામાં જે શબ્દ સજ્જનથી બેલાઈ ગયા હોય, તે કોઈ દિવસ પલટે જ નહિ. સ્લેટ(slate)માં, છોકરાઓ લખે છે, હાથ ફેરવે એટલે ભુસાઈ જાય. પત્થર ઉપર કતરેલા અક્ષર ન તે હાથથી ભુસાય, ન રબર(rubber)થી કે પાણીથી ભુસાય. પત્થર ઉપર ટાંકણ વડે દેલા અક્ષરે ધૂળ ખસેડે તે ચોખા થાય. બીજા અક્ષરે ભુસવાનું જે સાધન તે જ અહીં આગળ ઊલટા સ્પષ્ટ થવાનું સાધન છે. r Page #107 -------------------------------------------------------------------------- ________________ ચેાથું ] સ્થાનાંગસૂત્ર અભિમાન એટલે ભૂસવાને બંધ ખોદેલા અક્ષરે ચકવતીઓને પણ જવાબ દે છે. ચકવર્તીએ જગતને તૃણ સમાન દેખે છે અને તેથી હું અદ્વિતીય છું એવું ઘમંડ આવી જાય છે. અર્થાત્ માતા હાથી જેવી સ્થિતિ ચક્રવતીની થયેલી હોય, પણ ચકવતના નામની ભરેલી શિલા દેખે ત્યારે પિતાનું નામ એકાદ નામ ભુસીને લખવું પડે છે. ચક્રવર્તીને અભિમાન સફળ કરવાને કેઈનું ભુસવું પડે. તે પારકું ભુસવામાં અભિમાનવાળાને સ્થાન મેળવવાનું. અભિમાને ચઢેલાને ભસ્યા સિવાય ચઢાતું નથી. અભિમાન એટલે ભુસવાને ધંધો, કૂતરાને ભસવાને છે. જ્યારે ચક્રવતી ભુસે ત્યારે નામ લખી શકે. પત્થર કેર્યા સજનના બેલ ( પત્થરમાં કતરેલા અક્ષરે એ હાથથી ભુસાતા નથી, ધૂળ ખસેડયા ખસેડાતા નથી. તેવી રીતે સજજનથી ચાહે તે ઊંઘમાં, હાંસીમાં, આળસ મરડતાં જે અક્ષરે બેલાયા હોય તે અક્ષરે પત્થરમાં કતરેલા ટાંકણાના અક્ષરની પેઠે નિશ્ચલ રહેવા જોઈએ. એ અક્ષરે કોઈ દિવસ પલટે નહિ. બીબાની માફક ઊંધા નાખે તે છતા, અને છતા હોય તે ઊંધા એમ દુર્જને ન કરવાનું કરે. દુર્જન બીબાના બાપ. રબર-સ્ટેમ્પ (rubberstamp) વગેરે દેખીએ છીએ. જે કરવાનું કહે તેમાં નામનિશાન ન હોય, ન કરવાનું કહે તે થયેલું હોય. આ વિચાર કોને કરે પડે? જેને સજજનતા સંઘરવી હોય તેને. જેને સજજનતા સંઘરવી નથી તેને મેઢામાં જે આવ્યું તે બેલી દેવું. “સમય વર્તે સાવધાન બેલ્યાને બંધ નહિ. . Page #108 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન લોર્ડ કર્ઝન અને મેગલોની સરખામણી - લોર્ડ કર્ઝનને કહ્યું કે આવી રીતે બ્રિટિશ સરકારે ઢંઢેરો પીટાવ્યું. ત્યારે આવાં વચને આપેલાં હતાં. ત્યારે કહ્યું–તે વખતે ઢંઢેરો પીટવાની જરૂર હતી. મેગલે, ખીલજીએ એવા ન હતા. બાલ્યાને બોલવાવાળા ન હતા પણ ઘાતકી, કૂર તે હતા. આ (બાલવીપણુ) સજ્જનોને પાલવે નહિ. સર્જનને જે. અક્ષરો બેલવામાં આવેલા હોય તે પલટવા ન જોઈએ. સાધુમહારાજના ઉપદેશને સાંભળીએ, જાણીએ, વતવાને પ્રયત્ન કરીએ. ત્યારે સગાડ્યો. પરિમાણો, ઘરમાં ને? અમારે તે ગ્રહણ છતાં છોડવું પડે નહિ તે પુરુષાર્થ , ; . . . . . . . . . . અર્થ-કામને છેડવામાં પુરૂષાર્થ સાધુનાં વચનને સાંભળીએ નહિ તો પછી છોડવાનું શાનું? જે પાપના ડરે ન છેડે, ધર્મની ઈચ્છાએ ન છોડે, તે સેતાનનો સપાટ લાગશે તે છેડવું જ પડશે ને? ગયે ભવથી શું લઈને આવ્યું છે? ગયે ભવ ખેળીઉં તો કર્યું હશે ને ? ખેળીઉં તે ધન કરતાં વહાલું હતું ને? શું તેને લાવ્યા છે? સાધુના ઉપદેશથી ન છેડે, પણ સેતાનના સપાટાથી છેડવું પડશે. અર્થ અને કામ છોડવામાં આવે તો ઠીક, નહિ તે સેતાનના સપાટાથી અર્થ ને કામ છોડવાં પડશે. ગ્રહણ કર્યા છોડવું ન પડે એટલું લક્ષણ નથી, પણ વિવેક મનુષ્ય હોય તે અર્થ' કામને છોડવા લાયક ગણે તે એનું પુરુષાર્થ રહે. . પ્રશ્નોક્ષ જ પુરુષાર્થ કેમ?' ': અર્થ અને કામને માત્ર લેક પ્રવૃત્તેિ તેથી “પુરુષાર્થ કહેવામાં આવ્યા, પણ ધર્મને કેમ કાઢી નાંખે? એકલા Page #109 -------------------------------------------------------------------------- ________________ ચેાથું] સ્થાનાંગસૂત્ર મેાક્ષને જ ‘પુરૂષા’કેમ કહ્યો ?' : ધ પણ પુરુષાર્થ નહિ ' મેક્ષ જ પુરૂષા રાખ્યા પણ ધર્મ નહિ, કારણ કે દાન, શીલ, તપ, ભાત્ર, પાંચ મડાત્રતા, ચારિત્ર એ પણું સિદ્ધ થવાની વખતે છેડવાનાં હોય. ચારિત્રલબ્ધિ, ચાહે તે યથાખ્યાત ચારિત્ર છતાં સાદિ શાંત. ઓવંશર્મિક · આદિ ભાવા બધા ઊડી જાય. યથાખ્યાત ચારિત્ર સિદ્ધોને હોય જ નહિ ૧૧-૧૨-૧૩-૧૪મે ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર રહે; ' ભવસ્થ સુધી રહે. ચારિત્ર ૪૩ એ તા સાધુના ઘેાડા. ઘરના બારણામાં પેસતાં કાઈ ઘેાડાને રાખતુ નથી; એથી ઘેાડા નકામા નથી. ઘેાડાના પ્રતાપે પહોંચ્યા છીએ. ચારિત્ર એ મેક્ષે પહેાંચાડવાના ઘેાડા હતા. મેાક્ષ આગળ પહેાંચ્યા ત્યારે એ ચારિત્ર છેડવું પડે, તે ચારિત્ર જેવી ચીજ એ પણ મેાક્ષ પામતી વખત છેડવાની. પણ શાસ્ત્રકાર કહે છે. પેાતપેાતાની મર્યાદા આવે ત્યાં ક્ષાયેાપશમિક ભાવે છેડવાના. ધર્મને છેડવાના-ધર્મસંન્યાસ. હરિભદ્રસૂરિ કહે છેઃ ધર્મ સન્યાસ હાવાને લીધે, ક્ષાયે પામિક ભાવ છેડવાના છે. બે સાધ્ય અને એ સાધન . પ્રશ્ન—ધ ચીજ શાને માટે છે? દુનિયામાં જો કોઈ સાધ્ય હાય તો તે સુખ જ છે. સુખ એ પ્રકારનાં: (૧) આત્મીય (૨) પૌલિક, આત્મીયસુખની પ્રાપ્તિ એનુ નામ મેાક્ષ'. પૌદ્ગલિક 'સુખાની પ્રાપ્તિ એનું નામ “કામ”. મેાક્ષપ્રાપ્તિનું સાધન એવુ નામ ધર્મ, १. द्विधाऽयं धर्मसंन्यासयोगसंन्याससंज्ञितः । क्षायोपशमिका ધર્મ યોગ હાયાવિશ્વમં તુ ।। ચોદઃ સોફ્ - Page #110 -------------------------------------------------------------------------- ________________ ४४ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન મોક્ષની પ્રાપ્તિ થાય ત્યારે સાધન બિન જરૂરી. સ્ત્રીઓ ચૂલા સળગાવે છે, બીજેથી દેવતા લાવીને ફેંકીને સળગાવે છે, તેને જ રસોઈ થઈ રહે ત્યારે પાણી નાંખીને ઓલવે છે. જે એલવવું છે તે સળગાવવું શા માટે? કારણ કે રસોઈ કરવી એ સાધ્ય છે. તે સાધ્ય સળગાવ્યા વિના સિદ્ધ થવાનું ન હતું. સાધ્ય સિદ્ધ થયું એટલે એલવી દેવું પડે. ' આ ચારિત્ર સમસ્ત આશ્રવ રેકવાને માટે છે. મેક્ષ લેવાને અંગે મહેનત કરવાની જરૂર છે. સ્ટવ (stove) સળગાવતાં અકસ્માત્ થાય છે, છતાં સળગાવાય છે. એ પાછા કામ થઈ . જાય એટલે ઓલવે છે. અગ્નિ સ્વતંત્ર સળગાવેલ નથી.” અગ્નિ રસોઈના મુદ્દાઓ સળગાવાય છે. અગ્નિમાં લાભ છે . એમ ધારીને સળગાવ્યા છે, રસોઈ કરવા માટે સળગાવે છે. રઈને સાધન તરીકે છે. તેમ અડીં “ધમ ધર્મ તરીકે લેવામાં આવેલ નથી. નિશ્ચયથી ધર્મ ૧૪માના છેલ્લે સમયે મેક્ષના સાધન તરીકે ધર્મ લેવામાં આવે છે, હરિભદ્રસૂરિએ કહ્યું છે કે જગતમાં ધર્મ એક જ સમય છે. આખા ભવચકમાં ધર્મ એક સમય. કે એક સમય? ચૌદમાં ગુણઠાણાનો છેલે સમય. મોટું શહેર હોય ને ઓળખાણ ન હોય તે મોટું શહેર છતાં જંગલ. નાનું ગામ હોય પણ ત્યાં સત્કાર, સન્માન થાય તે શહેર. મોક્ષરૂપ કાર્ય કરે તે “ધર્મ “સોમવયસેસીવરમસમયમાવી નો છે(ધર્મसंग्रहणी गा० २६) “ तस्यैव-शैलेश्यवस्थाचरमसमयभाविनो ધર્મા સાક્ષાત પરબ વા સાધા” (ટી.) | Page #111 -------------------------------------------------------------------------- ________________ : ચેાથુ સ્થાનાંગસૂત્ર ૪૫. મેાક્ષને કચે સમય સાધી આપે છે? ચૌદમા ગુઠાણાના છેલ્લા સમય. તે સિવાય મેાક્ષને સાધી આપનાર કાઇ નથી. દેવલાક એટલે મેાક્ષ ઘરાણે । - સમ્યક્ત્વવાળા જ્યારે આત્માની શુદ્ધ સ્થિતિએ વિચારે તે સર્વાર્થસિદ્ધપણુ આત્માને પ્રતિબંધક છે. મનુષ્યપણામાં આઠ નવ વર્ષે કામ કરે તે તેત્રીસ સાગરોપમે પણ કામ થતાં નથી. આઠ નવ વર્ષે ધૂળમાં આળેટવાવાળા ગણાય. એ દશામાં જે કામ કરે તે સર્વાર્થસિદ્ધના દેવતાએ તેત્રીસ સાગરોપમે કરી શકતા નથી. દેવલાક એટલે મેાક્ષને ઘરાણે મેલનાર, ઘરેણું મેલનાર ખજારને ભાવ લઈ શકે નહિ. તેવી રીતે સર્વાં સિદ્ધપણુ મેાક્ષને ઘરાણે મેલવાનુ, તેથી તેનું (મેાક્ષ ઘરણે મેલવાપણાનું) નિવારણ થવું જોઇએ. ધર્મ કારણેાનાં કારણનું કારણ છે સંપૂર્ણ સંસારનુ નિવારણ તે ધ’ ચૌદમા ગુણુઠાણાના છેલ્લા સમય સિવાય સંસારનુ નિવારણ નથી. મેાક્ષને મનાવનાર તરીકે છેલ્લે સમય છે. કારણનુ કારણ હાય તેને ક ંચિત્ ‘કારણ’ ગણવામાં આવે. સીધું કારણ તે તે કારણ છે. લક્ષ્મીનુ ખરૂ કારણુ લાભ. લાભનું કારણ માલનું વેચવું. એનુ કારણ માલનુ લેવુ. સોંઘા ભાવે માલ લઇએ તે વખતે કમાયા’ એમ કેમ બેલે છે ? પૂર્વ પૂર્વ કારણેાને અર્થાત્ કારણેાનાં કારણેાને પણ કારણુ તરીકે માનવુ તે સજ્જનતાની બહાર નથી. ધને કારણ તરીકે જણાવ્યેા. નિશ્ચયધર્મ ચૌદમા ગુણુઠાણાના છેડે છે અને વ્યવહારધર્મ ચેાથા ગુણુઠાણાની શરૂઆતથી છે. મુનિપણું એ જ સમ્યક્ત્વ ક્ષાયિક સમકિતવાળા અવિરતિ હેાય તે તેને શાસ્ત્રકાર ; Page #112 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન મિથ્યાત્વી ગણાવે છે કારણકે કારક સમ્યકતવ નથી. આચારાંગમાં. જણાવ્યું છે કે મુનિપણું તે જ સમક્તિ. પ્રશ્ન-તે વખતે શ્રેણિક રાજાને કયાં લે? કારક સમ્યકત્વની અપેક્ષાએ કે રોચકની અપેક્ષાએ? સમાધાન–શ્રેણિક રાજાને રેચકની અપેક્ષાએ સમ્યક્ત્વવાળા ગણવા. અપ્રમત્તપણે મેક્ષની કિયા થાય તે “કારકી. સાતમાની હદ તે “કારકી. ચોથા ગુણસ્થાનવાળાને ધમ કેમ ગણાય?' પ્રશ્ન-વ્યવહારથી ચેથાની શરૂઆતે ધર્મ કેમ કહેવાય? ચેાથે ગુણઠાણું એ વાંઝણીને ઘેર વિવાહને માંડવે. એ ફજેતી કે બીજું કાંઈ? તેવી રીતે દેશવિરતિ હોય તે એટલું પાપ છોડવાવાળે થયે. વાંઝણીને ત્યાં વિવાહનો માંડ માંડેલે ન હોય, વિચારમાં જે હેય. ચોથા ગુણઠાણે ક્ષાયિક સમ્યકત્વ પામેલે હેય તે વાંઝણીને ત્યાં વિવાહને માંડવે છે. એક પણ વ્રત લેવાતું નથી, તો પછી શા માટે “ધર્મ ગણ? મેહ સરદારના શસ્ત્રો સરકાવી નાખવા માત્રથી ધમ ગણ તે વ્યાજબી છે? પાંચમા, છ ગુણઠાણાવાળાએ મેહની જાળ કાપી છે. આ તો થે રહેલે તે માછીની જાળમાં તરફડત બિલાડે છે. તેને “ધમ કેમ ગણ? ' ચેથું ગુણસ્થાન એટલે વિચારનું પરાવર્તન - સંક્રાંતિને આદિ-કાળ તે વિચારનું પરાવર્તન. દેશી હિલચાલે ચાલવા પહેલાં, ત્રીસ ત્રીસ વર્ષો સુધી કોંગ્રેસ (congress) - ભરાઈ લાખ દર વરસે ખરચાયા. પૂછવામાં १ ज संमं ते पासहा तं मोगति पासहा; जं मोगति पासहा. तं સંમંતિ વાતા.. Page #113 -------------------------------------------------------------------------- ________________ ચેાથુ] સ્થાનાંગસૂત્ર ૪૭ આવ્યું–આનુ ફળ શું કાઢયું? નકામાં થૂંક ઊડાડે છે, તમાશથી બનતુ નથી; તમે મેલેા છે તેમ બમણા મધાવ છે, ચેારની ચેાકડીની જેટલી ચતુરાઈ હેાય તેટલા કેટવાળને વધારે કિલ્લા માંધવા પડે. તમે જે મેલે તેમાં આડખીલી નાખવાને સરકારને ઊલટા વધારે અંધા કરવા પડે. ઉત્તરમાં કહેવામાં આવ્યું કે-દુનિયા–લેાકેાને સમજી શકતી નથી, તેથી રાણીનુ રૂડુ` રાજ કહેતા હતા. ધધાને દેશમાંથી કાઢી નાખનાર, રાજ્યને રૂડુ રાજ્ય કહેતા હતા. તે કાંગ્રેસવાદીઓને ગમતુ ન હતું—તે વિચારનું પરાવન. વિચારના પરાવર્તન પછી વનના પરાવર્તનને વાર ન લાગે, ચેાથું ગુણાણુ એટલે વિચારનું પાવન. નિગ્રંથ પ્રવચન એ જ અર્થ અને એ જ પરમાર્થ છે : અનાદિથી રખડતાં પ્રેમને ચાહી રહ્યો હતા. આર ભપરિગ્રહને ‘તારક’ ગણી રહ્યો હતા. ત્યાં વિચાર થયા કે અનત આત્માની જ્ઞાનશક્તિ, તેનું કાસળ કાઢનાર આ છે. જે વિષયા, કષાય, આરંભને સાધ્ય તરીકે ગણતે હતેા, હૈયાના હાર તરીકે ગણુતા હતા તેની જગાએ પલટો ખાઈ ગયા. અયમટ્ટે પરમટ્ટે સેલે ગાઢે નિગ્રંથ પ્રવચન એ જ મ અને પરમાર્થ છે. તે સિવાયની કઈ ચીજ હોય તે તે ભયંકર. જેમ કોંગ્રેસે ભાન કરાવ્યું તેમ સમ્યક્ત્વમાં જે સલ્તનતને ટકાવવા માટે લડવા જતા હતા તે જ હિંદના લેાકેા સરકારના પક્ષ લઈને ચીન, દક્ષિણ આફ્રિકા અને યુરેપમાં લડવા ગયા. તેવી રીતે આ જીવ અનાદિ કાળથી આ પુદેંગલનાં રક્ષણ, પાષણ મેળવવાં માટે, વૃદ્ધિ કરવા માટે, આર્ભનાં ઢગલા કરવા માટે આખા જન્મેાના જન્મા ગાળવા " Page #114 -------------------------------------------------------------------------- ________________ ४८ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન વાળે થયે, પણ જ્યારે આંખ ઊઘડી એટલે ભિખારી કરનારી કઈ સતનત હોય તે આ સરકાર છે. એ મેંગ્રેસના વિચારમાં આવ્યું-એ કોંગ્રેસનું કહેવું છે, એમાં મારે લેવા દેવા નથી.” અમારે જુલમ ન દૂર થાય ત્યાં સુધી જુલમગારને એકેકે પાઈ આપીશું નહિ. દુનિયાને જાગ્રત કરી. તેવી રીતે આ આત્મા મેહને તાબેદાર, મહને રક્ષક, મહને સરદાર થઈને અનાદિ કાળથી ફરી રહ્યો હતો, તેની આંખ ઊઘાડી એટલે તેને તે માલમ પડયું. કર્મરાજા રાક્ષસી સરકાર છે બ્રિટિશ વચન આપ્યું છે કે કોઈ પણ રાજયને ખાલસા કરવામાં નહિ આવે, રાજકારભારમાં હસ્તક્ષેપ નહિ કરીએ. પણ કર્મરાજા એ તે રાક્ષસી સરકાર છે. આત્માના ગુણો પહેલાં જપ્ત કરે છે તેથી જે આત્મા પુદ્ગલનું સામ્રાજ્ય જપ્ત કરે તે ફાવે. આત્માનું કેવળજ્ઞાન, દર્શન, યથાખ્યાત ચારિત્ર, ક્ષાયિક સમ્યકૃત્વ, અનંત વીર્ય તે જપ્ત જ છે. પરદેશી, જુલમી, કેંગ્રેસમેને(congressmen)એ માનેલી તેવી સરકાર હાથ નાંખવાથી દૂર છે, પણ કર્મરાજાની સરકાર દ્વાઢેરે પીટાવે છે કે “બધા પિતાના રાજ્યની લગામ અમારે ત્યાં મેલી જાઓ.” ઢંઢેરો પીટાવીને જે રાજ્યની લગામ લે છે તેને સારે કોણ કહે છે? પગલાસક્તિવાળાએ લગામ કર્મને સોંપી છે. કારભારથી કંટાળેલે, મેજમાં મચેલે કહે છે કે આ ઠીક. પેન્શન (pension) આવ્યા કરશે, મેજ કરીશું. આ રાજી થનાર કેણ હેય? “મૂર્ખ. આ આત્મા લગામ સેંપી દે તો અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય બધું સેંપી દેવાનું. Page #115 -------------------------------------------------------------------------- ________________ ચેાથું] સ્થાનાંગસૂત્ર ૪૯ આપણને તે પેન્શન મળ્યુ. જે પૌદ્ગલિક સુખ એ પેન્શનથી મળે. અનાદિથી અન્યને લગામ સાંપીને માત્ર પેન્શનમાં ખુશ હતા. આંખ ઊઘડે ત્યારે માલમ પડે કે એ કેવી મૂર્ખાઇ કરી છે! પેન્શનથી પેટ ભરૂ' છું. તેમ સમ્યક્ત્વની સ્થિતિમાં આવે ત્યારે ખબર પડે છે કે આખી લગામ સોંપી દીધી છે. આત્મામાં અનતી તાકાત છે અનતા મેાહને એ ઘડીમાં ચૂરા કરી નાખું' તેટલી મારી તાકાત છે. ક્ષપકશ્રેણિ વખત આત્માની એટલી બધી તાકાત થઈ જાય છે કે અભવ્યનાં, મિથ્યા-ષ્ટિનાં બધાનાં કર્મો કેવળી ચનારના આત્મામાં નાખી દે, તે એ ઘડીમાં માળીને ભસ્મ કરે. આખા જગતના-ચાહે તે સમકિતી કે મિથ્યાત્વી હા, આવી શક્તિના ધણી, અનંતા મેાહને કચડી નાખનારા, એ તાકાતવાળા મેહના ગુલામ થઇને રહ્યો છે. સમ્યક્ત્વ એટલે અવિનાશી બીજ ચક્રવતી ને ગુલામીનું ભાન થાય ત્યારે એના આત્મામાં શુ, થાય તેના વિચાર કરો. જેવી રીતે ચક્રવર્તી છતાં ગુલામીમાં ગબડી રહેલા, તે ચક્રવર્તીની સ્થિતિ સમજી શકે તેમ ચેાથે ગુણઠાણે આવવાવાળા જીવ વ્રતવાળા નથી. એની નસની અંદર એવું લેાહી વહી રહ્યું હાય છે કે મારી પાસે ગુલામી કરાવે છે એ કાણુ ? એ · મારા નાકરને નાકર, એને લાવીને મેં ગેાઠવ્યેા છે. એવા જગતના બધા એકઠા થાય તેા હુ' એકલે ખસ છું. પણ તે ‘મારી પાસે ગુલામી કરાવે છે.’ એવી જેની સ્થિતિ થાય. આ વિચારનું પરિવર્તન ચેાથે ગુણઠાણે જબરજસ્ત થયું જે થયેલું ન હતું તે થયું; એ અવિનાશી ખીજ. . પ્રશ્ન—પહેલે ગુણુઠાણું જાય ત્યારે? ડાંગરના ઉપરના Page #116 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ભાગ ખવાઈ જાય, પણ એ ર મૂળ જાય નહિ. અંદરથી મિત્ર ગણે, છતાં એક વખત “શત્રુ ગણે એટલે બસ. બીજ કેઈ કાળે ખસતું નથી. સન્નિપાત મર્યા પછી વિદ્વાન , તે વિદ્વાન ને મૂર્ખ તે મૂર્ખ મૂળ વાત પર આવો-તેથી મેહને કહેવું પડે કે વધારેમાં વધારે અર્ધ પુદગલપરાવર્તથી વધારે કબજામાં ન રાખી શકું. સમ્યત્વ પામીને નિગેદમાં ગયેલે જીવ અને નિગોદનો જીવ એ બંને સરખા; જેમ જગતમાં સન્નિપાતમાં સરખા છતાં સન્નિપાત મટયા પછી વિદ્વાન તે વિદ્વાન ને મૂર્ખ તે મૂર્ખ. સન્નિપાતમાં ચીંથરાં ચૂંથવાવાળાને દવા લાગું પડયે, તાવ ઉતરે અને સન્નિપાત ચાલ્યા જાય ત્યારે વિદ્વાન તે વિદ્વાન અને મૂર્ખ તે મૂર્ખ. એકેન્દ્રિયપણાને સન્નિપાત જીવને રહે ત્યાં સુધી બંને નિગદી સરખા. જ્યાં એકેન્દ્રિયપણું જાય અને અહીંથી સમ્યક્ત્વ પામીને ગયેલ હોય તેનું એકેન્દ્રિયપણું જાય, તેમાં ફરક છે. આશ્ચર્ય જે અહીં આવેલ નથી, અનાદિથી ત્યાં રહે છે, એ મેક્ષે જાય તે શાસ્ત્રકાર “આશ્ચર્ય કહે છે. આશ્ચર્યને અર્થ સૂર્યને ઉદય ૨૪ કલાકે. વર્ષ પલટે ત્રણસો સાઠ દિવસે બને. ચોવીસીને પલટો ઉત્સપિણી અવસર્પિણીઓ બને. આ * બધા પલટા અમુક વખતે પણ અનાદિની વનસ્પતિમાં રહેલે મોક્ષે જાય એ બનાવ તે અનંતી ઉત્સપિણ અવસર્પિણી જાય ત્યારે બને. જેમ માતા મરુદેવા. જેઓ આ દાખલા ઉપર ધોરણ રાખતા હોય તેમણે સમજવું જોઈએ કે પૂર્વ ભવે આરાધનાના દરવા Page #117 -------------------------------------------------------------------------- ________________ ચો! ] ૫૧ સ્થાનાંગસૂત્ર જામાં ગયા વિના મોક્ષની નીસરણી મળી ગઈ તે અનંતી ઉત્સપિણી, અવસર્પિણી જાય ત્યારે કોઈકને મળે, તેથી એને હરિભદ્રસૂરિએ આશ્ચર્ય કહ્યું. ' પ્રતિપાતી ક્ષે ગયેલા વધારે છે ; '. . અનાદિની વનસ્પતિમાં રહેલે બહાર નીકળે છતાં સખ્યત્વ પામીને મોક્ષ પામે, પણ સમ્યકત્વ પામીને ઊતરી ગયેલ હેય તે બહાર આવે તે ખુશીથી મેક્ષ પામે અનંત કાળના પ્રતિપાતીઓ વધારે મોક્ષે જાય. અપ્રતિપાતી અર્થાત્ જેમનું સમ્યત્વે ગયું નથી તેવા થોડા. જેને અનંત કાળે પાછું મળ્યું જેને મેલેલું મળ્યું એવા જ ઘણું. નહિ પડેલા અનંત છે, તેના કરતાં પહેલા અસંખ્યાત ગુણ વધારે.' ' ' આઠમે ભવે મોક્ષે જાય. તે ભવ આરાધનાના એમ કેટલાક કહે છે. જેના શાસનમાં એકાગ્રચિત્ત હોય તે ત્રીજે ભવે મોક્ષે જાય એમ કહ૫સૂત્રમાં કહ્યું છે. જેના શાસનમાં એકાગ્રચિત્ત. પૂજા પ્રભાવનામાં પરાયણ, “સામર્થ્યગ” હેય તે એક જ ભવ બસ છે. કાર્ય કરવાવાળો પરિણામ શાસ્ત્રના વિષયમાં १ "मरुदेविसामिणीए ण एवमेअंति सुव्वए जेणं । सा खु किल वंदणिज्जा अञ्चत थावरा सिद्धा।। ९२४॥ सच्चमिणं अच्छेरगभूअं पुण भासिअं इमं सुत्त । अन्नेऽवि एवमाई भणिया इह पुश्वसूरीहिं ૨૨પા” (પંવેવડુ) : २ “एगग्गचिता जिगसास गम्मि, पभावणापूअपरायणा जे। तिसતવાર નિયુતિ ધું, મવનવું તે હુવા તાંતિ ” (સમર્થન, પૃ૦ રૂ.) . Page #118 -------------------------------------------------------------------------- ________________ પર સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન નથી. સામર્થ્ય ચૈાગ મારે અગ–ચોદું પૂર્વથી પર છે. ‘નમોસ્થુળ’એ ભવિષ્યની આશાનેા નમસ્કાર ‘નમોહ્યુ ગ’——ભવિષ્યની આશા. મને નમસ્કર મળ્યે નથી. ભવિષ્યમાં ઇચ્છું છું કે મને મળે. પ્રમાદી છું. પ્રમાદીને ઘેર પરમેશ્વરની પરિણતિ હાય નહિ, નાનું બચ્ચું માને ત્રીજે માળે દેખે. એ ચઢી શકતુ નથી, પણ હાથ કરે છે. જેમ દૂર રહેલા પુત્ર માને દેખીને રૂંવાડે રૂવાડે ઊલસે તેમ પ્રમત્ત દશામાં પડેલેા ધાન્યના ધનેડા ને પાણીના પારે પેાતાની સ્થિતિને દેખે ત્યારે ઊલસે છે. અહીં અપ્રમત્ત દશાના નમસ્કારને દેખીને અકળાય છે. ોવિ નમોધારો” (આવ૦ ૦o૬) એ સામર્થ્ય ચેગને નમસ્કાર છે. સમ્યક્ત્વની તાકાત હવે મૂળ વાતમાં આવેા—સમ્યક્ત્વ પામેલે જીવ નિગેદનાં ઊતરી ગયે, દુનિયાના ઘેરમાં ઘેર પાપે એ જીવ કરી ગયા, તે પણ મેહરાજાની તાકાત નથી કે એને અ` પુદ્ગલપરાવથી વધારે રાખે. મણિભાઇ સમકિતી છે કે કેમ? અન્યમાં તે દ્વારકા જજો, ત્યાં ડામ દઈ દેશે. જૈન શાસનમાં સ્વરૂપનું નિરૂપણ કરવાના હુક છે.’ હરિભદ્રસૂરિને વાદીએ કહ્યુ: સમકિતના નિર્ણય ન કરી શકાય. તે ખીજાને સાધર્મિક, વ્રતધારી તરીકે માનવેા શી રીતે ? આ ભાઈ સમષ્તિી, 'આ ભાઈ સાધર્મિક એમ શી રીતે માનવું? કહેા કે ત્યારે બધી અંધાધુધી આપણા આત્માને નિષ્ણુય ન થાય તે પારકાના આત્માના સમકિતના નિય કયાંથી કરવે ? વગર સમતિવાળાને સમિતી' માન્યા એટલે ડૂબ્યા. આ તેના ઊન્નટુ ભિકત કરીને ડૂબવાનું છે! જેને " Page #119 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર પ૩ નાણા જેટલાં નળીઓ નથી, છતાં હુંડીઓ ઠકર્યો જાય તેનું શું થાય? પારકા આત્માનો નિર્ણય ન કરે ત્યાં છો ઠેકયા જ જાય તે શું થાય? તેમને કેાઈને વ્યવહાર–સંસર્ગ ન જોઈએ. જે સભ્યત્વને નિર્ણય ન થાય તે કઈને સર્વવિરતિવાળા કે સર્વવિરતિ વગરના ન મનાય અને તેથી અમારે સાધર્મિક ભક્તિની જંજાળ ન જોઈએ. સમ્યકત્વની વાત ઊડાડતાં મેક્ષ ઊડી જાય હરિભદ્રસૂરિ કહે છે. સમક્તિને નિર્ણય થાય નહિ. સમ્યકત્વના નિર્ણય વિના સમકિત થાય નહિ. સમકિત થતાં દેવ, ગુરૂ, ધર્મને માનવા જોઇશે. સમકિતને નિર્ણય થાય નહિ ત્યાં સુધી દેવ, ગુરૂ, ધર્મને માને નહિ. દેવ, ગુરૂ, ધર્મને માને નહિ ત્યાં સુધી સમકિતી થાય નહિ. જેમ કોઠીમાં સંતાવા ગયેલા ચેરને બૂમ મારવી પડી કે મા મા મને કેઠીમાંથી બહાર કાઢ. તેમ સમક્તિની વાત ઊડાવવા ગયે હતું તેમાં તે ઊલટી મેક્ષની વાત ઊડી ગઈ સમ્યકત્વનાં લિંગે સગ્યદર્શનવાળી વ્યક્તિના ચિહ્નો જોઈ લેવાં, સમ્યક્ત્વનાં લક્ષણ નહિ. સમ્યગ્દષ્ટિનાં લક્ષણ “સૂર મરાયો જુવાળ નાણમાણી वेयावच्च णियमो सम्मद्दिहिस्स लिंगाई॥" (પંવાર ના ૧૨). . . ૧ ધર્મને સાંભળવાની ઈચ્છા, ૨ ધર્મનો રાગ, ૩ ગુરુદેવની શક્તિ પ્રમાણે વેયાવચ્ચ–સેવા કરવાનો નિયમ હેય તે “સમકિતી.” સમ્યગ્દષ્ટિનાં આ ચિહ્ન છે. લિંગદ્વારાએ જ માનવાનું રાખ્યું. પિતાના આત્માને સમકિત થવાને નિર્ણય મુશ્કેલ તે પછી બીજા આત્માને નિર્ણય થે કેટલે મુશ્કેલ. Page #120 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન ુઢીયાઓમાં દેખીએ છીએ કે દલાલેાના સમકિત, ચેાથમલજીનું સમિતિ, ગમલજીનુ' સમકિત, એટલે જિનેશ્વરમહારાજના દલાલનું સમકત. આપણું ગળું સુકાઈ જાય, છતાં તત્ત્વ તા જિનેશ્વરનું છે. પેલા પારકી મિલકતના માલિક થાય છે. પેાતાનું સકિત શીખ્યા છે, અને છાપ આપે છે. પણ અહીં તેા જે ત્રણ વસ્તુ કહી તેમાં પરાવાયેલે જે હાય, પછી ભલે તેના આત્મામાં ગમે તે હોય પણ તેને ‘સમિતી' માનીએ છીએ. હરિભદ્રસૂરિ છાપ મારવાનું રાખતા નથી. ધર્મની શરૂઆત ૫૪ મૂળ વાત પર આવા-ચેાથે ગુણઠાણે આવેલે જીવ પડી જાય, તત્કાળ ન ચઢે તેવા પડે, અસ ંખ્યાતી વખતે ચઢે તેમ પડે; તે પણ અર્ધો પુદ્દગલપરાવમાં મેહને મારવાને તે એને અવિનાશી પ્રભાવ. તે પ્રભાવ નિગેાદમાં પણ ચાલ્યા જતા નથી. શાને લીધે ? સમકિત પામ્યા તેને લીધે. ચેાથે આવે અવિનાશી. ત્યાંથી ધર્મ વ્યવહાર તરીકે શરૂ કરીએ છીએ. ઉપચારવાળો ધર્મ લઈએ તે જ્યારથી મેહની સીત્તેર કાડાકાર્ડની સ્થિતિમાંથી ૬૯ કડાકડીને ક્ષય કરી ન્યૂન કાડાકાડીની સ્થિતિવાળો અપુન ધક થયા એટલે ધમ આવ્યે. નિશ્ચયથી ધર્મ ચૌદમાને છેડે રાખ્યા. મેાક્ષ સિવાયનું છેાડવાનુ છે ત્યાગ ન કરવા પડે, છેડવા ન પડે, કેઈ કાળે પણ છેડવા ન પડે, કે નિહ એવું જો કઇ હોય તે તે મેાક્ષ જ’ છે. મેક્ષ સિવાયની ધરૂપે ગણેલી સ્થિતિ બધી છેડવાની. તે સિવાયની બધી સ્થિતિ છછાના છકામાં છવાયેલી છે. અથ ને કામની સ્થિતિ છકામાં છવાયેલી એટલે છેડવાની. તેવી રીતે : Page #121 -------------------------------------------------------------------------- ________________ ચેાથુ સ્થાનાંગસૂત્ર ૫૫ ધર્મની સ્થિતિ છછાના છઠ્ઠામાંથી બહાર નીકળેલી નથી, ઘેાડે ચઢયા પહેલાં પગે ચાલવું-ઘણું છેટેનુ ઘેાડા ઉપરથી ઉતર્યો પછી પગે ચાલવું તે કૃતકૃત્યનુ ચાલવું. પહેાંચ્યા પછી ઘેાડાને છેડવાના હૈાય. તે પહેલાં નહિ, તેમ ક્ષાયે પશમિકથી ક્ષાયિકની સિદ્ધિ કર્યા વિના ક્ષાયેાપશમિકને છેડીએ તે ગાથાં ખાઇએ. જે લીધું તે કોઈ કાળે પણ છેડવાનુ ન હેાય તેવું નામ ‘પુરુષાર્થ'. એ છતાં જ્યારે કહેા કે પરમ સાધ્યને સાધનાર, છેવટે ધને લાધી શકે, એ ધર્મને સાધનારા છે. એની જ પ્રવૃત્તિ અને અનુમેાદના હેાય. અ અને કામના ઉપદેશ ન દે, તેથી ક્ષાયે પશમિકના ઉપદેશ કરતાં પાંચ મહાવ્રતે કહ્યાં. પ્રશ્ન—મહાવ્રતનું નિરૂપણ કેમ ? એકડા વિના સેાની વાત કરે છે.?. સમાધાન—આત્માનાં સ્વભાવ. સવિકૃતિ. સવિરતિ જાણ્યા પછી દેશિવરિત જાણવાની હોય. કેમ ? લગીર પલટામાં લે, સવિરતિ એટલે સથા પાયા ત્યાગ. ઉપદેશકે સ પાપ છેડવાના ઉપદેશ દેવા કે થાડુ' પાપ છેાડવાનું ઉપદેશીને બેસી રહેવું ? અપવાદ કાયદા કર્યા પછી હેાય. કાયદા કરતાં અગ્ર પદ અપવાદને હોતુ નથી, તે પછી દેશિવરિત . એ સવતિને અપવાદ છે. જો સર્વાંવિતિ ન અને તે દેવતિ, તેથી અપવાદ છે. તે અપવાદ છે તેા કાયદા પછી અપવાદનું કથન હાય, તેમ સર્વ પાપથી નિવર્તાવાનું જણાવ્યા પછી ન નિવી શકે તે થોડાં પાપથી નિવર્તાવાનુ કહે છે. માટે પહેલાં મહાવ્રતાનું નિરૂપણ કરે છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પર શ્રદ્ધા પલટાતાં નુકસાન સૂત્રકાર મહારાજા ભગવાન સુધર્માસ્વામી શાસનની પ્રવૃત્તિને માટે ભવ્ય જીવેને સંસારસમુદ્રમાંથી પાર કરવાને દ્વાદશાંગીની રચના કરતા થકા પ્રથમ અંગમાં સાધુઓના આચાર જણાવ્યા. આચારની પ્રવૃત્તિ, શુદ્ધિ, વૃદ્ધિ કરવા છતાં, પરમ કાકાએ આચાર કરવા છતાં જે શ્રદ્ધામાં પલટો થઈ જાય તે સેમાં એક જ ચાલ્યા જાય. એટલે જે મોક્ષમાર્ગ તરફ આચાર પાલન કરી, ટકાવી, વધારીને, પરાકાષ્ઠા કરીને જે મુસાફરીનું પ્રસ્થાન કરવા માંડેલું તે અટકી જ પડે એટલું જ નહિ, પણ જેમ મેટાં સ્ટેશનોએ એંજીને ફેરવવા માટે રાઉન્ડ (round) હોય છે, ને તેથી એંજન પલટી જાય છે તેમ આચારને વધારવા, સ્થિર કરવાવાળે હેય તે પણ શ્રદ્ધાનો પલટ થઈ જાય તો મેંક્ષની મુસાફરી મેક્ષ તરફ ન રહેતાં પલટાઈ જાય. શૂરે સરદાર સમગ્ર દેશને, રાજકુટુંબને અને * આધારભૂત હોય પણ તે નિમકહલાલ રહે તો. પણ નિમકહરામ થઈ જાય તે તેના જેવું ભયંકર નુકશાન કેઈ કરી શકે નહિ. તેવી રીતે ચારોં અમલ વગેરે કરનારે મનુષ્ય જે શ્રદ્ધામાં ડગમગે તે તે મેક્ષને અંગે એટલું બધું નુકસાન કરે કે જે નુકસાન સામાન્ય મનુષ્ય પણ ન કરી શકે. . આચારાંગથી આચાર અને ચંગડાંગથી શ્રદ્ધા * આચારાંગનો ઉપદેશ દીધા પછી આચારમાં પ્રવર્તે લે અંત સુધી એક સાધ્યને પહોંચનારે હવે જોઈએ. તેને અંગે સૂયગડાંગજીની અંદર એ વાત કરી, ચાહે તે સૂક્ષ્મતરવાદી, * Page #123 -------------------------------------------------------------------------- ________________ પ૭ પાંચમું] સ્થાનાંગસૂત્ર યુક્તિવાદી, અનુમાનવાદી કે કોઈ પણ વાદી આવે તે આચાર વાળા આગળ ટકી શકે નહિ. એટલે મજબૂત તેને (આચારવાળાને) કરવું જોઈએ. વળી ભેળવીને આત્માને અવળે રસતે લઈ જાય તેમ ન થવું જોઈએ. તેથી સૂયગડોગ સ્થાપન કરીને શ્રદ્ધાની મજબૂતી કરી. ચાહે તે વાદી ફેરવવા માગે, તે પણ ફેરવી શકે નહિ. શૂરે સરદાર સમજણ અને શિર્યમાં હેશિયાર હેય તે જીત મેળવવાની બાકી રહેતી નથી. આચારાંગદ્વારા એ આચારમાં ને સૂયગડાંગ દ્વારા એ શ્રદ્ધામાં મજબૂત થયે. શહેર કિલ્લો, દરિયાઈ લશ્કર ને ચારે બાજુએ સુરંગે પાથરી હેય તે નિર્ભય. ઠાણુગ એટલે પદાર્થની ઇયત્તા શ્રદ્ધામાં વધેલે શૂરે સરદાર નિર્ભય કયારે રહે? જ્યારે વગીકરણમાં હેશીયાર થયેલું હોય. એક વસ્તુને એક એક રૂપ, ભિન્ન ભિન્નપણે ધ્યાનમાં લીધેલી હોય ત્યારે બીજાના આચારે-વર્તનથી મૂઝાય નહિ. તેથી ઠાણાંગજી દરેક પદાર્થની ઈચત્તા આણી દે છે. • છુપી પોલીસને કાંઈ છપું રહેવું જોઈએ નહિ. શૂરા સરદારને ટેકરા આગળથી જવું પડશે એ ખ્યાલ બહાર ન હોવું જોઈએ. ખ્યાલ બહાર હોય તે રંગઝેબ એંસી હજારનું લશ્કર લઈને આવ્યું, પણ અરવલીમાં કેવી રીતે જવાશે તેને ખ્યાલ રહ્યો નહિ તેથી રાજસિંહના બે હજાર લશ્કરે એંસી હજારને પાણી પાયું. ડુંગર ઉપરથી પથરા પડે ત્યાં ચઢવું મુશ્કેલ, પણ જે તે. તાલંબાજ હોય તે તે વળી કેટલું મુશ્કેલ? ઔરંગઝેબને ઈત્તાને ખ્યાલ ન હોવાથી એંસી હજારના લશ્કરને ધૂળ ફાકવી પડી. માટે ખાડાની, Page #124 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ટેકરાની, દરેકની માહિતી શૂરા સરદારે રાખવી જોઇએ, નહિ તે નિમકહરામ. શૌય વાળા સેનાધિપતિ પણ હારી જાય. એવી રીતે અહીં અચારવાળો, આચારને વધારનારા થયા, મિથ્યાત્વીના હલ્લાને પાર ઉતારનારા થયેા. શૂરે સરદાર નિમકહલાલ હાય, પણ ખાડાટેકરા ન જાણે તેા સરાઈ જાય. તેમ અહીં આખા શાસ્ત્રની ઈયત્તાવાળો ન હેાય તે કચે વખતે કયા ખાંચામાં જઈ પડે તેના ભરીસા ન રહે. ઠાણાંગજી એટલે સમરાંગણની 'સરવે (survey) સરદારને જે સમરાંગણમાં જવુ હેાય તેની તેને પૂરેપૂરી સરવે હાથમાં આવવી જોઇએ. તેમ ઠાણાંગજી એ શાસ્ત્રોની સરવે છે. કયી કયી વસ્તુ કયા કયા રૂપે ઊથલે તે કેવી કેવી સુધારી લેવાય, તે જણાવનાર ઠાણાંગજી છે. આથી સાધુ મહાત્માએ પણ ઠાણાંગજી માટે આઠ વર્ષ પછી જ અધિકારી ગણાયા તે સહેજે સમજાશે. જેની પાસે લશ્કર નથી, શૂરાતન નથી તેને સમરાંગણની સરવે આપી શા કામની ? જો તેવાને સરવે આપવામાં આવે તે આપનાર અને લેનાર બ ંનેની કફ઼ાડી દશા કરે. દેશવિરતિ એટલે શુ? 1 જેએ જિનેશ્વરનાં વચનના અમલ કરતાં ખૈરી-છોકરાંને વહાલાં ગણી રહ્યાં છે. એના ભાગે જિનવચન લેવાને તૈયાર નથી. એક માજી જિનેશ્વરનાં વચનને અમલ . અને બીજી બાજી દુનિયાદારીના વિષય-કષાયે. જે દેશિવરતિ તરીકે રહ્યો તે કઈ સ્થિતિમાં ? જિનેશ્વરના વચનની કમ્પ્યૂલાત કરે છે, પણ પ્રસંગ આવે કે પહેલાં પેલુ સભાળે. ‘માજન મારા માથા ઉપર પણ ખીલી મારી સે નહિ, જિનેશ્વરનાં વચન આરંભ ૧ માપણી Page #125 -------------------------------------------------------------------------- ________________ ૫૯ પાંચમું ] સ્થાનાંગસૂત્ર વિષય-કષાયની બુરી હાલત બતાવે તે માનવું–કબૂલવું ખરું, પણ આ તે છોડવું નથી. આ છોડયા સિવાય જે વાત કરવી હોય તે કરે. - નવ કુકડીની રમતમાંથી એક કુકડી ઉઠાવવાની નથી. મારી સંગઠી ચાલતી હશે તેમ ચાલશે. મારી સંગઠીને રેકટેક કરશે નહિ. જ્યાં સંગઠી રોકવી નથી, પાછી વાળવી નથી, તે પછી મરવાની તે વાત જ શું. સંસારચકને અંગે હાટહવેલી, મારી પાટ બાજી છે તેને રાખીને કહે તે કબૂલ. તેમ દેશવિરતિવાળા મંજુર કરે છે, માને છે, પણ માને છે આવું મારી સેગડીને ચાલતી હોય તેમ ચાલવા દે. તેને મુખ્ય વિષય આરંભ, વિષય, કષાય-એમાંથી બચે તે તમને મળે. સામાજિક વગેરે કુરસદીઓ કામે છે કેમ આજે પોસહ નથી કર્યો? સાહેબ! આજે વખત નથી, ફુરસદ નથી. આ શબ્દ ખરેખર તમારી નાભીને. એ ઉપરથી આખું તત્વ નીકળી આવ્યું. આ કામ તે કુરસદીયું. જરૂરી નહિ. કલેકટરને દવાનાં કામે મેજ ઉપર પડયાં છે, જ્યારે ડિસ્ટ્રિકટમાંથી રાજકાજમાંથી ફુરસદ થાય અને જેવું હોય તે જુએ. કલેકટરનું મુખ્ય કામ વસુલાત. તેવી રીતે તમે પણ એ જ કહ્યું. જો કે તમે શબ્દ તે મીઠે વાપર્યો છે કે કુરસદ નથી. આ તે મારું મેજ ઉપરનું કામ છે. સામાયિક, પૌષધ વગેરેને ફુરસદ હેય તે લેવાં, નહિ તે પડી રહે. કલેકટરને વસુલાતનાં કામે ફરજિયાત, ન્યાયનાં કામે ટેબલ ઉપર પડી રહેવાનાં. તેમ તમારે ઊંઘવાનાં, ગપ્પાં મારવાનાં કામે ફરજિયાત સામાયિક વગેરેનાં કામો ટેબલ ઉપરનાં, ફુરસદીઓ એમ ગણે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સ્થાનાંગસૂત્ર લગ્ન ફુરસદે કરવાના વિચાર રખાયા ? મા કે ખાપ માંદા હાય તે! શબ્દ નીકળે છે કે ફુરસદ નથી મળતી ? ના. કારણ ? જરૂરી છે. છેકરા છેકરીનાં લગ્ન માંડા તે વખતે દુકાને દશ, પંદર દહાડા તાળું મારી દે છે, અને ફુરસદ મેળવી લે છે. પણ લગ્ન ફુરસદ મળે ત્યારે ચેામાસામાં કરીશું એમ કાઈ દિવસ ધાર્યુ ? - ધર્માંના કામેા ફુરસદી. અંતઃકરણમાં હતુ તે જ ખેલ્યા છે કે અમે તે આને ફુરસદીયું કામ ગણીએ છીએ. ફુરસદ મળે તે કરીએ. ફુરસદ મેળવવાની હાય તે ને,? ફુરસદ ન મળી એમ કરવાના પ્રસંગ આવ્યે ત્યારે તે ફુરસદ નહાતી એ ચાક્ખા, ધાએલા મૂળા જેવે ઉત્તર છે જ. ગૃહસ્થ સરવેના અધિકારી ન અને.. : જેને જેએ આ ધર્મનાં કાર્યને ફુરસદીમાં કહે છે.. શાસન એ ઘર નથી લાગ્યું”-રાડા કુકામાં ઘર લાગ્યું છે, જેને હાડકાના માળા એ ઘર છે એ આના અધિકારી કેમ બને? આચારના આવા હલ્લામાં જે મજબૂત રહેવાના નહિ તે સરવેના . અધિકારી કેમ બને ? જેનાં ત્રણુ ધ્યેય છે:—રેાડાં (હાટહવેલી), પૈસા (કુકા), હાડકાના માળા (માખાપ, ભાઇબહેન વગેરે). ત્રિવિધ વોસિરવાળા સરવેમાં આવે જેને રાડામાં રાચવું હાય, કુકામાં ખેંચાવું હાય, હાડકાનાં માળામાં રાચવું હોય તે આના અધિકારી થાય શાના? રાડાં, કુકા, હાડકાંના માળાને ત્રિવિધ ત્રિવિધ વોસિરે વોસિરે કરે, તત્કાળ પૂરતા વેાસરાવે નહિ. યાવજજીવને માટે. એટલું જ નહિ પણ ભવાંતરને માટે પણ એવી જેની સ્થિતિ હાય. અનાગત કાળના ચાવજીવ માટે પણ આ કાયાના બંધનમાં Page #127 -------------------------------------------------------------------------- ________________ પાંચમું] સ્થાનાંગસૂત્ર ન રહું તે સારૂં, અશક્તિ સિવાય બીજું કારણ ચાવજ જીવમાં નથી. શૂરા સરદાર માટેની લાયકાત - પૂર્વ કાળમાં જે રડાઓ રાખ્યાં તેને અંગે હૃદયમાં દાહ જેને હેય, કુકા રાખ્યા તેને પશ્ચાત્તાપ હય, હાડકાના માળા રાખ્યા તેને હૃદયમાં સડે પેઠે હેય અને આ ત્રણે જેને વોશિરે હોય અને ભવિષ્યમાં આ બંધનકારક થાય. નંહિ; એવી જેની મજબૂતી હેય, તે શાસનમાં શૂરા સરદાર બની શકે. જેમ રાજયને અધિકાર લેતાં પહેલાં વફાદારીની પ્રતિજ્ઞા લેવી પડે છે અને વફાદારીની પ્રતિજ્ઞા કર્યા પછી અધિકાર મળે છે તેમ જિનેશ્વરના શાસનમાં પણ સમજી લેવું. “ પૂર્વે આરાધ્યું હોય તેને ઉદયે અવે? હા. પૂર્વે આરાધ્યું હેય તેને જ ઉદયમાં આવે. * * * * * * * * * વૈદ્ય સારે પણ તે વૈદ્ય જેમ વહેલે આવે તેમ ચૂંક જાય. વૈદ્ય આવશે અને મટાડશે એ ભરોસે ચૂક કેઈ સહન કરે , છે? એ ભરેસે કઈ બેસી રહે છે? વૈદ્યને બોલાવવા ગયા છે, વૈદ્ય હોશિયાર છે પણ ટાંટીયા ઘસાય તેનું શું થાય? પ્રયત્ન , કરે તે ફળ મળે. ચાર ગતિ એ ચૂંક છે - ચારે ગતિ રખડાવનારી ચૂંક એ ચૂકવનારી નહિ ને? વૈદ્યને આવતાં વાર લાગે તે ખાટલે ઉપાડીને લઈ જ પડે, તેમ આ ચાર ગતિની પીડા જે આત્માને ચમકાવી રહી હોય . અને જેને દુઃખ થયું હોય તે વૈદ્યના ભરોસે બેસી રહેતું નથી. જોકે વૈદ્ય આવવાને છે, મટાડી દેશે.) વેદ્ય પિતાના ઘેર બેઠે છે, આપણે અહીં બેસી રહીએ તે વાંઢ (ચૂકે) ન મટે, વૈદ્ય ને ત્યાં જવું પડે છે અને ઔષધ લેવું પડે છે. ભવ્ય થયા તે મેક્ષે Page #128 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન જવાના છીએ, રોડાં વગેરે વોસિરે કરવાના છે તે સરાવતાં વાર કેમ થાય? વિપત્તિ જાણવા છતાં છેડતા નથી, વિકટ વિપત્તિઓ વેઠીને છોડવાની છે, તે પછી વિકટ વિપત્તિ દે એની પહેલાં ચેતી જાય તે શું ખોટું? કરો કે કૂતરાં શેરીમાં માર પડશે એવું દેખે તે પાછાં વળી જાય. પણ આ તો આટલી વિપત્તિએ પાછા ફરતે નથી. માને છે, સમજે છે, રેડાં કુક વગેરેને લીધે જ વિપત્તિ છે, છતાં છેડવા તૈયાર નથી. દારૂડિયાનું દૃષ્ટાંત દારૂના ચડસમાં ચઢેલો ઘરેણું ખોઈ આવે, કૂતરાં મોઢામાં , મૂતરે, એ છતાં બધું કાન નીચે કાઢી નાખે. જેમ દારૂડિયો થતી વિપત્તિને ધ્યાનમાં ન લે, તેમ આ રેડાં વગેરેને લઈને કેવી સ્થિતિમાં છીએ તે જાણ્યા છતાં ઊંઘમાંથી ઊઠવાવાળો આળસ મરડે તેમ આળસ પણ મરડતો નથી; પછી એના ભરોસે કેમ રહેવાય? ભાડૂતી ને માલિકીનું ઘર. ચાલુ વાત પર આવ-દેશવિરતિવાળો સાચી માન્યતાવાળે છે, છતાં વર્તન એવું છે કે કેટલાક એને ઢંગનું સ્વરૂપ આપે. કહેવાવાળા મળે છે કે સાત લાખ કહીને મિચ્છા મિ દુક્ષ કહી આવ્યા, પણ તેમાં વળ્યું શું? પાછે ધંધે ચલાવ્યું. એને અર્થ જ “ગ” કહેવું કઈ, માનવું કંઈ અને વર્તનમાં મૂકવું કંઈ વિચારમાં અઢાર પાપસ્થાનક છોડવાં અને વર્તનમાં દેખીએ તે પહેલાં નંબરમાં અઢારે પાપસ્થાન કે મેલવામાં આવતાં હોય તે શું કહેવું? કહે ચોથા પાંચમા ગુણઠાણવાળા જિનેશ્વરના શાસનને ઘર તરીકે રાખતા નથી, ભાડૂતી તરીકે Page #129 -------------------------------------------------------------------------- ________________ પાંચમું] સ્થાનાંગસૂત્ર રાખે છે. પહેલાં ઘરનું સંભળાય પછી ભાતનું. ' ફેટે અને ફેનેગ્રાફ આ વહેલાં ઊઠીએ, ઝાડે જવું છે, શરીર ચલાવવું છે, મળવા જવાનું છે, પછી ગપસપ્પાં અને તે પછી ફરસદ મળી હોય, અને ભોળાભાઈ જેવા મળ્યા હોય ને કહે ચાલશે? હા ચાલે ત્યારે. એને તે વખતને ફેટે ઊતારી લઈએ અને શબ્દ નેગ્રાફ (Photograph)માં ઊતારી લઈએ . અને બીજી બાજુ ધંધારોજગારને અંગે માલવાળો આવ્યો છે તે વખતે ચાલે કહે તે વખતને ફેટે અને ફેનેગ્રાફ ઊતારી' લે તો ખાતરી થાય કે આત્માના કામના ઉદ્ધારમાં કેટલા વસ્યા છે? અને રેડ, કુકા અને હાડકાના માળામાં કેટલા વસ્યા છો? તેનો ખ્યાલ આવે. પહેલાં સાચવવાનાં ઘરનાં છોકરાં . અને પછી ઉપાધ્યાય. “ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટે !' રોડ, કુકા, ને હાડકાના સાળાવાળા સિનિક ન થાય જેને રોડનું કર્તવ્ય, કુકાનું કર્તવ્ય, હાડકાના માળાનું કર્તવ્ય ઉત્સર્ગ એવું ભાસ્યું છે તેને શાસનના સૈન્યમાં દાખલ, થવાનું નથી. તો પછી સેનાધિપતિની પદવી તે દૂર રહી. . શાસનની સલ્તનતને અંગે ચેથા પાંચમા ગુણઠાણાવાળે તેમાશગીર છે. રેડાં, કુકાવાળા-શાસનની લાઇનદેરીમાં નથી. તે તે આવે તે અભડાય. લગીર વિચારો ને? નવમાં દશમાં તીર્થકરની વચ્ચે શોસનનું સત્યાનાશ વળી ગયું. શાથી? રોડ, કુકાવાળ, . લાઈનમાં ઘૂસી ગયા તેથી શાસન વિચછેદ થઈ ગયું. અસંયતિપૂજાને લીધે, રેડાવાળા, કુકાવાળા ઘૂસી ગયા. તેને પરિણામે શાસનને વિચ્છેદ થયે. જેને શાસનની લાઈનદેરીમાં આવવું Page #130 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન હોય તેને પૂછે કે આ ત્રણ વસ્તુ છેડવી છે? જેમ દારૂ . માંસ છેડીશ નહિ અને હિંદુ બને તે નહિ બને. જેણે રેડા કુકા, હાડકાનાં માળા ત્રણે છોડયાં હશે તે જ આચારમાં આગળ વધે. ભંડારની ચાવીની પ્રાપ્તિ લશ્કરીપણુમાં નામ નોંધાવે તેથી હથિયારના ભંડારની ચાવી ન મળે. ત્રણને સરાવ્યા તેથી લાઈનરી હાથમાં ન આવે. લશ્કરી તાલીમ વર્ષો સુધી લે ત્યારે હથિયારના ભંડારની ચાવી મળે, આરંભ, વિષય વગેરેને સકલ સમુદાય સમક્ષ બનેલાની માફી જાહેર કરે. તીર્થકરોની-દેવતાની-સાધુની-સંઘની સમક્ષ–પિતાના અંતકરણથી માફી જાહેર કરે, એ કરાર કરે કે હવે આ નહિ કરું. કર્યું તેની માફી. ભવિષ્યમાં કરીશ નહિ એને એ કરાર, ભૂતકાળમાં કર્યું તેની માફી અને વર્તમાનમાં સાવચેત રહીશ. આ ત્રણે સભાની સમક્ષ–તીર્થકર દેવેની સમક્ષ કરે ત્યારે આ લાઈનદોરીમાં પિસે, એ દાખલ થયેલે જ્યારે તાલીમ લે, તાલીમ લેતાં વધે ત્યારે ભંડારની ચાવી લેવાને વખત આવે. રડાં, કુકા, હાડકાના માળાને સરાવે, સરાવ્યા પ્રમાણે વર્તે અને તેમ વર્તતાં આઠ વર્ષ વહી જાય ત્યારે આ વખત મળે. જે કે ભંડારમાં ચેર, લુટારૂં ઘૂસે ખરા, પણ તે અધિકારી નથી. તે તે સેલા છે. સર્વ સાવધ પ્રવૃત્તિનો ત્યાગ કર્યો હોય તે ખરે શૂરે સરદાર, પણ અધિકારી કોને ગણાય? જે સર્વ સાવધના ત્યાગવાળ હોય, જેને મારી ખીલી, સોગઠી જ નથી. તેને જ અધિકાર હેય. વહુ સાસરાના ઘરને પિતાનું ઘર ગણે . વહુ આવે છે, પિયરે પેસાઈ પિયરમાં મટી થઈ છે Page #131 -------------------------------------------------------------------------- ________________ પાંચમું] સ્થાનાંગસૂત્ર . પણ જ્યાં સુધી સાસરાના ઘરને મારું ઘર ન ગણે, ત્યાં સુધી ઘરમાં કર્તાહર્તા થઈ શકે નહિ. જ્યાં જમી, પષાઈ છે ત્યાં પડખું ન વાળે, અહી તુંહી તુંહી સંભારે, મારા ઘરનું કેમ છે? એ પહેલાં જેવું પડે. દેરાણી જેઠાણીનાં કામો હેાય તે વખતે ભાઈનાં, માનાં કામે રખડતાં મૂકવાં પડે છે. આ ઘર મારા તરીકે લાગે. રેડાં, કુકામાં, હાડકાના માળામાં રહ્યા. જેમ, વહુ સાસરે ન આવી હોય, પિતાને પિયેર હોય તે વખતે સાસરામાંથી જે કાંઈ થાય તેની બદબો ફેલાવે, કારણ હજુ સુધી મારા ઘરપણું એના મનમાં વસ્યું નથી. તેમ અડીં ધર્મ કર્યો, બે પિસા મા નહિ, કાંઈ રેગ ગયે નહિ, સંતાન. થયું નહિ તે કયી સ્થિતિ સૂચવે છે તે વિચારે. જયાં સુધી સાસરીઆનું ઘર “ઘર” તરીકે ન લાગ્યું હોય ત્યાં સુધી સાસરીઆના ઘરની એાછાશ લાગે, પણ માલિક થઈ બેસે છે, તે વખતે મારે બાપ આમ કેમ નથી કરતા?, તેમ કેમ નથી કરતે? સાસુ બને છે, વહુ તરીકે ખાદણું કાઢતી હતી તે અત્યારે સાસુ તરીકે થઈ ત્યારે બચાવ કરે છે. . ને એવી રીતે આ જીવ આ શાસનની લાઇનદોરીમાં ન આવ્યું હોય ત્યાં સુધી આમ કેમ? ભગવાને કેમ આમ કર્યું હતું ? ભગવાને મારી સગવડ કેમ ન સાચવી એ જોવાય છે. જ્યારે એ જીવ શાસનની લાઈનદોરીમાં આવે ત્યારે માલમ પડે કે આ બધો આના ઉપર શું ધારી રહ્યા છે? જે તમારા કુટુંબકબીલાનું ધ્યાન રાખવાનું હોત તો તીર્થકર છેડત શું કરવા? શું તેઓ આ વિનાના હતા? છ ખંડની અદ્ધિ વગેરે હતું. એવી પણ કુલીન વહુ જે વખતે સાસરામાં આવે તે વખતે સાસરાની સ્થિતિને સમજી લે. તીર્થકરે સંસારમાંથી વ્યા, Page #132 -------------------------------------------------------------------------- ________________ દ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન પણુ વસ્તુસ્થિતિ સમજયાઃ આમાં કાંઈ નથી. નાની વહુ સમજે છે કે સાસરીઆની મિલકત કામની છે. આ બધુ ફસાવનાર, આ તારનાર એ ન સમજી લે તે આને ઘેર આવ્યા શુ? સમજણ આવે ત્યારે તિજોરીની ચાવી અપાય જેણે ત્રિવિધ, ત્રિવિધ વીસર્યું હાય, છતાં આચારમાં વધારા કર્યાં ન હોય, તેવાઓને આ વર્ગીકરણ ચિત્તા દેખાડનાર ન દે. છેકરાને માટા કર્યાં, પણ તિજોરીની ચાવી સમજણમાં આવે ત્યારે જ દેવાય છે. છેકરા થયે તેથી દઈ દેતા નથી. જ્યારે છેકરાં વારસદાર, હકદાર છે એને ચાવી આપવાની છે, પણુ સમજણુને જોવા માગેા છે, પરિપકવ બુદ્ધિ જોવા માગેા છે, તિજોરીની ચાવી હકદારને આપતાં વિચાર કરે તે પછી શાસનની ઈયત્તા એકદમ કેમ અપાય ? ગીતા ખીજી માત્રુ શાસ્ત્રકારે આખા ચાર્જ (Charge) સોંપી દ્વીધે, આસિસ્ટંટ કલેકટર (Assistant Collector) કેટલી મુદ્દત સુધી કામ કરે ત્યારે ચાર્જ સોંપાય. અહીં ચાર્જ સોંપ્યા. ગીતા થયેલા મહાપુરુષ જે નિરૂપણ કરે તેમાં વિકલ્પ વગર તંત્તિ કરવાની તાકાતવાળો થયે હાય. જેને શાસનમાં ચઢાવવામાં આવે તેની કેટલી આકરી કિંમત હેાવી જોઈએ. જ્યારે સ્થાનાંગમાં દાખલ થાય ત્યારે ગીતામાં દાખલ થાય, શાસનની દોરી એના ( ગીતાના ) આધારે ચલાવાય. અહીં ક્રિયાને અંગે દાખલેઃ–સાપના દાંત ગણી આપ-તે વખતે દાંત ગણવા ન જાય તે। વિરાધક. બુદ્ધિને અંગે-જગત જાણે છેઃ 'કાગડા કાળો છે. પણ ગીતા ધેાળો કાગડો કહી દે તા એના વચનને ફૂટ ન કહેવું પણ તદ્ઘત્તિ કહેવું. આચારપ્રપથી વધારે ભણેલા : Page #133 -------------------------------------------------------------------------- ________________ પાંચમું] સ્થાનાંગસૂત્ર ૬૭. તે ગીતાર્થ * * ઇયત્તા સુધી પદાર્થની પ્રાપણા ઠાણાંગ અને સમવાયાંગને ધારણ કરનાર તે શ્રુત સ્થવિર. વીસ વર્ષ દીક્ષામાં થાય તે પર્યાય-સ્થવિર, અને ૭૦ વર્ષની ઉંમરવાળો હોય તે વય–સ્થવિર કહેવાય. સ્થવિરને શાસનની દોરી મળે પણ રેડાં, કુકામાં, કુટુંબકબીલામાં રહેનારને શાની મળે? ત્રિવિધ, ત્રિવિધ સંસારના બંધનેને છેડનાર, ભવિષ્યમાં પણ સંસારનાં બંધનેથી સાવચેત રહીશ એવી કબૂલાત કરીને આઠ વર્ષ સુધી રહે ત્યારે ઠાણુગને લાયક થાય. પ્રરૂપણાને અંગે આની અંદર ઈચત્તા સુધી પદાર્થોની પ્રરૂપણ છે. ઠાણુંગ દ્વારા ભૂલભૂલામણને ઉકેલ રાજાને ગુપ્ત ભંડારમાં માહિતી વગરને ઘુસે તે અંદર ફસાઈ જાય. તેવી રીતે જે વસ્તુ એકરૂપે કહેવાની, તે જ વસ્તુ બીજે ઠાણે બે રૂપે, અને દશમા ઠાણે દશરૂપે કહેવાતાં ગૂંચવાઈ જાય. જેને ભૂલભૂલામણીને પડદે ખલેલે હેય તેને પડદે મૂંઝવનાર ન થાય. જેને સપ્તભંગી, પ્રમાણે હાલમાં આવેલા હોય તે ન મૂંઝાય. ઈચત્તા–પ્રમાણને છે. એવી ખુદ સંપૂર્ણ મર્યાદા–તે મર્યાદાને છેડે શાસ્ત્રોમાં લાવે છે. અને આઠ વર્ષની મર્યાદા તે ઠાણાંગ. * * * : : - - - “if િસૂત્ર વગેરેમાં પાંચ મહાવ્રત પંચ મહાવ્રત પચિદિયસૂત્રમાં, પીસૂત્રમાં અને આચારાંગમાં એમ બધે આવે છે. કઢી કાઢીને તેં એ જ કાઢયું ને? જગત હજારો કેશ છે, પણ દેખનારા દેખનારાની દષ્ટિ હોય તેટલા પ્રમાણમાં દેખે છે. પશિંદયસૂત્રની અંદર વંવમર્શ્વગુત્તો-પાંચ મહાવ્રતને ધારણ કરનારા, પખીસૂત્રમાં Page #134 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન પાંચ મહાવ્રતા છે, તેને આચારવાના છે. કેશ છે છતાં અમુક જ દેખે. કારણ? શે સાઈટ ( shortsight ) છે. પચિક્રિયસૂત્રમાં, પક્ષીસૂત્રમાં આચારની દૃષ્ટિ હતી. શાસનની ઈયત્તા તરીકેની ષ્ટિ ન હતી. પદાર્થ એને એ જ છે. વકીલ, સેાલિસિટર, ખારીસ્ટર થાય, કાયદાની કલમે એની એ. જેમ એ કલમમાં વકીલની દૃષ્ટિ જુદી હેાય છે. ખારીસ્ટરની દૃષ્ટિ જુદી હૈાય છે. તેમ પ'ચિક્રિયમાં ગુરૂ તરીકેની દૃષ્ટિ હતી અને આચારાંગમાં આચાર તરીકેની દૃષ્ટિ હતી. તી કરીએ જ આ મને નિરૂપણ કરેલાં છે પણ એમાં દૃષ્ટિ ફેર છે. હીરાનું દૃષ્ટાંત નાનાં બચ્ચાંએ હીરા, મેાતીના દાગીના પહેરેલા છે. એ જ્યારે બજારમાં બેઠા ત્યારે એના એ હીરા છે. મેટા થયે ત્યારે એ માીને નહાતા જોતા ? ના; તે વખતે શાલા, ઘરેણાં તરીકે જોતા હતા, એના ગુણા તરીકે કિંમત-તરીકે જોતા જ ન હતા. તેવી રીતે પાંચ મહાવ્રત-પ`ચિક્રિયસૂત્ર, આચારાંગ વગેરેમાં જે જણાવ્યાં તે ગુરૂનાં લક્ષણ આચાર તરીકે જણાવ્યાં છે. તેથી હવે વર્ગીકરણની અપેક્ષાએ પાંચ મહાવ્રતે પ્રરૂપે તે જ તીર્થંકર મહાવ્રતાની વાત તીર્થંકરના ગળે વળગાડી-તી કરના લક્ષણમાં પેસાડી, પંચ મહાવ્રતાની પ્રરૂપણા ન કરે તે તી કરો નહિ, તીર્થંકર હાય તે પંચ મહાવ્રતાની પ્રરૂપણા કરે જ, તીકરાને ત્યાં મહાત્રતા રજિસ્ટર પ્રશ્ન—q[TMા' શબ્દ શા માટે ખેલવા પડયે ? ચાહે પ્રરૂપેલાં હાય કે ન હેાય પશુ જગતમાં છે કે નહિ ? પ્રરૂપણામાં તત્ત્વ શું? વંન્ને મનયા કહેા, પન્ના? શબ્દનું શું કામ ? Page #135 -------------------------------------------------------------------------- ________________ પાંચમું] સ્થાનાંગસૂત્ર સમાધાન–તીર્થકરપણાની પરીક્ષાની કસોટી અહીં–પાંચ મહાવ્રતોમાં પાંચને આચરવામાં કસેટી નહિ. સાધુ, ઉપાધ્યાય વગેરે આચરે. પંચ મહાવ્રતની પ્રરૂપણામાં તીર્થકરોની કિંમત. પ્રશ્ન–પંચ મહાવ્રત આચરે તેમાં કિંમત નહિ, પ્રરૂપણામાં કિંમત ? સમાધાન–દયાન રાખજો. માર્કો (mark) રજિસ્ટર થાય છે. પણ તેની માલિકી કારખાનાના કારીગરોની નહિ. ડિઝાઈન (designs) રજિસ્ટર થાય છે. કરનારની તે માલિકી નહિ.' ગોઠવનારની માલિકી નહીં પણ કાઢનારની માલિકી. જે દવા, વસ્તુ રજિસ્ટર થાય તેમાં કાઢનારની માલિકી છે. કારણ કે મીલમાલિક મીલ ઊભી કરી ચલાવનાર છે. તેમ સાધુ વડી દીક્ષા લે, પંચ મહાવ્રત આચરે પણ તે કારીગરે. ત્યારે કંપનીને માલિક કેણી પંચ મહાવ્રતના માલિક કેણ? તીર્થકર ભગવાન એ જ પંચ મહાવ્રત કંપનીના મેનેજર. પંચ મહાવ્રતની એ ડિઝાઈન એમને ત્યાં રજિસ્ટર તીર્થકર સિવાય બીજાને ત્રસાદિનું જ્ઞાન નથી તીર્થકર સિવાય બીજાને ત્રસ જીવોને પૂરે ખ્યાલ નથી તે તેને સ્થાવરનો ખ્યાલ કયાંથી લાવે? જે તેને ખ્યાલ નથી તો પછી એનાં દુખે, ઘા જાણે કયાંથી? વળી એનાં દુઃખને અંગે અનુકંપાવાળે થાય કયાંથી? તે પછી હિંસા છોડવી જોઈએ એવી ડિઝાઈન કાઢે કયાંથી? વેપારીને દુનિયામાં જેવી ડિઝાઈન જરૂરી છે તેવી ડિઝાઈન ખેળી કાઢવી પડે છે. ચૌદ રાજલકમાં બધા જ જોઈ લેવા, જાણી લેવા, બધા કોળની સ્થિતિ ધ્યાનમાં લેવી. કયા ઉપાય દ્વારાએ . બચાવ થાય? એ સ્થિતિ ક્યારે આવે? સર્વ પાપથી વિરમવું Page #136 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સ્થાનાંગસૂત્ર ! વ્યાખ્યાન તે સ્થિતિ કયારે આવે? કરનારને કરવાની મહેનત હોય તૈયાર થયેલા ફેનેગ્રાફનો ઉપગ ઘેરે ઘેર થાય, પણ એ ફેનોગ્રાફના ભૂંગળાને તૈયાર કરનારને કેટલી મુશ્કેલી પડી હશે તે તે તે કરનાર જાણે. રેડિયો (Radio)ની ઉત્પત્તિ કરનારને મગજને કે કેમ કરવું પડ હશે એ એની સ્થિતિ તપાસે ત્યારે જ માલમ પડે. પણ ઉપગ કરે તેને તે માલમ પડતું નથી. પંચિંદિયાદિમાં આચાર અંગે, અહીં ઉત્પત્તિ અંગે પચિંદિયસત્ર, પખસત્ર, આચારાંગ અને દશવૈકાલિક્વાળા આચારનો ઉપયોગ કરવાવાળા છે. ઉત્પત્તિને અંગે કહેવું પડ્યું કે–પંચ મહાવ્રતની કંપનીનો માલિક કેણ? તીર્થકર ભગવાન. એના સિવાય બીજો જી મહાવ્રતોનું ઉત્થાન કરી શકે નહિ. પહેલાં તે જીવને જાણી શકે. નહિ, જુએ નહિ. ત્રસ જીવને ન જુએ તે સ્થાવરને કયાંથી જુએ ?. સ્થાવરને ન જુએ તે સૂક્ષ્મ-બાદરને કયાંથી જુએ? જ્યારે જુએ નહિ, જાણે નહિ, તે તેને અંગે વાલીપણાની સ્થિતિ ધરાવી શકે નહિ. જેને જે વરતુના વાલી થવું હોય તેણે તે વસ્તુની, સ્થિતિથી વાકેફગાર થવું જોઈએ. છંજીવનિકાયના માલિક બનવું તે કેણ બને? જાણે તે બને. તીર્થકર ભગવાન સિવાય , કઈ પણ જીવનિકાયના સમુદાયનો માલિક બની શકતું નથી. શોધ કરનાર તરીકે રજિસ્ટર “તીર્થકર . કેવળીના કેવળજ્ઞાનમાં અને તીર્થકરના કેવળજ્ઞાનમાં ફરક નથી. તે બે માલિક કેમ ન બને ?, નહિ. એકે જંગલમાં શોધ કરી, એકે રાજધાનીમાં શોધ કરી. જંગલમાં કરેલી શોધ સડી Page #137 -------------------------------------------------------------------------- ________________ પાંચમું] સ્થાનાંગસૂત્ર ૭૧ જાય. રાજધાનીની શોધ રજિસ્ટર થાય. “આ વાત કેવળીને અપમાનને માટે નથી.” જગતને તારવાને અંગે તીર્થકરની શોધ રજિસ્ટર થઈ કેવળી મહારાજની શોધ રખડી ગઈ, કારણ શાસન પ્રવર્તકપણું આવ્યું નહિ. તીર્થકરેએ શાસન પ્રવર્તાવવા માટે ઝુકાવેલું હતું તેથી પ્રવર્તાવનારા થયા. સામાન્ય કેવળીઓ જાણે છે, પણ રજિસ્ટર કરાવી શક્યા નહિ. શોધક ખરા, પણ જંગલના. તેને માટે પન્ના કહી દુનિયાને જાહેર કરનાર તરીકે કઈ પણ હોય તે તે તીર્થકર ભગવાને છે. “u “મgવયા' અને પDગા કેમ? શંકા -ઈચત્તાની જગ્યા પર પાંચ મહાવ્રતને વિચાર કરે પડેપાંચ મહાવ્રતે કેમ? પાંચ ગણાવ્યા એટલે આપોઆપ આવી જવાનાં હતાં, છતાં “પંચ શખ શા માટે કહે? સામાન્ય મહબ્ધયા કહી દે. પંચપણું વિધેય શા માટે? રમળ કહ્યું તે વિરતિ આવી ગઈ હતી, વ્રત આવી ગયાં હતાં. વ્રત આવી ગયું હતું તે “મહવયા’ શબ્દ કહેવાની જરૂર ન હતી, કેમકે સંખેય આવી જવાથી સંખ્યા આવી જાય છે. વેરમાં કહેવાથી ઉત્તમgવવા કહેવાની જરૂર નથી. તેમજ Homત્તા કહેવાની જરૂર નથી. તે પછી “પંચ “ભવા ' અને “quiારા કેમ મેલ્યાં? એકે કહેવાની જરૂર ન હતી. તેમજ સંગ' કહેવાની જરૂર ન હતી. આ નકામાં લખી નાખ્યાં. એ સમાધાન-અહીં પંચપણું અને મહાવ્રતપણું પનત્તા કહી નકકી કરવું છે. પંચપણું વગેરે વિધેય છે, પણ અનુવાદ તરીકે લેવાનાં નથી. પાંચેનું વિધેયપણું છે. પણ એકેને પિટાભેદ તરીકે કહેવામાં આવેલાં નથી, વૈશેષિકે એ “ભાવ” એમ કહી એક મુખ્યભેદ અને છ–પેટભેદ કરીને સાત ભેદ કહ્યા. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન જૈન દર્શનમાં તત્ત્વાના વિભાગ . જૈન શાસનમાં કેટલાક પેટાભેદ અને કેટલાક મુખ્યભેદ એકઠા કરીને નવ તત્ત્વ કહ્યાં છે. સામન્ય રીતે જીવ, અજીવ એ એ જ તત્ત્વ છે. હેય, ઉપાદેય, જ્ઞેય તરીકે ઉપદેશ દેવાના હોય, અને ઈષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટને ત્યાગ થાય, તેથી આશ્રવાદિ તત્ત્વા વધાર્યા. દૃષ્ટિ તે ધ્યેય નક્કી થાય તે જ છે. આશ્રવનુ છેાંડવા લાયક રૂ ંવાડે રૂ ંવાડે થાય, અને સવર તથા નિર્જરાનુ સાધન તરીકે આદરવા લાયકપણું જણાવવા સાથે મેાક્ષનુ ઉપાદેય જણાવ્યુ. એ બધા તેથી તે ભેદ કર્યા. તત્ત્વા છતાં સક્રમણુ વંગરના પદાર્થો છે. આગળ વધ્યા ત્યારે નવ તત્ત્વ. પુણ્ય, પાપ એ એ સક્રમણીય છે. આશ્રવનુ શુભપણુ તે પુણ્ય, તેમજ શુભપુદગલાનું વૈદન તેનુ નામ પુણ્ય. અને અશુભ પુદ્દગલાનુ વેદન તે પાત્ર. પુણ્ય અને પાપ એ આશ્રવ તથાં બંધાયમાં સંક્રમણીય છે, સ્વતંત્ર નથી. મૂળભેદાને જણાવવાના પ્રસંગ આવ્યે ત્યાં સાધક ખાધક એવા પુણ્ય, પાપને ખસેડવાં પડયાં. પેટાભેદમાં પ્રરૂપણા તરીકે જણાવ્યાં. આવી રીતે સંક્રમણીય પદાને કારણસર ભેદ તરીકે ગણવામાં આવે છે. ચાલુ અધિકારમાં સચ્ચાત્રો વાળાવાયાગો' એ વગેરે પાંચ કહેધાય. તે પાંચે સ્વયં પદાર્થો છે. સંક્રમણીય પેટાભેદો નથી. તેથી પંચનુ વિધાન છે. જો તેમ છે તેા બાવીસ તી કરાતુ કયુ વિધાન છે ? ‘વિરતિ' શબ્દ કેમ વાપર્યાં ? મહાવ્રત કહેવાં હતાં તે વિરમણ વખતે ‘મહા શબ્દ કેમ નહિ ? • * Page #139 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬ આચારે અને વિચારાનુ નિયમન નથી સૂત્રકાર શ્રીસુધર્માસ્વામીજીએ ભવ્ય જીવેાના ઉપકારને માટે સૂત્રની રચના કરતા થકા દ્વાદશાંગીની અંદર પહેલાં શ્રીઆચારાંગ અને શ્રીચગડાંગથી સાધુએના આચારે અને વિચારે ને વ્યવસ્થિત કર્યા. તે વ્યવસ્થિત કર્યા છતાં, જે હિસાબ નિશાળમાં ભણાવવામાં આવે તે હિંસામે ભણુનારા એની આખી જીંદગી ચાલતી નથી. જે રીતિએ ભણ્યા હાય તે રીતિએ ચાલે તે જીંદગી ચાલે. તેમ જે રીતિથી આચાર બતાવ્યા તે રીતિથી પ્રવૃત્તિ કરે તે આગળ વધે. તે સિવાય બીજે પ્રસંગ આચરવાના આવે નહિ તેમ કહી શકાય નહિ. વિચાર ન આવે એવું પણ કહી શકાય નહિ, જગતમાં જેટલાં વચના છે તેટલાં જ મતાંતરે છે. આથી આચારે અને વિચારેનુ નિયમન કરી શકાતું નથી. આંપા સુધીની શિખામણ એક વચન એક મનુષ્ય જુદા જુદા રૂપે લે અને જુદા જુદા રૂપે મન કાઢે. પન્નુસણમાં સાંભળીએ છીએ કે ઈંદ્રભૂતિને શા થઈ હતી કે જીવ નથી. તેવી જ રીતે ખીજાને પરલેફ નથી તેની શકા થઇ. ત્રીજાને ભૂત નથી એવી શકા થઇ. વચન એક પણ મિથ્યાત્વ ત્રણ. જે વચન જેટલાં મિથ્યા કહ્યાં હાત તે એક મિથ્યાત્વ થાત. વચનના જેટલા માર્ગો છે તેટલા હિસાળમાં લઇએ તે તેટલાં મિથ્યાત્વ છે. આચારનુ વ્યવસ્થિતપણુ એકલા શ્રીઆચારાંગસૂત્ર માત્રથી થઈ શકે નહિ, Page #140 -------------------------------------------------------------------------- ________________ [૧ખ્યાને ૭૪ . સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન તે પછી વિચારનું વ્યવસ્થિપણું એકલા શ્રીસૂયગડાંગસૂત્રથી થઈ શકે જ નહિ. જગતમાં કયા કયા રૂપે કોણ કેવું મિથ્યાત્વ પ્રવર્તાવશે તેને પત્તો નથી. “ શેઠની શિખામણ ઝાંપા સુધી.” પિતાને શાસ્ત્રાધારે સૂઝવું જોઈએ, તે ન સૂઝે અને કંઈ સૂઝે તે જ મિથ્યાત્વ. આચારાંગ અને સયગડાંગજી એટલે ઝાંપા સુધીની શિખામણ જેવાં, અર્થાત્ એટલા માત્રથી આચાર અને વિચારનું નિયમન કરે તે ઝાંપા સુધીની શિખામણ સમજવી. વર્ગીકરણ કરનાર શ્રીસ્થાનાંગજી જે પ્રસંગે આવ્યા તેનું નિરૂપણ આવે; પરંતુ જે આવ્યા ન હોય તેનું નિરૂપણ શી રીતે ? “ઈયાઁ” આટલા પ્રમાણમાં છે એ હાથમાં આવે, અર્થાત્ આચારને અને વિચારને અંગે ઇયત્તા” હાથમાં આવે. તો આવનારી નવી આપત્તિઓમાં રક્ષણ કરી શકે. તેને માટે સ્થાનાંગસૂત્ર ગણધરમહારાજાએ ગૂંચ્યું. ઇયત્તા હાથમાં આવે, તેને જે માટે “વગીકરણ” કહીએ છીએ. લાઈબ્રેરિયન (librarian) વગીકરણને જાણતો હોય તે કહે કે આ વાગ્યું છે, તે તમે હવે આ પુસ્તક વાંચે પણ કુંચીએ સંભાળનાર લાઈબ્રેરિયન તેમ કહી શકે નહિ. એ તો ફલાણું નંબરનું કાઢી આપવું કે ફલાણા નંબરનું મૂકી દેવું એટલું જ જાણે. આથી જે વગીકરણને જાણવાવાળા લાઈબ્રેરિયને જવલ્લેજ મળશે. ન્યાયને આટલે અભ્યાસ કર્યો છે, હવે આગળ વધવું છે તો હવે આ ગ્રંથપઠનમાં , એમ લાઈબ્રેરિયન કહી શકશે નહિ. આચારાંગને સૂયગડાંગ-આચારને વિચારની ચાવી સેપે છે, ચાવી મળી એટલે પુસ્તક આવ્યું, પણ જ્ઞાન એના - કબજામાં નથી આવતું. તેમ આચારાંગ અને સૂયગડાંગના રચના આચારની અને વિચારની કુંચી આપે છે. ઠેઠ સુધીનું Page #141 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠું' ] સ્થાનાંગસૂત્ર ૭૫ જ્ઞાન ઠાણાંગજીને અંગે ઇયત્તા આવે ત્યારે આવી શકે. આવી રીતે ભેદો હોય તેના પેટાભેદે આવી રીતે કરવા. આ ખા વિચાર કાઈ પણ આપણને શીખવી શકે તે તે વીકરણ. તે વર્ગીકરણ કરનારી ચીજ શ્રીઠાંણાંગસૂત્ર છે. વર્ગીકરણ માટે બે આગમ કેમ? જો સમવાયાંગમાં પણ વર્ગીકરણ છે, તે પછી ઠાણાંગ અને સમવાયાંગ એ શા માટે? એક કરી નાંખેા, સમાધાનધ્યાન હશે કે ત્રીજી ચેાથી ચેાપડીમાં હિંસાખ શીખવાય તેનું નામ ગણિત, અને પાંચમીમાં શીખવાય તેનું નામ પણ ગણિત છે. અને ગણિત હેાત્રા છતાં પ્રથમ જે ગણિત તે નાના પાયા પર છે. એમાંથી તૈયાર થયેલા વિદ્યાથી જ મેટાપાયારૂપ ગણિતમાં જાય. ઠાણાંગ”માં અધૂરૂ વર્ગીકરણ છે, અર્થાત્ દસ સુધીનુ છે એથી વધારે નહિ. જ્યારે સમવાયાંગનુ વર્ગીકરણ અનતા સુધીનુ છે. પ્રશ્ન-વગી કરણની દૃષ્ટિએ સમવાયાંગ પ્રમાણમાં વધવું જોઇએ ને? કારણકે તેમાં પુદ્દગલપરાવર્તી, ઉત્સર્પિણી, અવસર્પિણી, આવલિકા વગેરે આખા ગણિતના વિષય છે. ખીજી ચેપડીમાં ચાળીસ સુધી ઘડીઆ. પછી આગળ આવે. સમાધાન-સભવાયાંગમાં સ્વરૂપ મધુ સ કેાચ્યું. વસ્તુ જવા દીધી નહિ. એક સામાન્ય માગ્રસના જીવનના બધા પ્રસંગે લઇએ તે। જીવનચરિત્ર લાંબુ થાય તે પછી રાજામહારાજા, તેમના પુત્રો વગેરેનું જીવનચરિત્ર કેટલું થાય ? વિકટારિયાનુ જીવનચરિત્ર જુએ તેા કેટલા વેલ્યુમે. ઇતિહાસમાં જુએ તે એ પાનાં છે. તેમ સમવાયાંગમાં સમજવાનુ છે. આવી રીતે સમવાયાંગ - વર્ગીકરણ છે. તેથી ઠાçાંગ, સમવાયાંગને Page #142 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન માટે એક જ કલાસ (class) રાખે છે. સમવાયાંગ માટે પણ આઠ જ વર્ષને પર્યાય કહ્યો છે. સ્થવિરે કહેવામાં આવ્યા ત્યાં ઠાકુંગ-સમવાયાંગ કહેવામાં આવ્યાં. ઠાણાંગમાં દશ સુધીનું વર્ગીકરણ, સમવાયાંગમાં વધારેનું વર્ગીકરણ. ભૂમિકા ને મહેલ ભેળાં ગણાય ઠાણુંગનું વગીકરણ એ સમવાયાંગના અનંત સુધીના વગીકરણની ભૂમિકા. ભૂમિકા અને મહેલને ભેળા ગણે તેમાં આશ્ચર્ય નથી. વર્ગીકરણથી સ્થિર થઈ શકે. ગણધરમહારાજાએએ ત્રીજા અંગની અંદર વગીકરણ રાખ્યું. પ્રશ્ન–પાંચમા ઠાણામાં કહે કે અધ્યયનમાં કહ-વંર મવચા guત્તા કહીને પાંચ મહાવ્રતમાં નવું શું કહ્યું? શું પાંચપણું, મહાવ્રતપણું, પન્નત્તા એ બધું નવાઈ કરે છે ? સમાધાન–પાંચપણું એટલે બાવીસ તીર્થંકરના વારામાં ચારપણું હતું. મહાવીરમારાજના શાસનમાં પાંચપણું એ નવું. હિંસાની વિરતિ એક જ વ્રત કેમ નહિ? એક જ વ્રત હતું-હિંસાની વિરતિ. જે આત્માની હિંસા અને પરની હિસાથી વિરમવાનું રહે તે મૃષાવાદ વગેરે એના વિષયની બહાર તે રહે નહિ. દ્રશ્યહિંસા, ભાવહિંસાથી વિરમે તે મૃષાવાદવિરમણ આદિ વ્રતે રહેતાં નથી, પેટભેદ થઈ જાય છે. આ અહિંસાના સંરક્ષણને માટે સત્ય વગેરે તેનું પાલન છે. તે વડનાં જેવાં છે. જે એક વ્રત રાખે તે બાકીનાં વ્રતની કાંઈ પણ જરૂર નથી તે વળી પાંચ કહીને શું નવાઈ કરે ? એક જ મહાવ્રત રાખ્યું હોય તે અસાધારણ રહેત. એક હેય તે અદ્વિતીય. પાંચ કર્યા તેથી અદ્વિતીયપણું ઊડી Page #143 -------------------------------------------------------------------------- ________________ છઠું ] સ્થાનાંગસૂત્ર ગયું. એક રાખ્યું હોય તો અદ્વિતીચપણું રહેત. રાગ અને દ્વેષ સ્વતંત્ર હિંસારૂપ નથી એક જ મહાવ્રત-હિંસાની વિરતિ રાખવામાં આવે તે હિંસાની વ્યાખ્યા કંઈ કરવી? પ્રમાદવાળા રોગોથી પ્રાણોને જે નાશ તેનું નામ હિંસા. આ વ્યાખ્યા અદ્વિતીય. જે તે વ્યાખ્યા રાખે છે તે મહાવ્રતને લાગુ પડશે નહિ. પ્રમતગ તે જ હિંસા એમ કહે તો અમથો કાળ પરોપ હિંસા એમ લેવું પડે પણ શાસ્ત્રકારોએ રો વારો વા એમ કહી પફખીસૂત્રમાં શરૂઆત કરી. ને હેતુ તરીકેના સ્થાનમાં મેલ્યા. એટલું જ નહિ પણ જોડે બીજામાં સપ્તમી રાખી તેથી પ્રથમ થઈ શકે તેમ હતું. પણ રાગદ્વેષમાં તે એફકે જંગ્યા પર સપ્તમી ન રાખી. રાગદ્વેષમાં તૃતીયા કરી નાખી. જયાં પ્રથમ કરવાની હતી ત્યાએ ભાવમાં તૃતીયા કરી નાખી. રાગ અને દ્વેષ એ હિંસાનાં કરણે, નહિ કે હિંસારૂપ કાર્ય રાગ અને દ્વેષ એ હિસારૂપ નહિ. પણ હિંસાનાં કરણે. મૃષાવાદમાં, અદત્તાદાન વગેરેમાં પણ રાજા વા તો વા કરણે છે. માટે રાગશ્રેષને એકલી હિંસારૂપ કે મૃષાવાદ આરિરૂપ કહી શકે નહિ. પ્રમત્તયોજા” પ્રાયવરોuળ હિંદ ! (તરા ૩૦ ૭, સૂ) ૮) એમ કહી પ્રગમાં પંચમી તત્વાર્થરે કરી. . . વદયા એટલે શું?.. શાસ્ત્રકારોએ સ્વદયા પિકારી છે તેનું શું થશે? પિતાના અ ત્મા સંબધી દયા તે સ્વદયા. . ' : સ્વદયા મહાવ્રતને વિષય છે એમ શાસ્ત્રકાર કહેતા નથી. જો તેમ માનવા જઈએ તો સ્વદયાનું ખંડન એ મહાવ્રતનું , ' I Page #144 -------------------------------------------------------------------------- ________________ ७८ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ખંડન અને મિથ્યાષ્ટિ મહાવ્રતના વિરાધક રહે. મિથ્યાષ્ટિ અભવ્યની સ્થિતિ સામાન્ય વિરાધના કરનારાની જેવી હેવી જોઈએ. જેણે સાધુપણાની વિરાધના કરી તેની સ્થિતિ સૌધર્મ સુધી પણ અભવ્ય નવ ગ્રેવેયક સુધી જાય છે. અભવ્યને સ્વદયા ધ્યાનમાં એ નથી, તે માનત એ નથી અને પાળતે પણ નથી. તેવાને નવ પ્રિયક સુધી જવાનું થાય છે તે જે દ્રવ્યચારિત્ર ન હોય તે જાય કયાંથી? સાધુપણાને વિરાધક તે સૌધર્મ સુધી જ જાય. માટે સ્વદયાને મડાગ્રતમાં સમાવેશ કરવાનું નથી. સ્વદયા એટલે પિતાને અંગે ધારણા. બચવાના વિચારે તે ભાવચારિત્રમાં બચવું છે. સ્વદયા એટલે પિતાને આત્માને પાપથી–બંધથી બચાવ. જગતના જીવે જે વસ્તુને માનતા ન હોય તેને માટે કાંઈ કરે નહિ અભવ્ય મોક્ષ માનતું નથી. શંકા–સ્વદયાને પર દયારૂપે પહેલું મહાવ્રત લઈ લે કે જેથી બીજાં વ્રત લેવાં પડે નહિ. સમાધાન–સ્વદયાને વિષય મહાવ્રતને અંગે આવતે નથી. જે તે મહાવ્રતને વિષય લેવામાં આવે તે સામાન્યથી અભવ્ય મિથ્યાષ્ટિને વિરાધક માનવા પડે અને જે તેમ માનીએ તે નવ ગ્રેવેયક સુધી જાય નહિ. અભવ્યને દુઃખ દૂર કરવાના મુદ્દાએ ચારિત્ર મેક્ષ મેળવવાવાળાથી સ્વદયા વિના પર દયામાં વધી શકાતું જ નથી. બીજાના દુઃખે હું દૂર કરીશ. બીજાને દુઃખ દેનારે ન થાઉં તે મારો આત્મા ભારે થશે નહિ અને તેથી જ મારા આત્માને લાગતાં કર્મોથી બચીશ. કર્મોને રોકું, સર્વથા તેડું ત્યારે જ મોક્ષ મળે. અભવ્ય દુઃખ ટાળવા માટે Page #145 -------------------------------------------------------------------------- ________________ ৩ સ્થાનાંગસૂત્ર દયા પાળે છે. હિંસા ટાળવાથી કર્મબંધ રેકાય છે. દુઃખ દૂર કરવાથી સાતા વેદનીય વગેરેને બંધ થાય છે. દુઃખે દૂર કરવાના હેતુએ વ્રતનું પાલન છે. આ અભવ્યમાં ટકવાવાળી ચીજ–હિંસાનું વર્જન, દયાનું પાલન, કોઈ પણ જીવનું વિરાધન કરનાર ન થાઉં, એમ અભવ્ય માને છે. . અભવ્ય આઠ તત્ત્વ માને જેઓ દયાથી દૂર ગયેલા હોય તેમને કઈ થિતિમાં માનવા? મને પાપ બધાશે તે આવતે ભવે દુઃખી થવું પડે એ વસ્તુ અભવ્યને માન્ય છે, તેથી જ શાસ્ત્રકાર કહે છેઃ અભવ્ય આઠ તને માને છે, ન માને મોક્ષ. મેક્ષ માને નહિ. જે વસ્તુ માનવામાં ન હોય તેની ઈચ્છા હોય નહિ. આકાશનાં ફૂલ છે એમ આપણે માનતા નથી તેથી એ મેળવવાની આપણે ઈચ્છા કરતા નથી. અભટટ મેક્ષ ન માને તો મને શું ? - શંકા -અભવ્ય મોક્ષને માને જ નહિ, તે માટે શું? - સમાધાન–સોનું, ચાંદી, હું કોઈ પણ જગતને પદાર્થ લે, તે ગમે તે કાંઈકને કાંઈક પણ આકરમાં તે હોય. ચાહે લગડીને આકાર કે કણીઓને આકાર. કઈ પણ દ્રવ્ય પર્યાય વિનાને હાય નહિ. જગતની વસ્તુ, આત્મા વસ્તુ અવસ્થા વગર રહે નહિ. આત્માની અવસ્થા દેવતા, નારકી, મનુષ્ય, તિર્યંચ-સોનુ-રૂપું આકાર વગરનું નથી. તેમ આ જીવ એ દ્રવ્ય માન્યું તે કઈને કઈ આકાર રહે તેથી સંસારી રહે, અને મોક્ષવાળ થતો નથી. અભવ્ય શાસ્ત્રોમાં મેક્ષનું નિરૂપણ છે તેનું એ શું કરે? બધી વાત કબૂલ કરે, વહુ ચપટીમાં ઉડાવે. સભ્યશનજ્ઞાન. Page #146 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સ્થાનાં ત્ર ધારિત્રાળિ મોક્ષમાર્ગ: ( તસ્યા અ॰ ?, સૂ॰ ૨) એ કબૂલ-આ વાચ્યા છે. લક્ષ્યા નથી એમ કહી ઉડાવે. દુ:ખકારી લાગે, દુઃખને ટાળવું-શાંતિથી મરણુ થયુ' એટલે ખરાખ મરણને અંગે દુઃખ હતું તે ટળ્યું. કટાભાવ તરીકે માને, સારી સ્થિતિમાં સારા જન્મમાં મેાક્ષનું તત્ત્વ માને. દુઃખના કારણભૂત જન્મ જરા જે હતાં તે ગયાં તે મેક્ષ, તે જન્મ ને જરા ગયાં છે જ. વિશિષ્ટ અભાવ માન્યા. એને અલભ્યને આ મધ, આ આશ્રવ આ હિંસા, મારા મેાક્ષના પ્રયાણુમાં વિઘ્ન કરનારી છે. એમ થાય નિહ. ભવ્ય જીવ હાય અને મેાક્ષને મા લીધે હાય તે હિંસા, જૂઠ આડા પાટડા પડેલા દેખે, માને પણ ઉઠાવી ન શકે. રાગદ્વેષ હિંસારૂપ છે એમ ન મનાય પાંચ મહાવ્રતામાં એટલા જ માટે કહ્યું કે સ્વદયા અને પદયારૂપ એક જ મહાવ્રત છે. સ્વદયા જરૂરી છે તે ભવ્યને અંગે આવવાની છે, કારણ તે દ્વારાએ કલ્યાણ થવાનુ છે પણ તે મહાવ્રતને વિષય નથી. ત્યારે કહેા રાગ ને દ્વેષ એ હિંસાનાં કરણા છે, પણ હિંસાનુ સ્વરૂપ નથી; એને જો હિંસારૂપ કહેવામાં આવે તે ખીજામાં કરણતા રાખી તેમાં તદૂરૂપતા લાવવી પડશે. જો રાગદ્વેષ કણુ છતાં તેને હિંસારૂપ લાવી દે તે રાગદ્વેષનાં છએ રૂપ કરી દીધાં તેથી પરસ્પર ભિન્ન થવાનાં, તેથી રાગદ્વેષ હિંસારૂપ જ છે એમ કહેવાને પ્રસંગ ન આવે. અને જો હિંસારૂપ કહેા તેા છએ રૂપ માનવાં પડશે. તેથી એક મહાવ્રત એમ ન રહ્યું. પાંચ મહાવ્રતા કહેવાની જરૂર ८० . હિંસાથી વિરમવું એટલે બાહ્ય પ્રાણાના જે વિયેાગ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૮૧ છઠું] : સ્થાનાંગસૂત્ર એનાથી વિરમવું. પ્રમત્તયોનાર એ હેતુપંચમી છે. હિંસાથી થવાવાળા કર્મોમાં કરણ એ છે. છેદનારે બળવાનું પણ હાથમાં આવી સેય, કાણું જ પડે. સેય કારણ છે. સાયની જગ્યા પર નહી મળી હોય તે લિીસોટા થાત. કરણના પ્રમાણમાં કાર્ય. પ્રમત્તગ-એ કરણ, જ્યાં પ્રમત્તગ ત્યાં કર્મબંધ. સર્વપ્રમત્તગ તે હિંસા. આ ઉપરથી રાગદ્વેષ એ હિંસાનાં કારણે. પ્રમત્તગ એ પણ હિંસાનાં કરણે. બીજાના પ્રાણને નાશ કરે તે રૂપે હિંસા રહી. તેનાં પચ્ચખાણ કરવાં પડયાં તે મૃષાવાદ વગેરે બાકી રહ્યાં, માટે પાંચ મહાવ્રતે કહેવાની જરૂર છે. અદત્તાદાનવિરમણ એક ન ચાલે? શંકા–એમ ન લઈએ તે બીજાઓ કહે છે કે અદત્તાદાનવિરમણ બસ છે. કારણકે કર્મ કેણે આપ્યાં છે? અદત્તનું આદાન. અદત્તાદન છોડયું એટલે બધું છૂટી ગયું. સમાધાન–આ કલ્પના શાસ્ત્રોનો અજ્ઞાન હોય તે જ કરે. નાની સાધ્વી, નાના સાધુઓ સમજી શકે કે ગ્રહણ–ધારણીય પદાર્થોમાં, બીજા પાસેથી ઉઠાવી લેવાય, પિતાનું કરી શકાય તેમાં, બીજાએ ગ્રહણ –ધારણ કર્યા હોય તેમાંથી ગ્રહણ કરીએ તેમાંધારણ કરીએ તેમાં અદત્તાદાન છે એમ સમજી શકે છે. એ સમયે હેત તે કર્મનું અદત્તાદાન લાગે તે કહેવા તૈયાર થાત નહિ અદત્ત ગ્રાહ્ય પદાર્થ અંગે હોય છે કર્મનું અદત્ત કયા ભેદમાં? ચાર અદત્ત કહ્યાં છેસ્વામિ-અદત્ત, જીવ-અદત્ત, તીર્થકર–અદત્ત, ગુરુ-અદત્ત. બીજાએ ગ્રહણ-ધારણ કરેલું હોય તે વગર આપેલું લઈએ તે જ અદત્ત’. ગ્રાહ્ય-ધાર્ય પદાર્થને અંગે. અદાત્તાદાન. કર્મને અંગે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન અદત્તના પ્રસંગ નથી. પાંચ મહાવ્રતા સાથે જ ઉચ્ચારાવાય એવી રીતે દરેક મહાવ્રતાને અંશે કહી શકાય, પણ શાસ્ત્રકાર જ્યારે વિભાગ કરીને ઈયત્તા બતાવશે ત્યારે પાંચ માન્યા સિવાય છૂટા નથી. જેના જન્મે, જે જન્મે તે એ એક હાય, જેના તૂટે જે તૂટે તે એ એક હાય. તેમ પાંચે મહાનતા સાથે જ ઉચ્ચારાય છે. કેાઈ સાધુ એક મહાવ્રતધારી ને કોઇ સાધુ એ મહાવ્રતધારી એવે! ભેદ નથી રાખ્યા. એક આવે તે પાંચ આવે; એકલું આવતું નથી. પાંચ વગર એક રહેતું નથી. એકના ભંગે પાંચને ભગ, એકના આવવાથી પાંચનુ... આવવુ. પંચ મથયાનું સમાધાન— શકાજો પાંચતુ સાથે આવવું, જવુ, ટકવું, તે પછી પાંચ શુ કરવા ? પેટાભેદ, પાંચ મૂકી દે. સમાધાન—મહાવ્રતના પાંચે આલમને છે. મહાવ્રત એક રાખી મીજા વાડરૂપ છે એમ નથી. માટે પાંચ મહાવ્રતા જ છે. આ કાઈ વાડ નથી. જે સાથે આવે, જાય, ટકે તે એક જ રૂપ હોય એમ બને નહિ. ગુણી અને ગુણુ એક નથી. પટ ઉત્પન્ન થયે એટલે ધેાળાશ ઉત્પન્ન થઈ. સાથે આવવું પણ સાથે આવે જુદા જુદા રૂપે. જેમ કાવડની સ્થિતિ, કે હાંડાં છે. ચઢાવાય છે સાથે, વહેવાય છે સાથે, ફૂટે છે સાથે, તેથી બંને એક કહેવાય નહિ. એ હાંડાં જુદાં છે. તેમ પાંચ મહાવ્રતે પૃથક્ ઉચ્ચારાવાય , પાલન વખતે આથી ફલાણા મહાવ્રતમાં નુકશાન થશે એમ કહી ટાળવામાં આવે છે. એકના નાશે પાંચના નાશ મનાય છે, પણ તે બધામાં પૃથક રૂપ તે રહેલુ છે. તેથી Page #149 -------------------------------------------------------------------------- ________________ છઠું] સ્થાનાંગસૂત્ર વંજ મકવવા એમ કહેવું પડયું. સ્વરૂપભિન્નથી મહાવ્રતે ભિન્ન છે ગુણ ને ગુણી કથંચિત્ જુદા. કેવળજ્ઞાની ગુણી; કેવળજ્ઞાન ગુણ, કેવળજ્ઞાન ગુણ આત્માને, તે અત્યારે નથી. જેમ સમકિતી ગુણ ચાલ્યા ગયે તેથી આત્મા માટે નથી. મહાવ્રતો પાંચે પરસ્પર ભિનરૂપે, હિંસાની વિરતિ એનું સ્વરૂપ જુદું, મૃષાવાદની વિરતિ એનું સ્વરૂપ જુદું-આ જ ભેદનું કારણ છે. કારણકે એ વિરૂદ્ધ ધર્મો છે. પહેલા મહાવ્રતને અંગે પ્રાણને વિગ રાખ્યું. બીજામાં જૂઠાથી વિરમવું તે રાખ્યું. ત્રીજામાં ચેરીથી વિરમવું તે રાખ્યું. ચેથામાં દેવતા, મનુષ્ય કે તિર્યંચનું મેથુન છોડવું તે રાખ્યું. પાંચમામાં બાહ્ય પરિગ્રહથી વિરમવું રાખ્યું. એ રીતે પાંચનાં સ્વરૂપ જુદાં તેથી પાંચ મહાવ્રત કહેવાં પડે. અનંતા તીર્થકરેએ મહાવ્રત પાંચ જ કહ્યાં છે એક મહાવ્રત એ જૈન શાસ્ત્રને કબૂલ નથી; પાંચ મહાકબૂલ છે. શંકા–જે તેમ છે તે વાંધો આવશે અને બાવીસ તીર્થંકરની વાત કબૂલ નહિ રહે. બાવીસ તીર્થંકરના શાસનમાં સાધુઓ માટે પાંચ મહાવતનું નિરૂપણ કરતા નથી. સમાધાન-ઉત્તર કહું તેથી ગભરાશે નહિ” ખુલાસો આગળ આવશે. બાવીસ તીર્થકર મહાવ્રત પાંચ જ કહે છે એમ લાગશે આટલું સાંભળ્યું તે એળે માર્ગે જશે. લગીર સામાન્ય રૂઢ શબ્દથી કપસૂત્રમાં સમજાવવામાં આવ્યું છે? ઊંડા ઉતરશે તો માલમ પડશે; અનંતા કેવળી, તીર્થકરેએ મહાવ્રત પાંચ જ કહ્યા છે. ચાર મહાવ્રત કઈ કહેતું નથી. Page #150 -------------------------------------------------------------------------- ________________ V ન ફેર પર ઘણો મોટો વાનું છે તે સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન બાવીસ તીર્થકરમાં “ચતુર્યામ બાવીસ તીર્થંકરનું શું કહેવું છે? શાસ્ત્રને ખ્યાલ હશે તે બાવીસ તીર્થંકર ચતુર્યામ ધર્મ કહે છે. પણ ચાર મહાવ્રતા કહેતા નથી. ચતુર્યામરૂપે ધર્મ છે. સંજ્ઞા જ જુદી. ફ્રાંસ (France) વાળા ફેંક (franc) કરી દે. ચાર વખતે મહાવ્રત શબ્દ રાખતા નથી. પંચ મહાવ્રત કહે છે, ત્યાં “રામ” શબ્દ વાપરતા નથી. મહાવત ઉચરવાં એટલે રજિસ્ટર દસ્તાવેજ શંકાયામ, મહાવ્રત બે શબ્દનો ફેર પડે છે કે બીજુ કાંઈ? સમાધાન-ઘણે મે ભેદ છે. અહીં સર્વથા હિસાથી વિરમવાનું છે તે ત્યાં વિરમવાનું નથી? વિરમવાનું છે. ચાર ધામમાં વસ્તુસ્થિતિ તે જ કે જે પાંચ મહાવ્રતમાં છે. મેઢે કહેલું એ જ દસ્તાવેજમાં લખીને રજિસ્ટર થયું ને ? રજિસ્ટર થયેલું નોંધાય. ઘેર ખૂણામાં દસ્તાવેજ કર્યો હોય તેની નકલ ન નીકળે. નેધેલાની નકલ નીકળે, નેધા તે દસ્તાવેજ રીતસરને. બાવીસ તીર્થંકરના વખતમાં ચામથી દસ્તાવેજ કર્યો તે કા દસ્તાવેજ, જૂના વખતમાં દસ્તાવેજ નોંધાતા ન હતા. લાકે સીધા હતા. પણ જ્યાં દુનિયા પલટે ખાય ત્યાં નોંધણી, રજિસ્ટર કરવાં પડે. દુષમા કાળને અંગે જીમાં વક્ર-જડપણું થયું ત્યારે રજિસ્ટર કરવાં પડયાં. બાવીસ તીર્થકરના સાધુઓ મહાવ્રત ઉથ્થરતા નથી. પહેલા અને છેલા તીર્થકરના સાધુઓ મહાવ્રત ઉચ્ચરે છે. મહાવ્રત અને “ચામની વ્યાખ્યા મહાવ્રતો” એટલે પ્રતિજ્ઞા કરવાપૂર્વક ભિન્ન ભિન્નતાએ અરિÚતાદિકની સાક્ષીએ હિંસાદિકથી સર્વથા વિરમવાની પ્રતિજ્ઞા. યામ” શબ્દથી બાવીસ તીર્થકરના વખતમાં હિંસાની જુદી પ્રતિજ્ઞા નથી. તેને મહાવ્રત કહેવાની જરૂર નથી. યામમાં ચાર Page #151 -------------------------------------------------------------------------- ________________ છઠું]: સ્થાનાંગસૂત્ર પ્રકારની પ્રવૃત્તિ માત્ર છે. પરીક્ષા કરીને, સમજાવીને, છ મહિના સુધી ગીતાર્થો પાસે રહીને પ્રતિજ્ઞા અપાય છે માટે મહાવ્રત. “મહાવ્રત” શબ્દ એટલા માટે કે મેટામાં મેંટી પ્રતિજ્ઞા જેને માટે કરવી જોઈએ તે. બાવીસના વખતમાં પ્રતિજ્ઞા નથી. સર્વ સાવધને ત્યાગ કર્યો એટલે એને ત્યાં આવી ગયે, ચારેની જુદી પ્રતિજ્ઞા કરવાની નથી. અહીં પ્રતિજ્ઞા અને આશીર્વાદ : અહીં પ્રતિજ્ઞા કર્યા છતાં સ્વતંત્રપણે પાંચે પ્રતિજ્ઞા સંઘ સમક્ષ કરવામાં આવે છે. પાંચેને અંગે ગુરૂને આશીર્વાદ આપવામાં આવે છે. પૃથક પૃથફ જુદું ઉચ્ચારણ, નિસ્તારક પ્રતિજ્ઞાને પારગામી–પ્રતિજ્ઞાને પાર પામીને સંસારને પાર પામનારે થા. આવી રીતે દરેક મહાવ્રતો જુદાં ઉચ્ચારાય છે, દરેક મહાવ્રત સ્વતંત્ર ઉચ્ચારાય છે, અને દરેકને અંગે આશીર્વાદ જુદે દેવાય છે. મહાવીર ભગવાન “યામ તરીકે ચારની અને બાવીસ તીર્થકરે “મહાવ્રત તરીકે પાંચની પ્રરૂપણું કરે. બાવીસને અંગે ચતુર્યામ ધર્મ. પહેલા ને છેલ્લાને અંગે પંચ મહાવ્રત–પ્રતિજ્ઞારૂપ ધર્મ. પાંચની પ્રતિજ્ઞા કરે નહિ ત્યાં સુધી શાસ્ત્રકાર સાધુ ગણવાની ના પાડે છે. ' મહાવત ઉચ્ચ પછીથી પર્યાય ગણાય , . ઉપલક ખાતે રહેલી રકમનો હિસાબ ખાતાવહીમાં ન મળે. મહાવ્રત ઉર્યા વિનાને વખત સાધુપણાના ખાતામાં નહિ, કારણ દીક્ષાનો પર્યાય કયાંથી ગણવો? મહાવ્રતના આરોપનથીબે વર્ષ, પાંચ વર્ષ થયાં હોય તે મહાવ્રત લીધા પછી જે " પર્યાય કહેવાય. મહાવ્રત અંગીકાર કરવાવાળે થયે ત્યારે - સાધુપણાના ખાતામાં આબે, મહાવ્રત ઉચ્ચર્યા નહિ ત્યાં સુધી Page #152 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ઉપલક ખાતામાં હતે. ગણધર સિવાયના ગવહન કરે જ ગણધરમહારાજાઓ ગવહન ન કરે, તેથી જેડે વર્તવાવાળા ન કરે તે ન ચાલે. તીર્થકર કહે, ગણધર પતે કહે એટલે બસ પણ આ જ તો પગથીએ આજ ચઢવું છે અને સાસુની સાસુ બનવું છે. એકને બદલે પાંચ અને યામને બદલે મહાવ્રત હવે મૂળ વાત પર આવો–મહાવ્રતનું અંગીકાર વિધિપૂર્વક, સભા સમક્ષ થાય ત્યારે સાધુ. મહાવ્રત કર્યા પછી તૂટે તે દૂષણ પહેલાં કાંઈ નહિ? તેવું નથી. ઉપલક ખાતામાં રહેલી રકમનું વ્યાજ ન આપે તે ચાલે પણ ઉપલક ખાતું ઓહિયાં ન કરાય. અનામતને ઓહિયાં કરે તે બેઈમાન. વડી દીક્ષા પહેલાં ભગવાળે દુર્ગતિએ જેવાને પણ સાધુપણાનો હિસાબ કયાં? સરવૈયું ખાતાવહીનું–સાધુપણાને કાળ મહાવ્રત પછી. ભગવાન મહાવીરન, ભદેવજીના વખતમાં પાંચ મહાવતે, પ્રતિજ્ઞાપૂર્વક લેવાનાં છે. જેઓ એક બે મહાવ્રતો કહેતાં હતાં તેને બદલે પાંચપણું અને યામને બદલે “મહાવ્રત કહેવાં હતાં, માટે વન મંત્રજા એમ કહ્યું. ' મહાવ્રતમાં “મહા’ શબ્દની શી જરૂર? .. * પ્રશ્ન–મહાવ્રત શા માટે? “મહા’ વિશેષણની જરૂર શી? સમાધાન–શ્રાવકેનાં નાનાં વ્રત છે તેને અંગે આને મહાવ્રત શંકા-પણ એ અમારા ધ્યાનમાં ઊતરતું નથી. શ્રાવકેનાં 9તેને અંગે “અણુવ્રત રાખ્યું છે તે આને “મહાવ્રત કહેવાની જરૂર ન હતી. અણુથી ભિન્નપણું હતું. “વ્રત’ શબ્દ રાખ્યો હત તે બસ હતું. ત્યાં વ્રતમાં “અણુ લગાડ, અહીં વ્રતમાં “ Page #153 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠું ] સ્થાનાંગસૂત્ર ‘મહુા' લગાડયે, તેમ કરવાથી અને ફટાઇ? થયા. તત્રથી મૂળ ગાદી ધરાવનાર કાઈ ન રહ્યો. રાજામાં મેટા કુંવર કરતાં. નાના હોય તે ફટાઇઆ.' અને શબ્દો પર વિશેષણુ રાખે ને સામાન્ય શબ્દ ન રાખેા તે ઠીક નહિ લીલા ઘડા, પીળા ઘડા,, પણ ઘડા હોય ત્યાં. વ્રત સામાન્ય રાખે તે મહાત્ર1, અણુવ્રત ભેટ્ટા પડી શકે. વ્રત' સામાન્ય રાખવા જોઇએ. વ્રત સામાન્ય રહી શકે તેવે નથી તે એ વિશેષણની જરૂર નથી. વ્રત કહે કે ‘મહાવ્રત? કહે। તે એક જ. શ્રાવકના અણુવ્રતાને માટે અણુવ્રત છે. શ્રાવકને એક વ્રત ન હેાય. પાંચ અણુવ્રત હાય. પરીક્ષામાં પૂછે છે ત્યારે ઉત્તરરૂપે જણાવે છે. વ્રત, મહાવ્રત એક છે તે સામાન્યના અભાવ છે એમ કહેવાની જરૂર નથી. વ્રત ચાલતુ હતું તે ‘મહા' શબ્દ કેમ રાખ્યું ? sundesitv$>j[ni * વ્યાખ્યાન ૭. તીથ કરેા જ મેાક્ષના રસ્તા ખતાવનાર છે નિશ્ચય થયે ખતાવી શકે છે. ८७ * સૂત્રકાર [ત્રકાર મહારાજા સુધર્માસ્વામીજી તીર્થંકર સજ્ઞ છે એમ સાંભળીને, પાતેવાવિવાદ કરવા આવ્યા, પચ ભૂતા છે કે નહિ ? તે શકા હતી તેનુ સમાધાન થયુ પછી પેાતાના કે એ જ “ સર્વજ્ઞ છે, એ જ. મેાક્ષના રસ્તે ' ! ભૂલા પડેલાને મા બતાવનાર કાણુ ? . અમૃતપાનની સામગ્રી સ્વાધીન હેાય તે અમૃત છેડીને બીજું કેમ લે ? તીર્થંકર ભગવાન સાક્ષાત્ માક્ષના સાર્થવાહ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન જ્યાં મળી ગયા તે જંગલમાં ભટકવાનું હોય ! ભૂલે પડ હેય ને કઈ રસ્તો દેખાડનાર મળી જાય, તે હમણાં તે જાઓ એમ કેઈએ કહ્યું? જે જંગલ એક ભવમાં ભયંકર, તે કદાચ ભયંકર ન નીવડે, કારણ કે રસ્તે ન જ મળે એ નિયમ નથી. પણ આ સંસારરૂપી અરણ્ય એકાંત ભયંકર છે, જેમાં રસ્ત મને નથી એવા જંગલમાં રસ્તો બતાવનાર મળે ત્યારે જે દેશને માટે બાજી બગાડીએ તે શું થાય? તેવી રીતે આ ભવજંગલની અંદર ભટકી રહેલા છીએ, એની અંદર માર્ગદર્શક મડાપુરૂષ મળ્યા છે, છતાં એ માર્ગે “કેઈક વખત વાત એમ થતું નથી. આપણે શ્રદ્ધાથી ભવને જંગલ માનીએ છીએ, પણ અંતઃકરણમાં તેટલા રૂપે જંગલપણું પરિણમ્યું નથી. આ જંગલ છે એમ જે ખરેખર લાગ્યું હોય તે જંગલમાં ભૂલે પડેલ, સેમીઓને ન દેખે તે પહેલાં ભૂલે પડેલે ચારે બાજુ બૂમ પાડે તેવું હોવા છતાં આ જીવ તે માર્ગદર્શક મળે છે તે પણ અમને દેનારે મળે ત્યારે પડીઓ કાણે નીકળે માર્ગદશક અનંતા પુદ્ગલપરાવર્તોએ મળે નહિ, છતાં મળ્યા ત્યારે આરંભ વિષય કષાયના બાકેરાં મારવા લાગ્યો તેથી એમાં ટકતો નથી. વાદવિવાદને છેડે કબૂલાતે ગણધરમહારાજા કાણા પડીયા જેવા ન હતા. તે આ મોક્ષનાં કારણો જાણે છે, દઈ શકે છે એમ માલમ પડયું કે કબૂલ થયા. વાદવિવાદને છેડે કબૂલાતે. અહીં પરસ્પર શરત નથી. પ્રશ્નોત્તરનો છેડે સમજણે ' પ્રશ્ન–સુધર્માસ્વામી આવ્યા, ત્યાં પરસ્પર શરત નથી. ગૌતમસ્વામીને યાવત્ પ્રભસ્વામીને મહાવીરસ્વામીની વાત છે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૮૯ સાતમું] સ્થાનાંગસૂત્ર કબૂલ કરવાની હતી, તેથી તેમને દીક્ષા ગ્રહણ કરી. પણ ગણધરના પરિવારોએ દીક્ષા કેમ ગ્રહણ કરી? સમાધાન– વાદવિવાદને છેડે તત્વની કબૂલાતે, તત્વના જ્ઞાને આવે, વાદવિવાદના ફળ તરીકે પોતે હારી જાય તે અજ્ઞાનન-મેહને નાશ થાય છે. અજ્ઞાનને નાશ એ જ વાદને છેડે. વાદી કે પ્રતિવાદી બેમાંથી કોઈની સત્યની વાત જાહેર થાય તે જ છેડે. હું કહેતો હતો તે જૂ હું ને આ કહેતા હતા તે સાચું. આટલે વાદનો છેડે. પ્રશ્નોત્તરને છેડે સમજણ થાય. માન્યતા સ્વીકારના બદલે આચાર સ્વીકાર કેમ? પ્રશ્ન-વાદના છેડાનો નિયમ છે, છતાં આમ કેમ? વિજિગીષ કથાવાદી હોય છે તેમાં આટલું તત્ત્વ હોય કે તમારી માન્યતા ખેટી ઠરે તે તમારે છેડવી, મારી બેટી પડે તે મારે છોડવી.” એ ફળની જગ્યા પર તેના આચારને સ્વીકાર. જ્ઞાનની સાથે વિરતિ થવી ન જોઈએ. સમાધાન-એ નિયમ અહીં નથી. જે જયપરાજ્યના નિયમથી વાદ શરૂ કર્યો હોય તે તેમાં સ્વમાન્યતા છોડી, પરમાન્યતા કબૂલ કરે છેડે આવે. પણ અહીં તેમ નથી. આચાર સ્વીમરમાં છેડે પ્રશ્ન–અગિયાર ગણધરોએ આચાર સ્વીકાર્યો, એમાં છેડે કયાંથી આવ્યો? આચાર સ્વીકાર ફરજિયાત ન હતા. જે આચાર? સ્વીકારે વાદનો છેડો રાખીએ તે “ભાઈને નહતી લેવી પણ સલવાઈ ગયા. રાજાના અને પુરોહિતના છોકરાને દીક્ષાને અંગીકાર કરે પડે તેમ. વાદની સાથે સંબંધવાળો નથી તે આચાર લીધે કેમ? દીક્ષા સ્વીકારી કેમ? સમાધાન અમૃતપાન સ્વાધીન થયું તે વખતે વિષપાન કણ આદરે? તે Page #156 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન પછી જે આચાર દ્રુતિ બધાવનાર હતા તે તરફ જાય શાના? પ્રતિષેાધની સાથે દીક્ષાને વિચાર થયા. ચારિત્રની સાથે જ સમ્યક્ત્વ, અથવા પહેલાં સમ્યક્ત્વ થાય. ગણુધરાને સમ્યક્ત્વ અને ચારિત્ર સાથે ચાવીસે તીર્થંકરોના થઈને ગણધરી ચૌદસા ખાવન, મ ડાવીરને અંગે અગિયાર ગણધર તે બધાને એક જ નિયમ, ૧૮ ખુશવં’' સમ્યક્ત્વની સાથે ચારિત્રની પરિણતિ. આપણે અહીં બેઠા કે સૂતા છીએ. પાસે સાપ છે. અજવાળુ નથી થયું ત્યાં સુધી બેઠા છીએ. અજવાળું થાય તેા ઊડવાને વિલબ કેટલેા થાય ? જાણ્યાની સાથે જ ઝમકારે. ત્યાં જાણવાને અને અમકારાને વિલખ નથી. તેમ ગણધરમહારાજા માને જાણતા ન હતા ત્યાં સુધી તેમાં હતા, પણ જાણ્યુ એટલે તે સમ્યક્ત્વ અને ચારિત્ર થાય જ. સભામાંથી-પ્રશ્ન-અનાદિ મિથ્યાત્વી મરુદેવા માતા એકસે આઠ એક સમયે મેાક્ષે જાય તેમાં મેક્ષે ગયા ? ના, એકસે આઠ તે અનંત કાળના પ્રતિપતિત હેાય તેમાંથી જાય. ગુણુ નાશે ગુણીને નાશ ન થાય ગુણુ નાશ થયા ત્યારે ગુણી રહ્યો કયાંથી ? ગુણવાળા કાણુ ? આત્મા. ગુણ ધરાવતા હતા તે રહ્યો. શકા—ચાર હાય તે કેદી નહિં, કેદી નહિ તે ચાર નહિ, એમ તમારા હિસાબે થયું. કેદી થયા તે વખતે ચારી કરતા નથી, તેથી ચાર મટી १. संमत्त चरित्ताई जुगवं पुत्रं व संमत्त (उत्त० अ० २८ गा० २९); जो सम्मत्तं चरित्तं जुगवं पडिवज्जति (आवं चूं० भा० १ g॰ ૧૨) : . Page #157 -------------------------------------------------------------------------- ________________ જાણ, તે તે સાથે સાતમું] સ્થાનાંગસૂત્ર ગયે. કારણ ગુનો કરતે હતો તે વખતે કરતો હતે. સમાધાન– ગુણ કાયમ છે, ગુણ કાયમ નથી. ગુણને ધારણ કરનારે તે એ “ગુણી. તેમ ચેરી કરનાર ચેર-તે વખતે ચોરી કરો કે ન કરે. ગુણ પ્રગટ થાય ત્યારે “ગુણી. સમ્યત્વ નાશ થાય ત્યારે . ગુણ નાશ. “સમકિત પામ્યો એમ કહીએ છીએ, એટલે સમ્યત્ર તે ગુણ છે. તેથી સમકિત નાશ પામે આત્મા નાશ. થયું નથી. ગુણ ધારનારો ગુણથી પતિત થયે. અજવાળું થતાં જ સાપને જાણ, ઝબકવું, ને ખસવું થાય હવે મૂળ વાત પર આવ-ગણધરે જે વખત સાચા માર્ગને સમજે. તે જ વખતે માર્ગ સ્વીકારે. જેમ અંધારામાં બેઠા હેઈએ, જોઈએ, જેડે સાપ હોય, અજવાળું થયું કયારે? તમે જાણ્યું કયારે? ઝબકયા ક્યારે ? એ જુદાં પડે નહિ. એક સેકંડ (second)માં બધું થઈ જાય છે. જાણ્યા પછી સપનું ભયંકરપણું રૂંવાડે રૂંવાડે વસી જાય છે. દીવાનું કામ દોડાવવાનું નથી. દી તે ગોખલામાં બેસી રહ્યો છે, પણ સર્પનું ભયંકરપણું લાગે છે. સમજ્યા પછી વિલંબ ન હોય - ગણધરના આત્મા ઉત્તમ હોય તેથી સાચે માર્ગ સમજાય ત્યારે તરત ઝબકી ઊઠે. કેટલાક પ્રશ્નોત્તર કરવા આવે, સમજી ગયા, તેથી બધા કાંઈ દીક્ષિત થયા નથી. ગણધરના જીવમાં ઉત્તમતા ચોક્કસ, એ ઝવેરીના હાથમાં આવેલ હીરે ખોટો માલમ પડે તે ક્ષણવાર હાથમાં સંઘરે નહિ, તરત ફેંકી દે. ગણધરની એટલી બધી ઉત્તમતા કે સત્ય માર્ગ માલમ પડયે તે આચરતાં ક્ષણ વિલંબ ન કરે. એમણે સાધુપણું લીધું ને. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ભગવાને દીધું. ત્રિપદી, દ્વાદશાંગની રચના ' વ્યવસ્થા માટે કહે કે શાસનના ઉપકાર માટે કહેભગવાન્ તત્વ સમજાવે છે. દીક્ષિત થઈ ગણધર પ્રદક્ષિણા દઈ કિ તત્ત પૂછે ત્યારે ભગવાન પન્નવાં ૨ વિનવા રૂ ઘુવે ફુવા એમ ત્રણ વખતના પ્રશ્નોના એ ત્રણ ઉત્તર આપે, માત્ર ત્રણ પદ જ સાંભળે, ત્રણ પદ સાંભળવાથી ઉત્તમતાને લીધે, તીર્થકરના પ્રભાવને લીધે, તે વખતે બાર અંગ–ચૌદ પૂર્વ રચે, અંતર્મુહૂર્તમાં રચે. ક્ષાપશમિક સભ્યત્વ ગણધરને થાય છે. ત્રિપદી એટલે ૧ ૩પ વા-ઉત્પન્ન થાય છે. ૨ વિવારે ૬ વા-જે બધું ઉત્પન્ન થયા જ કરતું હોય તે જગતમાં માય નહિ માટે નાશ પણ પામે છે, અને રૂ ધુવે વા-કથંચિત્ ધ્રુવપણું પણ છે. (ભાવ ફરિ. પૃ૦ ૨૭૭) * * અંગપ્રવિણનાં લક્ષણ . ગણધર સુધસ્વામીએ પ્રતિબોધ પામીને, દીક્ષા લઈને, ત્રણ વખત પ્રશ્નોના ઉત્તર સાંભળીને જે રચના કરી તે અંગપ્રવિણ.” આદેશથી અર્થાત્ ત્રણ નિષદ્યાથી જે રચના કરવામાં આવી તે “અંગપ્રવિષ્ટ”. . . . . . . . 'પૂર્વની પહેલી રચના કરી અને આચારાંગ આદિ અંગોની પછી રચના કરી. પણ સ્થાપના તરીકે અને અભ્યાસ તરીકે આચારાંગ આદિને કમ લીધે. પેટભેદ નથી તેથી પાંચની જરૂર છે પ્રશ્ન-તે કામે આવેલા ત્રીજા અંગ–ઠાણાંગમાં પાંચમા ઠાણામાં પાંચ મહાવ્રતોનું નિરૂપણ કરતાં પાંચપણું કેમ? જે તે Page #159 -------------------------------------------------------------------------- ________________ સાતમું] સ્થાનાંગસૂત્ર . ગણાવવાં છે તે પાંચ બલીને કામ શું? સમાધાન–આ પાંચે મહાવ્રત કેઈના પેટભેદ નથી, સ્વતંત્ર છે તેથી પાંચની જરૂર. સંયમના વિભાગની અપેક્ષાએ સત્તર વિભાગ અને વગર વિભાગે એક સંયમ એમ કહી શકીએ. સંયમને અને વિભાગ પાડીને સત્તર, વગર વિભાગે એક મહાવ્રતમાં તેમ નથી. પહેલા ઠાણમાં “ મહેર એ પાઠ નહિ. પાંચ આવે ત્યારે જ મહાવ્રતને પાઠ આવે. તે એક, બે, ત્રણ, ચારની સંખ્યામાં કહેવાયાં નથી, કહેવાય નહિ, કહીએ નહિ. જે કહીએ તે મૂળભેદની ગરબડ થાય. માટે મહાવ્રત પાંચરૂપે જ કહેવાં જોઈએ, આ જણાવવા માટે પાંચની જરૂર રાત્રિભેજનવિરમણ મહાવ્રત કેમ નહિ? 'શંકા–અણુવ્રતવાળાને મૂળ ગુણ પાંચ કહેવાય તેમ છ પણ કહેવા જોઈએ. પણ અણુવ્રતવાળાને રાત્રિભેજનની વિરતિ મૂળ ગુણમાં કેમ લેતા નથી? વળી સાધુને રાત્રિભેજનની વિરતિ મૂળ ગુણરૂપે આવશ્યક છે. એ વિના સાધુપણું નહિ. તે પછી છ મહાવતે કેમ નહિ? જયારે રાત્રિભોજનની વિરતિ એ મૂળ ગુણરૂપ છે અને દરેક માત્રતધારીએ મહાવ્રતની માફક તેની રક્ષા કરવાની છે. તો મહાવ્રત છે કેમ નહિ? છ ને ત્રીજા ફાંટામાં કેમ ઘાલી દીધા? બે ફાંટા હતાઃ (૧) મહાવત ને (૨) અણુવ્રત: ત્રિભેજન માટે વ્રત ફાટે ઊભો કર્યો. મહાવ્રત તરીકે કહેવું લાયક છતાં તેને “મહાવ્રત ગયું નહિ, તેથી છ વ્રતને માટે એક ત્રીજે ફાટે ઊભે કરે પડે. . . . રાત્રિભેજન મૂળ ગુણ ખરો પણ મહાવત નહિ સમાધાન-પાંચ મહાવ્રત એવા રૂપે કે પેટભેદન બની જાય. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન કે હિંસાને પિટાભેદ મૃષાવાદ નહિ. તે પછી રાત્રિભોજન એ. હિંસાથી વિરતિન પટાભેદ છે. તેથી મહાવ્રતની જગ્યા પર તેને જગ્યા આપી શકાય નહિ. મહાવ્રત કેઈને પિટાભેદે નથી. એના પિટભેદો અનેક થાય. રાત્રિભેજનવિરમણ એ પ્રાણાતિપાત વિરમણને પિટભેદ હોવાથી તેને મડાગ્રત તરીકે જણાવ્યું નહિ, પણ શ્રમણપણને અંગે મહાવ્રતના જેવું પાલન કરવાનું હોવાથી રાત્રિભેજનવિરમણને મૂળ ગુણમાં ગણ્યું. જરૂરી હોવાથી મૂળ ગુણમાં ગણ્યું. પણ મહાવ્રત ન ગવું. અણુ, મહા વિશેષણની જરૂર શંકા-અણુવ્રતમાં “આણુ” વિશેષણ રાખે, તો મહાવ્રતમાં મહા” વિશેષણ ન રાખે. બે પાનાં સેળ નંબરના હોય તે બીજા પર ન કર્યો તે આપોઆપ ઓળખે. એક પર ન કર્યો હોય તો પણ ચાલે. સમાધાન–શ્રાવકોનાં સ્થૂલ પાપને અંગે અવ્રત છે પણ તે સાધુના પટાભેદ ન બને તેથી માત્ર એમ રાખ્યું. ત્રિભેજનવિરમણ તે “વ્રત. “વ્રત શબ્દ રાત્રિભેજનવિરતિને લાગુ થયે તેથી ત્યાં આણુ ને અહીં “મહારની જરૂર. મહાવ્રતમાંથી નીકળેલો ભાગ અણુવ્રત : . વ્રતનું લક્ષણ નિશ્ચિત કરીને જે અણુવ્રતમાં વિરનિ થાય તે વિરતિ મહાવ્રતમાં નથી એમ નથી–અણુવ્રતમાં સ્થલ હિંસાની જે વિરતિ છે તે મહાવ્રતમાં નથી એમ નથી. તેથી મહાવ્રતમાં અણુવ્રતનો અવતાર થાય. સોમાં એક સમાય. મહાવ્રત સે તરીકે ગણ્યાં તેથી એક સમાય. મોટામાં નાનું સમાય. “અણુવત” સંજ્ઞા ન રાખતાં “વત રાખીએ તે આને પેટભેદ છે એમ ન આવે. જે પાંચ વન તરીકે તે જ પાંચ “અણુવતતરીકે. Page #161 -------------------------------------------------------------------------- ________________ સાતમું] સ્થાનાંગસૂત્ર : અણુવ્રત ન કહેતાં વ્રત કહીએ તે આનો પેટાદ ન થાય અણુ’ શબ્દ હોય તે પિટાભેદને ખ્યાલ આવે. મહાવ્રતમાં સ્થલની અને સૂમની વિરતિ લેવાની છે. આને એક ભાગ અણુવ્રત છે એમ ખ્યાલ આવે, મહાવતેમાંથી નીકળે ભાગ અણુવતે છે. . . . . : : : : ' , અણુમાં ટુકડે મહાના હિસાબે છે . . . . પ્રશ્ન–અણુવ્રત થયાં તે ત્યાં મહાવત કેમ?, છને “વ્રત' કહે અને અણુવ્રત શ્રાવકનાં રાખો. મહાવ્રત કહે ત્યારે પેટાભેદ કહેવો પડે? મહાવ્રત સંજ્ઞા ન રાખે. વ્રત સંજ્ઞા રાખો. મહાવ્રતપણું કેને અંગે? સમાધાન-વિષયને અંગે, પ્રશંસાને અંગે મડાપણું. . સર્વવિષયક વ્રત, સર્વહિંસા-વિષયક વ્રત, સર્વમૃષાવાદવિષયક વ્રત. એક પણ વિષય એમાં છૂટ નથી. વ્રતનું સામાન્ય લક્ષણ કર્યું. પછી વિભાગ કર્યો. હિંસા વગેરેથી વિરમવું તેનું નામ “વ્રત. પછી સર્વથા વિરતિ એક પણ અંશ બાકી રહે નહિ, તેને અંગે “મહા શબ્દ, અને આવતમાં દેશથી એક જ હિસ્સ. હું હિસ્સો લઉં છું. આખા માલિક નડુિ, લઉં છું હિસ્સો. એ પણ મને ટુકડે મળે છે, ટુકડા માટે ફરે છે તેમ-વતને ટુકડો પણ મહાના હિસાબે મળે છે. જેમ ' . આણુઅને મહા સ્વરૂપદર્શક વિશેષણ છે. દેશથી વિરતિ તે અણુવ્રત સર્વથી વિરતિ તે “મહાવ્રત. વિશેષણે બંને જગ્યા પર સ્વરૂપને જણાવનારાં છે. “આ શબ્દ. મહા” શબ્દને વ્યવચ્છેદ માટે નથી. મહાવતમાં પ્રાણાતિપાતના. સર્વથા ત્યાગને ઇવનિત કરવા માટે મહા’ શબ્દ છે, અને અંશની વિરતિને વનિત કરવા માટે “અણુ શબ્દ છે. : Page #162 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન પ્રશ્ન-આણુ શબ્દ મહાના વ્યવચ્છેદ માટે નહિ. “મહા શબ્દ અણુના વ્યવચ્છેદ માટે નથી. જ્યારે વ્યવચ્છેદ માટે નથી, તે પછી આ રાખવું ને એ રાખવું નહિ એ કહેવાને અર્થ નથી. સમાધાન–ષભદેવજી પહેલા તીર્થકર. ચોવીસીમાં બીજા કષભદેવજી છે? તે પછી પહેલા કેમ? ઋષભદેવજી તે પહેલા જ છે. અવસર્પિણીની શરૂઆતમાં તીર્થને પ્રવર્તાવનાર વ્હાય તે તે આ છે, “પ્રથમ એ વ્યવચ્છેદ માટે નથી, પણ સ્વરૂપને જણાવવા માટે છે તેમ “મહા’ શબ્દ મહાવ્રતની અંદર રહેલા માટે છે પણ અણુના વ્યવચ્છેદ માટે નથી. “મહા એ એના સ્વરૂપને જણાવે છે. આવી રીતે સર્વથા વિરતિ તેનું નામ “મહાવ્રત. એ કહેવાથી મહાવ્રતનું પાંચપણું નકકી કર્યું. પuત્તા કહી બધાના નામે કેમ ચઢાવ્યું? * શંકા–મહાવીરસ્વામીએ પિતાના નામે લખેલી હુંડી પારકાના નામે કેમ ચઢાવી? લખે છે તે અને gmગત્ત કેમ કહે છે? વંજ મદાત્રતાનિ કઝાનિ કહે છે પિતે તે જગતને માથે શા માટે? હું પાંચ વ્રત કહું છું એમ કહે. પિતે બોલે, જગતને માથે ઢેળે છે. જોખમદારી ઊતારી નાખવા માગો છે ? શ્રમણ ભગવાન મહાવીર પોતે પાંચ વ્રત કહે છે તે પ્રજ્ઞાપયામિ કેમ નહિ? g/ કહ્યાનું સમાધાન સમાધાન હું જ કહું છું એમ નહિ. બાવીસ તીર્થ કરેએ પણ મહાવ્રતે તે પાંચ જ કહ્યાં છે. ઋષભદેવજીએ અને અનંતા તીર્થ કરે એ મહાવ્રત પાંચ કહ્યાં છે. જે આ વસ્તુ કથળી જાય, ઇંદ્રો, દેવતાઓ મહાવીર પાસે દેશના સાંભળે, સીમંધરસ્વામી પાસે દેશના સાંભળે, તે શી દશા થાય? Page #163 -------------------------------------------------------------------------- ________________ સાતમુ' ] સ્થાનાંગસૂત્ર ૯૭ ઈંદ્રોની, દેવતાની શ્રદ્ધાનું શું થાય? એક કાંઈ કહે, ખીજે કાંઈ કહે, તે સાંભળનારનું શું થાય? જુદી પ્રરૂપણાને સાંભળવા સાંભળવામાં તત્ત્વ ઊડી જાય છે. સાંભળનારના શ્રદ્ધાના ભેદો થાય છે. ટપાલીના ભેદે છે તેમ સાંભળવામાં આ થાય, તે ફ્િસ ( office )ના ભેદમાં શું થાય ? ટપાલીના મતભેદમાં પ્રજાના મા થાય, તેા પછી ફ્િસના ગેટાળે હાય તે પ્રજાનું શું થાય? સાધુના મતભેદમાં આવું થાય તે પછી તીર્થંકરના મતભેદો હાય તે શુ થાય ? સૌધર્મ ઈંદ્રની સ્થિતિ એ સાગરૈપમની છે. અને તેટલી સ્થિતિમાં અસખ્યાતા તીર્થંકરા થઈ જાય. બધા જુદું કહે તે સૌધર્મ ઇંદ્રનું કાળજું સળી જાય કે ખીજું શું? મહાવિદેહમાં પણ પ્રરૂપણા તે સરખી જ તે તે મહાવિદેહની ને ભરતની પ્રરુપણા જુદી હાય, વખતે મહાવીરની કિંમત કેવી થાય? અસંખ્યાત પાસે ઋજી-પ્રાજ્ઞનુ` સાંભળે. અહીં સાંભળે વક્ર-જડવુ, એક સૌધમ અસંખ્યાત તીર્થંકરાની જીજી-પ્રાજ્ઞની દેશના સાંભળે. અહીં મહાવીરના વખતમાં વક્ર-જડની દેશના સાંભળે, ત્યાં જે નિશ્ચિત થયું હતુ તેનુ અહીં પાણી ફ્રે, તે પાલવે નહિ, ઊભો થાય. એના એ સૌધર્મ ઈંદ્ર મહાવિદેહ ને ભરતમાં ઋજી-પ્રાણપણાના ઉપદેશ સાંભળે. મહાવીર વર્ક-જડને ઉપદેòશ કરે તે શી સ્થિતિ થાય ? મણિનાગ’ જક્ષને ચમત્કાર દેખાડવે પડયે તેમ દેખાડવા પડે. ' Page #164 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન ભગવાન મહાવીર રિફેર ન હતા એમને વક–જડને લાયકની પણ પ્રરૂપણ નહિ કરી હોય ત્યારે ? જેમ આપણે કાજુ-જડ, કાજુ-પ્રાણની પ્રરૂપણ કરીએ છીએ તેમજ વક–જડની પ્રરૂપણ કરવાની હોય છે તેથી પાંચ” સંખ્યા કહી દે. પહેલાં સાંભળ્યું હોય તે જ આ કહે તો ઊલટી પ્રતીતિ થાય. અનંતા તીર્થકરે, અનંતા કેવળીઓ જે પ્રરૂપણ કરે છે તે ત્રણ પ્રકારના જીને ઉદ્દેશીને કરે છે. તેમણે મહાવ્રતનું પાંચપણું વર્ણવેલું છે તેથી મહાવીર પન્ના કહે છે. હું જૈન શાસનને રિફોર્મર (reformer) નથી. પાર્શ્વનાથના શાસનમાં ખામી હતી. તેથી હું સુધારો કરૂં છું એમ કહીને રિફોર્મ કરવાવાળા ન હતા. ત્રણે વાતે મૂળરૂપે જ છે. સભામાંથી–પ્રશ્ન મહાવીર અત્યારે હેત તે પુનર્લગ્નને સંમતિ આપત? સમાધાન-તારા જેવા ઉન્માગીઓ તે વખતે હતા. રિફેર્મર (સુધારો કરનાર) હતા. નવી ન હતી તે સહી તે હોવી જોઈતી હતી ને ? ફલાણાનો છોકરો હું તેનો દસ્તાવેજ નથી. અમારા શાસનના તે બૌદ્ધો ને બ્રાહ્મણેમાં પૂરાવા છે. એટલે દસ્તાવેજ છે. દેવના અંગે જેમ ફાવે તેમ બોલે એમ ને ? મૂળચંદજી મહારાજ પાસે શાંતિસાગરનાં મતવાળા બે આવ્યા, કહેઃ જ્ઞાનની જરૂર છે. મૂળચંદજી-કોણ ના પાડે છે ? આવું જ્ઞાન ન હોય તે કિયા નકામી. મળચંદજી–આત્માને સુધારવા માગે છે, આત્માના અનુભવનું જ્ઞાન માગે છે. તે તને પ્રશ્ન છે કે-કોકશાસ્ત્ર ભણ્યા વિના ભેગ કરે તે ફેગ છે.” અપેક્ષાએ જે વાક્ય છે તે હું વિચારતે નથી. તારે માટે સાધુ નથી, કેમકે તું ગણતો નથી તે હું તને જેની ગણત નથી. તારા માબાપ કેકશાસ્ત્ર ભણ્યાં છે ને? Page #165 -------------------------------------------------------------------------- ________________ સાતમું] સ્થાનાંગસૂત્ર, “નવરા” એ ઉદ્દેશ“દવએ નિર્દેશ ' હવે મૂળ વાત પર આવો–લખે છે પિત, નાખે છે અનંતા કેવળીને માથે. ત્રણ પ્રકારને લાયકના જેના માટે ત્રણે પ્રરૂપણા કરે છે. બધાએ પ્રરૂપ્યું છે. અત્યારે પોતે કરે છે ને ? ના. કેર્ટમાં જજ (Judge) સજા કરે છે, છતાં લખે છે કેર્ટ.. આ સરકાર તરફથી સજા થઈ એમ કહે છે. જે અનંતા તીર્થ કરે, અનંત કેવલીઓએ ત્રણ પ્રકારની પ્રરૂપણ કરેલી છે. તેથી સર્વ તીર્થકરોએ પાંચ મહાવ્રતે કહી છે તે કહેવામાં અડચણ નથી. પાંચ મહાવ્રતમાં “મહા’ શબ્દ મહાવ્રત કહેતી વખત મે. સāામો પાણાફવાયાઓ વેરમળ ની જગ્યા પર “મહામેલવાની જરૂર નથી? સર્વને જણાવનાર “મહા” હોવાથી કાં તો સર્વ ન મેલે, કાં તો મહા ન મેલે. દેશથી વિરતિનું નામ “અણુવ્રત, સર્વથી વિરતિ તેનું નામ “મહાવ્રત.” પછી સર્વ અગર “મહા” કહેવાની જરૂર શી? સમાધાન–જે રૂપે ઉદેશ હોય તે જ રૂપે નિર્દેશ હે જોઈએ. પંચ મહાવ્રત એ ઉદ્દેશવચન છે, અને “સવાયો TIMાવાયાગો વેરમાં વગેરે નિર્દેશવચન છે. સર્વથા વિરતિની અપેક્ષાએ મહાવ્રતપણું અને મહાવ્રતપણાને અંગે સર્વથા વિરતિમહાવ્રતપણું એ ઉદ્દેશ કર્યો છે તેથી નિદેશમાં “સર્વ રખાય. ‘વ’ શબ્દ નિરવશેષ સર્વાચી સંવામાં એટલે શું? સર્વ. સર્વ એ “સવ' શબ્દનો અર્થ. પણ સર્વપણું આપેક્ષિક છે. કેટલીક વખતે જાતિની અપેક્ષાએ. એક લેટામાં દૂધ ભરેલું છે. દૂધ પી ગયે. તો બધું પી ગયે. શું જગતમાં દૂધ રહ્યું નથી?- અહીં “બધું” શબ્દ વાપર્યો તે લેટાની અપેક્ષાએ છે. જગતની અપેક્ષાએ નથી. સર્વ અસુર Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન કુમારે કાળા. અસુરકુમાર જાતિ એમાં સર્વપણું. એકદેશે સર્વપણું હોય છે. એક જાતિને અંગે સર્વપણું. તેવી રીતે અહીં જતિની અપેક્ષાએ, દેશની અપેક્ષાએ, “સર્વને અંગે હેય તો? નિરવશેષ સર્વના અર્થમાં, જેમાં કાંઈ પણ બાકી નહિ. અહીં “સર્વ શબ્દ નિરવશેષ સર્વના અંગે છે. સર્વ જીવે ચેતનાવાળા-કઈ પણ જીવ બાકી નહિ. અહીં “સર્વ શબ્દ દેશ સર્વને અંગે લાગુ થાય નહિ. જાતિ સર્વને અંગે લાગુ થાય નહિ. “સોમાં “સર્વ' શબ્દ નિરવશેષ અર્થમાં છે. નિરવશેષ સર્વનાં પચ્ચકખાણ છે ? જેને ત્રસ જીવે છે એમ શ્રદ્ધા ન હોય, વ્યવહારથી જીવપણાને ખ્યાલ નથી, જે કીડી, કેડી ત્રસ જીવેને મારવા તેમાં હિંસા-અપકાય, તેઉકાયની હિંસા ખ્યાલમાં નથી. ત્રસની હિંસામાં હિંસા માને છે. સોએ અણું ટકા હજી મિથ્યાત્વમાં ભટકે છે. જેન હશે તે હિંસાના પચ્ચખાણ ખુશીથી કરે. સમજણ ત્યાં છે. કોઈ ત્રસ જીવની હિંસાને હિંસા ગણતા હોય તેવાની અપેક્ષાએ “સર્વપણું અહીં નથી. ત્યારે અહીં નિરવશેષ સર્વપણું છે. “સાચું, તદન સાચું, સાચા સિવાય કાંઈ નહિ. કઈ જાતનું પ્રાણાતિપાત નહિ કરું. નિરવશેષ અર્થને માટે “સવા કહેવું પડયું. “quત્તા કેમ કહેવું પડયું? ગણધરના મોઢાના આ શબ્દ હેય તે ઘરને અર્થ શું કરે? પ્રાણાતિપાતમાં અતિ” શબ્દ કેમ? શું વિશિષ્ટના પચ્ચખાણ કરે છે ? --- -- - ------ Page #167 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૮ ગણધર મહારાજા સુધર્માસ્વામીજીએ શાસનની પ્રવૃત્તિમાં મહાવીર ભગવાન્ પાસે દીક્ષા પ્રાપ્ત કરી, ત્રિપદી પ્રાપ્ત કરી, પછી દ્વાદશાંગીની રચના કરતા થકા સ્થાનોંગ જે વર્ગીકરણ માટે ચાયેલું છે તેમાં પાંચમા ઠાણામાં જણાવે છે કે पंच महाव्वया ચરણકરણાનુયાગ કેમ ? હવે આમાં મહાવ્રતની પ્રરૂપણા કેમ? ગણિતાનુયાગ, દ્રવ્યાનુયાગ ન લીધા, પહેલવહેલા ચરણકરણાનુયોગ કેમ લીધેા ? દ્રવ્યાનુયાગ-આત્માની-કની સિદ્ધિ, ધ કથાનુયેાગ-ધ કથા કહેવાની, ગણિતાનુયાગ–સૂર્ય ચંદ્રાદિ ચાર વગેરે ન લીધાં ને ચરણકરણાનુયોગ કેમ લીધે ? એઘનિયુક્તિમાં કહ્યું છે: જે ધર્મકથાનુયોગ, દ્રવ્યાનુ ચેગ એ બધી તે સીડીએ છે, તેની જરૂરી ખરી, પણ સાધ્ય ગણીએ તે ચરણકરણાનુયોગ જ છે. चरणपडिवत्तिहेरं धम्मकहा कालदिक्माईओ । दविए दंसणસુટ્ટી સુંશળયુદ્ધÇ રળતું ॥ ( એવ ભાષ્ય ગા૦ ૭) એમ કહીને જણાવે છે કે ચરણકરણની પ્રતિપત્તિમાટે, ફેલાવા માટે, દઢ કરવા માટે ખીજા ત્રણ અનુયાગ છે. તે ત્રણ મનુયાગનુ સાધ્ય ‘ચરણકરણાનુયાગ’ છે. ચરણકરણને પહેાંચવા માટે તે હાય. મેરુ જવુ છે તેવેા નિશ્ચય થયા હોય ત્યારે નીસરણીએ ચઢવા માટે ઉદ્યમ કરાય છે. મેડા છે. સુંદર છે અને જવું છે એ નિશ્ચય ન થાય ત્યાં સુધી કેઈ ઉદ્યમ કરે નહિ, તેટલા . Page #168 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન માટે જણાવે છે કે વિશુ સાસુદ્ધી (ઓઘ૦ ભાષ્ય ગાત્ર ૭) દ્રવ્યાનુયેન-કર્મગ્રંથ, જીવવિચાર વગેરેથી સમ્યક્ત્વની શુદ્ધિ કરે છે. પણ સમ્યકૃત્વની શુદ્ધિ કરી એ પરમ ફળ નથી, કઈ પણ કાર્ય વિચાર આવે તે થાય, તેથી કાર્યની જડ વિચારને ગણીએ, પણ મુખ્યતા કાર્યની. કાર્ય બને ત્યારે વિચારનું સફળ પણું. કાર્યમાં ઢીલા થાય કે કાર્યની પરિણતિ ન થાય, તે વિચારની કિંમત નહિ. “કારક” સમ્યકત્વ જે કહેવું તે કરવું. સમ્યક્ત્વના ભેદ સમ્યક્ત્વના પ્રકાર ત્રણ ઃ (૧) કારક (૨) રોચક અને (૩) દીપક. કારક સમ્યકત્વનું સ્વરૂપ (૧) કારકમાં જેવું માને તેવું કરે–જેવી માન્યતા તેવી કરણ. “કારક સમકિત ખરેખર તેરમે ગુણઠાણે માનવું જોઈએ. છાંડવા લાયક માન્યતા છતાં છૂટયા નહિ, કરવા લાયક આદરવું જોઈએ ત્યારે “કારક”. બારમી-ક્ષીણમેહનીય ગુણઠાણે કે તેરમે નહિ, સાતમે ગુણઠાણે. છટ્ટે પણ ન માન્યું, સાતમે માન્યું. સાત અને બાર, તેર વચ્ચેનું અંતરૂં તે બાહ્ય પ્રવૃત્તિનું નથી. જે પ્રવૃત્તિ સારી માને તે કરે. કારકમાં માને તેવું કરે. રેચકે સમ્યકત્વનું સ્વરૂપ આ રોચક સમકિતમાં માને બધું પણ કરી શકે નહિ. ચોથે ગુણઠાણે રહેલે માને સિદ્ધ દશા. સ્વરૂપે સિદ્ધ મહારાજના આત્મામાં અને નિગોદિયાના આત્મામાં ફરક નથી. પિતાના આત્માનું સિદ્ધપણું માને, શ્રેષ્ઠ માને, પણ વર્તાવમાં કાંઈ નહિ. એક વ્રત કે અણુવ્રત ન હોય.. - - - - - - - .::.. . . . . . - - Page #169 -------------------------------------------------------------------------- ________________ આઠમુ" ] દીપક સમ્યક્ત્વનું સ્વરૂપ જેમ તમે દીવાની મદદે પણ તે તમે પારખા પણુ દીવાને છે, તમને ફ્કત અજવાળું કરી નવે તત્ત્વની પ્રરૂપણા કરે, એને ne ચાપડા વાંચા, ઝવેરાત પારખે, લેવા દેવા નહિ. દીવા જંડરૂપે દે. મિથ્યા ષ્ટિ-અભવ્ય જીવા અંગે ખીજાને સમ્યક્ત્વ થઈ જાય એને પેાતાને કાંઇ નહિ. જે મિથ્યાત્વની પરિણતિવાળો છે. પ્રશ્ન—મિથ્યા ં વેદી રહ્યો છે તેને સમકિતી બનાવે છે, એવા મિથ્યાત્વી છતાં સમકિતી કેમ ? સમાધાન એના દ્વારાએ બીજાને થયું તેથી કરનારા ગણાયા; હેતુ તરીકે. હુ આ પ્રમાણે પ્રરૂપણા કરીશ તે આ લેકે મને શાસ્ત્રને અનુકૂળ માનશે. શાસ્ત્ર પ્રમાણે ખેલવું તે આદર, સત્કાર માટે છે. એ ખેલતાં સાંભળનારને સમ્યક્ત્વ થાય તેથી ‘દીપક’...... સ્થાનાંગસૂત્ર ૧૦૩ પરસનિયેગે સમ્યક્ત્વ તત્ત્વ કારે માન્યું છે, જો તે માનવામાં ન આવે તે પ્રતિમા વગેરે નકામા થઈ જાય. જ્યારે મૂર્તિમાં સમ્યગ્દર્શન. જ્ઞાન, ચારિત્ર એકે નથી, એમના દનથી સ્વરૂપનું ભાન થાય. તેથી દર્શન કરનારા સકિત પામે. પ્રતિમા વીતરાગ દશાના સ્મરણ માટે છે. જ પાના ઉપર અક્ષર છે. શાસ્ત્રથી મેધ થાય છે. શાસ્ત્ર ખેાલતુ નથી, છતાં તે દ્વારા મેધ થાય તેનાથી જ સ કાળ, ક્ષેત્ર, જગત જાણી શકીએ છીએ. શ્રુતજ્ઞાને કરીને જેની બુદ્ધિ શુદ્ધ થઇ હોય તે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરેને જાણે, કાગળ એટલે લૂગડાનાં ચીંથરાં, શાહી એટલે કાયલાના ભૂકે. એ १ आत्मसंयोगेन, परसंयोगेन, उभयसंयेोगेन चेति वाच्यम्, (સવા અ॰ સૂ૭મા૦) Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન દેવ-ગુરુ-ધર્મનું તત્ત્વ જણાવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જણાવે છે. સંકેત ખ્યાલમાં આવે છે, તેથી ધર્મની ઉત્તમતા જાણી શકીએ છીએ. સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જાણી શકીએ છીએ, તે પછી મૂર્તિના આકારથી તેમનું ખુદ સ્મરણ, ઉપદેશનું સ્મરણ, ગુણનું સ્મરણ કેમ ન થાય? જિનેશ્વરના દર્શનથી આપણે ખુદ તીર્થકરના સ્વરૂપનું સ્મરણ, વીતરાગ દશાનું સ્મરણ કરી શકીએ છીએ, તેથી પ્રતિબંધ થાય છે. જે આ ભાષા ન જાણે તેની આગળ પાંચ હજાર પાનાંનું પુસ્તક મૂકીએ તો યે પુસ્તકનો ઢગલે નકામો છે–એને માટે કાગળી છે. તેવી રીતે જિનેશ્વરને અંગે જેને એના ઉપરથી ભગવાનનું સ્વરૂપ જાણવું, માનવું, ગણવું નથી, તેને માટે તે–અનાર્યને આર્યલિપિના ચાહે તેટલાં પુસ્તકો હોય તે કાગળીઓ છે. * પ્રતિમાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ જે ગુણોનું સ્મરણ ન કરે તેને મૂર્તિ પત્થર છે. જેમ કેળીનાળીને કહીનૂર એટલે કાંકરે. જેને કિંમત ખ્યાલમાં નથી આવી તેને માટે તે કેહીનૂર હીરે તે કાંકરે જ છે. તેમ જેઓને પ્રતિમાને દેખીને ગુણે, ઉપદે, નિષેધેલા દોષો યાદ કરવા નથી તેઓને માટે પત્થરો છે. ઝવેરીને માટે કેહીનૂર એ કાંકરે નથી પણ કેળીને માટે કાંકરો છે. તેવી રીતે જેને ફાયદે ખ્યાલમાં ન હોય તે પત્થર ગણી લે. જેને ગુણો વગેરે યાદ આવે છે તે પત્થર ન ગણે તે સ્વાભાવિક છે. પવિત્ર ભાવનાવાળે, તીર્થંકરના ગુણોને, ઉત્તમતાને જાણવાવાળા હેય તેથી પ્રતિમા દેખે ત્યારે ઉલ્લાસ થાય. ભોળાભાઈના બાપની છબી હશે તે દેખીને ઉલ્લાસ કોને થશે? સંબંધીઓ Page #171 -------------------------------------------------------------------------- ________________ આઠમું] સ્થાનાંગસૂત્ર ૧૦૫ હશે તેને. તીર્થકરના શાસનમાં હશે તેને ભગવાનની પ્રતિમા દેખીને ઉલ્લાસ થશે. જિનેશ્વરની મૂર્તિ અનેક જીવોને સમ્યકત્વ આપનારી થઈ તેથી તત્વાર્થકારે જિનેશ્વરની મૂર્તિમાં સમ્યત્વ માન્યું. નહિ માનનારાઓ માનનારાની પરીક્ષા લે. પરસંગે મૂર્તિ ચારિત્રવાળી છે - પ્રતિમામાં કેટલાં ગુણઠાણાં? તેર. તસ્વાર્થકારે, આવશ્યકનિર્યુક્તિમાં કહ્યુંઃ એક જીવમાં એક સાધુને દેવે સમકિત થયું. એક જીવમાં એક પ્રતિમા દેખી સમકિત થયું. હેતુપણે પરસંનિગ–અજીવ જેમ મૂર્તિ દેખવા માત્રથી સમ્યત્વ ઉત્પન્ન થાય. જ્યારે જિનેશ્વરની મૂતિ કેવળ આત્મઅપેક્ષાએ જડસ્વરૂપ છે. આત્મસંનિધાનની અપેક્ષાએ અજ્ઞાન છે. પરસંનિ ગે ચારિત્રવાળી છે, ચોથા ગુણઠાણી સમ્યકત્વવાળી છે. આત્મસંનિગ–જેમાં ઉત્પન્ન થાય છે. સમ્યક્ત્વ જીવમાં ઉત્પન્ન થાય સમ્યત્વ ઉત્પન્ન શેમાં થાય? જીવમાં. પરસંનિગ–બાહ્ય કારણ બને, બીજને સંબ છે, હેતુરૂપે હતું તે જ સભ્યત્વ થયું. અનાદિની રખડપટ્ટીમાં જે નહેતું મળ્યું એ પ્રતિમાને પ્રભાવે મળ્યું. આત્મા તે અનાદિન હતા. ઊંઘી ગયે હતે. કાંઈ કેમ વળ્યું નહિ? પ્રભાવ એને. સમ્યકત્વ થયું પણ १परसंयोगेन जीवस्याजीवस्य, (तत्त्वा० अ० १. सू० ७ भा०) एवमेकमजीवाख्यं पदार्थ प्रतिमादिकं प्रतीत्य यदा क्षयोपशमः समुपजायतेऽतम्तदा तस्यैवाजीवस्य सम्यग्दर्शनम् (तत्वा टी. हरि पृ०.४०). #પરિશિષ્ટ પહેલુ નબર (1) જુઓ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ઉદ્યમ કેણે કર્યો? આત્માએ, એક જ દહેરામાં અસંખ્ય મૂતિઓ છે. એક વખત મૂળ નાયકને દેખવાથી ઉલ્લાસ થાય, તે બીજી વખતે ભમતી ફરવામાં નથી થતા. મૂર્તિ સ્વરૂપ જણાવે છે તીર્થકરની મૂર્તિ એ પિતાનું સ્વરૂપ તમારા હૃદયમાં લાવવાનું કારણ બને છે, તેથી પરસંનિગથી સમ્યકત્વ માનીએ છીએ. મૂર્તિ દેખે, દેખ્યા પછી ભગવાનનું સ્મરણ થાય, ઉપદેશનું સમરણ થાય તેથી પદાર્થોનું સ્મરણ થાય. આથી જ મૂર્તિ દેખીને ભગવાનનું સ્મરણ. ભેળાભાઈને બાપે એક વાત કહેલી ભૂલી ગયા છે. ફેટે દેખે તેથી પિતાનું મરણ, ઉપદેશનું સ્મરણ, પછી વસ્તુનું સ્મરણ થયું. તેમ તત્ત્વનું સ્મરણ થાય ત્યારે સમ્યકત્વ થાય. પ્રતિમા દેખીને જે પગથી આગળ આવવાના છે તે જ આ પગથીઉં છે. ઉપદેશનું સ્મરણ થાય ત્યારે સમ્યકત્વ થશે. આ જ કારણથી અભવ્ય ઉપદેશમાં જે તો કહે છે તે જિનેશ્વરનાં કહેલાં જ કહે છે. અભવ્યનો ઉપદેશથી પણ શ્રદ્ધા થાય . . . ચેથામાં સમકિત-તેરમે કેવળજ્ઞાન. મૂર્તિને ધ્યાને કેવળ જ્ઞાન લઈ શકે. અભવ્ય મિથ્યાદષ્ટિ હોય પણ શાસ્ત્રનાં તરનું નિરૂપણ કરે તે શ્રોતા સાંભળે, તેને સમ્યકત્વ થાય. કારણ? ઉપદેશ દેનાર છે. આથી અભવ્યને દીપક નામનું સમ્યત્વ માનવામાં આવે છે. જે આમ અભવ્યમાં સમ્યત્વ માનવામાં આવે તે પ્રતિમામાં ચેથાથી તેર ગુણઠાણ માનવામાં શી અડચણ? અભવ્ય બીજાને સમત્વનું કારણ બને. દ્રવ્યશ્રુત જે ભાવથુત ઉત્પન્ન કરે તેથી તે શુદ્ધ. તે અપેક્ષાએ દ્રવ્યદ્યુત ચાહે જેનું હોય તેને ભાવકૃત કહી શકીએ, પછી તે ચાહે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ આઠમું] સ્થાનાંગસૂત્ર તેને ઉપદેશ શ્રદ્ધા કરવાવાળો કેમ ન થાય? ' ' ' કારક, રેચક ને દીપક એમ ત્રણ પ્રકારનાં સભ્યત્વ છે. કારક માને તે પ્રમાણે કરે, અશક્યને છોડી દે. સાતમા ગુણઠાણ સુધી પ્રવૃત્તિને આધારે પરિણતિ. પછી કેવળ પરિરુતિપ્રવૃત્તિ ઉપર જેટલે કાબૂ મેળવાય તેટલે મેળવે જોઈએ. તે મેળવે તે સાચી શ્રદ્ધાવાળો. - રોચકવાળે કાબૂ ન મેળવી શકે, પણ માન્યતા પૂરેપૂરી. જે સમ્યકત્વ છે તે શાને માટે છે? કરણી માટે. કરણી ન કરી શકે તે રોચકમાં રહો. દયેય તે કરણીમાં છે. પગથીએ ચઢવાવાળો માળે નથી પહોંચ્યા, પણ દયેય માળમાં. રેચકવાળાને ધ્યેય કરવામાં. “રેચક સભ્યત્વ શુદ્ધ થતું જાય તે કારકપણે પરિણમે. ચાર અનુગ એ સોનું, રૂપું, હીરા ને લોઢાની ખાણ દ્રવ્યાનુગ સમ્યત્વ માટે ગણિતાનુગ–ગ્ય વખતસર દીક્ષા દેવા માટે ધર્મકથા-સંવરના પિષણ માટે. દ્રવ્યાનુ ગ, ગણિતાનુગ, ધર્મકથાનુગ, ચરણકરણાનુયોગને માટે છે, છતાં ચરણકરણનુયોગને લોઢાની ખાણ કહે છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુગ ને ધર્મકથાનુગ ઍ ત્રણને અનુકમે સોની, રૂપા અને હીરાની ખાણો કહે છે. ચરણકરણનુગને લેઢાની ખાણ બતાવી ત્યારે શિષ્ય ચમકે. બધું છોડીએ. અંતે લેઢાની ખાણના માલિક તત્વ સમજ્યો નથી. * ભાવાર્થ ન સમજતાં શબ્દ સાંભળે તો અનર્થ * એક શહેરને રાજા છે. બીજા રાજાને પ્રધાન આ રાજા પાસે આવે. પ્રધાનની અક્કલ તપાસવાં પૂછયું-હું કેવો? તમારા રાજા કેવા? ઉત્તર-અમારા રાજા તે બીજનો ચાંદ જેવા છેટા, તું. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સ્થાનાંગસૂત્ર - [ વ્યાખ્યાન તે પૂનમના ચાંદ જે મોટો. ચાર જણ બેઠેલા હતા. તેણે રાજાને કહ્યું–પ્રધાન તે નિંદા કરે છે. રાજા કાનના કાચા કહેવાય છે. કેમ પ્રધાન! તમે આમ કહી આવ્યા ને? રાજાએ સભા વચ્ચે પ્રશ્ન કર્યો છે. તમે લૂણ ખાઈ નિંદા કરે છે ને? સમાધાન–બીજને ચાંદ જગતને નમસ્કાર કરવા લાયક છે. પૂનમના ચાંદને નમસ્કાર કઈ કરતું નથી. બીજના ચાંદમાં વૃદ્ધિની જડ છે. પૂનમના ચાંદમાં ક્ષયની જડ છે. મેં તે કહ્યું મારા રાજા નાના છે, પણ વૃદ્ધિની જડ છે એમ કહ્યું. કેટલીક વખત શબ્દના ભાવાર્થમાં ન જવાય. એક શબ્દ સંભળાય તો આ અનર્થ થાય. લેઢા વગર સેના, ચાંદીની ખાણે નકામી સોનાની ખાણમાંથી તેનું કાઢે કેણ લેતું કે બીજુ કઈ? શુજાને ચાર કુંવર હતા. રાજા અંત અવસ્થાએ આવ્યા. કુંવરે લઢી મરશે એમ ધારી નાનાને હીરાની ખાણ, ને સૌથી મેટાને લેઢાની ખાણું મટે છેક ઘણે ગભરાયે. બાપે કર્યું શું? કોઈ સલાહકાર મળે. બરાબર કર્યું છે. મૂળ ઘર નાના છોકરાને અપાય છે. તાકાતને અંગે નવું કરવાનું સોંપાય. ટાંટીઆ તેડવાના હોય તે ઉઘરાણું મેટાને સેંપાય. આપણે ખપ સિવાય લેતું કાઢવું નહિ બહાર જવા દેવું નહિ. જ્યાં પાંચ સાત વર્ષો થઈ ગયાં. બધી ખાણ અટકી પડી. સોનાચાંદીની . ખાણવાળાથી કામ ન થાય. તેણે તેલ આપવા તૈયાર થયા. હીરાની ખાણની માલિકી ધરાવવી, સાચવવી એ પણ હથિયાર ઉપર આધાર રાખે. હથિયાર લેઢાનાં. હીરા પ્રસંગે કામ લાગવાના. લેતું ચોવીસે કલાક જરૂરી ; Page #175 -------------------------------------------------------------------------- ________________ આઠમું] સ્થાનાંગસૂત્ર ૧૦૯ છાપ મારનાર ચરકરણાનુગ ચરણકરણનુગ ચોવીસે કલાકને જરૂરી. કથા જાણું, પણ કથા કહેવા પ્રસંગ આવે ત્યારે ને? એ ત્રણ પ્રસંગ આવ્યા કામના. ચરણકરણનુગ વીસે કલાક કામને. ત્રણેની જડ અહીં ચરણકરણમાં. ચોકડી પડી ગએલી હેત તે એમના કહેલા આત્માના સ્વરૂપને માનત કે? ભગવાનનાં વચનો માનીએ છીએ, આત્માનું સ્વરૂપ માનીએ છીએ તે ચરણકરણની બલિહારી છે. રાગ, દ્વેષ, મેહના અભાવે મહિના, વર્ષો, યુગો રહ્યા ત્યારે ભગવાનનું વચન ટંકશાળ લાગ્યું. કિમત ચાંદીની પણ છાપ મારનાર લેતું હોય તો તે ચાંદી છે. કેવળજ્ઞાનથી પદાર્થો જાણીને કહ્યા, પણ એ કેવળી છે એનો ભરોસો? એમના વતન ઉપર. સેનાના સિક્કા પર છાપ મારી લોઢાના સિક્કાઓ. ભગવાનના સ્વરૂપને અંગે છાપ મારનાર હોય તે તે ચરણકરણનું લેતું જ છે. કેવળજ્ઞાન મેળવી આપ્યું ચરણકાણે. કેવળજ્ઞાનવાળે ચરણકરણ વગરનો હેતું નથી. જેમ રાજાના કુંવરે લેઢાનું સ્વરૂપ ધ્યાનમાં લીધું, તેમ ચરણકરણાનુગ લેઢાની ખાણ જે છે. આના ઉપર બધાને આધાર. પાંચમા ઠાણામાં ચરણકરણની છાપ - આત્માને જાણને, કથા સાંભળીને કરવાનું શું? આત્માને કર્મબંધ, આરંભ પરિગ્રહ, વિષયકષાયથી બચાવવાને. એનું નામ ચરણકરણાનુગ. ગણધરે પાંચમા ઠાણામાં ચરણકરણની છાયા કરી. વર મરાયા–એમણે મહાવ્રત લીધાં હતાં તે સારા માનીને કે ખોટાં માનીને? સારા માનીને. : ખેટે રૂપિયે કાપી નાંખવાને જે નિખાલસ દિલને, સારો હોય તે તે સારી મેળવેલી Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન તે જ આપે, ખરાબ આપે નહિ; પેઢી લાજે. ખાટા સિક્કાને માટે તમારે માથે ફરજ નાખી. ખાટો સિક્કો આવે તે કાપી નાખા. બીજો કોઇ રૂપિયે આપવા આવે, તેમાં ખોટા રૂપિયા લાગે તે તે વખતે ભાંગી નાખેા. પાછા દે તે ગુનેગાર. કારણ ? શાહુકારના હાથ નીચેથી કલાઈના રૂપિયા પાસ થાય તે શાહુકારી લાજે. સાધુએ મહાવ્રતના ઉપદેશ આપ પ્રશ્ન-ગણધર મહારાજા કઇં વાડીના મૂળા ? તીથંકર ક્ષત્રિય વંશના, જૈનકુળના, જ્યારે ગણધર કોઇ કયા ગામના, કાઈ કયા ગામના. બ્રાહ્મણના વંશના. મિયાં મહાદેવને જોગ માઝયા. સમાધાન-વિલાયતથી સારા માલ મંગાવવા પડે છે. તે સારા માલ લેવામાં અડચણ શી ? ગણધરની દુકાનમાં મહાવ્રત સિવાય માલ ન હતા. હંમેશાં મનુષ્યે પાપને નિષેધ તે સર્વથા કરવેા પડે; ખીજો પાપ છેડે કે ન છેડે પણ ન બતાવે તે જૈન દર્શન નહિ. તે ન બતાવે તે ઉપઘાતજનક દોષ માન્યા છે. બ્રાહ્મણને ન મારવે' એમ કહ્યું તે વચન નકામું. બ્રાહ્મણને નહિ મારવે કહ્યો તેથી બીજાને ઉપઘાત કરનાર. અન્યની હિંસાનું વિધાન કરનાર છે. જો મહાવ્રતને ઉપદેશ ન આપતાં સમકિતના ઉપદેશ આપે તે તે વચન - ઉપઘાતજનક થઈ જાય. સાધુએએ આપવે તે મહાવ્રતનેા ઉપદેશ આપવે. નહિ તે ચૂપ બેસવું. મકરી બચાવાય તેા મચાવવી, નહિ તે ં હિંદુએ ઘરમાં પેસી જવુ. ‘અણુવ્રતને ઉપદેશ આપે એટલે ખીજને વ્રતધારી બનાવે ને પાપની છૂટ આપે’. એવી અણુવ્રતના ઉપદેશ આપવાવાળા ઉપર શંકા કરી હતી. રૂપિયે તે વર્ષને છપાયેલેા હાય, ઘસાયે ન હેાય. ' Page #177 -------------------------------------------------------------------------- ________________ આઠમું ] સ્થાનાંગસૂત્ર ૧૧૧ શાહકારે ઘસારાવાળે રૂપિયે ન ચલાવ? તેવી રીતે અહીં મહાવ્રતનો ઉપદેશ આપતાં મહાવ્રતની પરિણતિવાળે થાય. શેઠના છ કરાનું દૃષ્ટાંત એક શેડને છ કરો. એ બધા વેપારમાં જોડાએલા છે. પ્રાચીન કાળમાં હુકમની વિચિત્રતા. બધા પુરુષોએ બહાર જવું, સાંજ પડે તે પહેલાં કે ઈ પુરુષે રહેવું નહિ. મુદ્દો એ હતું કે સ્ત્રીઓ સ્વત ત્રિપણે ફરે. છ કરો વેપાર કરે છે. નામું કરતાં સૂર્ય આથમે. ભોંયરામાં છએ પિસી ગયા. આખી રાત ભોંયરામાં રહ્યા, કાર્ય એ વસ્તુ નહિ, હુકમ એ જ વસ્તુ. માલમ પડયું છ છોકરા ભોંયરામાં રહ્યા. સિપાઈઓને મેકલ્યા. છને ભોંયરામાંથી કાઢયા. દરબારમાં લઈ ગયા. છએ હુકમ હડસેલી કાઢ. છને ફાંસીની સજા દે છે. તે વાત બાપને ખબર પડી. બાપ રાજા પાસે ગયે, ત્યારે–ચાહે તેમ કરો તે નહિ ચાલે, તેમ રાજાએ કહ્યું. જેટલાએ હકમ ભાગ્ય તેટલાને સજા. પાંચને છેડે, ચારને છેડે, ત્રણને છેડે, બેને છેડો, એકને છેડે. રાજા માનતું નથી, ત્યારે બધા અધિકારીને ભેળા કરીને આવ્યું. પછી અધિકારીઓએ કહ્યું સાહેબ હુકમ તે કર્યો જ છે? શેઠનું ઘર ઊડી જાય છે. આ પ્રમાણે કહીને એકને છોડાવ્યું. આમ કરવાથી પાંચને મરાવ્યા એમ સમજવું? એ તે એને છોડાવવા ગયો હતો. રાજાએ ન છોડયા. છ ન છોડે તે એકને પણ છોડાવવાના ન્યાયે આણુવ્રતનો ઉપદેશ છે. છએ કાયરૂપી છેકરાઓને છેડાવવા સાધુઓએ મથવાનું છે. ન બને તેથી ત્રસકાયને છોડાવી. જે અણુવ્રત દેવાય તે બાંધેલા પુત્રને છોડાવવાની સ્થિતિએ. છએ ન છૂટે તે એકને. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન છકાયને પળાવવાને ઉપદેશ. સાધુને અણુવ્રતને ઉપદેશ આપતાં દેષ નથી. અણુવ્રતને સર્વથા ઉપદેશ ન હોય તેમ કેમ બને? અગિયાર અંગમાં દેશવિરતિનો ઉપદેશ નથી કેઈ ઠેકાણે અગિયાર અંગમાં ભગવાને દેશવિરતિને ઉપદેશ આપે હોય તે લાવે. ઉપાસદશાંગમાં આનંદ શ્રાવકે દેશવિરતિ ઉચ્ચરી છે તેમ છે. તે ઉચ્ચરાવી છે ભગવાને. ભગવાન મહાવ્રતને ઉપદેશ આ. અવિરતિમાં રહે તેના કરતાં દેશવિરતિમાં રહે તે સારૂં. મહાવ્રતને ઉપદેશ દીધો. . . પ્રશ્ન-મહાવ્રતની પરિણતિ થઈ નહિ. પછી અણુવ્રતમાં આ કયાંથી? સમાધાન–આવી રીતે મહાવ્રત લઈ શકત નથી, પણ બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ અંગીકાર કરું એમ આનંદ બોલ્યો છે. પણ ભગવાને કહ્યું નથી. . . . અગાર ધર્મ ને અણગાર ધમ કેમ કહ્યો ? - ભગવાને બે પ્રકારને ધર્મ કહ્યો અગાર ને અનગાર ધર્મ કહે છે. દશ સ્વપ્નમાં આવ્યાં. માળાનું ફળ. આનું ફળ નથી જાણતો. બે પ્રકારને ધર્મ કહીશ. છસ્થપણથી “અગાર” ધર્મને “ધર્મ તરીકે માન્ય છે. કેવલીપણામાં બે પ્રકારને ધર્મ કહ્યો છે. ધર્મ, અધર્મ, ધર્માધર્મ—ગૃહસ્થનો જે પક્ષ તે બધે ધર્માધર્મ. ધર્મ, અધર્મ મિશ્ર કહે જોઈએ. અગારને ધર્માધમ હેય; ધર્મ હેય નહિ. ધર્મ તે અણગારને હાય તે પછી અગાર ધર્મ કેમ કહ્યો? અગાર ધર્મ એટલે ખાળે ડૂચા ને દરવાજા મોકળા અગારપણું એટલે ખાળે ડૂચા ને દરવાજા મેકળા. પહેલા અણુવ્રતમાં ગૃહસ્થને ત્રસ જીવને જાણું જોઈને, નિરપરાધીને, ; Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ આઠમું] સ્થાનાંગસૂત્ર નિરપેક્ષપણે મારે નહિ એવી વિરતિ છે. ત્રસ જી મુઠ્ઠીભર, તેની દયા કરાવે છે. પેલા અનંતાની હિંસા છૂટી રાખે છે. તેને ધમ કહેવાય કેમ? જૂઠાને અંગે–મટકું જૂઠું બંધ-ગાયને વેચે છે ત્યારે, ભૂમિ, કન્યા વગેરેનું. કેઈક વખત થવાવાળી વાત તેને બંધ રાખે. રેજનાં રેળાને ગબડાવતું રાખે તે ખાળે ડૂચા ને દરવાજા મોકળા. ચેરીને અંગે દુનિયા ચોર કહે તેમ ન કરવું. એટલે ભગવાનને, ગુરુને ચેર ન ગણાઉં એમ કર્યું. સ્વામી સાચા હેય તેની દરકાર નહિ, દુનિયા ગણે તેને માન. કેરી દેખી. આંબે ટ આપી ? કે કેરી તેડી? સાચા માલિકને સમજીને ચારી વર્જવી નથી. નથી તે સાચે માલિક તે માલિક કબૂલ. ચાહે તે દુનિયાદારીમાં માલિક ગણાય તેનું ન આપ્યું ન લેવું. તે યે ખાળે ડૂચે, દરવાજા મોકળા છે. પિતે બ્રહ્મચર્ય ઉચ્ચરે પણ છોકરાની વહુ ન આવતી હોય તે સાસરે લડવા જાય. છોકરાને માટે સગાઈ કરવા જાય. તે વગેરેની પિતાને છૂટ. ફક્ત પિતાના શરીર પૂરતે ત્યાગ. બીજાની છૂટ આવા ખાળે ડૂચાવાળા કે જેને દરવાજે ડ્ર માર્યો નથી તે કબૂલ? આવી રીતે શ્રાવકનાં વ્રત હેવાથી એને ધર્મપક્ષમાં ગણાય કેમ? અણુવ્રતવાળે દરવાજા બંધ કરવાની ભાવનાવાળે છે અણુવ્રતવાળે દરવાજે ડૂચા મારવાની દાનતવાળે છે. એમ માનીએ ત્યારે હેમચંદ્રસૂરિ કહે છે – અહિંસાના ધર્મને જાણનારે એ સ્થાવરની નિરર્થક હિંસા ન કરે. દરવાજા બંધ કરવાની બુદ્ધિ તે હતી. જે એ બુદ્ધિ ન હોત તો એ પરિશિષ્ટ પહેલું નંબર (૨) જુઓ. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન વૃત્તિ જ ન આવત. બારે વ્રતના અતિચારે કહી આપે છે કે દાનત દરવાજા બંધ કરવાની. વધ સિવાયની પણ દયા પાળવાની ફરજ ગણું છે. અતિચાર દરવાજા બંધની ભાવના જણાવે છે જેમ ચેથા વ્રતમાં કામગની તીવ્ર અભિલાષા તે અતિચાર. સ્વસ્ત્રીને અંગે છૂટું છે, છતાં સ્વસ્ત્રીને અંગે અતિચાર કેમ? તીવ્ર અભિલાષા છે માટે સર્વથા બ્રહ્મચર્ય રાખવાનું છે, પણ તીવ્ર અભિલાષા થઈ તેથી અતિચાર છે. અપકવ, દુષ્પકવ અતિચાર. આ વિચારશો ત્યારે માલમ પડશે કે દરવાજા બંધ કરવાની ભાવના છે, શક્તિની ખામીને લીધે ખાળ બંધ કરે છે. સત્તરમાં પ્રવતેલે સમ્યકત્વી * દેવલોક પટે લખી આપે છે. કેને? સત્તરે પાપસ્થાનકમાં પ્રવર્તવાવાળે છતાં સમ્યકત્વવાળો હોય તેને મુઠ્ઠીભર ની દયા કરી હોય. અડી ત્રસની દયા પણ બિનશરતી નથી. શ્રાવકની દાનત ધર્મ પક્ષમાં છે શત્રુને છોકરો હોય, એણે શત્રુતા કયારે કરી? અપેક્ષા છે તેથી છૂટ. જેમાં કાંઈ પણ અપેક્ષા નહિ હોય- ત્રસ હોય તો મારી નાંખવું નહિ. સમકિતી સમકિતપણામાં કાળ કરે તે વૈમાનિક દેવ થાય. દેવકને પટે કેમ મળે? પટો સેંઘા હતો? પરિણતિ આચારઆખાની તેથી દેવલોકન પટે, સંખ્યાતાની દયા, અનંતાની હિંસા. પટે કયાંથી મળે? ભાવના સ્થાવરની પણ દયા પાળવાની છે. સાધુ ધર્મપક્ષમાં, તેવી રીતે શ્રાવકને આચાર ધર્માધમને છે, તેને પણ ધર્મ પક્ષમાં ગો, કારણ દાનત ધર્મ પક્ષમાં છે. સૂક્ષ્મ જૂ હું બેલું તેમાં Page #181 -------------------------------------------------------------------------- ________________ આઠમું ] સ્થાનાંગસૂત્ર કલ્યાણ છે એ ભાવના નથી. પ્રજ્ઞપ્તાથી તો કરની છાપ જિનેશ્વરે અગાર ધર્મ ને અનગાર ધર્મ કહ્યો, ગણધરા અનગાર ધર્મ અનુભવે છે. પાંચ, મહાવ્રત અને પુખ્તત્તાને અંગે વ્યાખ્યા કરી. પન્નજ્ઞા કહીને તે જણાવ્યું કે મારા જ્ઞાને મહાવ્રત દેખ્યાં નથી. એનું ફળ મારા જ્ઞાને નથી દેખ્યું. તી કર મહાવીરે દેખ્યુ છે. એમની પાસેથી મળ્યું છે. અનંતરાગમપણું જણાવવા માટે પ્રજ્ઞજ્ઞાનિ એમ જણાવી એની સજ્ઞની પાસેથી મેળવેલાં એમ છાપ મારી. સ્વતંત્ર જાણ્યાં નથી. સ્વતંત્રપણે આપતા નથી. સુધર્માસ્વામી કહે છે. મહાવ્રત જેવી જખરજસ્ત વસ્તુ જે હું કહું છું તે મારી પોતાની નથી. મને તે તીર્થંકર ભગવાને આપેલી છે. પ્રજ્ઞત્તાથી અનેલી સજ્ઞ પાસેથી લીધેલી તે કહું છું. સૂત્રથી ગણધરા રચે સૂત્ર થકી સ્વતંત્ર રચના કરી. અરિહંત તે અને કહે; સૂત્ર તે ગણધર ગૂંથે. અર્થ માત્ર સાંભળ્યે. સૂત્ર પેાતે કર્યો છે. દરેક શાસનમાં નિરૂપણુ કર્યા છે તે મેં ક્ષયે પશમથી મેળવ્યાં છે. આનુપૂર્વીવાળા પહેલા જ ભાંગે મહાત્રતા પાંચ મહાવ્રતા કહીને બેસી રહે તેા તુંબડીમાં કાંકરાને ન્યાય થાય માટે તથા' કહી અનુક્રમે બતાવે છે. પહેલે મૃષાવાદવિરમણ કહે તે ચાલે નહિ. એકસે એગણીસ ભાંગા નકામા, એક જ ભાંગેા કામને. એક, બે, ત્રણ, ચાર અને પાંચના આનુપૂર્વી વાળેા કામને, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી ને અંગે થાય તે એકસે એગણીસ ભાંગા નકામા, એક જ ભાંગે તીર્થંકરા, કેવળીએને કબૂલ. અનુક્રમે એક, બે, ત્રણ, ચાર ને ૧૧૫ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન પાંચ તે કબૂલ. તેનું કારણ? પહેલા મહાવ્રત સિવાય બીજાને અંગીકાર નહિ. બીજાના અંગીકાર વિના ત્રીજાનો અંગીકાર નહિ. ‘તથા શા માટે? ટપટપથી કામ કે રોટલાથી? પાપથી વિરમવાથી કામ છે ને? ભલે બેલી દે સંડ્યા મેદૃાો રમળે, પણ તેમાં ગયું શું? જે આ અનુકમ કહું છું તેમ. હિંસાની સર્વથા વિરતિ તે પહેલા જ મહાવ્રતે; એમાં આગળ પાછળ નહિ. બ્રાહ્મણને લેટ આપે, ડાબે હાથે આપ તે લેટામાં પડશે, ઢળાઈ જાય નહિ. ચાહે તેમ આપો ને? બ્રાહ્મણને લેટથી મતલબ. બીજી ગરબડ શી ? તમારે પાંચ મહાવ્રત બંધ કરવાં તેટલી મતલબ. ચાહે તેમ કરે, તે તયથાનું કામ નથી. આ જ કેમ પહેલાં પ્રાણાતિપાત વિરમણ વગેરે. એનું કારણ? સર્વસનું શાસન એટલે પહેલું મહાવ્રત “તથા” એમ જણાવે છે કે પહેલાં દુનિયામાં ધનમાલ ચેરવાની ચેરી બંધ કરવી પડે, બેરાં ચરવાની ચોરી નહિ. રસ્તામાં પડેલું ન લઉં. તાળું તેડવાની છૂટી રાખે તે? સૂક્ષ્મનિગેદિયા-પૃથ્વીકાય ઈત્યાદિને મારવા નહિ. વિવિધ ત્રિવિધ પચ્ચફ બાણ આપે. કાગડાં, બિલાડાંને મારવાની છૂટ એમને ? સૂક્ષ્મનાં પચ્ચખાણ આપવાં કે બાદરની સમજણ આપવી? સર્વથા દયા થશે ત્યારે પરિણતિ આવશે. લેહી ચૂસે છે એવાની ઉપર દયા ન થાય કહે અને તેને મૂર્શિત દેખીને દયા આવે તે ઢગ છે. બાદરની દયા ન થાય તેને સૂક્ષ્મની વાતો કરવી તે ઢગ. પરસ્ત્રી બંધ કર્યા વિના સ્વસ્ત્રીની બંધી તે ઢગ. માટે મોટાં પાપનાં કારણે એ પહેલાં બંધ કરવા જોઈએ. પહેલે નંબરે પ્રાણાતિપાતવિરમણ કરવું જોઈએ. Page #183 -------------------------------------------------------------------------- ________________ આઠમું ] સ્થાનાંગસૂત્ર ૧૧૭ એ વિરમણ કર્યા વિના બીજા તેના વિરમણુ કરવા તે ઢાંગ છે. સજ્ઞનું શાસન પહેલું મહાવ્રત છે તે. પ્રણાતિપાત કરનારા મીજાને નુકસાન કેટલું કરે છે? જે દશે પ્રાણેની જાણવાની તાકાતનું જ્ઞાન તે ખધુ નાશ કરે છે. હિંસા એટલે ગુડાશાહી મૃષાવાદ એટલે કહે કે કારીગીરી. એમાં ગુડાશાહી નથી. હિંસા એ ગુંડાશાહી છે. જૂહુ ખેલવુ એ ગુડાશાહી નથી. ગુડાશાહી ખૂંધ ન થાય ત્યાં સુધી મોજી વાતે કરવી તે નકામું છે. ‘હિંસા’, વધ’ શબ્દ છેડીને ‘પ્રાણાતિપાત’ કેમ રાખ્યો ? ‘પ્રાણ’, ‘અતિ’, ‘પાત’ ત્રણ શા માટે ગેાઠવ્યાં ? વ્યાખ્યાન ૯. સ્થાનાંગની આવશ્યકતા ગણધર સુધર્માસ્વામીએ શાસનની પ્રવૃત્તિને માટે, ભવ્યેાના ઉદ્ધાર માટે ભગવાન મહાવીર મહારાજ પાસેથી ત્રિપદી પામીને સૂત્રની રચના કરવા માંડી. પહેલાં આચારાંગમાં આચારની વ્યવસ્થા ને સૂચગડાંગમાં વિચારની વ્યવસ્થા કરી. આચાર વિચારનું જગતમાં નિયમિતપણુ રહી શકતું નથી. આચારને અગે કયા કયા પ્રસંગ આવશે તેના નિયમ થઈ શકે નહિ. તેમ વિચારને અંગે કયા મનુષ્ય કયે વખતે કયુ' એલો એને નિયમ રહેશે નહિ. ત્યારે ‘સૂત્ર' એટલે તે કાળ પૂરતુ’ એ અ થશે. આપણે જાણીએ તે સિવાયના જે પ્રસંગે Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન હતા, વિચારે હતા, તેની વ્યવસ્થા કરી, પણ સર્વ કાળના આચાર, વિચારે નિયમિત કેવી રીતે કરવા? તેને માટે ત્રીજું અંગ સ્થાનાંગ. ક્ષેત્રાંતરે, કાલાંતરે બોધ કરાવનાર ગણુધરે - સાધ્યની દિશા નકકી કરે તેથી દરેક કાળના આચાર વિચારને પહોંચી વળવું સહેલું પડે. તીર્થકર કહેનારા ગણધર રિપોર્ટ (Report) લેનારા. આ શાસન એકવીસ હજાર વર્ષ ચાલવાનું હતું. (મન:પર્યવ)જ્ઞાની હોવાથી કયું કયું થશે તે બધું ધ્યાનમાં હતું. વક્તા, રિપોર્ટર બંને સમજતા હતા તે વ્યક્તિ દીઠ પણ જણાવ્યું હતું તે શું થાત? સંપૂર્ણ જ્ઞાનવાળા વક્તા, જ્યારે મનના વિચારો સમજવાની તાકાતવાળા રિપેર્ટર છે. તેવે વખતે જો રિપોર્ટ લેવામાં ન આવ્યું હોય તો જગતને લાભ ન મળે. સભાને માત્ર સાંભળે તે જ વખતે લાભ મળે. પણ રિપિટ હોય તે ક્ષેત્રોત, કાલાંતરે રહેલા લેકેને સમજણ, જ્ઞાન થઈ શકે છે. જે ગણધર મહારાજાઓએ તીર્થકરને ઉપદેશ સૂત્રરૂપે ન ગૂંથ્ય હેત તે સાંભળનારા પણ ઉઠયા પછી ખાલીખમ. ક્ષેત્રમંતરે, કાલાંતરે થવાવાળા ભાવિકેને કાંઈ મળવાનું ન હતું. ક્ષેત્રોતરના કાલાંતરના ભાવિકને અને સાંભળનારને બંધ કરાવનાર કોઈ હોય તે તે ગણધર છે. તીર્થ તરીકે ગણધર ભગવાન મહાવીરે શ્રીમુખે ફરમાવ્યું. પહેલા ગણધર ૧ (ક) તિર્થ મતે તિસ્થ તિસ્થરે તિર્થ ?, ગોચમા ! મરા ताव नियमं तित्थकरे तित्थं पुण चाउवन्नाइन्ने समणसंघो, तं०સમMા સમળીયો સાવયા સાવિયાગો |(Too c૮૨); (ગા) પરિશિષ્ટ પહેલું નંબર (૩) જુઓ Page #185 -------------------------------------------------------------------------- ________________ નવમું] સ્થાનાંગસૂત્ર ૧૧૯ એટલે તરવાનું સાધન કે તીર્થકર તરવાનું સાધન ? વિચાર કરીશું તે પ્રશ્ન અટપટ છે. સીધી રીતે કહી શકીએ કે બંને તીર્થ અર્થાત્ તરવાનું સાધન. તરવાનું સાધન પણું કેવળ ગણધરોને જ આપે છે. ત્યારે તીર્થંકર નકામ? તીર્થકરે એ તીર્થને બનાવનારા છે. પહેલા ગણધરની સ્થાપના કરનાર તીર્થ કરે. પણ દુનિયાને તરવાનું સાધન હેય તો પ્રથમ ગણધર. તીર્થ તરીકે તરવાનું સાધન તરીકે પહેલા ગણધર. અરિહંત એ નકકી તીર્થને કરનાર હોય છે. ગણધરની સ્થાપના સિવાયના કેઈ પણ તીર્થંકર હોતા નથી. દરેક તીર્થકર ગણધરની સ્થાપના કરે જ છે. અરિહંત એ તીર્થને જરૂર કરનાર. તીર્થ તરીકે ગણધર. તરવાના સાધન તરીકે ગણધર પ્રવચન દ્વારા એ. ગુણ ગુણી વગર રહેતો નથી પ્રશ–પ્રવચન કયા દ્વારાએ? સમાધાન–પ્રવચન એ શ્રુતજ્ઞાનરૂપી ગુણ છે. ગુણીકાએ જ ગુણ રહે, તે તેથી ચારે વર્ણવાળે શ્રમણપ્રધાન જે સંઘ તે “પ્રવચન. જ્ઞાનરૂપી ગુણ આધાર વગરનો હોય કયાંથી ! તીર્થકર મહારાજે ભલે જનગામિની વાણીથી દેશના કરી. પણ ગણધરે એ સૂત્રરૂપે થી ન હોત તે એ જ શ્રોતાઓને કાલાંતરે, ક્ષેત્રમંતરે અને તે વખતે બીજી જગ્યા પર હતું તેનું શું થાત? બીજા નવા થવાવાળાને શું થાત? આપણે અવિરતિ ટાળીને વિરતિ લીધી, કષાયને ટાળવા તૈયાર થયા તે બધે પ્રભાવ કોનો? ગણધરનો. પાંત્રીસ વાણીના ગુણસહિત વાણીએ તીર્થને ઉપદેશ આપે છે, પણ આપણે માટે તે શૂન્ય. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ગણધરકત રચનાને પ્રભાવ ગણધરોએ સૂત્રની રચના ન કરી હતી તે આપણી શી વલે થાત? સૂત્રની રચના કર્યા છતાં કોઈ આમ કહેવાવાળા નીકળે સૂત્રની વ્યવસ્થા ન હોત તે આ કાળમાં શું થાત? જંગલી લેકમાં કાયદો ન હોવાથી ગમે તેમ વર્તે ગણધરે સૂત્રે ગૂંચ્યાં ન હોત તે ધર્મમાં જંગલી જ રહેત. બધું બંધારણ આગમને આધારે. ગણધરેએ ગૂંથી લીધું, તે મેં ચાલ્યું. સ્ત્રીઓ લગ્નનાં ગીત ગાય છે એ કયા કાગળ પર લખ્યાં હતાં ? મેંઢે ને મેંઢે ચાલ્યાં. ગણધરની રચના મેંઢે મેંઢે ચાલી, સ્ત્રીઓને છાજીયાં યાદ રહે છે, પણ આપણને સૂત્રો યાદ રહેતાં નથી. તેમના જેટલે પણ તમને રસ નથી. તીર્થકરના વચને જે ગણધરોએ ગૂંચ્યાં તે “તીર્થ. એ શાસન તારનાર છે. ગણધરોએ આગમનું રચવું કર્યું, ત્યારે શાસન પ્રવતી શકયું. શાસનના હિતને માટે સૂત્ર પ્રત્યુ. જે અત્યારે આ ન હોત તો સાધનાવાળાને શાના આધારે પ્રવર્તવું? બાધકથી બચવાને રસ્તો કાંઈ ન રહેત. જેમ જંગલી લેકે છે, તેમ તેમની પિઠે ધર્મમાં જંગલી રહેત. મેક્ષમાર્ગમાં જીને લાવવા, રાખવા, વધારવા કોઈ પણ કાર્ય કરી શકતું હોય તો તે ગણધર ભગવાનની રચના. દેવને ઓળખાવનાર ગણધરરચના વાત ધ્યાનમાં આવશે ત્યારે 'હરિભદ્રસૂરિનું વચન સમજાશે. જેને આત્માનું હિત કરવાની ઈચ્છા થઈ છે તેણે આગમને આદર કર્યો છે. જે આગમનો આદર કરે તે દેવ, ગુરુ, ધર્મને માનેલા છે. તીર્થકોની માન્યતા આગમને અંગે ૧ પરિશિષ્ટ પહેલું નંબર (૪) જુઓ Page #187 -------------------------------------------------------------------------- ________________ નવમું] સ્થાનાંગસૂત્ર ૧૨૧ છે, પણ તીર્થ કરેને અંગે નથી. નથી દેખાતા મહાદેવને કે નથી દેખતા મહાવીરને. આપણને ફાવે તે બધા સરખા. પછી મહાવીરને કેમ વળગ્યા છીએ? મહાવીરને મેળવી આપનાર હોય, ઓળખાવી આપનાર હોય, મહાવીરને દેવ, તીર્થકર તરીકે મનાવનાર કંઈ પણ હોય તે ગણધરના આગમે છે. મહાવીરને ઓળખાવ્યા, મનાવ્યા, દેવ, તીર્થકર તરીકે જાહેર કર્યા એ કેવળ ગણધરના વચને ભાષણ છાપામાં વાંચીએ ત્યારે ભાષણ કર્તા ઉપર બહુમાન થાય છે. રિપોર્ટરે બહુમાન કરાવ્યું. ગુરૂનું ગુરૂપણું, ધર્મનું ધર્મપણું બતાવનાર કોઈ હોય તે તે ગણધર મહારાજાઓએ ગૂંથેલાં સૂત્રો છે. રિપિટરાના ભિન્નપણથી વાક્ય ભેદ તેમ ગધરરચના અર્થથી તીર્થકરોને આત્માગમ હોય. તીર્થકર કેવળજ્ઞાનથી સ્વયં જાણીને બીજાને પ્રરૂપે. પ્રરૂપણ બીજાને આધીન હેય નહિ તેવી રીતે ગણધર બીજાની પાસેથી લીધા સિવાય સ્વયં બધી રચના કરે, સ્વયં રિપિટ લીધેલે, કેટલાક સ્વયં રિપોર્ટ લે છે, કેટલાક રિપોર્ટ ઉપરથી રચના કરે છે. ગણધરને રિપોર્ટ સ્વયં. જેમ એક સભામાં દસથી બાર રિપોર્ટ આવ્યા હોય, વસ્તુ ન ફરે, વાક્ય ફરે. તેવી રીતે અગિયાર ગણધર, અથવા રાષભદેવના ચોર્યાસી ગણધર ભગવાનના વચનને ગૂંથે. વાકય રચના ફરે પણ બારે અંગ અર્થ થકી શાશ્વતાં. તીર્થકર બતાવનાર છે પણ બનાવનાર નહિ . કેવળજ્ઞાને જે જગતના પદાર્થો જાણ્યા, તે જણાયેલા પદાર્થો હમેશના છે. જીવાદિક પદાર્થોનું નિરૂપણ કરવા લાયક હંમેશના. જિનેશ્વરે ધમ બનાવતા નથી, બતાવે છે. તેવી રીતે અધર્મ બતાવે છે, પણ બનાવતા નથી. જિનેશ્વર જે ધર્મ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન અનાવતા હેાય તે જિનેશ્વરની પહેલાં દયા એ ધર્મ ન હતા. પ્રાચ એ ધર્મ ન હતા, એમ થાય અને બનાવે ત્યારે થયા થાય. શાહુકારી હતી, પણ એમાં ધમ પણું ન હતુ તે તીથ કરે એ મતાવ્યું. એવી રીતે અધમ તીર્થંકરાને બનાવેલા નથી, બતાવેલા છે. મનાવેલે માનીએ તે તીર્થંકર પહેલાં ગુના કરતાં તેને ગુનેગારી ન લાગે. શારદાએઁકટ (Act) એટલે અત્યારે માળલગ્ન કરે તે। ગુનેગારી. કાયદે થયા પહેલાં ગુનેગારી લાગતી ન હતી. મનાવવાનું માનીએ ત્યારે આવી સ્થિતિ થાય તેથી તે ન થાય તે માટે ખતાવવાનું માનીએ છીએ. તેથી બિનપન્નત્ત તä ( સત્તારવૌરસી )-જિનેશ્વરે પ્રરૂપેલું તત્ત્વ, કેવળીએ કહેલા ધ એમ કહીએ છીએ. દીવા બતાવનાર છે બનાવનાર નથી જગતમાં અંધારૂં હોય, હીરા પડયા છે, કાંકરા પડયે છે. હીરાકાંકરાનું ભાન નથી. દીવેા કર્યાં–હીરા હીરારૂપે માલમ પડચે. દીવાએ કાંકરાને મતાન્યે છે. હીરાને મતાન્યેા છે. બતાવ્યે એટલે પહેલાંના હતા. દીવાએ તે માત્ર બતાવ્યા. તેવી રીતે જગતમાં હિંસા વગેરે પાંચે આશ્રવે, કળધનાં કારણા જગતમાં બનેલાં હતાં તેમ હિંસા વિગેરેના પચ્ચક્ખાણુ કરવાથી ધર્મ પણ બનતા જ હતા, નવા બનાવેલા નથી. જેમ દીવાએ મતાન્યે આ હીરે, આ કાંકરે તેમ જગતમાં સિદ્ધ જે મેાક્ષના રસ્તે તે બતાવી દીધેા. . નિબધમાં વાકય જુદાં પણ ભાવ એક તેમ દ્વાદશાંગી સુધર્માસ્વામી ને ગૌતમસ્વામીજીની દ્વાદશાંગીની રચના છે. સુધર્માસ્વામીની દ્વાદશાંગીમાં કેટલાકમાં ગેાયમા, કેટલાકમાં સુધર્માસ્વામી છે. પણ તેથી વસ્તુ એક જ છે, શબ્દો જુદા Page #189 -------------------------------------------------------------------------- ________________ નવમું] સ્થાનાંગસૂત્ર, ૧૨૩ - જુદા છે. નિબંધમાં ભાવાર્થ એક સરખો-અર્થ જુદા ના. હોય, પણ નિબંધની વાકય રચના જુદી જ પડવાની. બીજા તીર્થકર થાય તે વખતે મોક્ષમાર્ગ બંધ થયેલ હોય તેથી તીર્થ સ્થાપના થાય અને ગણધરે દ્વાદશાંગી ર. . આગમના આધારે દેવ-ગુરૂ હવે મૂળ વાત પર આવ-ગણધરોએ ગૂંથેલા આગમે. એ જ તારવાવાળા છે. અને તે આગામે શાસનના આધારભૂત દેવ, ગુરુ, ધમને સમજાવનારા અને મેશે દેરનારા છે. "હરિભદ્રસૂરિજી જણાવે છે કે શ્રી તીર્થકરને ઉદ્દેશીને કરે તે પણ સંસારમાં રખડી જશે. અત્યારે આ વાકય શ્રવણ કરનારને ભયંકર લાગશે. કયારે ? સમજાવ્યા વગર કહેવામાં આવે ત્યારે. . . . . . . . . પિતાની બુદ્ધિકલ્પનાએ જે પ્રવૃત્તિ તે પ્રવૃત્તિ આજ્ઞાબાહ્ય છે, અને કેવળ સંસારને વધારનારી છે. ચોરી કરી, અને તે તીર્થકર મહારાજ માટે કરી છે. ખુદ તીર્થ કરને ઉદેશીને પણ તે ચોરી કરી હોય, તે પણ પરમાર્થથી વિચારીએ તે તીર્થકર માટે છે જ નહિ. દેવ, ગુરુ, ધર્મ અને સભ્યત્વનું સેવન અને મિથ્યાત્વને પરિડારાદિને આધાર આગમ ઉપર છે. પહેલા તારનાર કોણ? ' ' . ! ! ! ! ! પ્રશ્ન–પહેલો ગણધર તારનાર કે તીર્થકર તરનાર? '' સમાધાન–ગણધરો તારનાર છે એમ શ્રી મહાવીર ભગવાન શ્રીમુખે જણાવે છે. કારણકે માનનારા આ રિપોર્ટ રિપેર્ટરને માનશે, પણ તે ભાષણ કરનારને પહેલે માનશે. કાં તે તે ૧ પરિશિષ્ટ પહેલું નંબર (૫) જુઓ. .. . . . . .. . Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન વાતને સમજે, અને કાં તે તે વાતને અનુસરે. ગીતાર્થપણું સમજવામાં ન આવે અને પિતનામાં અગીતાર્થપણું હોય તે બીજાની નિશ્રા લેવાની જ છે. પરંતુ ધ્યેય અરાધવાનું છે કે , તીર્થકરના આધારે ગણધરેએ આગમ ગૂંચ્યા છે એ ધ્યેય ચૂકવું નહિ. તરવાનું સાધન પ્રથમ ગણધર હવે પાછા મૂળ વાત પર આવ–શાસનપ્રવૃત્તિ માટે, શાસન ચાલે તે માટે, મોક્ષમાર્ગની પ્રવૃત્તિ માટે ગણુધરે છે. તીર્થકરે તીર્થને સ્થાપનારા છે, પણ શાસનને તરવાનું સાધન પહેલા ગણધર. સૂત્ર થકી ગણુધરેને આત્માગમ શાસનની પ્રવૃત્તિ માટે ગણધર મહારાજાએ સૂત્રની રચના કરી. રચના સ્વતંત્ર છે. કોઈની પાસેથી લીધેલી નથી. કૉપી (Copy) કરેલી નથી. કૉપીથી આવે તે આત્માગમ નહિ. આગમ ત્રણ પ્રકારે–આત્માગમ, પરંપરાગમ, અનંતરાગમ. તીર્થકર પાસે સાંભળીને ગણધરને સ્વયં ગૂંથવાની ફરજ કવિએ તે માત્ર વર્ણન કર્યું, કવિએ રાજાને બનાવ્યું નથી. ધર્મ અનાદિને છે. કેઈ કાળ એ ન હતું કે હિંસાથી પાપ લાગતું ન હતું. જૂઠ વગેરે માટે પણ તેમજ લેવું. સર્વ કાળે ધર્મ, અધર્મ રહ્યો જ છે. નગરનું વર્ણન જ જાણતા હોય તેને કવિએ કરેલું વર્ણન ધ્યાનમાં આવે. જિનેશ્વર ભગવાન જે સ્વરૂપે ધર્મ અધર્મ રહ્યાં છે તે જણાવે છે. તીર્થકર કેવળજ્ઞાની; ગણધર ચાર જ્ઞાની. (મા૦ ૦ ૭) તીર્થકર ભગવાને કેવળજ્ઞાનથી જાણીને પદાર્થો નિરૂપ્યા કેઈના કહેવાથી નહિ. અર્થ થકી તીર્થકરનું આત્મબળ, તેવી રીતે જે રચના કરી, સૂત્રે ગૂઠયા તે કોઈનું Page #191 -------------------------------------------------------------------------- ________________ નવમું સ્થાનાંગસૂત્ર ૧૨૫ અનુકરણ કરીને નહિ. ત્યારે સ્વયં રચના છે. કોપી રાઈટ . (Copy-right)ને હક લઈ શકે. હમણું તે અહીંનું ત્યાંનું લઈને ગોઠવે, ગોઠવ્યું તેમાં હક તેમ તેમાં નથી. આખી-કૃતિ પિતાની હેવાથી ગણધરને આત્માગમ, અવયંપ્રણેતા. અર્થ થકી તીર્થકરોને આત્માગમ. સૂત્રે થકી ગણધરને આત્માગમ. રતિમાસાની પ્રકૃતિવાળાને શો ઉપાય ? ગણધરે અંગપ્રવિષ્ટની રચના કર્યા છતાં આચારાંગ, સૂયગડાંગમાં તે કાળ પૂરતું વિવેચન. શંકાતીર્થકર સર્વજ્ઞ હતા. જે કાળે જે વખતે જે પ્રસંગે આવે તે શું કામ ન લખ્યા? સમાધાન–શૈદે રાજકના પ્રસંગો, જીના વિચારે લખેલા છે; આપણને નથી મળ્યા શંકા—લખેલા હતા તે શા ઉપરથી માનવું? સમાધાન-માંદાને લગીર ઊનું આપે તે લેહી પડે. ટાઢું આપો તે વાયુ થાય. તેવા થાઓ તે ઉપાય નહિ. બધું લખ્યું કેમ નહિ? લખેલાની વાત કરશું ત્યારે હે” કરશે. મહાવિદેહ ક્ષેત્રને હાથી આપણા કરતાં પાંચસે ગણે મેટે. હાથી જેટલી રૂશનાઈએ એક પૂર્વ લખાય. ટૂંકાની વાત આવી ત્યારે લખ્યું કેમ નહિ? લખ્યાની વાત આવે ત્યારે આટલું બધું. પ્રકૃતિ રતિમાસે થઈ ગઈ છે. આખી ચોવીસીનું લખ્યું હતું. સેળ હજાર ત્રણ યાસી હાથી મહાવિદેહના. તેટલી શહીએ કેટલું લખાય તે વિચારે. ચૌદ પૂર્વ પહેલાં હતાં. અત્યારે કહે કે લખ્યું કેમ નથી? લખ્યું કહે તે આટલું બધું હોય? રતિમાસાની પ્રકૃતિવાળાને કહેવું શું ? . Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સ્થાનાંગસૂત્ર ચૌદ પૂર્વ એટલે ટૂંકી નોંધ : ટૂંકી નોંધ ચૌદ પૂર્વ. ચૌદ પૂર્વને ભણેલા, જાણનારા, અને જાણે તે અનંતગુણ અધિક જાણે, જ્યારે કાઇ અનતગુણુડીન જાણે. નેાંધરૂપે ન હેાત તે એ સ્થિતિ આવત કયાંથી ? વિવેચનનાં પુસ્તક ન હતાં, નાંધરૂપે હતાં તેથી એટલે બધા ફરક પડયા. પૂર્વનું આટલુ બધુ નિરૂપણ મગજમાં કેમ ઉતારવું ? અસંખ્યાત દ્વીપની માટી. દરેક સમુદ્રના પાણીના જુદા ગુણસંચાગથી થતા જુદા જુદા ગુણ અને સ્વતંત્ર ગુણા, સગે થવાવાળા ગુણાનુ નિરૂપણ કરે તે એઠું પડે, તે બધાનું સંપૂર્ણ પણે કરવુ હાય ? આગમા ઘણા ટૂંકા છે. રતિભરમાં ગધેડા ચીતર્યો તેમાં કયુ અંગ નથી ? ખારીકરૂપે છે તેથી જુદાં જુદાં રૂપે જાણવાની મુશ્કેલી. પહેલાંના અંગામાં એકે વસ્તુ. છેડી દેવામાં આવી નથી. વિશેષણવાળા રંગ છે તેમ વિશેષણવાળા ; મહાવ્રત છે ગ ગણધર મહારાજ વર્ગીકરણ કરતાં પાંચમા ઠાણુમાં પાંચ મહાવ્રતા કહે છે. મહાવ્રત સથા વિરતિને અગે છે. વ શબ્દ રાખીને લીધે, કાળો રંગ મેલીએ. રંગ. નામને કાંઇ રંગ નથી. વિશેષણવાળા રંગ છે. કાળો રંગ, લીધે રંગ છે. રંગ સામાન્ય જાતિ.' 'લીલે, પીળે। નામના પદાર્થ જુદા નથી તેમ મહાવ્રત નામને જુદો પદાર્થ જ નથી. પ્રાણાતિપાંતવિરમણ મહાવ્રત છે. તેમાં મહાવ્રત એ વિશેષ તરીકે છે.' રંગ નામના જુદો પદાર્થ નથી. પાંચે રંગ લીલેાપીળા રંગે. તે રીતે મહાવ્રત નામને જુદા પદાર્થ છે, તેમાંથી પ્રાણાતિપાતવિરમણ વ્રત નીકળ્યુ તેમ તે નીકળ્યાં નથી. પંચ મચા લખ્યું તેમાં મહાવ્રત પાંચ પ્રકારના છે તેમ લખ્યુ + = ' .. વ્યાખ્યાન Page #193 -------------------------------------------------------------------------- ________________ નવમું] - સ્થાનાંગસૂવ ૧૨૭ નથી પણ પાંચ મહાવ્રત છે એમ લખ્યું. પાંચ વર્ણો–લી, કાળ , વગેરે. જ્યાં સામાન્ય ધર્મ જુદો ન હોય, ત્યાં પ્રકાર કહેવાને વખત આવતું નથી. જ્યાં સામાન્ય ધર્મ જુદો રહી શકતે હોય ત્યાં વિશેષ ધર્મ જ કહે પડે છે. . ઊલટું સમજાવવાની બુદ્ધિ તે પાપ જેમ જીવ બે પ્રકારના ત્રસ અને સ્થાવર તેમ પંવિદે મળે પત્ત ન કહ્યું પણ પંઘ માથા પન્નતાં કહ્યું તેમાં પણ અનુક્રમે પહેલું—એ પહેલું પ્રાણાતિપાત વિરમણ મૃષાવાદને પહેલું રાખીએ તે કેટલાક પૂર્વસમા પર ન ધ: () કહે છે. આ દાબડી કાળી છે. જગતે જાણ્યું. કોઈની મરજી લાલ કહેવાની થઈ તેમાં પાપ કયાં થયું તે સમજાવશે? બેલનારાની જે મરજી થાય તે મતે બેલે. પાપ શામાં? “કાળી માં પાપ, લાલમાં પાપ, કે “છે માં પાપ ? પાપ શેમાં ? પદાર્થનું સ્વરૂપ જે છે તેનાથી ઊલટું બોલવું તે. ઊલટું સમજાવવાને માટે પદાર્થ જે સ્વરૂપે હતું તેનાથી ઊલટું સમજાવવા માટે બો. જે વસ્તુ અંદર કાળી છે, છતાં પોતે લાલ સમયે; બીજાને લાલ સમજાવવાની બુદ્ધિ તે “પાપ”. લાભાંતરાયના ઉદયમાં લઈ જે તે પાપ ચારી શું પાપ? આ વસ્તુ અહીં મૂકી હતી, જમનાદાસે ઉઠાવીને ગુંજામાં મેલી શું પાપ ? પાપ શામાં હાથ અડાડ તેમાં, કે ગુંજામાં મેલી તેમાં? કે ઉઠાવવામાં ? પારકી માલિકી બીજાને લાભાંતરાયને પશમથી મળેલી ચીજ તેને લાભાંતરાયના ઉદયમાં લઈ તેને અંગે “પાપ”. એની માલિકી તેડી પિતાની માલિકીમાં લાવવી.. Page #194 -------------------------------------------------------------------------- ________________ [અન્યાન ૧૨૮ થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન પ્રાણાતિપાતની વિરતિ વગર મૃષાવાદની વિરતિ ન હોય જીવના અનંતા ગુણ, તેમાં જ્ઞાન નામને ગુણ. અસંતુજ્ઞાન-કાળી છે છતાં લાલ. એક પદાર્થને વિપર્યાય તેમાં મેટું પાપ લાગે. વગર કામ બને પણ પાપ લાગ્યું. અનંતમા ભાગનું એક પલટાવવા ગયે તેમાં ચક્ષુ, ઘાણ, સ્પર્શન વગેરેનું જેટલું જ્ઞાન છે તેને મારી નાખવાવાળાએ ચૂરે કર્યો. જે જે જીવને જે જ્ઞાન શક્તિ મળેલી છે તેને ચૂરો કર્યો–એકી સાથે ચૂરો કર્યો. પ્રાણાતિપાતવિરતિ ન લેવાય, અને મૃષાવાદવિરતિ લેવાય તે ગઈ કાલવારે દાખલે આવશે. સ્વસ્ત્રીના પચ્ચખાણ આપ આ સજજની સભામાં શેભે નહિ. તેમ પ્રાણાતિપાતની સર્વથા વિરતિ કર્યા વિના મૃષાવાદની વિરતિ કરવાવાળો સભામાં શેભે નહિ. તેના વગર મૃષાવાદની વિરતિ એ ફતર ખાંડવાં . પિતાના પ્રાણને નાશ સર્વ જીવોને અનિષ્ટરૂપ. (કદાચ જૂઠું કેઈ વખત કેઈને વહાલું થઈ જાય) મોક્ષની વચ્ચે ખરેખર આડી આવનાર હોય તો ક્રૂરતા જ છે. કૂરતા એ ચંડલણની દીકરી છે. તે આવે તે વખતે કે જાતનું ભાન રહે નહિ. ઈટ લઈને પિતાનું માથું ફેડે. જે કૂતા સત્યાનાશ કાઢી નાખે તે કુરતા બંધ ન થાય તે પછી મૃષાવાદવિરતિ વગેરે ફેતરાં ખાંડવાનાં છે. તેવી હિંસાની વિરતિ કર્યા વિના મૃષાવાદની વિરતિ કરે તે ભલે વિરતિ રૂપે વિરતિ હોય, પરંતુ ફેરા ખાંડવા જેવી છે. બકરી કાઢતાં ઊંટ પેઠું શંકા–અનંતા તીર્થકરને ગણધરે એ જે કમ રાખે તેમાં હવે એક વધે. બકરી કાઢતાં ઊંટ પેસી ગયું. નક્કી કરવા ગયા કમ. મહાવ્રતવાળાને પહેલું ઉચ્ચારવાનું છે, ઉચ્ચા Page #195 -------------------------------------------------------------------------- ________________ નવમું ] સ્થાનાંગસૂત્ર ૧૨૯ રાય છે પણ શ્રાવકના અણુવ્રતામાં કરોડો ભાંગા કર્યા છે તે કેઈમાં પહેલા વ્રત વગરના ભાંગા છે. પછી એનુ શું કરશે ? પહેલા સિવાય ખીજા લેવાય તે ઉચિત ગણા છે ? તમે સાધુએ કાંઈ ગુનેગારી કરી કે તમારે તે નિયમ, તેમને નિયમ નહિ. શ્રદ્ધાવાળા છેડવાની ઈચ્છાવાળા છે મહાનુભાવ ! એને શ્રદ્ધામાં નિયમ ન હોય. પ્રાણાતિપાતવિરમણુ માન્યતા, પાંચે માતમાં થવી જોઈએ, હાવી જોઇએ, પણ અશક્તિ, આસક્તિવાળે. ખેરીને છેડ ને? કહે બૈરીની આસક્તિ છે. તપસ્યામાં અશક્તિ. ચાલવામાં અકિત. પૈસે છેડવામાં પૈસા ગળે ખેડા છે! કહેા, આકિત. ત્યાંના મેહુ છૂટતા નથી. નિમત્વભાવ થતા નથી. અતિ-આસિત છે તેથી કરી શકતા નથી, પણ કરવા લાયક છે. ‘મૃષાવાદ’ અંશનાશ, હિ’સા' સર્વનાશ દેશ થકી વિરતિ ગૃહસ્થાને હોય. સાધુધમાં રંગ હેય, વિરતિ અશકિત-આસકિતને લીધે ન લે, તેથી અડચણુ આવતી નથી. પહેલું મહાવ્રત હાય, સર્વથા પ્રાણાતિપાતથી વિરતિ, ખીજા ખધાં ઘાસપુસ. મૃષાવાદ-અનંતા ગુણ છે તેમાં એક જ્ઞાનગુણુ. એટલે એક અંશના વિપર્યાય કરવાની બુદ્ધિ. પણ હિંસા એ તે સ ગુણના નાશ કરનાર છે. આમ હૈાવાથી હિંસા એ મહાપાપ એમાં નવાઈ શી ? એ પહેલે નખરે આવવું જોઇએ. એક ચીજના અંતરાય ઊભા કરે તે ‘પાપી’ તે સર્વ ગુણાના નાશ કરે તે મહાપાપી કેમ નહિ ? મૃષાવાદ પાપરૂપ છે પણ હિંસા જબરજસ્ત પાપરૂપ છે. પહેલે પ્રાણતિ પાતુ રાજ ખેલા છે તે પહેલે કેમ? આ જ કારણથી અને - Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન એ જ કારણથી પહેલું મહાવ્રત પ્રાણાતિપાત વિરમણ કહ્યું. શંકા–જે તેમ છે તે તેને બદલે પ્રાણવધ, હિંસા. જીવવધ કેમ ન વાપર્યા? સમાધાન–ગણધર મોક્ષનાં બારણું ઊઘાડવા બેઠેલા છે. તેથી દરવાની નીતિને અંગે પ્રાણાતિપાતવિરમણ મૂક્યું છે. વ્યાખ્યાન ૧૦ સૂત્રકાર મહારાજા પાંચમા ગણધર સુધર્માસ્વામી બાર અંગની રચના કરતા થકા પહેલામાં આચારની, બીજાની અંદર વિચારની વ્યવસ્થા કર્યા છતાં સર્વ કાલના આચાર, વિચારોની સાધુમાં તાકાત આવવી જોઈએ, તે આવે તે શાસન સર્વ કાલ વતી શકે. અન્ય મતના આચારનું પરિવર્તન જે ન બતાવે તે કાળે કાળે આચારે અન્ય મતમાં ફરતા ગયા. અન્યના જુલમ દ્ધની સામા લડાઈઓ કરી, તબિંદુથી હિમાલય સુધી–જે કઈ બૌદ્ધ હોય તેની કતલ કરી નાખવી. આ દેશ તલવારના જોરે હાથમાં લે. - શંકરાચાર્ય ફરતા ફરતા જગન્નાથજી ગયા. ત્યારે જગન્નાથજીની મૂર્તિ અવળી થઈ. ત્યારે શંકરાચાર્ય બોલ્યા-ઐશ્વર્યના મદમાં માતે થયેલ છે. મારી અવજ્ઞા કરે છે, પણ ધ્યાન રાખ ભૂલી ગયે કે શું? જે વખતે બૌદ્ધો સામા પડેલા તે વખતે મેં તને ટકાવ્ય. બૌદ્ધોની સાથે લેકેએ કેટલું બેડયું હશે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ દસમું] સ્થાનાંગસૂત્ર પછી થાય ત્યારે બુદ્ધ એ અમારો અવતાર છે. જે બાજુ હવા થાય એ બાજુને ધર્મ લઈ લે, તેમ જૈને સાથે લડવામાં બાકી ન રાખી. હરિતના સામાનો ન જ્ઞનમંતિ–આટલું જેનો સાથે ખેડ્યું પછી થાક્યા ત્યારે કહી દીધું કે શિવજીની માયા છે. અન્ય, ઉપદેશ દ્વારા વધારા નથી - જેન સિવાય બીજો એક પણ મત ઉપદેશ દ્વારાએ વધવા - પામ્યું નથી. જેની સાથે પૂરું ખેડયું, અને ન ફાવ્યા. ત્યારે અમારી શિવજીની લીલા છે એમ કહી નાખ્યું. મિયાંને મહાદેવને ન બને તો પછી મહાદેવને મહમદને બની શકે નહિ. છતાં અલેપનિષદ કહી નાંખ્યું. જમાને થાય તેમાં ભળી જવું. પુણ્ય પાપ અવસ્થિત વસ્તુ છે. જમાને ચાહે તેમ પલટે છતાં વસ્તુસ્થિતિ હોય તે રહે. તે પલટાય નહિ. જમાન પલટાયે પ્રરૂપણું ન પલટાય જૈન ધર્મની એક જ સ્થિર વાત છે. જે વસ્તુ કેવળજ્ઞાનથી નિહાળી તે જ ભગવાને નિરૂપણ કરી, તેમાં ચાહે તેટલા જમાના જાય પણ ફેરફાર પડે નહિ. અમુક વસ્તુ જૂઠ એ ધર્મ હોય એવું વખતના વાયરા જેવું થાય નહિ. ચાહે યુગે, સદીઓ - વગેરે ચાલ્યા જાએ. જે તત્ત્વસ્થિતિ, તેમાં કાંઈ પણ પ્રકારે ફરક પડે નહિ. અર્થની અપેક્ષાએ દ્વાદશાંગી શાશ્વતી. જે અર્થો ઋષભદેવજીએ કહેલા તે જ અર્થો મહાવીરે કેવળજ્ઞાનથી જાણુને કહ્યા. બંને વચ્ચે મોટા અંતરો છતાં તત્વને બાધ આવે નહિ. પ્રત્યેકબુદ્ધો, સ્વયં બુદ્ધોનું જ્ઞાન ભક્ત, મહા Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન વિદેહમાં, સર્વ ક્ષેત્ર, સર્વ કાળે સરખું રહે. સમયના વાયરા લાગે નહિ. જે જમાને બે અઢી હજાર વર્ષને તેમાં સ્થિતિ પલટી જાય તે પલ્યોપમ-સાગરોપમમાં પલટતાં પલટતાં નામનિશાન ન રહે. જે શાસ્ત્ર વખતના વાયરાની પેઠે ફરતું હેત તે બેઠું થઈ જાત. જૈન શાસનને અંગે ચોવીસી, વીસી, ઉત્સર્પિણ, અવસર્પિણી, કઈ કાળ, કઈ ક્ષેત્ર હોય તે તેમાં આના સિદ્ધાંતને પલટાવાનું નથી. મહાવત એટલે શાસનને સ્તંભ - આચારાંગથી આચારની, સૂયગડાંગથી વિચારની મર્યાદા ' બાંધી, તે સર્વ કાલની કરવા માટે સ્થાનાંગની અંદર વગીકરણની જરૂર છે. વર્ગીકરણ એટલે એક વસ્તુને જુદા જુદારૂપે વહેંચવું. વહેંચવાથી રહેલી ખૂબી ખ્યાલમાં આવે. વર્ગીકરણ માટે ત્રીજું અંગ. એ અંગના પાંચમા ઠાણાની અંદર ગણધરે પ્રરૂપણા કરી કે પાંચ મહાવ્રતો. ઘરમાં નાનાં છોકરાં ગાદી આગળ બેઠા હેય, બાપ, ગઠડી કાઢે, જોવા માંડે, છોકરાં કહે-શું ધંધે લઈ બેઠા છે? બાળકની દ્રષ્ટિ ગઠડીમાં નહિ; ચા પીવામાં, ખાવામાં છે. તેમ જ્યાં સુધી ઊંડા ન ઊતરીએ ત્યાં સુધી મહાવ્રત શાસનના સ્તંભરૂપ કેવાં જરૂરી છે, એ માલમ ન પડે, ઊંડા ઊતરીએ ત્યારે દેવ, ગુરુ, ધર્મતત્ત્વ મહાવ્રત ઉપર જ છે. એમ માલમ પડે. . બીજા કુદે કેમ? હથિયાર ધારણ કરે તેને “કુદેવ’ કહીએ. કારણ હિંસાની સંભવના. સ્ત્રી પાસે હોય તે “કુદેવ ગણીએ. કેમ ? મહાવ્રતવાળા નથી. બ્રહ્મચારી નથી. મહાવ્રતવાળા નથી એટલે સાધુ નથી. તેથી મેક્ષ નથી. કારણકે સાધુના વેષમાં મેક્ષ છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ દસમું] સ્થાનાંગસૂત્ર ૩૩ ગૃહલિંગ સિદ્ધ બોલનારે સ્વલિંગ સિદ્ધ શબ્દ ખ્યાલમાં લે આ પ્રશ્ન-ગૃહસ્થલિગે મેક્ષે ગયેલા છે કે નહિ ? તે પછી વેષ ઉપર શું તત્વ છે? સમાધાન- સ્થલિંગે સિદ્ધ કહ્યા. તેની પહેલાં સ્વલિંગ કહ્યું. “સ્વલિંગે સિદ્ધ એનો કોઈ અર્થ કરીશ? સિદ્ધનો અધિકાર ચાલે છે તેમાં સ્વને અર્થ શું? કયે અર્થ લે? સિદ્ધ થવાનું જે “સ્વ” શબ્દથી સિદ્ધ થવાને અર્થે આવે તો એ અર્થ થ કે સિદ્ધ મહારાજાનું લિગ. પહેલા શબ્દમાં સિદ્ધ મહારાજનું લિંગ છે તે શાસ્ત્રકારે કહ્યું, તે કેમ ધ્યાન બહાર જાય ? જે ગૃડિલિંગ સુધી પહોંચવા જાય અને સ્વલિંગને અર્થ ન આવડે તેનો અર્થ શું? ગણધરેએ, તીર્થકરેએ, કેવળીઓએ કહ્યું કે મોક્ષનું લિંગ વેષ. તે પછી આમાં મેક્ષ કહે છે? અરે શાસ્ત્રકાર કહે છે તે તે જુઓ. જોડે પદ છે. અન્યલિંગ એટલે આંધળા, અજાણ્યાપણું અન્યલિંગ-અન્ય” એટલે બીજું. તેનાથી બીજું? સિદ્ધ થવાનુ લિંગ તેનાથી અન્ય-બીજુ લિંગ. જે તેમ છે તે અજાણ્ય. સીધે રસ્તે ચાલી ગયે. હતે ગાડે, મોંમાંથી સારું નીકળી ગયું. તે પછી કઈ અજાણ્યા, ગાંડા કે આંધળા થવા માગે ખરા? કઈ રસ્તા ઉપર આવે તેથી કાંઈ તે માગતા નથી. રસ્તે આવવાનું કારણ આંધળાપણું નથી. આંધળાને માર્ગે આવેલા દેખીએ છીએ, છતાં સમજીએ કે આંધળાપણાનું, અજાયાપણાનું કામ ઊંધું વાળવાનું છે. અલિંગ એટલે મોક્ષને ઊંધું મારનાર અન્યલિંગ-સંસારમાં ગુમાવનાર–મેક્ષનું ઊંધું મારનાર, તેમાં Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સ્થાનોંગસૂત્ર [ વ્યાખ્યાન તે કાઈ સિદ્ધ તે આંધળાનું રસ્તે આવવું-ગાંડાનુ સારૂં મેલવા જેવું છે. કદી સારા શબ્દ ગાંડાના મુખમાંથી નીકળી ગયે હાય તેથી કાઈ ગાંડા થવા ઇચ્છે નહિ. તે પછી શાસ્ત્રકારે કહ્યુંઅન્યલિંગ-આ રસ્તે સ ંસારમાં રખડી મરવાના છે. મેાક્ષથી ઊલટ છે. એમ કહ્યું છતાં અન્યલિંગ સિદ્ધ એ શબ્દો કહ્યાં તેને કઈ ગતાગમ ન હુંય તે પકડે છે. ગાંડાને માં સારા શબ્દ આવી ગયેા તેથી ? તુ ગાંડા થવા માંગે છે ? નહિ. કારણ ? સંભવ નથી. તેવી રીતે કાઈક ખની જાય. તેથી તીથ કરેા કહે છે કે અન્યલિંગે સિદ્ધ કઈક જ મને. અન્યલિંગ મેાક્ષનું શિંગ નથી પ્રશ્ન—અપલિંગે સિદ્ધ તેા થાય છે ને ?. સ્વલિંગ શું કરવા પકડી રહેવું? સમાધાન ગાંડાને માંએ કેઈ વખત સારા શબ્દ નીકળી જાય છે તે ડહાપણને શા માટે પકડવું? તેના જેવા તે પ્રશ્ન છે. ગાંડાપણામાં સારા શબ્દ તે અચાનક નીકળી ગયા છે. તેમ મેક્ષનું કારણ તે સ્વલિંગ જ છે. કેઈ વખત અન્યલિંગમાં થઈ ગયા . તેથી અન્યલિંગ કારણ નથી. અન્યલિંગ મેાક્ષનું લિંગ નથી, તેમ તીર્થંકર ચાકખુ જણાવે છે, છતાં એને પકડવા જઈએ તે આપણા જેવા મૂર્ખ કાણુ ? ગૃહિલિંગ એટલે ગૃહસ્થપણાનું લિંગ. જેને તીર્થંકરા ઘર છેડવું જરૂરી ગણ્યુ હતુ તેવાએ એ ગૃડસ્થલિંગે સિદ્ધ કહ્યા છે. . 7 ગૃડસ્થલિંગ કયુ ? આ છે ચારે ગતિમાં ભટકવાનું સ્થાન ઘરમાં બેઠા શુ કલ્યાણુ નથી ? આવું કહેવાવાળાઓએ સંસારના આરભમભારભને ગણુતરીમાં લીધા નહિ. Page #201 -------------------------------------------------------------------------- ________________ દસમું] સ્થાનાંગસૂત્ર ૧૩૫ ગૃહસ્થપણુનાં બે વર્ષ મહાવીરની એવી ઉત્કૃષ્ટ સ્થિતિએ વર્તણુક હતી. રાજકુમાર હેય, બે વરસ સ્નાન કરે નહિ તે શી સ્થિતિ થાય? ગૃહસ્થ પણમાં રહેવું–સાધુપણું લે તે જુદી વાત. અમારામાં ને તમારામાં ફરક રાતદહાડાને. તમારી દષ્ટિએ ગાંડા. તમારે પૈસે ભેગો કરે, અમારે તે જેવું જ નહિ. દુનિયામાં પૈસા ફેકે તેને ગાંડે ગણીને હેપ્પીતાલ (Hospita)માં લઈ જાઓ. તમારામાંથી ઊઘાડા માથે બજારમાં ફરે તે મશાણીઆ ગણે. અહીં પહેલેથી માથેથી ઉતાર્યું. તમારામાં જેડે ન પહેરે તે કંજુસ. અહીં જેડા પહેરો તે લાંછન ખાન, પાન, વસ્ત્ર, પાત્રમાં વિચારો કે ગાંડાની નિશાની તે જ અમારી. તમે બૈરી ન છે તે દેશદેશ ફરે, અમારે હોય તે સિરે. તમારી અમારી જોડી ન મળે. તમારી અપેક્ષાએ પૂરેપૂરા ગાંડા છીએ. તમે હજામત વધારે તે? લાંછન. મેલામાં, લૂખું ખાવામાં, ઉપવાસ કરવામાં અમારી શેભા. તમને લાંછન. રાજકુટુંબમાં રહેવું, રાજકુમાર, ઘરમાં રહેવું–બે વર્ષો સુધી સ્નાન ન કરે તે કયી સ્થિતિ ? પિતાને નિમિત્તે કરેલું ન ખાવું એ કયી દશા? આવી દશાએ રહ્યા. ઘરના કેઈ કામકાજમાં ભળ્યા નહિ. રાજકાજ સરખા ઉપાધિના કારણોમાં નિરાળા રહે. આવું છતાં ભગવાન મહાવીર ભૂલ્યા કે ઘરમાં કલ્યાણ માન્યું નહિ એમ ને? કર્ભે શૂરા તે ધીમે શૂરાનું તત્ત્વ કમેં શૂર તે ધર્મે શૂરા–બ્રહ્મચર્યમાં પરણીને પરિણતિવાળા રહ્યા હોય તે વાણુઆ. જંબુસ્વામી-બ્રહ્મચર્ય લીધા પછી પરણ્યા. પછી પણ પરિણતિમાં રહ્યા તે ક્ષત્રિય કે વાણીઆ? ચેરેને ચેકીદારો વાણીઆએ બનાવ્યા. કમે શરા Page #202 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન તે ધર્મે શૂરા એ બેવકુફેનું વાક્ય છે. પાપીમાં પાપી થયે હેય તે પણ તેને પ્રતિબંધ દેવામાં સંકેચાવું નહિ. શૌર્યને અંગે લાયકાત હતી. એંજીનમાં દેડવાને વેગ છે. આમ ફેરવશ તે આમ દેડશે. કર્મને શૌર્ય છે તેને કેળવી લેવા માટે વાક્ય છે, પણ કમવાળાને વધારવા માટે વાક્ય નથી. ગૃહસ્થપણુમાં કલ્યાણ નથી મૂળ વાત પર આવે. મહાવીર બે વર્ષ સુધી આમ રહ્યા. ન તો નંદીવર્ધન બેલ્યા કે ઘરમાં રહે છે તારું કલ્યાણ છે. ત્રણ જ્ઞાનના ધણી આવી રીતે રહેવાવાળા મહાવીર એમ માનવાવાળા ન હતા કે ઘરમાં રહેવાથી કલ્યાણ છે. કાંતિક દેવેએ, નંદીવર્ધને, શાસ્ત્રકારોએ ઘરમાં કલ્યાણ ન રાખ્યું. ઘરવાળે, ઘર વગરને એમ ભેદ માન્યા. ચારામો, ગારીયં પવરૂપ મહાવ્રતની કિંમત ધ્યાનમાં આવી હોય તે ઝવેરીને છેકરે સમજણું થાય તે કહે બાપા, પેલી ગઠડી આવી છે તે જુઓ તે ખરા–ચા દૂધને ન સંભારે. એવી રીતે જૈન શાસનમાં પ્રવેશ કરનાર સમજે કે તીર્થકરને અંગે દેવ પણું રહેલું તે મહાવ્રતોને અંગે. ઝડપણે કલ્યાણ નથી. દેવ હથિયાર સ્ત્રી વગરના જોઈએ પ્રશ્ન—તરવાર હાથમાં હોય તેથી અત્યંતર આત્મા બગડી ગયો? હથિયાર રાખે તે કુદેવ એવું નહિ. ભાવના ચેકખી હોય, હાથમાં હથિયાર હેય, હથિયાર માત્રથી કુદેવ કેમ માન્યા? પૃથ્વીચંદ ગુણસાગર-જે ખુદ સ્ત્રીને હસ્તમેળાપ કરે છે, તે વખતે પણ કેવળજ્ઞાન ટેકાતું નથી. તે સ્ત્રીની મૂર્તિએ કેવળજ્ઞાન કયું કેમ? Page #203 -------------------------------------------------------------------------- ________________ દસમું] . સ્થાનાંગસૂત્ર ૧૩૭ સમાધાન–સ્ત્રીને રાખવાવાળાને આત્મા સાથે માની લઈએ, તે પણ મહાવ્રતની વિરૂદ્ધ ચિહ્ન હોય એટલે આરાધ્યપણામાં આવે નહિ. આથી દેવને અંગે આરાધ્યપણું ઊડી ગયું. દેવ એવા માનવા કે જેને હથિયાર, સ્ત્રી ન જ હોવાં જોઈએ. સ્ત્રી આદિ નિષેધ, કુદેવના નિષેધ માટે લેઢાના ખીલા (હથિયાર)થી કામ છે કે આત્માથી કામ છે? આત્મા સાથે કામ છે એમ તે ચોક્કસ જ છે. તેથી જેટલા હથિયાર વગરના તે બધા દેવની લાઈનમાં છે એમ માનતા નથી. જેટલા સ્ત્રી વિનાના તે બધા દેવ એમ નથી. હથિયારને અભાવ એ કુંદેવત્વના અભાવને જણાવનાર છે. પણ સુદેવપણું જણાવનારે નથી. હથિયાર ન હોય તેથી સુદેવપણું આવી જતું નથી. તે પછી આ બધા સુદેવ ને? રસ્તા પર ઊભા રહીએ તે સેંકડે બે હથિયારવાળા નીકળે. તમારે પક્ષે વાંઢા, વિધુર, સ્ત્રી વિનાના તે બધા તો દેવ ને? એમ નહિ. હથિયારને અભાવ એ કુદેવત્વના અભાવને જણાવનાર. સુદેવત્વ વીતરાગતાને-સર્વજ્ઞતાને લીધે છે. મેક્ષમાર્ગને રસ્તે મહાવ્રત જ . સુદેવત્વમાં આવતાં કુદેવત્વને વિચ્છેદ કરે છે. સ્ત્રીને, - હથિયારને અભાવ છે તે મુદેવત્વના અભાવને લીધે. હિંસકપણે ન જોઈએ, અબ્રહ્મચારિપણું ન જોઈએ તે સુદેવ માની શકીએ. તે દેવત્વને આધાર? પાંચ મડાગ્રત ઉપર. ગુરૂતત્વને અંગે પંચમહંયધામાં કહેવું પડે. ધર્મતત્વ-ત્રણે તત્વમાંથી કઈ - તત્ત્વ કંથારિત માનવું હશે તે મહાવ્રતની સરણએ જવું પડશે. ગણધર, તીર્થકર સરખા સમર્થ પુરુષોએ મોક્ષમાર્ગને રસ્તે મહાવ્રતના અંગીકાર તરીકે દેખ્યું હતું. જે ન દેખે Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન હોત તે પિતે ઉચ્ચત નહિ... . . . ' શંક–ગણધરેએ પિતે મહાવ્રત શુ કામ લીધાં? સમાધાન–એ મહાવ્રત સિવાય, અકિચન પણ સિવાય કોઈ પણ પ્રકારે મોક્ષની પ્રાપ્તિ નથી. સમજણ સિવાય સારા શબ્દને ઉચ્ચાર નથી, છતાં કોઈ વખત અણસમજે સારે શબ્દ બોલી જાય છે. જ્યાં મહાવ્રત ત્યાં જ મેલ : , , : લેટાની ખીલીવાળી નાવ તારે તે પ્રતાપ લાકડાને ખુદ મહાવ્રતની પરિણતિ લઈએ મહાવ્રતની પરિણતિ સિવાય કઈમેક્ષે ગયે. નથી. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની પરિણતિ સિવાય મોક્ષ થઈ શકે નહિ. પાણીમાં નાવડું નાખ્યું. આટલી બધી ખીલીએ છે તારી કે નહિ? કહેજો કે હું તને છે કેમ નહિ? નજરે તે જુઓ છે. લેઢાનો જથ્થો હોય તે તરે છે? લો તયું ખરું પણ પ્રતાપ કોને? લાકડાનો. લેઢાને સ્વયં સ્વભાવ નથી. . . . . . - અન્યલિંગે છતાં મોક્ષે જાય તે તે પ્રતાપ મહાવ્રતને સ્ત્રીઓની સાથે ક્રિીડા કરે, અને કેવળજ્ઞાન પામ્ય એ કોઈ દિવસ દેખે બહારથી બધું હેય પણ. અંદરથી આ . નંહિવાળી સ્થિતિ હોય તે કેવળજ્ઞાન પામે. જેમ નાવડીમાં બીલા છે તે ભારરૂપ ખીલા સાથે નાવડી સાથે પાર ઊતરી ગઈ. ગૃહસ્થપણું ડૂબાડનાર, બનાર. અંદર રહેલા મહાવ્રતને લીધે તરી જાય . . . . . . . પાંચ મહાવ્રતે છે તયથા–આ જ અનુકમ. કેઈ પાન- પૂર્વી, અનાનુપૂવી ભલે જીપમાં હોય, પણ આ મહાવ્રતની અંદર પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી કામની નથી. પૂર્વાનુપૂર્વી કામની. તેથી આજ અનુકમે. બીજે નહિ. Page #205 -------------------------------------------------------------------------- ________________ દસમું] સ્થાનાંગસૂત્ર ૧૩૯ મૃષાવાદ વિરમણ એટલે સેયની ચેરી | - બીજું મહાવ્રત એટલે શું ? અનંતા ગુણમાં એક ગુણ તેમને એક અનંત ભાગ, તેને પલટે કરવાની દાનત. તેમાં પાપ ગયું તે આત્માને જીવનથી માર્યો તે કેટલું પાપ થયેલું અનતંજ્ઞાન, થવાનું જ્ઞાન તેડી નાખ્યું જીવન તેડી નાખ્યું, તેને બંધ ન કરીએ ત્યાં સુધી ગઠડીની છુટ્ટી ને સેયના સેગન. તમે મૃષાવાદી, એક આત્માના અનંતા ગુણે, તેમાં એક ગુણ તેમાંને અનંત અંશ. આટલું કહીને ગણ કહી નાખ્યું. મૃષાવાદવિરમણને સૈયરૂપ બનાવ્યું. ઉત્સવ અનંત સંસાર વધારે... • - હિંસાની પ્રતિજ્ઞા ન કરી હોય ત્યાં સુધી મૃષાવાદની પ્રતિજ્ઞા શોભતી નથી. તેથી પ્રાણાતિપાત વિરમણ પ્રથમ રાખ્યું. હિંસા કરવાવાળ હિંસાથી અનંતે સંસાર એકી સાથે ન ઉપાર્જન કરે પણ જો હું બોલનારે જિનેશ્વરના વચનની સામે ઉસૂત્ર બેલે, ઉસૂત્ર બેલનારને સમ્યકત્વને નાશ પામેલું સમ્યફત્વ, પામેલે ધર્મ નાશ પામે, એટલું નહિ પણું અનંત સંસાર ઉત્સવનું ભાષણ સમ્યકત્વને નાશ કરીને બેસી રહેતું નથી, પણ અનતા સંસાર સુધી માર્ગને જોગ મળવા દે નહિ. - જે બુદ્ધિશાળી છે તે પ્રાણ ત્યાગ થઈ જાય તો પણ ઉસૂત્ર બેલે નહિ. . . . ” જૂઠું છોડવું તે સેય તરીકે કે ગઠડી તરીકે ? જરા વસ્તુ સમજ. આ વસ્તુ કાળી છે તેને પીળી કહી દીધી. આમાં અનંત સંસાર ને બેધિને નાશ કરી શકશે ખરે? તીર્થ કરે કાળી દેખી છે તેને પીળી દેખીએ તે તીર્થકર વિરૂદ્ધ ખરું ને? કાળીને પીળી કહીએ તે વખતે ઉસૂત્ર ખડું કે Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન નહિ ? આને ઉસૂત્ર માનવું કે નહિ? જે વસ્તુ છે તે રૂપે સૂત્રકારે કહી છે. એની વિરૂદ્ધ બેલવામાં આવ્યું તે સૂત્ર વિરૂદ્ધ થઈ ગયું–તે ઉસૂત્રભાષી–અનંત સંસાર થઈ ગયે. સમ્યફવને અંગે પ્રરૂપણીય પદાર્થ તેમાં જિનેશ્વરના વચનને અનુસરીને વર્તવું છે. નિનાન્નર તi એ તત્વની પ્રતીતિ છે, પ્રરૂપણાને અંગે જું હું બોલવામાં આવે તે “ઉસૂત્ર”. તે સિવાય બીજું વ્યાવહારિક જે “મૃષાવાદ તે મૃષાવાદને ત્યાગ ન હેય. ઉસૂત્રની વ્યાખ્યા જમાલિનનું નિરૂપણ કરે છે ને કહે છે કે મહાવીરે કહ્યું તેવું નહિ. કહેનારને ઉડાવી દીધા. જીવ, અજીવ, જીવ કહેવા તે જુદી વસ્તુ છે, કાળીને પીળી વસ્તુ કહેવી તે જુદી વસ્તુ છે, જે મોક્ષને અંગે આદરણીય તરીકે ગણવેલા પદાર્થો, આચારે, પ્રરૂપણાને અંગે નિયમિત કરેલા પદાર્થોમાં વિરૂદ્ધ બેલે તે “ઉસૂત્ર”. અઢારમું પાપસ્થાને એક બાજુ * ને બીજાં બધાં એક બાજુ * મૃષાવાદ અને મિથ્યાત્વ આવે તે અનંત સંસાર થાય. એકલું મૃષાવાદ આવે તે અનંત સંસાર ન થાય. તત્ત્વવિષયક, તીર્થકરને કથન વિષયક, સૂત્રો વિરૂદ્ધ બોલવામાં મૃષાવાદ જોડે ' મિથ્યાત્વ થાય, બે થયાં તે અનંત સંસાર; બે ન થાય તે અનંત સંસાર નહિ. ગુજામાં બે રૂપિયા છે. કેઈએ માગ્યા. વિચાર થયે નથી આપવાત્યારે કહ્યું “નથી. આ એકલું મૃષાવાદ. પલટે ખાય તો તોડી નાખે હિંસા સર્વ પ્રાણને નાશ કરે છે. મૃષાવાદ અને મિથ્યાત્વ Page #207 -------------------------------------------------------------------------- ________________ દસમુ સ્થાનાંગસૂત્ર ૧૪૧ અનંતાનુઅંધ કરે છે. અનતાનુબંધી અનંતા જન્મા ખંધાવે. શકા—ત્યાં સુધી મેક્ષે જવાના નથી તે નકકી થયું ને? સમાધાન—અન તે માંધ્યા ખરે, પણ પરિણામમાં તેાડી નાખ્યું, અનતાનુષધીએ સ્વભાવે અનતા ધાળ્યે, તેાડી નંખાવ્યે. ઉત્સૂત્ર ખેલવાવાળાને અનતા ખંધાય, પલટો ખાય તે તાડી નાંખે, ગેાશાળાના પલટો ગૌશાળાએ પલટા ખાધા. જિનેશ્વર ઉપર મળવા માટે જાહેર તરીકે તેનેવેશ્યા સૂકી, ઘાતકી, ક્રૂર હતેા. અંદરથી પલટા ખાધે. ઢુંઢીઆને દાખલેો લઇએ. અંદરથી જાણે પ્રતિમાજી સાચી છે. બીજો (તુઢીએ) નથી ને ? જો ન હેાય તે કહેઃ છે તે સાચી. પેાતાની પેઢી ચાલુ રાખવા, ભકતાને રાજી રાખવા, કહેવુ પડે કે પ્રતિમા નકામી. ગેાશાલા—બધા સમુદાયમાં ખેલી દેવુ; મેં તમને અવળે રસ્તે દેરવ્યા. હું તૂકે. વિચાર કરે। મરતી વખતે કયી સ્થિતિએ ચઢવે હશે? છેલ્લી દશા છે, મરવાની અણી ઉપર છે. પ્રાયશ્ચિત્ત લીધુ. કાઈ ન કરે તેવું કર્યું. મારા પગે દેરડી ખાંધજો, કૂતરાની પેઠે ચેાર્યાસી ચૌટામાં ઢસળો. મહાવીરના ત્રણ લાખ એના અગિયાર લાખ હતા છતાં પૂરાવેા મળતે નથી. શ્રાવસ્તીનાં ચેાર્યાસી ચૌટામાં ઢસળજો, બજાર વચ્ચે અપમાન એટલે શું? ચેાર્યાસી બજારમાં ઢસળે તેએ મચાવના રસ્તા. ભતા બેવફા થઈ ગયા. રાજકારણમાં કાલના મિત્ર ં આજના શત્રુ. પે।તે કહે છે કે આમ ખોલો. ગેાશાલા પાપી, દુષ્ટ, અજિન છતાં જિનપણે જણાવનાર, આવા શબ્દોની ટેલ પાડો. કઈ સ્થિતિને પલટો. પોતાના શબ્દોની ટેલ. આ હું Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન કહું છું ને કહેજે. શલા સરખે કટ્ટર વિરોધી. પરિણામે પલટાવાળો થઈ ગયે. જમાલિએ પલટે ન ખાધે.. ઉત્સવ સિવાયનું મૃષાવાદ સેય જેવું.... " હવે મૂળ વાત પર આવે–સૂત્રકારેએ જણાવેલા દેવ, ગુરુ; ધર્મ, આચાર, ત, નયે, નિક્ષેપ, જીવાદિકનું જણાવેલું સ્વરૂપ-આને અંગે વિપરીત પ્રરૂપણા થાય તે બીજું અને અઢારમું મળે. તે મળ્યું અનતે સંસાર થઈ જાય. આને અંગે નહિ હોય તે મૃષાવાદ માત્ર સેય જેવું ગણાય. એક વિપરીતે બે પાપ-સ્થાનક સર્વ દ્રવ્ય ને સર્વ પર્યાયને અંગે સમ્યકત્વ વ્યાપક છે. એક પણ પર્યાય, દ્રવ્યને અંગે વિપરીત પ્રરૂપણા કરવામાં આવે તે બધા બે પાપસ્થાનકવાળા છે. બીજું મૃષાવાદ, અઢારમું મિથ્યાત્વશલ્ય બે પાપસ્થાનક. . માન્યતાં પાંચ છની, બોલવામાં ભલે નથી બોલ્યા. જ્યાં અંત:કરણની પ્રતીતિ તત્ત્વાદિકને અંગે અવળી ન થાય, ત્યાં મૃષાવાદ. આ છે જ જૂઠું ત્યાં મૃષાવાદ અને મિથ્યાત્વ: તે મનમાં હોય તેવું બોલી દે તે પાપ વધારે કે મનમાં છે બીજું ને બોલી દે બીજું શું શ્રદ્ધાનો પલટ થયે તે વધારે. ' ઉત્સવ એ સખ્યત્વ ઘાતક મૃષાવાદ એ વતઘાત' ' - પ્રાણુનો નાશ એ ગઠંડીની ચોરી . - તત્વ, ધર્મ વગેરેની પ્રરૂપણાને બાધક ન હોય તે બોલાઈ જાય તે મૃષાવાદ હિંસા કરતાં મૃષાવાદ નાનું બનાવ્યું મૃષાવાદમાં કેધ, લેભ, ભય, હાસ્યનાં જૂઠાં રાખ્યાં દર્શન મેહનીય કેમ ન લીધું? મેહથી થતું મૃષાવાદ એ મિ9ત્વના Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ દસમું] . સ્થાનાંગસૂત્ર ઘરનું છે. એને સભ્યત્વનું દૂષણ છે. મૃષાવાદનું જૂઠું તે સોયનું જૂઠું પ્રાણોને સર્વથા નાશ કરનાર ગઠડીનું જૂઠું. મરને અર્થ અમર : . મહાવીર ભગવાનના સમવસરણમાં ભગવાન વગેરેને છીંક આવી. દેવતાઓએ કહ્યું, મર વગેરે. ભગવાનને ખુલાસો પૂ. શ્રેણિકને જીવતે રહેવાનું કહે, તમને મર. મહાવીરે ખુલાસો કર્યો-જીવું છું ત્યાં સુધી બંદીખાનામાં છું, પાંજરામાં છું. મરી જઈશ ત્યારે કેદખાનામાંથી છૂટીશ. “મરને અર્થ અમર કર્યો. હિંસા કેઈને મેક્ષ દેનારી થાય. ? : હિંસક ન બચે હિસ્ય બચી જાય.. " કે બંધક મુનિના પાંચસે શિષ્યને પીલી નાખ્યા. તે મેસે ગયા. હિંસાના ઝપાટામાં આવેલા મેસે જાય છે. જેની હિંસા થાય તે મેલે જાય. પણ મૃષાવાદના, ઝપાટામાં આવ્યું તે રખડી મરવાને. કહે મૃષાવાદ હલાહલ ઝેર. હિંસા કરનારે ન બચે, મરનારે બચી જાય.. . . . ચેરીને પ્રથમ સ્થાન ન હોય 'હિંસા સ્વભાવે સર્વ પ્રાણને નાશ કરે. મૃષાવાદ ધર્મ સંબંધી ઊથલો ખવડાવે. હિંસા તે ગઢડીના ગુના જેવી. મૃષાવાદ એ સમયના જેવી. હિંસામર્દની પિક; મૃષાવાદ બૈરીની પિક, અદત્તાદાન પાડોશીની પોકા, હિંસા આખા આત્માનું નુકશાન કરનારા મૃષાવાદ આત્માના ગુણોનું નુકશાન કરનાર. અદત્તાદાન બહારની વસ્તુને ફેરફાર કરનાર છે. માટે હું હિંસા કરતાં, જૂઠ કરતાં ચેરીને પ્રથમ સ્થાન અપાય નહિ. બ્રહ્મચર્યનું પ્રથમ સ્થાન કેમ નહિ? : શંકબ્રહ્મચર્ય શાસનની જડ, ધર્મધ્વજ, સ્વર્ગની Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સ્થાનાંગસૂત્ર . [ વ્યાખ્યાન સીડી, એને ચેાથે નંબરે રાખે, એ તે એની કિંમત ગઈ ને? જેને ધારણ કરનારને દેવ, દાનવ, ગંધર્વ નમસ્કાર કરે એને એથે નંબરે મેલ્યું? એને તે પ્રથમ નંબરે લાવવું જોઈએ. ચારના ભાગમાં ફેર કર જોઈએ. બહાર ને છનનું વચ્ચેના ભાગમાં ફેરફાર કરવું જોઈએ. સમાધાન–પહેલામાં આત્માની નુકશાની, બીજામાં આત્માના ગુણની નુકશાની. ત્રીજામાં પાડોશીની નુકશાની. ચેથામાં શાસનને, ધર્મધ્વજને, સ્વર્ગની સીડીને અને આત્માને પણ નુકશાની. તેમજ પાંચમામાં–મમત્વભાવ એ દુનિયામાં ડૂબાડનાર છે. તેથી એ જ કમ છે. વ્યાખ્યાન ૧૧ સૂત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીએ શાસનની પ્રવૃત્તિ માટે, ભવ્ય જીના હિતને માટે અંગપ્રવિણ સૂત્રોની રચના કરતા થકા આચારાંગમાં આચારની અને સૂચગડાંગમાં વિચારની વ્યવસ્થા કરી. તે વ્યવસ્થા કર્યા છતાં સર્વ કાળના સર્વ પ્રસંગે, સર્વ જીના સર્વ વિચારે વચનથી ન કહી શકાય તે ભવ્ય જીવેને અધૂરું રહે, તેટલા માટે કાણુગળની અંદર વગીકરણ કરી દીધું–પ્રકારનો નિયમ કર્યો, એક એક વસ્તુ કયી કયી રીતે જુદી બેલી શકાય, સમજાવી શકાય તે માટે મૂળ ભેદ, પેટભેદે, ભેદાંતર બધું જણાવવામાં આવે ત્યારે વર્ગીકરણ કહેવાય. તેને માટે ઠાણાંગની રચના કરી. #પરિશિષ્ટ પહેલું નંબર (૬) જુઓ. Page #211 -------------------------------------------------------------------------- ________________ . અગિયારમું] સ્થાનાંગસૂત્ર ૧૪૫ : ' ઠાણુગમાં પાંચમા ઠાણામાં પહેલું સૂત્ર મહાવ્રત પાંચ. તેમાં મહાવ્રતે એટલા માટે કે સર્વથા પાપથી વિરતિ. પાંચ પાપથી સર્વથા વિરતિ તેને અંગે મહાવ્રતપણું. વિરતિને અંગે વ્રતપણું, સર્વથા વિરતિને અને મહાવ્રતપણું.. * તવાર્થકારે જણાવ્યું હિંસા વગેરેથી વિરમવું તેનું નામ “વ્રત. “વ્રત' સંજ્ઞાનું કારણ– - . . પ્રશ્ન–વત” સજ્ઞા શા માટે રાખી? “વ્રત’ શબ્દ બેમાં વપરાય છે. આ કરવું, તે નહિ કરવું. એકાસણાનું વ્રત કર્યું. એકાસણું કરવાની પ્રતિજ્ઞા થઈ. એક આસન ઉપર બેસી ખાવુંખાવાનું છોડવાનું નહિ. વિજp પરંવાર બેલ્યા-ત્યાં ઘીનું પચ્ચખાણ એટલે ત્યાગ. પચ્ચક્ખાણ શબ્દ બે રીતે વાપરીએ છીએ. તેમાં છોડવાનું જોડે લેવું પડે છે. એક આસને ખાવાનું . નિયમિત કરું છું, અનેક આસને બેસવાનું છેઠું . ખાવું તેનું નામ પણ વ્રત, નિવૃત્તિ કરવી તેનું નામ “વ્રતી. “વ્રત શબ્દથી ભેજનમાં અને તેની નિવૃત્તિમાં. ચાહે તે દહીં ઉપર રહેવાનું નકકી કરે, ચાહે તે દહી છેડે. . વ્રત નિવૃત્તિના અર્થમાં . : : : : : સમાધાન–આથી જ તવાર્થકારને સકેત માટે સૂત્ર કરવું પડયું-વ્રત” શબ્દ ખાવા અર્થમાં નથી. “વ્રત’ શબ્દ . કેવળ નિવૃત્તિ અર્થમાં છે. “વિરતિ', 'વ્રત', બંને કહેવાની જરૂર ન હતી. અહીં કરવાનો નિયમ નહિ, છોડવાને નિયમ. દેશથી જે વિરતિ કરે તેને “અણુવ્રત’ કહીએ સર્વથા १ हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् , (तत्त्वा० अ० ७सू०१) Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન વિરતિ કરે તેનું નામ “મહાવ્રત. વિચારે અહીં “આણુને અર્થ દેશથી વિરમવું; “મહાને અર્થ સર્વથી વિરમવું. પાંચ મહાવ્રત–“મહા” એટલે સર્વથી. એક મહાવ્રતમાં સર્વથા નવે કેટિની વિરતિ લીધી. પાંચે આથી ત્રિવિધ, ત્રિવિધ વિરમવું તેનું નામ “મહાવ્રત. સામાન્ય મોટાના અર્થમાં “મહા” શબ્દ લીધો નથી. અહીં મહા, શબ્દનો અર્થ સર્વથી વિરતિમાં લઈ લે. શતેડjમતી, ( તા. ૦૭ સૂગ ૨) એટલે દેશથકી વિરતિ હેય તે અણુવ્રતમાં. સર્વથી વિરતિ હેય તે મહાવતમાં. આથી સર્વપ્રાણાતિપાતથી વિરતિ તેનું નામ પ્રથમ વત’. . . . “તના', “guત્તાથી તીર્થકરોની છાપ તીર્થકરેએ પાંચ મહાવ્રત કહેલાં. એમ ગણધર કહે મને તીર્થકર ભગવાન પાસેથી પ્રજ્ઞા-બુદ્ધિદ્વારા પ્રાપ્ત થયાં છે. બુદ્ધિ હતી તેથી ગ્રહણ કર્યા છે. એ મેં કહ્યાં છે, તેથી તંગ', “quત્તા કહીને ગણધર નિયમિત કરે છે કે જિનેશ્વર સિવાય મહાવ્રતની પ્રરૂપણ કરનાર કોઈ નથી. બૌદ્ધો વગેરે અનુકરણથી શિક્ષા આદિ બોલે છે બેદોએ “શિક્ષાને નામે આ પાંચ મહાવ્રતો માનેલાં છે. પાતંજલે ‘મને નામે આ પાંચ મહાવ્રતે માનેલાં છે. ' ઝવેરીનું દેખીને બચ્ચાંઓ કાચના કકડાને “હીર” કહે છે. ઝવેરી હીરાને સજ્જડ પકડે છે, તાળામાં મેલે છે, તેમ નાના બચ્ચાં પણ અનુકરણથી કકડાને પેટીમાં મૂકે છે. ' અનુકરણ કરવાવાળા કેણ? ' અનુકરણ કરવાવાળો કેને કહે? બે આદમી આ મારી Page #213 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું] સ્થાનાંગસૂત્ર ૧૪૭ છે. એમ કહેવાવાળા હોય તે બંનેના ચેપડા જેવાય. ચેપડામાં નેંધ નીકળે, ઘડનાર કહે, માલ આપનાર કહે કે આને આપ્યું છે ત્યારે તેને માલ છે એમ નક્કી થાય. પહેલાં તે સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારીએ તે “જીવ” અગર “આત્મા’ શબ્દની ઉત્પત્તિ જિનેશ્વરથી છે. ' પદાથ જાણ્યા પછી નામ સ્થાપન સામાન્ય નિયમ છે કે પદાર્થ જેવામાં, જાણવામાં આવે ત્યારે તેના વ્યવહાર માટે નામનું સ્થાપન કરવું પડે. જે પદાર્થ જેવામાં, જાણવામાં ન આવે ત્યારે તેના નામ સ્થાપનની જરૂર રહેતી નથી. અને જયા જાણ્યા વિના પદાર્થોના નામનું સ્થાપન કરવામાં આવે તે નામ ઘણું થઈ જાય. ' આત્મા સ્પશદિને વિષય નથી. સર્વ મતવાળાને આ વાત મંજુર છે કે દુનિયામાં હવા એ અનાજના કાંટે, શાકના કાંટે, સેનાના કાંટે પણ તેલવાની ન હેય; એમાંના એકે કાંટે તેલાય નહિ. હવાના તેલ માટે સ્વતંત્ર કાંટે. તેમ આ આત્મા સ્પર્શન, રસન, ધ્રાણુ, ચક્ષુ, ક્ષેત્ર પાંચ ઇંદ્રિયમાંથી એકે ઇંદ્રિયને વિષય નથી. આત્મા અરૂપ, અશબ્દ વગેરે કહીએ છીએ. “આત્મા સ્પર્શ વગેરેને કાંટે જણાતો નથી. એને માટે કાંટો જુદે જોઈએ. આત્માને જણાવનાર કોણ? - જ્યારે આત્માને જવાને કાંટે જુદે છે તે તે કાંટે ક? કેવલ્યને. કેવળજ્ઞાન સિવાય આત્માને જાણવાને કઈ કાંટે નથી. ઈદ્રિના બધા કાંટા નકામા. કૈવલ્યને કટે કામને. કેવલ્યજ્ઞાન ફક્ત જિનેશ્વરમાં રહેલું છે. કેઈ પણ પિતાના દેવને. અલ્પજ્ઞ માનવા તૈયાર નથી. કેઈ છેક માને ડાકણ કહેવા Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સ્થાનાંગસૂત્ર (વ્યાખ્યાન તૈયાર નથી. એ તેમના દેવને “સર્વ મનાવે. તમે તમારા દેવને “સર્વ મનાવે. બજારમાં દુકાન માંડીને બેસે તે બધા મૂછ તે આમ જ કરે છે. જ્યાં રોકડા જોખવા પડે ત્યારે હાથ કયાં રાખવો તે ખબર પડે. સર્વજ્ઞ પણું મનાવવા બધા તૈયાર છે તે હજુ વચલા કાળમાં તે ભ્રમનો વખત રહેત. જગતમાં કેર્ટમાં કેટલા કેસે જાય છે? લાખ, કરડે. તે કેસમાં વાદી કહે છે હું બરોબર, પ્રતિવાદી કહેઃ હું બરોબર. કેટે ન્યાય-નિર્ણય કરવો જોઈએ. કોઈને બેમાં સાચે કેણ છે તેને નિર્ણય કરવાની જરૂર છે. તેમ જીવોએ નિર્ણય કરવાની જરૂર છે. વેપારી કહે છેઃ હું સારો માલ આપું છું, સંઘે આપું છું. લેનારે તપાસ કરવાની છે. વચલા કાળમાં જેમ બજારમાં બરાબર મસમ ન આવે, ભીડ ન થાય ત્યાં સુધી હાથ મૂછ પર રહે, પણ ભીડ વખતે મૂછ પર હાથ કે રહે છે તેની તપાસ કરે. આજના જમાનામાં અત્યારે તે તરંત નિર્ણય થઈ જાય છે. બધાં શાસ્ત્રને મેલે, નિયાચિકે, વૈશેષિકે, મીમાંસકે પિતપોતાના દેવને “સર્વસ” માન્યા છે. પરમાણુના જ્ઞાનમાં પણ સાચું કે? : પરમાણુ કોને માન્ય? એ લોક (નૈયાયિક-વૈશેષિકે) કહે છેઃ બારીકમાં બારીક કણીયાને છઠ્ઠો ભાગ, તે “પરમાણું, બે પરમાણુને દ્વિઅણુક, છ ભાગથી સાત ભાગ કણીયાના થાય તે સર્વજ્ઞપણું ઊડી જાય. . . . . . . . . પૌરાણિક ને વેદાંતિક કહે જાળિયાની વચમાં સૂર્યનું તેજ આવતું હોય તે વખતે જે રજ દેખાય તેને ત્રીસ ભાગ તે પરમાણુ”. એકત્રીસમે ભાગ થાય તો સર્વજ્ઞ પણું નહિ Page #215 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું ] સ્થાનાંગસૂત્ર ૧૪૯ ને? બારીક કણીયાને સૂક્ષ્મદર્શક યંત્રથી. જોઇએ તા એ કરેાડ અગણેાતેર લાખ કટકા ગણાય. તે છઠ્ઠા ભાગવાળા, ત્રીસમા ભાગવાળા સંજ્ઞો સરાઈ જવાના કે બીજુ કાંઈ ? એક પરમાણુને જ વિચાર કરીએ તે એ બધાની જીભ અંધ, ખરી રીતીએ તેા વ્યાવહારિક પરમાણુ અન ંત મળે ત્યારે કણીઓ થાય. 'અનંત' શબ્દની મશ્કરી કરવાવાળાને પણ ઉપરતું તે માનવું પડયું. હવે ઈથર સુધી પહેાંચ્યા છે. સ્પ, રસ, વગેરેવાળી વસ્તુને ન દેખે તે કહે-આત્માને દેખું છું તે કાણુ માનશે? - પરમાણુનુ જ્ઞાન ખેાટું હોવાને લીધે એમનું સનપણુ ખાટુ' થાય. અન્યની પરમાણુની થિયરી ધાઇ નાખવાની 1 પાણી કેમ ખને તે જાહેર વાત ન હતી. અત્યારે તે હાઇડ્રોજન, એકિસજનથી પાણી અને છે. એ હવા ભેળી કરી પાણી કરી દેવું. એ હવા કાઢી લે તેા પાણી ઊડી જાય. હવે વૈશેષિક, નૈયાયિકાને કહે કે તમારાં શાઓ ધેાખીને ધાવા આપે. એમના નિયમ હતા કે જલના પરમાણુ જલમાં રહે, પરમાણુરૂપ જલ નિત્ય, નિત્ય માનવાવાળા છેકરાના પ્રયાગમાં જ પટકાઈ ગંથા. ચારે જાતના પૃથ્વી, અગ્નિ, વાયુ, તેજના પરમાણુ જુદા, નિત્ય. એ પરમાણુની નિત્યતાની થિયરી (Theory) પૃથ્વીને પરમાણુ અનાદિ કાળથી પૃથ્વીરૂપે રહ્યો છે, રહેશે. આ તેમના મત. હાઇડ્રોજન, એકિસજનથી પાણી કરી દો, એને જુદા પાદી દો તે કયાં જાય ? પરમાણુની થિયરી ધોઇ નાખવાની, ઔદારિક વણા ચાહે “એકેદ્રિય વગેરે પૃથ્વીકાય વગેરેના પુદ્દગલ હાય. પરમાણુ માત્ર એક વણા રૂપે રાખ્યા. ઔદારિક · . ' Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન પુદગલની એક વર્ગણ રાખી. તીર્થક સર્વજ્ઞ હોવાથી જાણીને કહી શક્યા સૂયગડાંગજીમાં પાણીનું સ્વરૂપ જણાવતાં લખ્યું વાયુ ઉપાદાન, વાયુ નિમિત્ત. કેમનું? અપકાયનું. એ નાગાબાવા કયાં યંત્ર લઈને ફર્યા હશે. તીર્થકરને પહેરવાનું પૂરું વસ્ત્ર પણ ન હતું. તે ક્યાં લેબોરેટરિ (Laboratory) લઈને બેઠા હતા કે પાણીને અંગે નક્કી કર્યું છે કે વાયુ ઉપાદાન, વાયુ નિમિત્ત-કારણ છે. એમનામાં આત્માનું જ્ઞાન હતું તેથી જાણી શક્યા અને જગતને કહી શક્યા. પરમાણુના દૃષ્ટાંતમાં જ સર્વપણું એ લેકેનું સળી ગયું. જે સ્પર્ધાદિના જ્ઞાનમાં નથી ટકતા ' તે અરૂપી જ્ઞાનમાં કણાથી ટકે ? સે વખત દીવાસળી સળગાવી. સો વખત અગ્નિના જીવે ઉત્પન્ન થયા. મૂળ વાત એ છે કે-પરમાણુનું જ્ઞાન બીજે ઠેકાણે સત્યરૂપે રહેલું નથી. વાયુનું જ્ઞાન કેઈ પણ જગ્યા પર સત્યરૂપે રહેલું નથી. શબ્દને આકાશને ગુણ માનીને ચાલ્યા હતા. એ શબ્દને સ્પર્શવાળ માન, તે જેન સિવાય બીજા કેઈએ માન્યું નથી. રૂપ, રસ, વગેરેની જાળમાંથી ન નીકળી શકયા તે પછી શબ્દ-રૂપ વગરની ચીજમાં આત્મામાં શી રીતે પહોંચ્યા? : - | મંડાએ કહ્યું આ ભેલી ઉપાડી લાવું. બીજાએ-તારી કેડ તે જે. પરિશિષ્ટ પહેલું નંબર (૭) જુઓ. Page #217 -------------------------------------------------------------------------- ________________ અગિયારમું] . સ્થાનાંગસૂત્ર ૧૫૧ સાયન્સથી સાબિત થયેલું પૃથ્વી : . : આદિનું જીવપણું જેને એજ માનેલું છે જે જડની જાળમાંથી નથી નીકળતા તે પરમાણુ, પાણી, હવા, શબ્દના સ્વરૂપમાં ટકી શકતા નથી. જેનું જ્ઞાન ચાલતું નથી તે આત્માની વાત શી રીતે કરી શકે? જેઓ પરમાણુ, પાણી, હવા, શબ્દ એવા જડ પદાર્થોના સ્વરૂપમાં જાણતાં જકડાઈ ગયા, નીકળી ગયા તે અરૂપ વગેરે આત્માને શી રીતે જાણવાના? તીર્થકરે જ આત્માને જાણે. સર્વજ્ઞ તે જ છે, પણ વનસ્પતિ એ જીવ છે. પૃથ્વી, પાણી, હવા એ પણ જીવ છે. એ શબ્દો બિચારાને ભયંકર લાગતા હતા. તેની જગ્યા પર વર્તમાન જમાનામાં વનસ્પતિનું જીવપણું, તાજી માટીનું જીવપણું-સ્થાવરને જીવ માનવાને જેન સિવાય કોઈ હકદાર નથી. આજની શે મનાવ્યું તે બીજાને માનવું પડે છે. જેનેના લેખે આગળના છે. - બીજાઓને છ જવનિકાચની માન્યતા કે વિરતિ નથી છએ જવનિકાયને જીવ તરીકે માનવા તૈયાર નથી, તેણે છજીવનિકાયની હિંસાથી વિરમવાનું હેય નહિ. છએ જીવનિકાયની હિંસાથી વિરમવાનું મહાવ્રત જિનેશ્વર જ કહી શકે. સ્મૃતિમાં ઝાડમાં સુખ, દુ:ખ નથી માન્યા સ્મૃતિમાં ઝાડ વધતાં દેખ્યાં એટલે ઉપાય ન રહ્યો, પણ સુખ, દુઃખ વગરના માન્યાં, નવી શોધથી ઝાડેને સુખ દુઃખની લાગણું સાબિત કરવામાં આવી. છજીવનિકાયની માન્યતાથી હિંસાદિની વિરતિને કમ એવાને મતે છછવનિકાયની દયા હેય નહિ, તે પાંચ મહાવ્રતો કેવી રીતે હેય? મહાવ્રત, સર્વથા વિરતિ, છએ જીવનિકાયથી વિરતિરૂપ મહાવ્રતે છે, તે પણ અનુકમે. આજ Page #218 -------------------------------------------------------------------------- ________________ * ૧૫ર. સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન કમ. પહેલાં હિંસાવિરતિ નામનું, બીજું મૃષાવાદવિરતિ નામનું. આ અનુક્રમ નિયમિત છે. તેને માટે ગણધર કહે છેઃ એક જ પૂર્વાનુપૂર્વીને કમ. અહીં પશ્ચાનુપૂર્વી, અનાનુપૂવ કામમાં લાગતી નથી.' પહેલાં મહેર નજરની જરૂર આણુવ્રતમાં બધી છૂટી રાખી છે! અણુવ્રતનું લક્ષણ દેશ. કયે દેશ લે તે તેની મરજીની વાત. ભાગમાં નિયમ ન રહે પણ આખા વ્રતમાં નિયમિત, કમસર જોઈએ. દેશવિરતિમાં ચાહે તેની પહેલી, ચાહે તેની પછી, ચાહે તેની કરે, ન કરે તેમાં વધે આવતું નથી. હિસાબ થઈ ગયે, ખાતું મેળવાઈ ગયું પછી. કિંમત નથી. મહાવ્રતમાં પહેલાં સર્વ થકી હિંસાની વિરતિ હિંસા સર્વ ગુણોને નાશ કરનાર છે. મેક્ષમાં પહેલું વિશ્વ જીવની ઉપર મહેર નજર ન થવી તે. જીવના ઉપરથી દૂર દષ્ટિ નીકળી જાય તે કાંઈ નહિ. હિંસા વગેરે ચેથાનાં કચ્ચાં બચ્ચાં શંકા- બ્રહ્મચર્યને પહેલે નંબરે કેમ ન લીધું? ત્રીજા, બીજાને સેય જેવું ગણુને પછી ગણે. ચોથું શાસનની, ચારિત્રની, મેક્ષમાર્ગની જડ છે, એને ચોથે નંબરે કેમ નાખી? હિંસા, ચેરી જૂઠ એ ચોથા પાપનાં કચ્ચાબચ્ચાં છે. અબ્રહ્મને રસ્તે પ્રવર્તે એટલે હિંસા, જૂડ ચેરી, પરિગ્રહનો પ્રસંગ ન હોય ત્યાંથી આવી બેસવાનો. હિંસાના ડરથી જ બીજાં પાપસ્થાનક છે . ' : ' ચોથું પાપ સ્થાનક એ ચારે પાપસ્થાનકેને બાપ છે તો પછી એની વિરતિ પ્રથમ કેમ ન લીધી? સમાધાન-ચેથા વ્રતને શાસનની, મોક્ષની જડરૂપ માનવામાં અડચણ નથી. ચોથા પાપનાં Page #219 -------------------------------------------------------------------------- ________________ : અગિયારમું L ૫૩ તો, શ્રી. ચ દ્રાર સૂરી જાં સ્થાનાંગસૂત્રગ્ય ન કચ્ચાંબચ્ચાં માનવામાં વાંધો નથી, પણ મૈથુન છેડવું શા માટે? નવ લાખ ગજ, અસંખ્યાત સમૂચ્છિમની હિંસા વવા માટે. · હિંસા વવી એ જ ધ્યેય. હિંસા, મૃષાવાદ વગેરેને લાવનાર ભલે મૈથુન હેાય, હિંસાના ડર ન હાય તે મૈથુનમાં પાપસ્થાનક બુદ્ધિ આવવી મુશ્કેલ. એક વખતના મૈથુનમાં નવ લાખની હિંસા કેમ ? એક વખતના મૈથુનમાં નવ લાખ ગર્ભો, જેવા આપણે ગર્ભજ પચેન્દ્રિય મનુષ્યો તેવાં નવ લાખની હાનિ છે. એક વખત એટલી હિંસા તે કેમ માનવી ? જેમ વરસાદ વરસે છે, બધું પાણી વનસ્પતિ પકડતી નથી. જ્યારે વરસાદ વરસે છે તેમાંથી કાંઈક વનસ્પતિરૂપે, પરિણમે છે. તેમ નવ લાખમાંથી કોઇક જીવ સ ́પૂર્ણ પર્યાપ્તરૂપમાં આવે છે. એક એની જે નિષ્પત્તિ થાય તે થાય; ખાકીના રખડી જાય. જેમ ખાીનુ પાણી દરિયામાં ચાલ્યું જાય તેમ, પરિણામના અંગે હિંસા એ પહેલું જ છે ન ચેથુ. મહાવ્રત ચારિત્રની જડરૂપ, શાસનનું મૂળરૂપ પ્રવૃત્તિને અંગે પહેલા, બીજા, ત્રીજા, પાંચમાને 'બાપ, પરિણામને અંગે જ્યાં પહેલાનેા ડર ન લાગ્યા હાય, ત્યાં સુધી ચેાથાના પચ્ચક્ખાણુ માટે કઈ તૈયાર થાય નહિ. ચેાથું અમુકના ખચાવ માટે, જ્યારે પહેલ સના ખચાવ માટે. બ્રહ્મચર્યના ક્રમાંક મ ר 324 છએ જીવનિકાયને અગે પહેલા મહાવ્રતને પહેલે ન'બર મળવા જોઇએ. હિંસાને પ્રથમ રાખ્યુ. તે તેા ઠીક, પણુ બ્રહ્મચર્યને ખીજું તે લેા: મૃષાવાદને, અદ્યત્તાદાનને વચમાં કેમ ખાસ્યાં ? હિંસાથી જરા પાછળ મેલવું તે વાત કબૂલ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન થાય, પણ મૃષાવાદથી પાછળ મેલે છે તે જે મહત્ત્વ છે તે રહે નહિ. મૃષાવાદ, અદત્તાદાન બીજા ત્રીજા નંબરે ન મેલતાં બ્રહ્મચર્યને તારી દષ્ટિએ બીજે નંબરે મેલવું જોઈએ. બધા પાપસ્થાનકવાળે એ ધર્મને દરવાજામાં આવે તે સીધે સમજ, પણ જૂઠ, બેલવાવાળો તે વાંકે સમજ. સાહેબ અગિયાર વ્રત આપ પણ જૂઠની છૂટ. . મૃષાવાદનો કમ બીજે જ આવે - રકમ ઉપર કુચડા ફરેલા દસ્તાવેજની કિંમત શું? ગાંઠની ખર્ચેલી કિંમત ગઈ. મૃષાવાદને અંગે ચાહે તે કહો તે નકામું છે, જે કાંઈ પ્રાયશ્ચિત્ત કર્ય, પાપ કર્ય, એક નન્નો સે દુઃખને હણે. જૂઠથી બચે ત્યારે બ્રહ્મચર્ય ઉચ્ચરાવવું લાયક. વખાણ પૂરતું, તે દહાડા, મહિના પૂરતું ઉચ્ચર્યું હતું એમ કહે તેને શું કરવું? જૂઠું બોલવામાંથી પ્રથમ બચ. જેઓની જબાન પર કાબૂ ન હોય તેને કહેવું શું? કારણકે જે સંપૂર્ણ બ્રહ્મચર્ય—ચોથું મહાવ્રત કેને અંગે કામનું છે? જબાન ઉપર કાબૂ મેળવેલ હોય તેને જબાન ઉપર કાબૂ ન મેળવેલ હેય તે શું વ્રત પાળી શકે નહિ. બ્રહ્મચર્ય ઉચ્ચરીને કોઈને ફાંસામાં ન આવે એવી દશા કયારે આવે ? જીભ ઉપર કાબૂ મેળવે ત્યારે. જ્યાં સુધી કાબૂ ન આવ્યા હોય ત્યાં સુધી આગળ ન વધી શકે. મૃષાવાદવિરમણ વિના બીજા ઘતેનું ટકવું મુશ્કેલ. જબાન ઉપર કાબૂ ન આવે ત્યાં સુધી ટકે નહિ. ત્રીજું કારણ મૈથુન એ સંગ પ્રાસંગિક ચીજ, મૃષાવાદને પ્રસંગ વીસે કલાકને. હાલતાં ચાલતાં. મૃષાવાદ એ અંદરની જડમાંથી–આત્માની પરિણતિમાંથી નીકળનાર, તેમાં બળાત્કાર ચાલતું નથી. એથું મહાવ્રત મેટું પણ સંજોગ Page #221 -------------------------------------------------------------------------- ________________ અગિયારમુ વય કે ખલાસ વાદથી બચવા માટે જ્યાં મહારના સંજોગા રાકાયા કે બ્રહ્મચર્ય પળાય. મૃષાવાદને અંગે જ્ઞાન જોઇશે, મેઢુ કાબૂમાં જોઇશે. વિચારીને ખેલવુ', પદાર્થ હોય તેવુ ખેલવું, એ ન અને, તમામ દ્રવ્ચેાને વિષય હાવાથી મૃષાવાદ બીજું મૃષાવાદવિરતિના વિષય કયા ? સદ્રવ્ય. મૈથુનનવતિને વિષય વિજાતીય. મનુષ્ય, સ્ત્રી, રૂપી, અરૂપી તમામ દ્રવ્યેા બીજા મહાવ્રતાના વિષય. ચેાથા વ્રતના વિષયની અલ્પતા હાજાને લીધે અને મૃષાવાદમાં વિષયનું બહુપણું હોવાને લીધે બીજે નંબરે મૃષાવાદિવરિત રાખવાની જરૂર છે. અદત્તાદાન ત્રીજે ને ચેાથે મૈથુન ચેાગ્ય જ છે શકા ત્રીજે તે બ્રહ્મચર્યને લે। એક નખર ચઢયુ તે સ ંતેાષ માનીશું. માનની ખાતર તે એક નખર ચઢાવી દ્યો. સમાધાન— વસ્તુસ્થિતિએ ચઢાવવા માંગતા હોય તે વિચા-ની જરૂર છે. અદત્તાદાન ટળાવવાને જીવેાની સ્થિતિના ખ્યાલ કરવા પડે. ચાર અદત્ત-સ્વામી-અદત્ત, જીવ, તીથ કર૦, ગુરુ॰ એમ કહ્યું. તેના ખ્યાલ ન રહેતાં ચારમાંથી એકને ખ્યા નીકળી જાય તેા મીંડું વળી જાય. જ્યારે ચેથા વ્રતને અંગે રૂપ, રૂપસહગત એના ત્યાગ કર્યો કે ખલાસ. ભય કર પાપ છે એ કબૂલ. અદત્તાદાનની અંદર મેટા વિષય છે, તેટલે મૈથુનવિતિમાં નથી . તીથંકર-અત્ત વગેરે જેના ખ્યાલમાં ન હોય તે મિચારે મૈથુનથી વિનંતિ કરવાને શી રીતે? ગ્રહણ કરવા ચેમ્પને ગ્રડણુ કરે, ધારણ કરવા યેાગ્યને ધારણ કરે. *પરિશિષ્ટ મહેલ, નબર ૮) જુએ. ' સ્થાનાંગસૂત્ર ૧૫૫ જેટલાનુ ખેલવું તેનુ જ્ઞાન જોઇએ. મૃષા અદનું ષડ્યત્ર મજબૂત હાવુ જોઇએ. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ સ્થાનાંગસૂત્ર " [ વ્યાખ્યાન સર્વ જીવવિષયક, સર્વદ્રવ્યવિષયક. ચારેની માલિકીને અંગે અદત્તાદાન ત્રીજે નંબરે ગ્ય હતું અને મૈથુનવિરતિ થે નંબરે યોગ્ય હતું પણ પાંચમા નંબરની તો જરૂર જ ન હતી. અગ્નિ, પાણી, સ્ત્રીને બંધ કરો, તે પરિગ્રહ લઈને કરીએ શું? ચાર બંધ થયા પછી પરિગ્રહ કરાવે તે પણ કેણ કરવાને? મૂંગાને બોલવાનાં પચ્ચફખાણ આપવાં તે નકામાં છે. પરિગ્રહ આપવા જાય તે પણ કહેઃ શું કરું? છોકરાં હૈયાં ન હોય તેને વીલ કરવાં પડે છે. છતાં પૈસા, પાપમાં પ્રવૃત્તિવાળા છતાં પણ દઈ દેવા માગે છે, વીલનો અર્થ આટલે. * પહેલાં પાંચમાની સફળતા સાબિત કરો. એમાં એટલી બધી ઓછાશ છે? માગ્યુંતુચ્યું છે? તે પછી પાંચમા નંબરે કેમ ? . . . : : વ્યાખ્યાન ૧૨ નય, પ્રમાણુને નયાભાસ - ગણધર મહારાજા સુધર્માસ્વામીજીએ ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે દ્વાદશાંગીની રચના કરવા માંડી, તેમાં આચારાંગમાં સાધુઓએ આચારનું આચરણ કેવી રીતે કરવું તે કહ્યું. ને વિચારમાં સાવચેતી કેવી રીતે રાખવી, સ્વિસ્મય ને પરસમય કેવી રીતે જુદા છે, તે બધી જ વ્યવસ્થા સૂયગડાંગમાં કહી. એ કર્યા છતાં પરસમય કેટલા તેનો પત્તો નથી. દુનિયામાં મતમતાંતરની તે સંખ્યા છે કહે કે પાંચછશે. જેટલા વચનના માર્ગો છે તેટલા નેયવાદે છે. જેટલા Page #223 -------------------------------------------------------------------------- ________________ બારમું] સ્થાનાંગસૂત્ર ૧૫૭ નયવાદ તેટલા મિથ્યાત્વનાં સ્થાને છે. પિતાની ગાતાં બીજાની ગબડાવે તે “નયાભાસ. પિતાના ગુણ ગાય પણ બીજાની દરકાર રાખીને ગાય તે પ્રમાણ. ચાર ઇટ: કહેતાં બીજા બધા ધર્મો મારી ધ્યાનમાં છે પણ એની મારે જરૂર નથી, અત્યારે પટનું અવિદ્યમાનપણું જણાવવાની જરૂર નથી. અત્યારે ઘટમાં ઘટપણું છે તેની વાત કરું છું. “ઘડે છે એટલી વાત કરું છું. બીજામાં પડતું નથીઃ પટરૂપ છે કે નહિ? પટરૂપને અભાવ છે કે નહિ ? તેની તથા નહિ. બીજાની તથા છેડી તેથી ઘટ છે. એમ કહેવું તે “નય કહેવાય. “gટ gવ ઘટ જ છે. એમાં છે જ પણું જ પકડી લીધું અને નાસ્તિપણને અભાવ તે “નયાભાસ”-મિથ્યાત્વ બહુ ભણેલે શાસ્ત્રને-શત્રુ તેને ખુલાસે , શાઓ બહુ ભણે તે મિથ્યાત્વી, નહિ ભણેલે મિથ્યાત્વી પણ ભણેલે શાસનને શત્રુ-મિથ્યાત્વ નહિ રાખતાં આગળ વધ્યા-શત્રુ. જેમ જેમ બહુ ભણેલે હોય તેમ તેમ વધારે શત્રુ. એટલે બધે વસ્તુને સમજનાર કે બીજાની ઉપર છાપ પાડે. જેમ જેમ બહુશ્રુત, જેમ જેમ વધારે છાપ પાડે, તેમ તેમ વધારે શત્રુ. શંકા-આ કહીને જ્ઞાનને દુનિયામાંથી કાઢી નાખ્યુંને ? આવું જૈન શાસ્ત્રનું જ્ઞાન? એક મનુષ્ય સાધુને નદી ઉતરતાં દીઠે ત્યાં કહી દીધું કે તમારૂં મહાવ્રત ગયું. સર્વપ્રાણાતિપાતનાં પચ્ચક્ખાણ કર્યા છે કે નડિ. અને અહીં હિંસા થાય છે કે નહિ? સમાધાન–શાસ્ત્રકારે કહે છે. શાસ્ત્ર પ્રમાણ નથી, કારણ શાસ્ત્રોમાં જે વધે છે તે નય-વાક્ય છે, વચન જે નિરૂપણ કરે તે એક ધર્મ પૂરતું નિરૂપણ કરે. મહાવ્રત મોક્ષનું સાધન તે રૂપે વાત લીધી તેનું નિરૂપણ કર્યું. Page #224 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ૧૫૮ આલબે' હિતને માટે છે શકા-સવાઓ પાળાવાયો વેરમળ હવે તારૂં સર્વપ્રાણાતિપાતવિરમણુ ઘેર ગયુ! સમાધાન એળએ સહન ન થયા, વસ્તુ તે પરિણમી હોય તે આ બિચારા અવિરતિ વાળા તેને આટલી લાગણી થાય છે તે મને કેટલી થવી જોઇએ ! સિંહગુફાવાસીએ રત્નકખલ ખાળમાં નાખી એમ કહ્યું ત્યારે વેશ્યાએ કહ્યું કે મને ફ્ાયદો કરનાર છે કે નહિ પણ તમે ચારિત્રથી ચૂકે તેને મને અફ્સોસ થાય છે. આ કથનથી એળમા વખતે મને ફાયદો થાય કે નહિ તે વિચારવાની જરૂર છે. મિણભાઈના ગુંજામાંથી મહેાર પડી, પછી તે મહેારને ગમે તે ખતાવે. તે વખતે મણિભાઈ એમ કહેવા ન જાય કે તારી પાસે બીડી લાવવાની પાઇ નથી, મને મહારની વાત કહે છે. વેશ્યાએ બતાવ્યુ છે: હિતશિખામણ હોવી જોઇએ, છિદ્રબુદ્ધિ ન હાવી જોઇએ. જૈન શાસનમાં એ રાશિ છે, જીવ, અજીવ છતાં, પરિવ્રાજકે એક જ મુદ્દાથી કહ્યું કે આ ખોલીશ ત્યારે ખોવુ અધ થશે. મંદા ફાવશે. કેટલાકને સાધુનું છિદ્ર જ કાઢવું. આચારની શ્રેષ્ઠતા કે અનુકરણ ખ્યાલમાં નહિં લેવું. આવી શિખામણ દેવાવાળા તત્ત્વને ન પામે. જેને કહ્યું તેણે અંગત અસર હાય તે। સુધારવાની જરૂર. શાસનને અંગે છિદ્રબુદ્ધિ ન હેાવી જોઇએ. સર્વ પ્રાણાતિપાતથી વિષ્ણુ’ એ નય-વાકય ‘સર્વ પ્રાણાતિપાનવિરમણુ' એ મેાક્ષા`િને મેાક્ષનુ કારણ છે. પણ તે વાકયને જે વખતે તારે ઘેર લઈ જા તે વખતે Page #225 -------------------------------------------------------------------------- ________________ ખારમું] સ્થાનાંગસૂત્ર ૧૫૯ તિરસ્કાર કર્યાં, તેથી રખડાવનાર. તે અપેક્ષાએ મહાવીર ગેાશાલાને રખડાવવાના-ભમાવવાના કારણ થયા. ઘણાંને મહાવીર મેાક્ષમાં લઈ જનારા થયા. આટલા જ માટે ‘સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું’ તે નય-વાકય છે. માટે નદીને છેડીને આ ન મેલ્યું સિદ્ધસેનદિવાકરે કહ્યું; શાસ્ત્રની અંદર જે વાકયે પ્રવતેલાં છે તે નય-વાકયે છે. સંપૂર્ણ અને નિશ્ચય અ કરવાની તાકાત ન હેાય, જો આગળપાછળના સ મેળ સાથે નિશ્ચયને ન જાણે તે, જે શાસ્ત્ર મેલ્લે લઇ જનાર, તે એને રખડાવનાર થયું. જેટલા વચનના માર્ગો તેટલા નયા, અને તેટલાં જ મિથ્યાત્વ. તેથી નય વાકયને ‘પ્રમાણુ' નહિ પણુ ‘પ્રમાણને દેશ’ કહી શકાય. લગીર આઘાપાછામાં મિથ્યાત્વ સૂયગડાંગથી વહેચણી કરીને કેટલું સમજાવશે ? તેને માટે ત્રીજા Šાણાંગજી નામના અંગની અંદર વર્ગીકરણ કરી પદાર્થ કયા રૂપે રહેલા છે એના કેટલા ભેદ કે પેટાભેદ પડે છે તે સમજાવે છે. છેકરાને પત્ર૫=૫ શીખવી દીધુ –પન્ન=૪૫ નહિ. ચેાવીસ સુધીની ચાહે તે સ ંખ્યા કહેવામાં આવે તે તે આપેાઆપ સમજી જાય છે કે ખેાટી, છવ્વીસથી ચાહે તેટલી સંખ્યા બધી ખેાટી. ઠાણાંગજીનું વર્ગીકરણ એવું કરીને મેલી દેવુ કે લગીર આમનું થાય તે મિથ્યાત્વ, જરા તેમનુ ં થાય તે પણ મિથ્યાત્વ થાય. ખીંથી આગળ જ્યાં જ્યાં છુટનેટમાં કામમાં અ। આવે ત્યાં શિષ્ટ પડેામાં તે તે નંબરમાં વ્હેવુ, (૯). Page #226 -------------------------------------------------------------------------- ________________ ખ્યાન ૧૬૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન મૂળ સ્થાનરૂપે આ જ ક્રમ વગીકરણ તરીકે “વંજ મારવા. તે પણ “તયથા આ જ અનુક્રમે. પાંચની અનુપૂર્વી, એકસે વીસ લાઈનમાં એક જ કબૂલ કબૂલ. એકસે ઓગણીસ લાઈન નકામી. પાંચ મહાવ્રતે છે તે આ અનુક્રમે છે. આ જ અનુક્રમ જણાવવા માટે “તથા ” હું કહું છું તેમ, પણ બીજી રીતિએ નહિ. આચારોની પ્રરૂપણ થતી હોય ત્યારે અધિકાર આવે તે મૂળ સ્થાન તરીકે નહિ. ત્યાં ગમે તે ક્રમે ચાલે. પણ મૂળ સ્થાનરૂપે આજ અનુક્રમ. .. પહેલું બીજું, ત્રીજું અપવાદિક ચેઈ નિરપવાદિક પ્રાણાતિપાતની વિરતિ સર્વ પ્રાણોને નાશ–પહેલે નંબરે. આત્માના એક ભાગના એક ગુણને અમુક અંશે લેપનાર મૃષાવાદ તે બીજે નંબરે. મૃષાવાદ સર્વદ્રવ્યપર્યાયવિષયક, જ્યારે અદત્તાદાન લેવા મેલવાની ચીજવિષયક, જ્યાં સર્વ દ્રવ્ય વિષય નથી, તે પછી સર્વ પદાર્થવિષયક હે શાને? તેથી બીજા નંબરે ન રાખતાં ત્રીજે નંબરે મૂકયું. મૈથુન રૂ૫, રૂપસહગતને માટે તેથી થે નંબરે. જે નિરપવાદ તેને ચેથે નંબરે. પહેલું, બીજું, ત્રીજું પદ અપવાદવાળું -એટલે આ પ્રસંગે,કારણે કરવાની છૂટ. એક મનુષ્ય એક જગ્યા પર ગયે, આવ્યું ત્યારે નદીમાં પાણું ન હતું, નદી ઉતરું તે હિંસા થાય. નદી ઊતરીને વિહાર ન કરે તે દોષ. નદી ઊતરીને જાય તો દેષ નહિ. ચેમાસાના ચાર મહિનામાં એ પ્રતિબંધ. નદી ઉતર પણ વિહાર કર. પ્રાણાતિપાત વિરમણને મહાવ્રત રાખ્યું, પણ છૂટ રાખી-ત્રસની Page #227 -------------------------------------------------------------------------- ________________ બારમું] સ્થાનાંગસૂત્ર ૧૬૧ વિરાધના ટાળવા માટે કિલામણું. મૃગલાં જતાં હોય, દેખ્યાં હોય, પારધિ આવીને પૂછે તે મૌન રહે, તેથી ન વળે તે હું નથી જાણતે” એમ કહે. કેટલાક વસ્તુ નહિ જાણનારાજે કાdiતિ વકરા, સાત્તિ નો વાન્ના એનો એ અર્થ કરે છે કે હું જાણું છું એમ ન કહે. હું નથી જાણતા એમ બેલે. ત્યારે જૂ હું બેલવાની શાસ્ત્ર આજ્ઞા આપી. . નો જાતિ વણકઝા હું જાણતો નથી. શાળતિ ને વરના હું જાણું છું એમ ન કહે . " પહેલાં મૌન, જાણે છતાં ન લે તે “મૌન છે. મૌનપણે બેદરકારી. પછી બોલવાને નિષેધ એ બીજા પક્ષમાં ન આવે, હું જાણું છું એમ નહિ કહે તે વાળ વાની શી જરૂર? જાણો થકે, નથી જાણવું એમ બેલવું હોય તે વાળ વાની શી જરૂર? શાસ્ત્રકારે મૃષાવાદની ખાળ કરી, આવા મૃગલાના પ્રસંગમાં તમને પૂછે અને મૌનપણાથી ન ચાલે તે જાણતાં થકાં હું નથી જાણતે એમ કહેવું–મૃગલાં દેખ્યાં છે, છતાં નથી જાણતે એમ બેલે. કહે મૃષાવાદવિરમણમાં ખાળ મે. જ્યારે મૃગલાં સરખી જાનવરની જાત, અવિરતિ જાત, તેની માત્ર * * ૧ () તે મિલ્વ વા ટૂકઝમાળ અંતર સે પરિવહિયા રવાપરિકન્ના, તે g gવં વરૂકા-ઝ૩૦ ! વિચારું તો पडिबहे पासह, तं० मणुस्सं वा०सिरीसिव वा जलयरं वा से आइक्खह दंसेह, तं नो आइक्खिज्जा नो दंसिज्जा. नो तस्स तं परिन्नं परिजा. નિઝા, સુસિળીહિંઝા, વાળ વાનરાતિ વઝા : (રાજા - હું ૩૨ મા (૨) Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧ર સ્થાનાં સૂત્ર [વ્યાખ્યાન દ્રવ્યદયા.' તમે તમારા અભિપ્રાય મરવાનું કારણ ન બન્યા. દ્રવ્ય-દયાને અંગે, જાણુવરની દ્રવ્ય–દયાને અંગે, મૃષાવાદથી પહેલું મેલતા હોય તે ભાવ–દયાને માટે પહેલું મૂકે તે નવાઈ શી? બીજી મહોતે જાળી-બારીવાળું , નવદીક્ષિતનાં કુટુંબે આવીને પૂછેઃ જાણે છે તે “નહિ એમ કહી દેવું. ખુદ ભાવ-દાને પ્રસંગ. સાધુ લેચ કરવા બેઠે છે, પૂછે કે કેટલે રહ્યો છે? તે કહે-હવે “છેડે રહ્યો , છે. થયે હોય છ આની રહ્યો છે દશ આની-એના આચાર, પરિણામને ટકાવવા બારું રાખ્યું. હિંસા એ બારી જાળીવાળું છે. બીજું મડાગ્રત જાળી બારીઓવાળું છે. *** * ત્રીજું પણ જાળીબારીવાળું છે. પહેલામાં સંયમના રક્ષણને અંગે, બીજામાં માત્ર ભાવ-દયાના બચાવને, આચારનો બચાવને માટે છૂટ રાખી છે. ' : ':. વિશુકમારે ત્રણ ડગલાં માંગ્યાં, તેમાં આખી ધરતી દાબી દીધી-આ શાહકારી ગણાય? - પહેલા, બીજા, ત્રીજા મહાવ્રતમાં જાળીઓ–બારીઓ છે, તે સિવાયનું કઈ મહાવ્રત હોય તે તે ચોથું મહાવત છે. મિથુનમાં સ્યાદ્વાદ નહિ" - ચેથા મહાવ્રતમાં નથી જાળી કે નથી બારી. શાસ્ત્રમાં - ૨ () શક્ય વા પ્રવ્રથામિમુ માતા પ્રત્રનિત વૈ તું . स्वजनाः पृच्छंति, तत्र जानतोऽपि भणंति. न जानीमो न वा दष्ट इति; . शैक्षस्य वा अनधिसहिष्णोलोचे क्रियमाणे बहावपि तिष्ठति एवं वक्तव्यं, एष समाप्तो लोचः स्तोक तिष्ठति। (यतिजितकल्प गा०.८० ટીe j ૨ ), (મા) (૧૦) Page #229 -------------------------------------------------------------------------- ________________ બારમું] સ્થાનાંગસૂત્ર "૧૬૩ કશાની પણ એકાંતે કરવું જ જોઈએ એવી આજ્ઞા નથી રાખી, પણ અહીં સ્વાદુવાદમાં સરકી જઈ શકશે નહિ. મિથુનમાં સ્વાદુવાદ લગાડશે નહિ. મૈથુનવિરમણમાં “પરિણતિ પ્રવૃત્તિથી ભિન્ન ન થાય શંકા-દયાએ, સત્ય, અદત્તાદાને તમારૂં બગાડ્યું કે જાળી–આરી મૂકી? ચોથામાં બારી કેમ ન મૂકી ? સમાધાન– પહેલા, બીજા અને ત્રીજાને અને પ્રવૃત્તિ, પરિણતિ જુદી રહી શકે છે. નદી ઉતરે ત્યારે પ્રવૃત્તિ હિંસાની. પરિણતિ જુદી. આ ત્રણ મહાવ્રતમાં પરિકૃતિ, પ્રવૃત્તિને જુદી રાખી શકાય છે, માટે સ્વાદુવાદ કરે ઉચિત છે, પણ ચોથામાં પ્રવૃત્તિની સાથે પરિણતિ બગડે છે હિંસા આત્માનું સાધ્ય રહે અને પ્રવૃત્તિ બગડે એ બની શકે, પણ મૈથુન વિરમણે આત્માનું જ સાધ્ય રહે અને પ્રવૃતિ બગડે તે બની શકે જ નહિ. , કૃણુ પણ બ્રહ્મચર્યને વખાણે છે : કૃષ્ણને ગોપીઓ છતાં “બ્રહ્મચારીને માટે માન રાખે. પિતે કર્યું તેને જ ગાય એ જગતને નિયમ છે, છતાં આટલા બધા વિકારવાળે ગાય છે શાને? “બ્રહ્મચર્યને”રડીબાજ બ્રહ્મચારીને ધન્યવાદ દેતે નથી રંડીબાજ બ્રહ્મચારીને દાસ . બને તે મહામુકેલ. આવા સેળ હજાર ગોપથિી સંતોષ ન માનનારા, એવા “બ્રાચયને ગુણ તરીકે ગણે એમની પરિણતિ કેવી હેવી જોઈએ? એવા છતાં એમને મહાવ્રતધારી કે અણુવ્રતધારી નથી માન્યા - . . . . . મૂળ વાત પર આવે-પહેલા મહાવ્રતને અંગે, બીજાને અંગે, ત્રીજાને અંગે જાળી, બારી, ખાળ, નહેર પણ ચોથા વ્રતને અંગે જાળી, બારી, વગેરે નહિ. આવા ચેથા મહાવ્રતને Page #230 -------------------------------------------------------------------------- ________________ "A [ વ્યાખ્યાન ૧૬૪ સ્થાનાંગસૂત્ર પહેલે નખરે ન મૂકયું ને ચેાથા નખરે કેમ' મૂકયું? મૈથુનમાં અપવાદ નહિ હિંસા માક્ષના આચારને આચરતાં વચમાં આવે છે પણ મૈથુન એવી ચીજ નથી કે તમારા આચારની વચમાં આવતી નથી. માળ, ગ્લાન આચારમાં પ્રવર્તેલા. તેને વરસાદમાં લાવી આપે! એ જરૂરી. લાચાદિમાં પરિણતિ ખગડવા માંડે તે અપવાદ. મૈથુન એ કાઈ પણ પ્રકારે આચારમાં આડે આવનારી ચીજ નથી. મૈથુન જરૂરી ચીજ નથી. તેમજ પરિણતિ ઠેકાણે રહેતી નથી, અહીં પરિણતિ સાથે પ્રવૃત્તિ બદલાઇ જાય, તેથી અપવાદ ન હેાય ? છેકરાને કરિયાતુ અપાય, ઝેર ન અપાય . છે!કરાને કડવી દવા અપાય, પણ ઝેર' ન અપાય. ઝેરમાં સાધ્ય વસ્તુ જ નથી. સેામળ, કાલકૂટ, હલાડુલ ન અપાય. કરીઆતુ, કડું વગેરે કડવાં જોખમદાર ન હોવાથી જીંદગીને સહીસલામત કરનાર છે. પણ સામલ, કાલકૂટ, તાલપૂટ વગેરે હલાહલ ઝેશ છે તેા કડવાં, પણ જી ંદગીની સલામતી કરનારાં નથી. એની સાથે જીંદગીને જોખમ કરનારાં છે. આથી જ માને સેામલ દેવાને હક નથી પણ અફીણુ, કરીઆતું દેવાના હક છે. .. • તેવી રીતે અબ્રહ્મ એ કોઇ પણ પ્રકારે બ્રહ્મચર્યના જીવનને સાબિત રાખનારી ચીજ નથી. એકાંતે. તેથી ચેાથું નિરપવાદ. શંકા—ચારિત્રના પ્રાણરૂપ બ્રહ્મચય છે તે પહેલે સ્થાને કેમ નહિ ?' પહેલા સ્થાનકે જે મૂકવુ જોઇએ તે કેમ મૂક્યું નહિ, અને ચેાથે સ્થાનકે કેમ ચાંટાડયુ ? હિંસામાં અપવાદ ક્યા પ્રકારના? પાણીમાત્રના આરભ અંગે અપવાદ નહિં પણુ નદી Page #231 -------------------------------------------------------------------------- ________________ બારમું] સ્થાનાંગસૂત્ર ઉતરતાં અપવાદ, પણ અગ્નિ સળગાવો નહિ. ' - હવે મૂળ વાત પર આવે–શંકા–આવા જબરજસ્ત નિરપવાદ મહાવ્રતને એથે નંબરે મૂકયું. જેને પહેલે નંબરે મૂકવું જોઈતું હતું, તેને પણ ‘ત થા” કહીને ચોથે સ્થાને જ મેલવાનું કારણ? બ્રહ્મચર્યનું ચોથું સ્થાન બરોબર જ છે - સમાધાન–પહેલામાં છએ જીવનિકાયની દયા છે. થોથામાં રૂપ, રૂપગત–આકૃતિ, આકૃતિવાળા દ્રવ્ય જ વિષય છે. તે દ્રવ્ય હોવાથી એથે સ્થાને તેને નંબર છે : અબ્રહ્મ નહિં સેવવાવાળા દુર્ગતિને ભાગી થતો નથી શંકા-શાસ્ત્રમાં 'ઉવવામાં કેટલાંક કુલોમાં બાળ વિધવાઓ કુટુંબની લજજાને લીધે બ્રહ્મચર્ય પાળે છે, મનમાં આબરૂનો ડર છે. આબરૂના ડરે જ બ્રહ્મચર્ય પાળે તે દેવલોકે જાય. ખૂનને કરવાવાળા ફાંસીને લાકડે લટકે પણ મનમાં ખૂનના વિચારવાળે ફાંસીને લાકડે લટકતું નથી. અબ્રહ્મને સેવવાવાળો દુર્ગતિને ભાગી થાય છે. જેણે સેવ્યું નથી તે દુર્ગતિને ભાગી થતું નથી. * * * મૈથુનાનુબંધીને રૌદ્રધ્યાનમાં ગણાવ્યું નથી - સમાધાન–હિંસાનુબંધી, (૨) મૃષાનુબંધી, (૩) તેયાનુ (૧) તે વાગોડ રૂથિયા મવંત, તંત્ર તો અ#ામમचेरवासेणं • जाव चउसद्धिं वाससहस्साई ठिई पण्णता ८ । (औपः સૂ૦ ૮) ... (२) हिंसाऽनृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेशविरतयेो । (તરા) ૦૬ . ૨) . . . ' Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬. સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન બધી એમ રૌદ્રધ્યાન કહ્યું. રૌદ્રધ્યાનના ત્રણ પાયા કહ્યા. મૈથુનાનુધી રૌદ્રધ્યાન કેમ ગણાવ્યું નહિ ? હિંસા, જૂઠ, ચોરીના વિચાર એટલે રૌદ્રધ્યાન. કાયાથી હિંસા ન કરનારા હાય, પણ મનથી હિંસા કરનારા હોય તે દુર્ગતિ સાધશે. ચોરી (રાજાના બળાત્કારથી) ન કરતા હાય પણ મનમાં ગડભાંજ કરતા હશે તે દુર્ગતિએ જશે. .. દ્રવ્ય-બ્રહ્મના પાલનની જરૂરિયાત દ્રવ્યબ્રહ્મનુ પાલન એટલુ બધુ જરૂરી છે કે મન બગડી જાય તે પણ દ્રવ્યને પકડી રાખ. હિંસાનું મન ખગડે, દ્રવ્યથી નથી ખેલતે તે નકામું. દ્રવ્ય-હિંસાનું વવું. ભાવહિંસાચાલતી હોય તે નકામુ પણ ‘મૈથુન’ મન ચાહે તેટલા ગેાટીલા વીતુ હાય પણ દ્રવ્યથી પાળે તે પણ તે ફાયદાકારક હિંસા, સ્નૂડ, ચોરીના વિચારેને રૌદ્રધ્યાનમાં ગણ્યા પણ મૈથુનના વિચાર। ખરાબ છે, છતાં આતધ્યાનમાં ગણ્યા પણ રૌદ્રધ્યાનમાં ગણાય નહિ. તુલસીદાસ કહે છે ‘મન જાય તે જાને દા, મત જાને દેા શરીર, પ્રવૃત્તિ ઉપર કાબૂં મેળળ્યે તા દેવલાકે જવાના. વગર ઇચ્છાથી બ્રહ્મચર્ય પાળવાથી દેવલાક છે. રૌદ્રધ્યાન ગણ્યુ નથી. બળાત્કારે પળાતુ બ્રહ્મચર્ય દેવલાક આપે બાળવિધવા સાસુ સસરાની ખાતર, કુટુંબની ખાતર બ્રહ્મચય પાળે છે, વગર ઈચ્છાએ બ્રહ્મચર્ય પાળનારા છે છતાં તે દેવલેાક મેળવે છે. મનને ઢેઢવાડે મેકલવાનું પેષણ કરતા નથી, હિંસાના વિચાર કરવા પહેલાં ખાઘહિંસાને રશકે. પણ ચોથા વ્રતમાં બહારની પ્રવૃત્તિ રેકે અંદરનુ ન શકે તે પણ તારે માટે સારૂ છે. એ ચોથા વ્રતમાં છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ બારમું ] * * * * * * * ~ *** સ્થાનાંગસૂત્ર બ્રહ્મચર્યનું ચોથા નંબરનું સ્થાન યથાર્થ જે છે અબ્રાને અંગે શૈદ્રધ્યાન વિચારો માત્રથી ગણતું નથી. ટાળવાને ઉપદેશ આપીએ છીએ, ટાળતાં વાર લાગે. પહેલાં દ્રવ્ય-બ્રહ્મચર્યથી શરૂ કરી દે. દ્રવ્ય બ્રહ્મચર્યને પ્રભાવ એટલે બધો માને કે વિચારે ને જવા છતાં દેવક દ્રવ્યથકી બ્રહ્મ ચર્ય પાળનારે પણું અકામનિર્જરાને, દેવકનો ગુણઠાણને ભાગી. કુલાચારે પણ બ્રહ્મચર્ય પાળનાર પવિત્ર ગણાય. તે એને એથે નંબરે મેલવું જ પડે. હિંસાના, જૂઠના, ચોરીના વિચારે વતનો બને છોડવાં છે, પણ મૈથુનને અંગે વિચાર ન છૂટે તે વર્તન માત્ર છેડવું જ જોઈએ. તેથી મૈથુન વિરમણને ચેાથે નંબરે મૂકવું પડે. ચોથે નંબરે કેમ? તેને અંગે સમજી શક્યા છીએ કે બાહ્ય ઉપર જોર દે છે, અત્યંતર ઉપર જેર નહિ. ચારિત્રની જ છે તેથી ચોથે નંબરે છે, રાગદ્વેષ પરિણતિ વગરની હિંસા હોય તે તે હિંસા નથી. અનાદિ કાળથી રખડાવનાર પરિગ્રહ . . . શંકા–પરિગ્રહ છેલ્લું કેમ? ચારેનો માબાપ છે. તે પછી છેલ્લું લટકતું કેમ રાખ્યું ?' એને તે પહેલે નંબરે લાવે. અનાદિ કાળથી જીવ ભટક હિયર્સેિ તે ચાર હિંસા વગેરેને લીધે ભટકતું નથી. ભટકવાનું કઈ પણ કારણ હોય તે તે મૂચ્છભાવ, મમત્વભાવ: પશ્ચિ૭, તેને ગણધરે પાંચમે . નંબરે કેમ મૂકહ્યું કે Page #234 -------------------------------------------------------------------------- ________________ - વ્યાખ્યાન ૧૩ ગણધર મહારાજા સુધર્માસ્વામીજી ભવ્ય જીના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે દ્વાદશાંગીની રચના કરતાં આચારાંગમાં સાધુના આચાર વિષે અને સૂયગડાંગમાં સ્વસમયથી હચમચાવવાળા પ્રસંગે આવે–પરસમયના હલા આવે, તે બધાની પ્રરૂપણ કરી છે. ભગવાન મહાવીરનું શાસન વક–જડની નિશાળ છે તેની અંદર ઉત્પાત, ઉન્માદ હોય તેમાં નવાઈ શી? તેવી જગ્યા પર વિચારને મજબૂત રાખવા તે મુશ્કેલ. સ્વ, પર સમયથી હલ્લા આવે તે વખતે મજબૂત રહે તે માટે સૂયગડાંગની રચના કરી. લકર વફાદારીવાળું જોઈએ લશ્કર તાલીમ પામેલું કામ બજાવે, પણ લશ્કર બેવફા નીવડે તે? એના એ હથિયાર, દારૂગળ બધું શું કરે? ઘાણ કાઢી નાખે. કેઈ હથિયાર, દારૂગોળ વિના ટકી શક્યું નથી. વફાદારીથી સીધું કામ શું થાય? જેમ ભૂખ લાગી હોય તે વ્યાકરણ ખવાતું નથી. તેમ વફાદારીથી ઘા થાય છે? તાળામાં પુરાવે છે? વફાદારી, દેશને ટકાવ કરતી નથી. દેશને ટકાવનાર, જીત મેળવાવનાર, હલે કરાવનાર હથિયાર છે. પણ તે વફાદારી છે ત્યાં ઉપયોગીનાં છે. વફાદારી ન હોય ત્યાં તે તે નિરૂપગી થાય; કામ પડે તે દુરૂપયેગી થાય. આચારની સંપૂર્ણ વ્યવસ્થા કરી પણ અંદર વિચારની વફાદારી ન હય તે શું થાય ?" માર ખાય. દેશવિરતિ, સર્વવિરતિ એ દારૂગોળ, ચલે હથિયારનાં કારખાનાં. એ કાર્યકયારે કરે? વફાદારી હોય છે. વાદારી સીધી કાર્ય કરનારી દેખાય નહિ. Page #235 -------------------------------------------------------------------------- ________________ તેરમું] સ્થાનાંગસૂત્ર ૧૬૯ લકર ને બળવાખારમાં વફાદારીને ભેદ છે. તાલીમ, દારૂગોળો, હથિયાર કાર્ય કરતાં દેખાય પણ તે બધાંની પાસે વફાદારી કામ કરાવે. કુટુંબ, હાટહવેલીને છેડે. થાવત્ શરીરને પિતાનું ન ગણે. ધનમાલ છોડયા, શરીર છેડયું તે દુનિયામાં દેખાય પણ ખરી રીતે અંદર કામ કરનારી ચીજ કેણ વફાદારી હોય તે તે દારૂગોળો, હથિયાર, તાલીમ સીધું કામ કરે. પલટી જાય તે? બંડખાર પાસે શું નથી હતું ? તાલીમ પામેલા બંડ ઉઠાવે. જેના કબજામાં કાંઈ પણ હથિય રે દારૂગોળો આવે, જે કાંઈ તાલીમ પામેલા હેય તે બંડ ઉઠાવે. તાલીમ એ લશ્કરના હાથમાં બળવારના હાથમાં પણ હોય. ફરકશે? લશ્કરને દેશહિતની બુદ્ધિ બળવારેને પોતે ફાવટની બુદ્ધિ. તેવી રીતે અહીં પણ સાધુ આચારમાં પ્રવર્તે, ઘરબાર, વગેરે છોડયાં, યાવત્ શરીર ઉપરથી મમતા છોડી, પણ પોતે છે કેણુ? લશ્કરી કે બળવાખોર? શાસનના હિત, ફાયદાને માટે, જગતના બચાવ માટે, ઉદ્ધારને માટે જેની બુદ્ધિ હોય તે લશ્કરી. જેને શાસન શું? ધર્મ શું? તે બળવાર. જેને માત્ર હું અને મારૂં. મારું માન સિરે કર્યું છતાં પણ તેને વળગવા જાય તો? જે માન, સન્માનને પકડવા જાય તે બળવાખોર કાર્ય કરનારી દેખીતી ચીજે લશ્કરી અને બળવાખેબંને પાસે છે. મોક્ષમાર્ગ સાધવાવાળા પાસે જે ત્યાગ, આચાર, ચારિત્ર છે, તે જ ચીજ મેક્ષથી ખસેડવાવાળા પાસે પણ છે. બાહ્ય ત્યાગ સદાચાર હોય તે ભવ્ય મૃકે ' જેને રૂપિયાભાર કલાઈમાં રૂપિયે મેળવે છે, તેને સિક્કો ત્યાં ઠેકી દેવો પડે. કલાઈ ઉપર સિકકો ન ઠોકે તે રૂપિયાભાર કલાઈને લે કોણ? ચાંદીને સિકો ન હોય તે Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાને કેઈ લે નહિ. બાહ્ય ત્યાગ, સદાચાર શાસનમાં કહેલી પ્રવૃત્તિ ન હોય તે ભવ્ય જીવોથી ભરેલું શાસન એ તરફ ઝૂકે નહિ. અભવ્યની પ્રરૂપણમાં ભલભલા ઝંપલાયન અભવ્ય –મિથ્યાષ્ટિ તરફ શાસન કયારે ખૂકે? ત્યાગ, વિચાર, પ્રરૂપણ બધું એવું ને એવું હોય તે. ફરક શેમાં? મોક્ષની માન્યતામાં પણ મોક્ષ પામવાવાળાને મેક્ષપ્રાપ્તિ, કર્મક્ષયની બુદ્ધિથી. જ્યારે વિરોધીને મેક્ષમાં જઈને શું કરવું ? બેટી નોટેમાં સરકારી અમલદારે પારખી શકતા નથી. ધર્મના નામે છાપ મારી દીધી, અંદર કાંઈ નહિ. ખોટી નોટોના ચલણમાં ભલભલા ઝંપલાય છે. તેમ જિનેશ્વર મહારાજની પ્રરૂપણ એવી રીતે ઢોંગી કરે, તેમાં ભલભલા ઝંપલાય છે. સાધ્યની દૃષ્ટિ કાર્ય કરનાર છે અભવ્યના વચનથી ને આચારથી દોરાતાં જૈન શાસ્ત્રને રસ્તો પકડાય તે ફાળે, નહિ તે ગ. માર્ગને અંગે દાતા વ્યક્તિમાં જે દેરાઈ ગયે તે ગયે. કૃતરૂં બરફી તરફ દેરાય છે, પણ ઝેર હોય તો મર્યું. વ્યકિત તરફ રાગ હોવા જોઈએ, પણ ગુણના ઉદ્દેશે હવે જોઈએ. ગુણને ઉદ્દેશ ભૂલી જાય, વ્યકિતમાં ગૂંચવાઈ જાય તે મરી જાય. ઉપદેશથી વિરૂદ્ધ માલમ પડે તે જે ઝટ છોડી દે તેને કાંઈ નહિ, ત્યાગ, આચાર, વૈરાગ્ય એ બધાં એક સરખાં, પણ ખરેખર કાર્ય કરનાર ચીજ દેખીએ તે ત્યાગ વગેરે કાર્ય દેખાય છે, પણ ખરેખર કાર્ય કરનાર સાધ્યની દષ્ટિ છે. જેમાં હથિયાર વગેરેમાં વફાદારી દેશપ્રેમ. આચારાંગ અને સૂત્રકૃતાંગની રચનાના ઉદ્દેશ - આચારાંગના રચવાથી આચારની બધી વ્યવસ્થા નિય Page #237 -------------------------------------------------------------------------- ________________ રચના ,ચ ઊલું છે. સ ન્નઈએ તે તેરમું ] : સ્થાનાંગસૂત્ર ૧૭૧ મિત કરી. દુનિયામાં દારૂગે, હથિયાર તાલીમ મેળવી દીધી, પણ વફાદારી ન કેળવી તે? રશિયાને બાલ્ટિક કાફલે. કયારે આવ્યું, તેની દુનિયાને ખબર ન પડીઃ માત્ર તેમાં રહેલાં લડવૈયા વફાદાર ન હતા. બાકી બધું હતું. આચારાંગ રચતાં વ્યવસ્થા કરી પણ વિચાર વ્યવસ્થિત ન થાય તે નકામું. તેથી સૂયગડાંગની રચના કરવી પડી. ચાલતી લડાઈએ લેહી ઉશ્કેરવા માટે જે સાહિત્ય ઊભું કરવામાં આવે તે શાંતિ વખતના સાહિત્ય કરતાં જુદું હોય છે. સૂયગડાંગજીએ લડાઈમાં હંભાવ વગર વિચારની મજબૂતી રાખવી જોઈએ તે બતાવ્યું, પણ લડાઈ જાગે ત્યારે લેહી ઉશ્કેરાય, અને બેલે કે નીતિને અંગે ભેગ આપીએ છીએ. સાહિત્યને પ્રચાર કરીને લોકોનાં લેહી ગરમ કરવાં પડે છે. આચારાંગથી આચારની વ્યવસ્થા, સૂયગડાંગજીથી વિચારની મજબૂતી. પણ યુદ્ધની વખતે લેહી ગરમ કરી નાખવું પડે. આપણે નીતિથી ચાલવાવાળા છીએ. કાણુગને ઉદ્દેશ ' ઠાણુગની અંદર કાંઈ પણ કરવામાં આવ્યું હૈય તે કઈ પણ પ્રસંગ હોય તે તમારે આ જ રીતે ચાલવાનું આ રીતે વધીશું. ત્રણ કાળને નિશ્ચય કરાવી દે. વગીકરણ તે ઠાણુંગને ઉડા. કયું રાજ કયી દાનતમાં છે તે દુનિયાને જાહેર કરવું તે અધી જીત છે. અન્યાયવાળાની અનીતિ દુનિયાને જણાવે તેમાં અર્ધા જીત: ન્યાયને નિર્ણય કરવા માટે, સર્વ કાળની નીતિને નિર્ણય. નીતિના પક્ષમાં વધેલા છે તેને નિર્ણય તે વિગેરે ઠાગજીથી વર્ગીકરણ કરવામાં આવે ત્યારે માલમ પડે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન બાવીસ તીર્થકરમાં પ્રરૂપણ ભેદે અવધિ આદિનું શું થાય? ઠાણુંગજીમાં પહેલે ઠાણુથી વગીકરણ કરતાં આવ્યાં હવે પાંચને હિસાબે વગીકરણ કરતાં પાંચ મહાવ્રત છે. કેવલી, તીર્થકરો બધાએ પાંચ જ કહેલાં. સર્વની પ્રરૂપણ સરખી ન રાખીએ તો જાતિસ્મરણો ચૂકાવનારાં થાય. જે સર્વ કાળને માટે શાસનની પ્રરૂપણા એકસરખી ન હોત તો, જાતિસ્મરણ જ્ઞાન પણ જુલમ કરનાર થાત. મેં આવી રીતે ધર્માચરણ કર્યું છે તેથી ઉચ્ચ ગતિએ આવ્યું છું. આ લેકે જુદો માર્ગ લઈ બેઠેલા છે તેથી ઢગી લાગે, જ્યારે સર્વ શાસનની મર્યાદા એકસરખી ન હોય તે તેવી સ્થિતિ થાય. ચતુર્યામના વખતે પણ પહેલા ને છેલાને અંગે પાંચ મહાવ્રત જ કહેલાં છે. આથી અવધિજ્ઞાન થાય, જાતિસ્મરણ થાય તો પણ ફરક લાગે નહિ. પર્યુષણમાં બાવીસ તીર્થકરના વારામાં ચાર મહાવ્રત-બાવીસને અંગે ચાર મહાવ્રતનું પહેલા ને છેલ્લાને અંગે પાંચ, જાતિસ્મરણથી યાદ આવે પણ જે પાંચ મહાવ્રતને જ ધર્મ એમ કહી ચાલ્યા હોય. પછી બીજે ભવે અવતર્યો. ત્યાં થયું જાતિસ્મરણ. કાં તો પેલાને પેટી માનત કાં તે જાતિસમરણને ખોટું મનત. નાસ્તિક ને ગુરૂ . . . . * * * એક નાસ્તિક છેટું ફેલાવનારે ગુરુ પાસે આવ્યા. શાથી? ઈર્ષાને માર્યો ગુરુ તપસ્વી, મહાપ્રભાવવાળા હેવાથી લોકો તે તરફ ઝુક્યા છે. લોકોને ઘેરઘેર નિષેધ કરવા ન જવાય, તેથી વિચાર થયો કે ગુરુને ભેંઠા પાડી દઉં કે જેથી બધા આપોઆપ ઘેર બેસી જશે. એ કારણથી ગુરુ પાસે આવ્યા. ગુરુ ચાર જ્ઞાનવાળા આવ્યા ત્યારે ગુરૂએ કહ્યું. મહાનુભાવ! ht * * - Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ તેરમું] સ્થાનાંગસૂત્ર નાસ્તિપણાને લીધે હેરાન થયે હવે તે કાંઈ સુધર ભવાંતરની બનેલી હકીકત મન:પર્યાવજ્ઞાની, અવધિજ્ઞાની હેવાને લીધે જણાવી. - કરિયે અગાધ, પણ ઘડે આકાશ તરફના મેઢે હોય તો ઘડામાં પાણી ક્યાંથી ભરાય? પાણીને પૂઠ દઈને રહેવાવાળા ઘડામાં ટીપું યે ન ભરાય. ભલે દરિયે અગાધ હોય. આવા ચાર જ્ઞાનવાળા, તપસ્વી, ગુરૂ મળ્યા. ગુરૂએ પહેલાના ભવ જોઈને કહ્યા. પેલા નાસ્તિકને આઘાત થયે. વિચારમાં પડવાથી જાતિ મરણ થયું. જાતિસ્મરણ મિથ્યાષ્ટિને પણ થાય. નાસ્તિકને જાતિસ્મરણ થયુ. નાસ્તિકને આઘાત થયે વિચાર કરવા માંડશે.. શું કહે છે? તેથી જાતિસ્મરણ થયું. કેરી પાકે ત્યારે વટેળીઓ તેમ નાસ્તિકનું જાતિસ્મરણું ન કહે હુવે ખરેખર આંબાને માટે ચિત્ર વૈશાખ કેરીઓ પાકી છે, ઉતારીને ખાવાની છે. માવઠું થઈ જાય તે કેરીઓ બગાડી દે. તેમાં કેરી પાકી, આંબે વેડવાની તૈયારી તે વખતે વટેળીઓ આવ્યું. ચાર જ્ઞાનીને સજગ, પહેલાના ભાવે કહ્યા તે વખતમાં જાતિસ્મરણ થઈ ગયું, પણ મેભે ચઢેલે પડે તે માથું ફેડે, પગથીએ ચઢેલે પડે તે પગ મચકાય-લચકાય. અરે, ઇંદ્રજાળી આ છે, અરે મેંએ બેલે તેવું મને દેખાવા લાગ્યું. આ તે આત્માની ઈંદ્રજાળ કરવાવાળા છે. દુનિયામાં ઈંદ્રજાળ બહારના પદાર્થની, પણ આ તે એવી વિચિત્ર ઈંદ્રજાળ દેખે છે, માટે ખસ. જાતિસ્મરણને ઈજાળ માનીને (ગુરૂનાં) વચનને દૂર ફેંકી દીધું. તેમ બાવીસન આચારો, પહેલા ને છેલલા તીર્થકરના આચાર ખ્યાલમાં ન હય, જાતિસ્મરણ પામે તે વખતે કટ્ટાકટી થાય.. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન સર્વ તીર્થકરોએ પાંચ જ મહાવ્રત કથા છે. બંને પ્રકારના શાસનમાં બંને પ્રકારની પ્રરૂપણ સતત ચાલી રહેતી હતી. ચાહે ત્યારે અહીં જાંતિસ્મરણ પામે, અહીંને ત્યાં પાસે, તેને વધે ન આવે. આથી પહેલા, છેલ્લા તીર્થકરેએ પાંચ મહાવ્રત કહ્યાં છે એમ કહ્યું નથી, કારણ પહેલા, છેલ્લા તીર્થકરેએ પાંચ મહાવ્રત કહ્યાં છે એમ નહિ. સર્વે તીર્થકરોએ પાંચ મહાવ્રતે કહેલાં છે. ચાર જ્ઞાની પડે માટે સાવચેતીની જરૂર છે. " શંકા–પાંચ મહાવ્રતની પ્રરૂપણું પહેલાં શા માટે? ચાર જ્ઞાનના બે ધણુ હતા તો પછી આવા પ્રશ્નને પ્રસંગ કેમ આવ્યો? સમાધાન-હેતુ અને કારણ. શિષ્યની શંકાના નિવારણ માટેના પ્રશ્નો છે. બીજાના આત્માને નિશ્ચિત કરાવવું તેથી તે તેની પાસે યુક્તિ કઢાવે, ત્યારે નિરાકરણ કરી શકે. બીજે માણસ કઈ યુક્તિથી કહે તેને ભરોસે કયારે આવવાને? તીર્થકર હતા ત્યારે આખું જગત તીર્થકરને માનતું હતું એમ તે નથી ને? આવી રીતના મિથ્યાત્વી જગતમાં બને છે, માટે હે ગૌતમ! તું સાવચેત રહેજે ખુદ્દે ગતમસ્વામી પ્રતિબંધ પામ્યા પહેલાં માનતા ન હતા–બધા પ્રતિબોધ પામેલા ન હતા. જે પ્રતિબંધ ન પામેલા, તે તે બોલેને ? ખુદ્દે મહાવીર પાસે દીક્ષિત થનાર, સાથે રહેનાર, એ મનુષ્ય ઊલટે પડે ત્યારે કહી દીધું મહાવીર સર્વજ્ઞ નથી. ઘરમાં કેળ છે. અપ્રમાદી બે ઘડીથી વધારે બીજે કઈ હોય તે કેવળી જ હેય. ચાર જ્ઞાની પડયા તો નિગદમાં ગયા ગૌતમસ્વામીની નિશ્રાએ બીજાને પ્રતિબોધવા - ગૌતમસ્વામીની લાઈન સુધી આવેલા પડી જાય તે Page #241 -------------------------------------------------------------------------- ________________ તેરમું] : • સ્થાનાંગસૂત્ર ૧૭૫ સાવચેતી ન આપવી? તીર્થકર ભગવાન જાગતા જમાદાર છે. લગીર ખચકે ન પડે, એ સ્થિતિ હતી ત્યારે જાણી જોઈને ગૌતમસ્વામીજીએ કહ્યું મને કેવળજ્ઞાન થશે કે નહિ? એ વિચાર ગૌતમસ્વામીને હતો, ત્યારે જે ગૌતમસ્વામીની નિશ્રાએ બીજાને પ્રતિબંધ કરવા ભગવાને તે જણાવ્યું. નવી પરણેલી વહુને ન કહેવાય તેથી કહે છે કરીને–મારા ઘરમાં ન ચાલે, એમ છોકરીને કહીને વહુને સંભળાવીએ છીએ. બીજા શિષ્યને સીધું ન કહે, જે લાયક, ખમી શકે, સીધા રતે લે, તેને કહી શકાય. એ કેન્દ્રિયની કાયસ્થિતિ, નારકીની સ્થિતિ બતાવી. જગતની સામાન્ય સ્થિતિ બતાવી. બીજા દ્વારા શિખામણ દેવી. વહુને સીધું કહીએ ન શોભે. ગૌતસ્વામીની નિશ્રા કરીને બધાને જણાવ્યું. - હવે મૂળ વાત પર આવ-જે અનંતા તીર્થ કરે એકસરખી મહાવ્રતની પ્રરૂપણા ન કરતા હોત તો ક્ષેમકર નાસ્તિકને જાતિસ્મરણ થયું અને તે ઊલટું ગયું. જાતિસ્મરણ થાય અને ધર્મ વધે અધર્મ ગણવામાં આવે. ભગવાન મહાવીર ગળે ઓઢાડવા બેઠા છે કે પહેલા અને છેલ્લા પાંચ કહેલાં છે સર્વ તીર્થંકર પાંચ મહાવ્રતની પ્રરૂપણું કરે જ છે. પહેલાં પ પન નિષેધ કેમ?. : " . . પ્રશ્ન-મહાવ્રત એટલે નિવૃત્તિ નિવૃત્તિની હકીકત પહેલા કેમ? પુણ્યની પ્રવૃત્તિ ન લેતાં પાપને નિષેધ પ્રથમ કેમ? સંવર, નિર્જરા વીસસ્થાનક વગેરે જણાવવાનાં હતાં, છતાં પાપના પ્રતિષેધનું સૂત્ર પહેલાં મૂકયું, ને વંજ મäયા પન્ના કહી દીધું. જ્ઞાન, દર્શન ચારિત્રના ભેદે છે તે પ્રથમ કેમ ન કહ્યા? સમાધાન-જગતને પૂછી લે માલમ પડશે. રસોઈ કરવામાં Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સ્થાનાંગસૂત્ર | વ્યાખ્યાન વાસણને પહેલાં કટીવાળ કર. પહેલાં ભીંત સાફ કરવી પછી ચિત્રામણની વાત કરવી. કેઠે સાફ કરીને દવા આપવી. જેમ રસોઈને અંગે વાસણ સાફ કરવાની જરૂર તેમ આ જીવને મેક્ષ માર્ગ તરફ વધવું હોય તે પહેલાં આશ્રવને રોકવાની જરૂર. આશ્રવ ન રેકે તે નિર્જરાની પ્રવૃત્તિ ચાહે તેટલી જબરજસ્ત હોય તે કાર્યકર ન થાય. અંગે વાદળ ખસેડવાની જરૂર છે. પ્રકાશ આપઆપે છે. પ્રકાશને માટે ઉદ્યમ નહિ. ઉદ્યમ વાદળ ખસેડવા પૂરતે. કમાડ ખેલ્યું કે અજવાળું આવ્યું જ છે. આત્મા સર્વગુણસંપન્ન છે. કેઈ ગુણ ન કરવાને નથી. કમાડ ઉઘાડી નાખો. આશ્રવથી આવેલાં કર્મોનાં ઢાંકણાં દેવાઈ ગયાં છે તે ખસેડે તેટલી જ જરૂર. આ વાત ખ્યાલમાં લેશે તે મુખ્ય શંકા ઊડી જશે કે જેને શાસ્ત્રકાર જે માને છે, એ વિના બની શકે નહિ જ. અતીન્દ્રિય પદાર્થ શાસ્ત્રથી કહેવું જોઈએ. એક તોડવામાં આટલી બધી જરૂર કેમ? શંકા–અગણેતર (૬) કડાકેડ ખપાવી દે ત્યાં સુધી ખાલીના ખાલી, વન્યું નહિ, તે પછી એકમાં શું વળવાનું? અગણેતર ખપાવવામાં હથિયારની જરૂર ન હતી, કેમકે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર નથી, તે પછી એકને તેડવામાં ચારિત્ર વગેરે શું કરવાનાં ત્રણ વગર અગતેર તેડી તે એકને તેડવામાં ભાર કે જેને અંગે આટલી બધી કેડ બાંધવી?. એક તોડે મેક્ષ મળે સમાધાન-સામે લશ્કર આવ્યું, માથું જે જાય છે, બે હજાર લશ્કરની કિંમત ન હતી. હું એટલી શક્તિવાળો કે Page #243 -------------------------------------------------------------------------- ________________ તેરમું] સ્થાનાં સૂત્ર ૧૭૭ જેણે વગર સાધને અગતેર તેડી નાખી, તેને એક કડાડીમાં શું હતું? આવી કલ્પના કરવાવાળા જે હોય તેઓએ વિચારી , લેવું કે આ બધું મેળવવા માટે, મળવા માટે કાંઈ છે જ નહિ. ત્યારે શું આ બધું નકામું ? માણસ રેચ લે ત્યારે શરીરમાં શું આવે છે? રેચનું તત્ત્વ કચરો કાઢવામાં છે. કચરે નીકળી જાય તે જઠરાગ્નિ તૈયાર (તીવ્ર થાય) છે. કચરો હોય તે જઠરાગ્નિ મંદ પડે છે. અગણેતરને કચરે નીક, એકને તેડી નાખ તે આપોઆપ મિક્ષ મળશે. લેપ માટે સાબુના ન્યાયે સકામ-નિર્જરાની જરૂર - લૂગડું કચરામાં રગદોળાઈ ગયું, અર્ધી આંગળ થર બાઝી ગયે. પાણીમાં કચરો ધોવાઈ જાય પણ લેપ માટે તે સાબુ જોઈએ. અગણોતેર કડાકોડ અકોમ-નિર્જરાએ નીકળી જાય પણ છેવટે રહેલી એક કેડીકેડ સકામ–નિર્જરાના સાબુ વિના નીકળે જ નહિ. રાતના પિણીબાર કલાક ગયા તેમાં સૂર્યનું અજવાળું ન આવ્યું. પણ છેવટનો પા કલાક તેમાં અંધકાર માટે અજવાળું થાય, સૂર્યને પ્રકાશ થઈ જાય. * જેમ જેમ વાદળ વિખરાય તેમ તેમ પ્રકાશ છેલ્લાં વાદળ વિખેરાયાં ત્યારે સૂર્યને તડકે પડયે. ત્યારે પહેલાનાં વિખરાએલાં નકામાં પણ બારે ગયા. તે છેલ્લા પામાં સૂર્ય દેખા. અગણોતેર કેડીકેડ તોડી નાંખી ત્યારે સમ્યગ્દર્શનનો પ્રકાશ. પાંચ મિનિટ પછી વધારે. એક તેડી નાંખે ત્યારે મેક્ષ. જેમ જેમ કર્મને ક્ષય થતું જાય, તેમ તેમ આત્માને ધર્મ પ્રકાશતો જાય. સૂર્યને પ્રકાશ મોકલવા માટે હાથ જોડવાના નથી. બારી ખૂલે એટલે પ્રકાશ આપોઆપ મળે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ - 1 + + સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન આશ્રઆવરણોને તેડી ન નાખીએ તે મોક્ષને પામી શકીએ નહિ. . . . . . : : : : : : શાસ્ત્રકારોએ મોક્ષને માર્ગ બતાવતાં આશ્રાને તેડવાની વાત કરવી પડે, તેથી વં નવા પન્ના કહેવું પડે..? “ પહેલાં આવરણું તેડવાં કે કર્મ રેવાં? " શક–આવરણ તડવાં એ પહેલે નંબર કે આવરો આવતાને રોકવા તેને પહેલો નંબર? પહેલે નંબર કોને? સમાધાન–શરીરમાં આરોગ્ય કરવાની, રૂઝવવાની શક્તિ છે. પાકવાને વિકાર મટાડી દો તે રૂઝ આપોઆપ આવશે. દવાથી પાકની સ્થિતિ મટાડે. આત્માનો સ્વભાવ છે કે સ્વતંત્ર નિર્જરા કરતે જ ચાલ્યો જાય, પણ કયારે? આશ્રવની અગવડને ખસેડી નાંખે ત્યારે આશ્રવ એ પકવનારી કિયા છે. એને ખસેડી નાંખે તે આત્મામાં નિર્જરાની સ્વતંત્ર તાકાત છે. . આંતરડામાં ભરાએલું હોય તેને કાઢી નાંખવાનું કામ રેચનું. મલ કાડી નાખે એટલે આંતરડાં સીધાં વહે. જે. વિકાર થવાની દશા શેકવામાં આવે તો આંતરડાને સ્વભાવ છે કે મેલ કાઢ્યા જ કરે. તેમ આત્મા લાગેલાં, કમેને તેડયાં જ જાય. કચરો કાઢ જ જોઈએ. " . . ! ! ! સંવરનું સ્થાન પહેલાં કેમ નહિ? , , , , - પ્રશ્ન-નવ તત્ત્વમાં. પહેલાં સંવરને સ્થાન કેમ ન આપ્યું ? નિર્જરને પ્રથમ સ્થાન આપવું જોઈએ. નિર્જરા અનાદિની. ' અનાદિ કાળથી જીવ નિર્જર કરતે આવ્યું છે. નિર્જરા ન કરી હોય તે એકેદ્રિયમાંથી બહાર ન આવત. ચૌદ રાજલેકમાં કઈ પણ નિજ કર્યા વિનાને જીવ નથી. Page #245 -------------------------------------------------------------------------- ________________ તેરમું ] સ્થાનાંગસૂત્ર , ૧૭૯ દરેક જીવ નિર્ભર કરે છે. દરેક જીવ આઠ કર્મો ભેગવે છે કે, નહિ? જે તે આઠ કર્મો ભગવે, તે ભગવેલાં તૂટે છે કે નહિ? ભગવે એટલાં તૂટે તે નિર્જરા થાય છે. વધવાવાળાને બંધ શેડો ને નિર્જરા ઘણી માનવી પડે, . સમાધાન–નિર્જરા આત્મબળ છે. સંવર થયે હોય તે આશ્રવને કચરે નીકળે. સંવરએ જ ખરેખર નિર્જરાનું કાર્ય કરનાર, તામલિ તાપસ અજ્ઞાન તપસ્વીઓ, પંચાગ્નિ તપ કરવાવાળાઓ ઘણી તપસ્થા કરે છે. તામલિ તાપસ ખૂબ તપસ્યા કરવાવાળે. તામલિની તપસ્યા એકઠી કરીએ અને તે તપસ્યા આઠ જીવેમાં વહેંચીએ તે આઠે. જી ક્ષે જાય. આટલી બધી તીવ્ર તપસ્યા ત્યારે એને ફળ બીજે દેવલેક મળે. જે તપસ્યા આઠ સમકિતીને મેક્ષ પમાડી દે, તે તપસ્યાથી બીજે દેવલેક જ મળે. કારણ સંવરની શકિત ઉત્પન્ન થઈ નથી. સાધુ સદા ઉપવાસીને ખુલાસે , - સાધુ સદા ઉપવાસી–ખાય પીએ છે ને ઉપવાસી બનવાનું છે? કહેવા મુદ્દો સંવરનું એટલું બધું જબરજસ્ત બળ છે કે જેથી ઉપવાસીપણાને લાભ મેળવે છે . . . . . . સાત લવનું આયુષ્ય હેત. તે મેક્ષ મેળવત. સાધુપણાની સંવરની જીંદગી કેટલી જબરજસ્ત કે સાત લવ-પણ મિનિટ નહિ. બે ઘડીની સીતેર લવ. ત્યારે સાત લવ એટલે અગિયારમે ભાગ. સાધુપણાની ચાર સાડાચાર મિનિટની જીદગી બે ભવને તેડી શકે. સાગરેપમે તેડી શકે છઠ્ઠની તપસ્યા એક બાજુ. સાડાચાર મિનિટની જીદગી એક બાજુ Page #246 -------------------------------------------------------------------------- ________________ જો ૧૮૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન આમ છે . તે સવરના પ્રભાવ કેટલેા જમરજસ્ત છે. તે જ અપેક્ષાએ પાંચ મહાવ્રત એ સવરૂપ છે તેથી સંવરનું નિરૂપણુ કરવામાં આવ્યું. આશ્રવને નિવૈધ તે સવર. સવરનુ ફળ તપાખળ, તપબળને પાષણ કરનાર, ઉત્પન્ન કરનાર, ટકાવી રાખનાર ‘સવર’ છે. તે મહાવ્રતામાં ક્રમ નિયમિત બતાવીએ. તે જ રીતિએ. હિંસાદિકને આધાર પરિગ્રહ ઉપર પરિગ્રહને છેલ્લે કેમ ? મમત્વ ભાવથી અનાદિથી ભટકી રહ્યો છે. મમત્વ ભાવ નીકળી જાય તે સ્ત્રીગમન હિંસાને સ્થાન નથી. મમતારૂપી મહીમાતાને પ્રભાવ છે કે જેની આગળ હિંસા, જૂઠ વગેરેના કિલ્લા રહ્યા છે. ધરતી ધ્રૂજે તે તે બધા કિલ્લા જમીનદસ્ત, હિંસા કરવી કેને માટે ? કુટુંબ. સાચવવા, ધન મેળવવા. બ્લૂ હું ખેલવું શાને માટે ? લેવા મેલવાની બુદ્ધિ તેથી. એવુ ખાય તે મીઠાને માટે. દુનિયા જૂઠ્ઠું બેલે શાને માટે ? મમતારૂપી મહીમાતા ઉપર બ્લૂઝના કલ્લે છે તેને માટે. ચેાથાને અંગે પેાતાની વિકૃતિ દશાને પેાતાની ગણે ત્યારે પંચાત છે ને ? મમપણું ન હોય તે છે જ શુ? ગુણુ ઉત્પન્ન થત્રે, વધવા, ટકવા, એ ત્રણેના આધાર પરિગ્રહની વિરતિ ઉપર છે. આરંભ, પરિગ્રહથી વિરમવાવાળા ધમ ને ફળીભૂત કરે ઠાણાંગજીની અંદર ખીજા ઠાણામાં અધિકાર આપ્યા. o આશ્રયનિરોધઃ સંવર (તાo o ૬ જૂ૦). R दो ठाणाई परियादित्ता आया केवलिपन्नत्तं धम्मं लभेज्ज सवणयाए, તં-આરમે ચૈત્ર રિશદે ચૈત્ર, ત્રં નામ વનાળમુવાડેન (થા॰ સૂ॰ ૬પ). Page #247 -------------------------------------------------------------------------- ________________ તેરમું] સ્થાનાંગસૂત્ર ૧૮૧ કેવલીનો ધર્મ માને કણ? ફળીભૂત કરે કેણ? આરંભ અને પરિગ્રહથી વિરમવાવાળે. ધર્મને અંગે જેટલા બેલ કહે તેને આધાર આરંભ, પરિગ્રહની વિરતિ ઉપર ધર્મ સાંભળ, જાણ એ બધાને અંગે આરંભ પરિગ્રહની વિરતિ. . મનથી તે પરિગ્રહને મળે કરવાની બુદ્ધિ હોય તે સમ્યકત્વ. આ સર્વ ધર્મની પ્રવૃત્તિ મેક્ષ-પ્રાપ્તિ સુધીનાં સાધને, કેવળજ્ઞાન સુધી આરંભ–પરિગ્રહની વિરતિ છે. શંકા–આરંભ અને પરિગ્રહ તેમાં પરિગ્રહ એ જડ, એ પરિગ્રહને છેલલા નંબરે કયાંથી નાખે? મમતાભાવ એ જગતની હિંસા વગેરેનું મૂળ છે, મમતાભાવ એ કેવળજ્ઞાન સુધીની ચીજને રેકનાર છે. ચાર મહાવ્રતના બળે મમતા છતાય સમાધાન-કેવળજ્ઞાન સુધીની ચીજ ફેકનાર કારણ છે. જેમ એક કારણ રાજાનું જબજસ્ત લશ્કર, બૉડી ગાર્ડ (Bodyguard) તરીકે રહેવાવાઝું લશ્કર. બૉડી ગાર્ડની સાથે લડાઈ છેલી. પહેલાં એની સાથે લડાઈ આપવા જાય તો લશ્કર જીતના જેર તરફ રહે નહિ, તેથી જીતી શકે નહિ. તેમ ચાર મહાવતેથી જીતનાં જોર એટલું બધું પેદા કર્યું કે મમતાને કહ્યું કે આવી જા. જીતીને જોરદાર બનેલી ફેજ મજબૂતમાં મજબૂત લશ્કરને ઉડાવી દે. હિંસા વગેરેથી વિરમી ગયે, મમત્વભાવ હોય તો તેને માટે? મમતાભાવ રાખીશું તે આમ બગડશે. ચાર મહાવ્રતનું બળ ન મળ્યું તે મમતાભાવમાં ઘૂસી જાત. માટે પરિગ્રવિરતિને પાંચમે સ્થાનકે મેળવી પડે છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૪ દાનત પા ોઇએ. ગણધર મહારાજા સુધર્માસ્વામીજીએ ભવ્ય જીવેાના ઉપકાર માટે અને શાસનની પ્રવૃત્તિ માટે દ્વાદશાંગીની રચના કરતા થકા આચારાંગમાં સાધુના આચારની વ્યવસ્થા જણુાવી. આચારમાં પ્રવર્તે સાધનસ'પન્ન થયે પણ દાનત પાક જોઇએ. હશિયારી માત્રથી લશ્કરનેા ચાર્જ સોંપાતા નથી. લશ્કરને ગે દારૂગાળા હથિયાર વગેરે હાય પણ વફાદારી ન હોય તે તે જ બળવાખોર. પવિત્ર આચારવાળા છતાં દાનત સાફ ન હોય તે વિચારની પવિત્રતા ટકી ન શકે. જે આચાર મેાક્ષને સાધવાવાળા તે સ ંસારમાં રખડાવનારા થાય. વાસુદેવા વિચારના પરિવર્તનથી નરકે નવે વાસુદેવે પહેલા ભવમાં આચારવાળા. તે આચારને પ્રતાપે રાજ પામે છે. પણ એમાં જે વિચારને . પલટો થઈ ગયા છે તેનુ પરિણામ શુ ? એક નાકારસી સરપ્પુ' પચ્ચક્ખાણું ન કરી શકે, અણુવ્રત ન હેાય, નરકે જવું પડે. માચારના ખીજમાંથી ખસ્યા તે જો સીધા શબ્દોમાં કહીએ તેા નરકજન્મી. ત્રણ ખંડની સિદ્ધિ ન મળી હોત, લેપાયા ન હાત તા નરકે જવાનું હતું નહિ. નરકે જવાનુ થયુ. તે વિચારના પરિવર્ત નથી. આચારની સાથે વિચારની વ્યવસ્થાની જરૂર તે ભવની આચારની મદદ ન હાત તા સુભૂમ ને બ્રહ્મદત્ત પણ શું મેળવત ? નવકારસી ન કરતા હોય તેને શું મળે ? આચાર એ Page #249 -------------------------------------------------------------------------- ________________ ચૌદમુ' ] સ્થાનાંગસૂત્ર ૧૮૩ વિચારને પાષણ કરનારે હતા, તે મેક્ષસાધનની અપેક્ષાએ આચારની સુંદરતા, અધિકતા, ઉત્કૃષ્ટપણું હેત તે મેક્ષ મેળવી આપે, પણ વિચારના પલટો થઈ જાય તે તે ચાર દુર્ગતિએ લઈ જાય. શાહુકારની ક્રિયા કરે તેને ‘ઠગારા ’ કહીએ. વિચારને પલટા એ આચારમાં ખરાબ પરિણામ લાવનારૂ થાય. વિચારની વ્યવસ્થા કરવાની જરૂર તેથી સૂયગડાંગજી કેમ રચવુ પડયુ તેનેા પત્તો લાગે છે. વિચારના અઠેકાણે આચાર છેડવાના ન હેાય * > આચારનું સુંદર ફળ મેળવવું તે વિચાર સુંદર રહે તે, અગર વિચાર ન પલટે તે. આથી વિચાર વગરના અણુ દ્ર આચાર સથા નકામા છે એમ માની લેશે નહિ. નિયાણુ કરે તે વખતે વિચારની પારાકાષ્ટા થઇ છે. પારાકાષ્ટાએ વિચાર ન ખગડે, તેા વિચાર સુધારવાની દરકાર ન રાખે, વિચ રતુ સાંભળીને આચારમાં શિથિલ. શાસ્રષ્ટિએ આચાર, વિચાર સુદર રહેવા જોઇએ. શાસ્ત્રકારનુ ધ્યેય આચારને છોડાવવા માટે નથી. તેમ વિચારને પલટાવવા માટે પણ નથી. આંચાર કરાવવાં માટે શાસ્ત્રકારનું ધ્યેય છે. : વિચાર ઠેકાણે ન રહે તે તે કરીને શું કામ છે? એમ શાસ્ત્રકાર કોઈ દહાડો કહેતા નથી અને આચાર છેડવાનુ પણ કહેતા નથી. સૂચગડોંગ પહેલુ અન્ગ કેમ નહિ? . શંકા-વિચારની સુંદરતા એ શાસ્ત્રકારનું ધ્યેય છે તે પહેલાં શાસ્ત્રકારે સૂર્યગડાંગજી કેમ ન સુંદરતા થઇ જાત પછી આચાર પહેલે, વિચાર પછી કેમ ? કર્યુ? : પહેલાં વિચારની દેવા, હતા ને ? આચાર Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સ્થાનાંગસૂત્ર વ્યખ્યાન ' વિચારને બાપ આચાર સમાધાન–આચાર પ્રવર્તાવવાની પહેલી જરૂર છે. વિચારની સ્થિતિ વિચારીએ તે વિચારને બાપ આચાર છે. વિચાર વસ્તુ શી? મન. મનને બનાવે કેણ? કાયા. વિચારને માટે મનના પગલે કાગ લે. જે મનુષ્યને જે વસ્તુને પરિચય. આવ્યા હોય તેને જ વિચારે થાય. જે વસ્તુ છૂટી જાય તેના વિચારો - છૂટી જાય. તમાકુ સુંઘનારે વ્યસનમાં પૂરે ઉતર્યો હોય, ત્યારે ઊંઘમાં ચપટી ભરી લે. કાયાની પ્રવૃત્તિ. એ જ વ્યસન છૂટી જાય ત્યારે કાયાની પ્રવૃત્તિ રોકાઈ જાય છે. જેને અંગે કાયાની પ્રવૃત્તિ હોય તે જ સંબંધી વિચાર આવે. એક જ સંગ પર નિયાણું કરે છે. બાહ્ય સંજોગ વિના ખરાબ વિચાર ન થાય • ખરાબ વિચારો બાહ્ય સંજોગ વિના થાય નહિ. ચાહે તે રંડીબાજ હોય તેને અમેરિકામાં ન દેખેલી સુંદર સ્ત્રીને વિચાર કઈ દિવસ આવે છે ? ઈદ્રિ દ્વારા રસના, શ્રોત્ર વગેરે પ્રવર્તે તેમાં મનનું ચાલે છે. માટે પહેલાં આચારને કાબૂમાં લે. વિચાર મનને વિષય છે તેથી મન પહેલાં કાબૂમાં ન આવે. આચાર પહેલાં કાબૂમાં આવશે. લેવાદેવાની ચીજ હોય તે લઈ દઈ શકીએ. આચાર કાબૂમાં લઈ શકાય તેવી ચીજ છે. પહેલાં એને કાબૂમાં લેશે તે વિચાર કાબૂમાં આવશે. અજવાળું જોઈતું હોય તે દીવાને પકડે. અજવાળું લાવવાની કે કાઢવાની ચીજ નથી. તેમ વિચાર પણ નથી, કાયાને પ્રવર્તી એટલે મન આપોઆપ ગુમાઈને રહેશે. - સામું ન મળ્યાં ન લડાય જે માણસને સામે લડવા માટે ન મળે તે લડી લડીને Page #251 -------------------------------------------------------------------------- ________________ ચૌદમુ સ્થાનાંગસૂત્ર થાકશે. સજાગ ન મળ્યા તેથી લડકણી રોકાઈ. લડકણી માઈ તમાશગીર, લડનાર થાકી જાય. એ જણુ જોવા આવ્યા, એક જણ તે લડકણી સારી ન રહે. નાગિલાથી સન્મા ૧૮૫ આપેાઆપ લડતાં સામા ન મળે તે લડવાવાળે મળ્યે કાયાના સોંગ ન મેળવા તે ચિંતવન કરતાં થાકે. નાગિલા નાગિલા કરતાં ખાર વર્ષ રહ્યો, નાગિલાએ ધર્મના સદ્દભાવ દેખાડયે ત્યારે સન્માગે આણ્યે. નાગિલા ખરામ હાત તે કાંઈ સન્માર્ગે નહિં આવત. પહેલા ઉપદેશ આચારને આદ્રકુમારની ઘરવાળી ખરાખ હતી તેથી શું થયું? આથી ગણધર મંહારાજ નિશ્ચિત કરે છે કે પહેલવહેલાં ઉપદેશ આપે તે આચારને. આચાર દૃઢ થઈ જાય ત્યાર પછી વિચારને, ભૂગળ, ગણિત વાંચતાં આવડયા પછી પરીક્ષા કયારે ? ધેારણના અભ્યાસ કર્યો પછી. વિચારને અ ગે પરીક્ષા લેવા જેવુ તે અભ્યાસ વિના પરીક્ષા લેવા જેવું થાય. આચારની સજ્જડતા માટે પહેલુ આચારાંગ આ॰ ભ૰ 'હેમચંદ્ર મહારાજે પહેલાં યાગશાસ્ત્રમાં માર્ગો १ न्यायसम्पन्नविभवः ०|| पापभीरू ० ॥ अनतिव्यं ॥ કૃતજ્ઞજ્ઞ: ॰!! વ્યયમાયો ૦|| અનીŌ ૦|| ચચાવવુ | અહેશા !! ટીપવી. ! અત્તરના.૦૫તે|| (યો. શાપ્ર ? જો O ૪૭-૬) Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬' [ વ્યાખ્યાન સ્થાનોંગસૂત્ર નુસારીના ગુણાના ઉલ્લેખ કર્યાં. અત્ચાત્મકપદ્રુમમાં પહેલાં શ્રીમમત્વમાચન જણાવાયું પછી મનને વશ કરવાની વાત જણાવાઈ. જેને ઘેર આવ્યા વિના ચાલતુ' ન હેાય તેને કહેવાય-મારે ઘેર આવીશ નહિ પણ જેને ચાલતું હૈાય તેને ન કહેવાય. દરેક જીવે પહેલાં આચારને સજ્જડ પકડવાની જરૂર. આચારને સજ્જડ પકડે તે જ વિચારમાં સજ્જડ થશે. આથી પહેલું આચારાંગ કર્યું. આચારની દૃઢતા માટે પહેલાં પૃથ્વીકાયાદિ નિરુપણ દીક્ષા કાને આપવી ? છજીવનિકાયમાં માનતા હાય, અગર ન માનતે હાય તે અનેને. આચારોંગના પહેલા શ્રુતસ્કંધમાં પહેલા અધ્યયનમાં પૃથ્વી-કાચના ઉદ્દેશા કહીને તેઉકાય, વાઉકાયના ઉદ્દેશા પછી રાખ્યા. અનુક્રમ કેમ છેાડી દીધા ? હા-ધારીને છેડયા છે. પૃથ્વી, અકાય, વનસ્પતિ, ત્રસકાયની માન્યતા થવી સહેલી છે, પણ વાઉકાયની પરીક્ષા અઘરી. છકાયની પૂરી શ્રદ્ધા ન થઇ હોય તેા પણ દીક્ષા લઈ શકે. આચારમાં વ્યવસ્થિત કરી દે. પહેલાં ઘા કરતાં બંધ કરી દેવાય છે. દાનત નથી સુધરી. કૈદ કરનાર દરેક જાણે છે કે કેઢીની દાનત સુધરી નથી, હથિયાર મેલી દે, હથિયાર ગયાં તેથી આપે।આપ ઠેકાણે આવશે. દાનત ખરાબ હોય તે પણ સુધરે છે, તેમ વિચાર એક વખત ન સુધર્યાં હેાય તે પણ આચાર તા સુધારી નાખવા. રાજાની રૈયત અની એટલે વફાદારીની ફરજ પડાય. r - १ अथ स्त्रियः मुह्यसि प्रणयचारुगिरासु, प्रीतितः प्रणयिनीपु कृतिन् ! किम् ? । किं न वेत्सि पततां भववार्द्धा, ता नृणां खलु शिला વિદ્વા: || ( અધ્ય૦૦ ક્ઠો રૂપ) ર Page #253 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું] સ્થાનાંગસૂત્ર ૧૮૭ પહેલાં સદાચારવાળો થાય, દઢ થાય, ત્યારે વિચારની પરીક્ષા કરવી. બાહ્ય તપ પહેલું કહ્યું, અત્યંતર તપમાં પણ ધ્યાન છેવટે. કહ્યું. બાહ્ય તપ આલેચન થઈ ગયાં. સ્વાધ્યાય થઈ ગયા, પછી ધ્યાન. આચારમાં ઓતપ્રેત થાય ત્યારે તેના વિચારને સુધારો કરવાની જરૂર. તેથી આચારાંગ પછી સૂયગડાંગ. શાસન દોરી લેનાર થાય માટે ઠાણાંગ ' . આ બેથી આચાર વિચારની વ્યવસ્થા થઈ, પણ તે શેઠની શિખામણ ઝાંપા સુધી. આગળ જવામાં જનારની અક્કલ કામ લાગે. ચાલેલા કેસો વાંચી જાય તેથી ન્યાયાધીશ ન થાય, સ્વતંત્ર ન્યાયબુદ્ધિ થવી જોઈએ. આચારાંગમાં, સૂયગડાંગમાં જણાવેલા આચાર, વિચાર જાણી જાય તેથી શાસનની દેરી લેનારે ન થાય, તેથી ઠાણાંગ. પાંચ મહાવ્રતના નિરૂપણનો હેતુ - તે ઠાણાંગના પાંચમા ઠાણામાં પાંચ મહાવ્રતનું નિરૂપણ કર્યું. પણ પૂજા પ્રભાવનાનું નિરૂપણ કરતા નથી. એકદમ મહાવ્રત. સારા મનુષ્યને બોલાવવા હોય તે આસન, સિંહાસન માંડવાં પડે. આસન વગેરે માંડ્યા વિના બેલાવવા આવે તે મૂખ બને. સમાધાન–દેવની પરીક્ષામાં મહાવ્રત ફરજ તરીકે. ગુરૂ અને ધર્મની પરીક્ષામાં મહાવ્રત ફરજ તરીકે. હિંસક બને, પ્રાણીને ઘાત કરે તે દેવ પાલવવાને નથી. જે હિંસા કરે તે ભગવે તારા બાપનું શું જાય? પવિત્ર, અહિંસક, મમતાભાવ રહિત હોય તે જ દેવ માનવા. દેવની પૂજા કરનારે પહેલાં દેવનું લક્ષણ જાણવાની જરૂર. કુદેવત્વના અભાવરૂપ * લક્ષણ પહેલાં, તે પછી જ સુદેવનું લક્ષણ સમજવું. પાંચ મહાવતે કુદેવત્વ નથી એમ સાબિત કરે છે. કુદેવપણું નથી Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન એ નક્કી થાય તે પછી જ સુદેવપણાનાં લક્ષણ આવે. “દેવ” તત્વનું નિરૂપણ કરવામાં પહેલે નંબરે ઉપયેગી થાય તેવું હોય તે તે આ પાંચ મહાવ્રત છે. આ પાંચ જેમાં આગળ કરવામાં આવે તે જ ધર્મ. પાંચ જેમાં આગળ કરવામાં ન આવે તે ધર્મ જ નથી. ધર્મોપગ્રહ-દાન સંયમના ટેકા માટે ધર્મને ચાર પ્રકારમાં પણ દાનધર્મમાં ૧ જ્ઞાનદાન દેવુંહિત અહિતને જાણે, અહિતને છડે. ૨ અભયદાન દેવુંજીવને બચાવવા ૩ ધર્મોપગ્રહ-દાન-તેમાં ધારણુ મહાવ્રતના પોષણની. ફલાણા ભાઈને ટેકે આપું છું તેમ હું ટેકે આપું છું. તેનું નામ ધર્મોપગ્રહ-દાન. આ દાન એટલે સંયમમાં ટેકે આપ, સાધને મેળવી આપવાં, વિઘ દૂર કરવાં. શીલ તે મહાગ્રત રૂપ જ છે. તપસ્યા–સંવર વગરની તપસ્યા સેના સાઠ કરતાં તેની સાય. એની સેય બને તેમાં કેટલે ફરક? તામલિની તીવ્ર તપશ્ચર્યા તામલિ તાપસે તપસ્યા કરી કેવી કરી? છઠ છઠ નિયમિત, આપણને તીર્થસ્થાન મળ્યું, તપસ્યા કરનારાઓને અનુભવ રહે છે. ચાર મહિના એકાંતરા નિભાવવા પડે છે તે શી અડચણ થાય છે? તે પછી સાઠ હજાર વર્ષ સુધી લાગલગાટ છઠને પારણે છ8. ઉપવાસ, આંબેલ, એકાસણું નહિ. પારણાને દહાડે બારે ભાગેળે છૂટી રાખે તે પણ તપસ્યા આકરી પડે. પારણામાં પિલ તેવાને તપસ્યા આકરી પડે. ભિક્ષાવૃત્તિથી ૧ (૧૧) Page #255 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું] . સ્થાનાંગસૂત્ર ૧૮૯ રાબડી ઉકાળે, મગનું પાણી મળશે એમ નહિ. તે સાઠ હજાર વર્ષ લાગલગાટ છઠ કેમ થયાં હશે? છઠનાં પારણામાં શી રીતે ખાય છે? આપણે જેવા પણ ન ઊભા રહી શકીએ તેવું. જે માંગેલું અનાજ તેને એકવીસ વખત પાણીએ ધુવે, તેમાં શું? કશું નહિ-રસકસ ઊડી જાય. શાના ઉપર તપ કરતે હો? દૂધપાક પૂરીના અંતરવારણામાં ન હતું, પારણાં ચા દૂધનાં ન હતાં–એક વખત મળેલું એકવીસ વખત જોઈ નાખે, પિંડ રહે તેના કેળીઆ. આપણને આંબેલ આકરાં પડે છે તે સાઠ હજાર વર્ષ સુધી એકવીસ વખત દેવાઈને કેમ ખવાયું હશે? તામલિને તપનું ફળ બીજે દેવલોક એ તપસ્યાની કસોટી કરે, કયી સ્થિતિએ તે પહોંચી હશે? આઠ મેક્ષે જાય એવી સ્થિતિએ છતાં તામલિને શું મળ્યું. માત્ર બીજે દેવક. કહે માત્ર બીજા દેવલોક સુધીની સ્થિતિ મળી-કયાં આઠ મેક્ષ ને કયાં બીજે દેવલેક? સંવરની ઉપાદેયતામાં શ્રદ્ધા નથી તેથી તેમ થયું. આશ્રવ છે, રોકવાની જરૂર છે, સંવર છે, આદરવાની જરૂર છે, એટલું માન્યું નથી. લીલોતરી વર્જવામાં ઇન્દ્રિય-આસકિતવર્જન સૂકવણી તિથિને દહાડે વાપરે તેના કરતાં લીલોતરી લાવે તે શું? વર્જવાનું. ન ખાવાનું કહે ત્યાં સુધી ધર્મ. તિથિને દહાડે રસના-ઈદ્રિયથી જીવેની વિરાધના થાય તેથી લીલેરી ડી. સૂકવણી વાપરી. લીલેરી લાવે તે અધર્મ રાઈ જેવી ચીજ અચિત્ત ખાધી ? અગ્નિકાયના જીવે અસંખ્યાત માર્યા ત્યારે રાઈ નિર્દોષ થઈ. ડું પકવ્યું તેમાં એટલા અગ્નિસ્કાય બચ્યા. દેષ કેમ? આખા જગતનું એકલું Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન યોગપ્રતિકકર્મ કરતાં ઇંદ્રિયની આસકિત વધારે. ઇન્દ્રિયની અપેક્ષાએ થતો વધ તે બંધ કર્યો. .. . : : સંવરની ન્યૂનતા - હવે મૂળ વાત પર આવો– સાઠ હજાર વર્ષ સુધી લાગલગાટ છઠની તપસ્યા. આવી નીરસાણની તપસ્યા-આઠ જણને વહેંચી આપીએ તે આઠે જણ મેક્ષે જાય-એટલી, તીવ્ર તપસ્યા-ફળમાં બીજે દેવલેક મળે. કારણ? સંવરની માન્યતાની ખામી. . સારૂં થવાની બુદ્ધિથી તામલિને તપ પ્રશ્ન-શાથી તામલિ તાપસ તપસ્યા કરતે હતો ? સમાધાનતામલિ તાપસ આવતા ભવમાં સારું થાય તેથી તપસ્યા કરતો હતો. - ભાવઉલ્લાસરૂપી “ભાવના લે તે ભાવ જ ફળ દેનાર છે. અન્ય મતવાળા બધા ભાવવાળા તો છે. તાળાં મળાય છતાં દર્શનને માટે દોડાદેડી. અનિત્યભાવના-ચારિત્રના ઘરની. મૈત્રીભાવના પ્રવૃત્તિ (ચારિત્ર) ધર્મની નથી. સમ્યક્ત્વના ઘરની છે. ભાવનાથી કર્તવ્ય - ભાવના નામને ચે ભેદ તે આ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને ધારણ કરનારા છે તેને અંગે અદ્વિતીય ભકિત. તે - અનંત સંસાર મટાડી દે તેવા હેય તે આ મહાપુરુષો. તેનું જે કાર્ય તે કરવું–ઉપાશ્રય, અન્ન વગેરે આપવું. પૂજાને અધિકારી કેણુ? ' - ત્રણ તત્વને ધારણ કરનાર એટલે મહાવ્રત તો જડે રહ્યાં. દેવ, ગુરુ ને ધર્મની જડ મહાવ્રતને અંગે. માટે પહેલાં મહાવ્રત જણાવ્યાં. જેને મહાવ્રતને મુદ્રાલેખ નથી તેને ભગવાનની પૂજા કરવાને વાસ્તવિક હક નથી. મહાવ્રત લઈ શકે, એક ભેદ તે અદ્વિતીય ભ 24 Page #257 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું] સ્થાનાંગસૂત્ર ૧૧ ન લઈ શકે એ જુદી વાત છે. પણ કર્તવ્ય આ. જેને તે કર્તવ્ય નથી તેને ભગવાનની પૂજાને અધિકાર નથી. . નાતમાં માતબર હોય તેને કહે–વરે નહેતે કરે. માતબરના મેંમાંથી આ શબ્દ ન નીકળે. નાગાના મેંમાંથી આ શબ્દ નીકળે. બીજા મિથ્યાત્વી કેમ? . પ્રશ્ન-દેવ ગુરૂ ને ધર્મને માને, છતાં બીજા મિથ્યાત્વી કેમ? સમાધાન–ઝવેરીને છોકરો મેતીથી રમે, હીરા ટીચે તેથી “ઝવેરી તે કહેવાય નહિ. હીરા, મોતી મળ્યાં છે પણ તેની કિંમત નથી. તેમ દેવ ને ગુરૂની કિંમત હોવી જોઈએ. તે નથી તેથી મિથ્યાત્વી. ભગવાન્ શુ પૂજાની દરકારવાળા છે? હવે મૂળ વાત પર આવે—જેને મહાવ્રતનું દયેય નથી. તે પૂજા કરે છે તેથી ભગવાનને બેઈમાન બનાવે છે. ભગવાનની પૂજા લાભ સમજીને કરું છું એમ સમજીને પૂજા કરતે નથી. પણ ભગવાનના કહેવાથી પૂજા કરું છું. ભગવાને આ પાંચેનો આરંભ થાય તેમાં તમને લાભ કો કેમ ? જે ભગવાન ચાંગલું પાણીને જીવને બચાવવા માટે પિતાના શૂરા સરદારનો ભેગ આપે. * સાધુ મહારાજને તરસ લાગી હેય, જીવ જાય તે . જવા દે. કાચું પાણી આપવું નહિ. વચનમાં માત્ર નહિ. વર્તાવમાં આવ્યા. પાંચસે સાધુ તરસે મર્યો તે બધાને પચ્ચક્ખાણ કરાવી દીધાં. તેમાં પણ અપકાચની વિરાધના ન હતી. અપકાયની વિરાધનાને સંભવ હતે. આખું તળાવ ઔષધિના પ્રભાવે કાચું પાણીવાળું મટી Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ગયું હતું. આવું છતાં ભગવાને સાધુને રજા નથી આપી. તે ભગવાન તમને કળશ ઢળવા રજા આપે છે ? પિતાની પૂજા વધે તેટલા માટે ઘડાની છૂટ? બીજાના પ્રાણ બચે તેમાં લેટાની કે ચાંગલું પાણીની છૂટ નહિ. ભગવાન કેવા લુચ્ચા? જન્માભિષેક વખતે દરિયાની છૂટ ! માટે આ પૂજા એ ભગવાનની પૂજ્યતા માટે નથી. ભગવાનની પૂજ્યતા હોય તેથી ભગવાનને કાંઈ નથી. વીતરાગ નહતા તે વખતે કાંઈ ન હતું. પ્રરૂપણ કરતા ન હતા તે વખતે પૂજાની, નિંદાની દરકાર ન હતી. તેને વીતરાગ દશામાં પૂજાની દરકાર કહેવાવાળા કેવા કહેવા? દરિદ્રપણામાં હીરો જડેલે રાજાને આપી આવ્યું હોય, તે લક્ષાધિપતિ થયા પછી લોટો ચારે તેને કે માનવે ? દીક્ષા લીધા પછી ગોવાળીઆ મારી ગયા તેની દરકાર નહિ. તેવા મહાપુરૂષ વીતરાગ થયા પછી શું પૂજાની દરકારવાળા થઈ ગયા ? પૂજા શાને માટે ? શંકા-પૂજાનું ફળ તે બતાવ્યું છે ને ? પૂછવું હોય તે પૂછે. પણ ભગવાન ઉપર આરોપ મૂકે છે? અપકાયને બચાવવા માટે શુરા સરદારને પ્રાણોને ભોગ આપવાને કહ્યું. પૂજાને માટે તે પાંચે કાયમાંથી એકેને બચાવી નથી. સમાધાન-સાઠ વર્ષે છોકરે જન્મે. કરડે રૂપિયા છે. છોકરાને ફૂલની પેઠે ઉછેરાય. પણ જો એવા છોકરાને પગ સડી જાય તે કપાવું પડે કે નહિ? બાકીના બચાવને માટે છેકરાના પગને કપાવ અનુચિત નથી. છએ કાયને અનંતા કાળ સુધી અભયદાન આપવાને તૈયાર થઈએ તેથી એટલે ભેગ દેવાને ભગવાનની પૂજા ભગવાનના બહુમાનને માટે નથી, પૂજા માટે નથી. Page #259 -------------------------------------------------------------------------- ________________ 1 1 ચૌદમુ ‘કાલ’ ભવિનવેદના આથી હરિભદ્રસૂરિએ પચાશકમાં જણાવ્યુ–દ્રવ્યપૂજા કયી કહેવાય ? જેમાં સર્વવિરતિ મેળવવાની ભાવનાએ ભગવાનની પૂજા હોય—તેનું નામ ‘દ્રવ્ય-પૂજા’. અને આથી જ રાજ કાલ લેવામાં આવે છે. નાનાં બચ્ચાઓને કાલની કિંમત ન હાય, કાલ કયા નય વીયરાય ! નાગુહ્ર! હોય મમં તુનુ વમાવો મથવું ! મવનિન્ગેઓ ( fધાનસૂત્ર ). ચારે ગતિરૂપ સંસારથી નિવેદ તારા પ્રભવાથી થાઓ. એમના પ્રભાવથી માગીએ છીએ ભવનિવેદ. સ્થાનાંગસૂત્ર * ૧૯૩ ‘પૂજા' દસ્તાવેજ, ‘સહી’ જય વીયરાય જેને ભવનિવેદનું ધ્યેય ન હેાય તે પૂજા કરે તેમાં શું? દસ્તાવેજ આખા લખે, સહીમાં છટકી જાય તે? દસ્તાવેજ નકામે. પૂજાએ દસ્તાવેજ; નય વીયરાય એ સહી છે. સહીમાં છટકી જવાય તે દસ્તાવેજ રદ થઈ જાય. લુલીઆ જમાલીઆ ઉપર કાંઇ હુડી લખતા નથી. તીર્થંકરની કિંમત તેમના ગુણથી ભગવાનમાં રહેલા ગુણાની જ પૂજા છે. જ્ઞાન, દર્શન ને ચારિત્ર એ ગુણાની જ પૂજા રાખવામાં આવેલી છે. પુરુષ ને ગુણુ એ બે એકરૂપ છે. તીર્થંકરોની કિંમત એમના ગુણાને લીધે છે. १ दवे भावे य थओ दव्वे भावथयरागओ सम्मं । जिंणभवणादिविहाणं भावथओ चरणपडिवत्ती | जिणभवणवित्रठावणजत्ता पूजाइ सुतओ विहिणा । दव्वत्थउत्ति नेयं भावत्थयकारणत्तेण ॥ (વંચાયા: ૨૪-૨૪૭) Page #260 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન ૧૯૪ મહાવ્રત મુદ્રાલેખ હવે મૂળ વાત પર આવા-મહાવ્રતનેા મુદ્રાલેખ ન હાય તે દાન, શીલ, તપ, ભાવરૂપ ધર્માંની-કશાની કિંમત નથી. પૂજાની કિંમત મહાવ્રતના મુદ્રાલેખને અગે છે. તેથી પાંચ મહાવ્રતા ગણધરે કહ્યાં. પાપની જડ પરિગ્રહ પ્રશ્ન-પરિગ્રહવિરમણ પાંચમે નબરે કેમ ? કંકાસની જડ એ, સંસારની જડ એ, પાપની જડ એ છે. રામેળ વા તોસેળ વા ખેલવુ પડે છે. મૂર્છાભાવ-મમત્વભાવ એ બધાનેા ખાપ. તેનાથી વિરમવાવાળા મહાવ્રતને તમે પાંચમા ન ખરે નાખ્યું? પાંચના પચ્ચક્ખાણથી મહાવ્રતધારી સમાધાન–મહાવ્રતને સમયે છે ? ખાટલે સેટી ખેડ કે ચેાથા પાચા નહિ. પરિગ્રહ–વિરમણને પહેલા નંબરે મૂકાવવા માગે છે પણ હજી પરિગ્રહ-વિરમણને સમજ્યું નથી. મૂર્છાભાવને ત્યાગ નથી. વસ્તુ ત્યાગ કરવાની છે. વસ્તુત્યાગ એ . અહિંસા, સત્ય, શાહુકારી, બ્રહ્મચર્યંની જડ નથી. પરિણતિના અહીં પચ્ચક્ખાણુ નથી. પતિ તા બધાનું કરણ છે. પરિણતિ વિવેકને લાયક છે, પણ પ્રત્યાખ્યાનને લાયક નથી. હિંસા, જૂઠ વગેરે પાંચ પ્રત્યાખ્યાનને લાયક, પચ્ચક્ખાણ પાંચનાં, પાંચનાં પચ્ચક્ખાણ કર્યાં, એટલે મહાવ્રતધારી કહ્યા. અઢાર ને બદલે પાંચ કેમ? શકા-મહા’ના અ ‘સથી' વિરતિ પાંચ પાપની સથી વિરતિ થઇ પણુ અઢારની કરવી જોઈએને ? અઢાર છેડવાનાં તેમાં પાંચ છેડયા તેથી સવિરતિ કયાંથી આવી ગઇ? દેશ Page #261 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું ] સ્થાનાંગસૂત્ર ૧૯૫ : જન્મ્યા, દશ મર્યા એમાં એછાવતા કહે તે મૃષાવાદ સુધી પહેાંચાડી દે. જન્મ્યાની સ ંખ્યામાં ફેરફાર થાય તે મૃષાવાદ. મારની જગ્યા પર દેશની વાત કરવામાં આવે તે મૃષાવાદ. તે પછી અઢારની જગ્યા પર પાંચમાં સ થઈ ગયું ? અઢારનાં પાંચ કર્યા તેમાં સ કેમ ? સમાધાન-પાદશાહે ખીરખરલને પૂછ્યું-સત્તાવીશમાંથી નવ ગયાં ? શૂન્ય. નવ નક્ષત્ર વરસાદનાં. સત્તાવીશમાંથી નવ નક્ષત્ર વરસાદનાં કેરાં જાય. તે આશા શુ રહે? શૂન્ય. અઢાર મારચાં કરાજાએ માંડેલાં છે પણ તે બધાનુ મુખ્ય સ્થાન આ પાંચ. અઢારમાંથી પાંચ જાય તે શું રહે ? કર્મસ્થાનને અંગે પૂછીએ તે શૂન્ય’ કહેવાય. વાંઝીને વંશ વગર આગે સરે, તેમ તેર પાપસ્થાનક ક્રોધ, અભિમાન, માયા, લાભવાળા આ પાંચમાં ન આવે ને પેાતાના મૂળ દેખાડે. જુએ? આ પાંચ દરવાજા હતા. પાપસ્થાનક તે અઢાર. પેસવા નીકળવાના રસ્તા પાંચ તે અંધ કર્યા, એટલે ચુમાઇને બેઠા. બેઠા મળ્યા કરા, નીકળવા ન દઇએ તે શું કરવાના હતા ? હિંસા, જૂઠ વગેરેમાં ન આવવા દઇએ તે તેર પાપસ્થાનકે વાંઝીઆ મરી જાય. વાંઝીઆના વંશને મારવા માટે શૂળીએ ગેઠવવી ન પડે, વાંઝીએ મર્યાં એટલે ખલાસ. હિંસા વગેરે પાંચ હોય તે એનેા વંશ, એ નહિ ાય તે વગર માયે મર્યાં છે. એક લઈને ત્રણ મા કરે તે। દેવાળું કાઢે. જ્યારે ત્રણને વિભાગ કરે તે રાગ, દ્વેષ ને પરિગ્રડ એ જુદી વસ્તુ. પરિગ્રહ માનીશ તે જ પશ્ત્રિહવિરમણ. પરિગ્રહવિરમણ એટલે ધર્માંપકરણ સિવાયની ચીજ લેવી તે મધ. ધર્મપકરણની ચીજ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સ્થાનાંગસૂત્ર | [ વ્યાખ્યાન ન લેવી તે અર્થ વિરમણમાં નહિ પરિગ્રહવિરમણ નામ શા માટે રાખ્યું? “પરિ ઉપસર્ગ શા માટે છે? ગ્રહણ માત્રને ત્યાગ નથી. આહાર લે તે પાપ થઈ જાય તેમ નહિ, સંયમોપકરણ સિવાય જે કાંઈ વસ્તુ લેવી તે જ “પરિગ્રહ’. “પરિ ઉપસર્ગથી વિશિષ્ટ એમ જણાવી સંયમ-ઉપકરણ સિવાય એમ જણાવ્યું. બિલાડીને ગળે ઘંટડી એક ઓરડામાં ઉદર રહેતા હતા. બિલાડી આવીને રેજ મારી જાય છે. પેસે તેની ખબર પડતી નથી. ઉંદરડાના પંચે ઠરાવ કર્યો-બિલાડીના ગળે ઘંટડી બાંધી દે. વાત ખરી. બિલાડીને ગળે ઘંટડી બંધાઈ જાય તો ભય ન રહે. આ નિર્ણયને અમલ કેણ કરવા જાય? મુછાગો વેરળ-શબ્દમાં સારે છે. મૂછનું વિરમણ થાય છે કયાં? તેની ખબર રહી? જેની પાસે જે વખતે જે હોય તેમાં જે જકડાય તે મૂચ્છ ચક્રવતી છ ખંડની રિદ્ધિ છેડીને નીકળે, આવીને દાંડામાં લેવાયે. ઘેરે હજારે, લાખ રૂપિયા છેડીને આવેલા સાધુસાધ્વીઓ ચીંથરામાં ચૂંથાયા. જે લાખમાં લેવાયા નહિ તે ચીંથરામાં મૂંઝાયા. જકડાવવાને સંભવ અગિયારમા સુધી જકડાઈ જવાને સંભવ ક્યાં સુધી? અગિયારમા સુધી. તે અગિયારમા સુધી પાંચ મડવત ન દેવાં? દશની આગળ વધે નહિ. ત્યાં સુધી લેભ જવાને નહિ. ડૉકટર (doctor) દવાખાનું કરે. દવા, ઓજારે રાખે. રોગ કાઢી નાખવા તે હાથમાં ન રહે. રેગ કાઢે તે જ ડૉકટર એમ ન કહીએ, તેમ મૂર્છા કાઢે Page #263 -------------------------------------------------------------------------- ________________ ચૌદમું]. સ્થાનાંગસૂત્ર ૧૯૭ તે જ વિરતિ એમ ન કહી શકીએ. મૂચ્છના સાધને કાઢી નાખે. સાધને અલ્પ, બહુ, સચિત્ત, અચિત્ત. મૂચ્છને મારનારી ચીજ અલ્પ વગેરે ન જોઈએ. મૂચ્છ પરિણામના પચ્ચખાણ નથી. રાગપરિણતિ, લોભ પરિણતિના પચ્ચખાણ નથી. જે એ રાખવા જઈએ તો મહાવ્રત અગિયારમા સિવાય બને નહિ. પરિગ્રહ પિતાનું જ બગાડે માટે પાંચમું 1. અરે હોય તેમાં મમતા થાય તે થાય, પણ ન હોય તેમાં મૂર્છા થાય. તે ડગલે પગલે ભાંગવાને ડર. ડગલે પગલે ભગવાને ડર તે પચ્ચફખાણ કયાંથી લેવાય? માટે મૂચ્છ છોડવાનો વખત લાવવા માટે બહારની વસ્તુ છેડવાની જરૂર. અલ્પ, બહુ છોડવા તેથી પાંચમે નંબરે તે રાખ્યું. હિંસા વગેરે ચરમાં બંનેનું બગડે પણ પરિગ્રહમાં લેનારનું જ બગડે. મૂચ્છ કરનારનું બગડે. મારું કર્યું. મમતા કરી તેથી પિતાનું બગડે. જે એમ છે તે બેના પકડનારને પહેલાં પકડે કે એકને પકડનારને પહેલાં પકડ? એકના બગાડનારને પછીથી પકડાય. હિંસા વગેરે અનંતા વિષયને બગાડનાર. કાબૂ બહારના વિષયે તેથી કાબૂ બહારનાં પચ્ચખાણ. જ્યારે પરિગ્રહમાં કાબૂની વાત. કાબૂના વિષયના પચ્ચકખાણ તે હાથની વાત છે. આ પાંચે મડાવતને અનુક્રમ નક્કી થયે. તેથી ગણધરે કહ્યું: ‘તથા એટલે આ કહું છું, તેમાં ફેરફાર નહિ. - આ પાંચે વ્રત કહેવાં કોને? તે માટે પાંચેનું સ્વરૂપ જાણવું જોઈએ. Page #264 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૫ વિચારની વ્યવસ્થા વિના અધુ' નકામું ગુણધર મહારાજા સુધર્માવાસીજીએ ભવ્ય જીવેાના ઉપકાર માટે, શાસનની પ્રવૃત્તિ માટે, ક્ષેત્રાંતરે, કાલાંતરે, ભગવાનના વચનામૃતનું પાન કરવાને શક્તિમાન થાય તે માટે, આચારાંગમાં આચારની વ્યવસ્થા કરી. સાધુએ આચારમાં વધવાવાળા સ્થિર થયા છતાં જે વિચારની વ્યવસ્થા ન હોય તે નકામું. દુનિયામાં પ્રજાકીય મનુષ્ય અને જાસુસના વતનમાં જરા પણ ફરક હાય નહિ ખલ્કે એમ કહીએ તો ચાલે કે જાસુસની એવી વણુક હાય કે જેમાં શંકાને અવકાશ ન રહે. ભવ્ય ને અભવ્યનાં ચારિત્ર આ જૈન શાસનમાં વિચારની વ્યવસ્થાવાળાના ચારિત્રમાં જેટલી ચઢતી સ્થિતિમાં નિયમિત ન દેખાય, તેટલી વિચાર વગરનામાં ચઢતી સ્થિતિમાં દેખાય. ભવ્ય જીવ જે ચારિત્ર પાળે, તે ચારિત્ર મેાક્ષના ઉદેશનુ હાય, વગર પણ ઉદ્દેશનું હાય, સામાન્ય પણ ચારિત્ર હાય. પણ અભવ્ય જે ચારિત્ર લે તે ઉદ્દેશના ખીલા ઠોકીને લે. દેવેન્દ્રપણુ, રાજામહારાજાપણાને ખીલેા ઠાકયા સિવાય તેને ચારિત્રમાં પેસવાનું થતુ નથી. ભવ્ય જીવ એઘે પણ પેસી જાય, પણ અભવ્ય ખીલેા ઢાકીને જ પેસવાને ભવ્ય જીવ વગર ખીલે પેસી જાય. જો અસભ્ય વગર ખીલે પેસી જતા હાત તે સમ્યગ્દર્શનની અસર થઇ જાત. અભવ્ય ચારિત્રમાં પેસે છે તે મારા ખીલેા ન ખસે તેથી. મહાજન મારા માથા ઉપર ખીલી મારી ખસે નહિ. જિનેશ્વરના કક્ષયના માર્ગા મારે આચરવા છે. અભભ્યને Page #265 -------------------------------------------------------------------------- ________________ પંદરમુ' ] સ્થાનાંગસૂત્ર ૧૯૯ માંટે મહાજન માર માથા ઉપર, જિનેશ્વરે કહેલું' 'મધુ આચરવું છે. ખીલા મારા ખસે નિહ. ખીલેા કયા છે તે ખસી જાય. ભવ્ય જીવે। ખીલા ઠોકીને પેસે છે, પણ તેમના ખીલે ખસી જાય છે. મેાક્ષની ઈચ્છાએ લીધેલાં ચારિત્રો કરતાં પૌદ્ગલિક સુખની ઇચ્છાથી ચારિત્ર લીધેલા અનતા જેટલા સિદ્ધો થયાં. ખીલાવાળાં ચારિત્ર અનતા ફરસ્યાં. ખીલા વગરના ચારિત્ર કરતાં અનતગુણાં ફરસ્યાં. ખીલા વગરનાં ચારિત્ર આઠ આખા ભવચક્રમાં ખીલા વગરના ચારિત્ર આઠ જ હોય છે. , અટ્ઠ મવાણુ પરિત્ત (આવ॰ નિ૰ . ૮૬૬), જેમાં મહારાજા કે ધનાઢય થવાના ખીલેાન ઠાકયેા હાય તેવાં ચારિત્રના’ ભવચક્રમાં આડે જ ભવ, ખીજ જો હણાયેલું નથી, તે પછી એ બીજને પાણીના જોગ પૃથ્વી ઉપર કે વાસણમાં મળે તે ઊગ્યા વિના રહે જ નહિ. ખીજમાં તાકાત છે તે ચાહે તે પૃથ્વી ઉપર પડી રહ્યું હાય કે વાસણમાં હોય તે અકુશ ફૂટયા વિના રહેવાને નહિ. ભવ્ય જીવને સ ંચાગ મળ્યા તા અંકુર થયા વિના રહે નહિ. આથી ખીલા વગરના ચારિત્રને માટે - આઠ જ 'ભવ માન્યા. ' ખીયે એટલે પૌર્વાંગલિક ઈચ્છા, ખીલાના જોરે 'વવુ' છે. તેને ચઢતી કળા રાખવી જોઈએ.. જાસુસનું વન એવું હાય કે શકા થાય નહિ. ચારની ચુપકીદી એટલી બધી હાય કે સેય ખખડે નિહ. ખીલે ઢાકીને ઘૂસેલા ચારિત્રમાં એવા ચાલાક રહે કે શંકાનું સ્થાન રહે નહિ. દ્રવ્યચારિત્ર વિના ભાવ ચારિત્ર આવે નહિ દરેક સિદ્ધ સિદ્ધપણાને પામેલા છે. તેમને અનતી વખત Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સ્થાનાંગસૂત્ર [વ્યખ્યાન તે ખીલાવાળાં ચારિત્ર કર્યાં છે. ખીલા વગરનાં ચારિત્ર આઠ વખત જ હાય છે. અનત દ્રવ્ય-ચારિત્ર થયા વિના ભાવ ચારિત્ર આવે નહિ એમ હરિભદ્રસૂરિ કહે છે. પગથિયે ચઢનાર નથી માળને, નથી માઢ ( આંગણાનાં એક ભાગ)ના, પગથિયાં વટાવ્યા વિના માળ મલવાના નથી. દ્રવ્યત્યાગ કરનારા એ દુનિયાના સુખથી નીકળી ગયા. એ આત્મીય સુખને પામ્યા નથી. વચલા પગથિયામાં છે, છતાં જેટલાં પગથિયાં એળગે તેટલેા માળ નજીક આવે. જેટલાં દ્રવ્ય-ચારિત્ર થાય તેટલું ભાવ-ચારિત્ર નજીક આવે. ભાવને લાવવાને માટે દરેકે પ્રવૃત્તિ કરવાની છે. દ્રવ્ય-ચારિત્ર કરતાં ભાવ-ચારિત્ર અધિક છે. ભાવ–ચારિત્રની અપેક્ષાએ દ્રશ્ય-ચારિત્રની કિંમત નથી. રૂપિયા હિસાબમાં નહિ, સાદો થવાના હોય, સ્પેશિયલ (special) મૂકાવી કે, રૂપિયાના હિસાખ નહિ. શુ ઘરમાંથી રૂપિયા ફૂંકી દીધા ? પેલા લાભની અપેક્ષાએ. આમ પૈસાની કિ′′મત છે. પછી પાંચસે ગયા તે શુ ? પાંચ હજાર આવવાના છે તેથી. ચિનુભાઇ મરી ગયા તે વખતે વિમાનમાં બેસીને આવવું પડયુ. પૈસાની કિંમત શી ? એમ થયુ છે, એ બધા શબ્દો ઉદ્દેશથી છે. દ્રવ્ય-ચારિત્રની કિ`મત શી ? નકામુ; એ બધું ભાવ–ચારિત્રની 'नेवं चरणाभावे मोक्खत्ति पडुच्च भावचरणं तु । दव्वचरणम्मि भयणा सोमाईण अभावाओ । तेसिपि भावचरण तहाविहं दव्वचरणपुत्र्वं तु । अन्नभवाविकखाए विन्ने उत्तमत्तणं ॥ तह चरमसरीरतं अणेगभवकुसलजोगओ निअमा । पाविज्जइ जं मोहो अणाइમંતોત્તિ દુબ્લિનો 1 (પંચવ૦ ૦ ૬૨૬-૨૨-૨૩). Page #267 -------------------------------------------------------------------------- ________________ પદર ] સ્થાનાંગસૂત્ર ૨૦૧) એપેક્ષાએ. આજકાલ આપણે અજ્ઞાની કે દાધારંગા મનુષ્ય છીએ. હરકોઈ સાધુ એટલે “દવ્ય-સાધુ એમ નહિ , સાધુપણું એટલે દ્રવ્ય-સાધુ એમ કહેવાવાળાની શી દશા? તારા આત્મામાં એક ગુણ થયું છે કે આમાં ભાવ–સાધુની પરિણતિ નથી એમ કહી શકે. દ્રવ્ય-સાધુ કહેનારા, સાધુપણામાં રહેલાના-ભાવ–ચારિત્રની સ્થિતિવાળા જેઓ હેય તે બધાને ચેર. દ્રવ્ય-ચારિત્ર કહેવાને હક છે? કાં તો અભવ્ય, કાં તે મિથ્યાષ્ટિ હેય. નહિ તે જેઓ ચારિત્ર પાળી રહ્યા હોય તેને દ્રવ્ય–સાધુ” કેમ કહેવાય. - સમ્યકત્વવાળા છે કે નહિ તેના માટે સમ્યકત્વનાં ચિહ્નો જેવાનાં છે, તે સિવાય અમુક વ્યક્તિમાં સમ્યક્ત્વ નથી એ નિર્ણય આપણાથી થઈ શકે નહિ. જેનામાં સમ્યકત્વનાં ચિહ્નો છે, તેને સમકિતી માનવામાં હરકત નથી. જે પ્રરૂપણ કરનાર છે, તેને ગુણ માનશે તો ગુણની પ્રાપ્તિ થશે. દીપક સમ્યફત્વવાળે દેશના દે છે. જિનેશ્વરની પ્રતીતિ થઈ તે વખતે અહે! કરવાનો. દીપક સમ્યકત્વવાળે મિથ્યાષ્ટિ હેય. બીજાને સમકિત થાય તે વખતે ઉપદેશક તરીકે પ્રરૂપકને માનવાને. બાહ્ય વ્યવહાર હતું તેથી માન્યા, તેથી પેલાને હરકત નથી. નિદ્ધવને દેખીને ચારિત્ર લે, બીજે શુદ્ધ ગુણવાળે ન હોય, પણ શુદ્ધ ગુણનાં ચિહ્નો હોય તે માનવામાં અડચણ નથી. વ્યક્તિને લઈને જાતિને નિંદવાનો હક નથી * શુદ્ધ ચિહ્નોવાળે છે તેને દૂષિત' મા તે શી દશા થવાની? ધર્મના ધરીને, રક્ષકેને, મેટામાં મોટું કલંક આપનારા થઈએ-દ્રશ્ય–સાધુ કહીએ તે. . જાતિને અંગે કલંક બેલે તે માથું ફરી જાય છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન પોરવાડ જ્ઞાતિમાં બે જણ ખરાબ નીકળે, બે સારા નીકળે, તે વખતે નાત “આવી છે એમ કહો તે તમારું શું થાય છે? તમે ઈજા લઈને બેઠા હશો. કેઈ વ્યક્તિની ખરાબીને અંગે, તમારી જાતિને દેષારોપણ કરે છે તે ઝેર જેવું લાગે છે. * એક અંગ્રેજે ખૂન કર્યું હોય એ ઉપરથી અ ગ્રેજો આવા છે એમ કહે તે તમને કોટડીમાં ઘાલે. વ્યક્તિને લઈને જાતિને નિદવાને હક નથી. જે વ્યકિત અપકૃત્ય કરનારી હાય, માર્ગથી બહાર હોય, તે માર્ગને બગાડનાર; તેને લીધે જે વ્યકિત માર્ગને ઉન્નતિ કરનારી છે તેને ભેળી લેવાનું થાય તો તે વખતે બેગુનેગારને ગુનેગાર બનાવવાનું થાય. “ચારિત્રીઆ દેખી ચારિત્રીઓ પર અભાવ થયો (શ્રાવક અતિચાર). ગામ હોય ત્યાં ઢેડવાડો હોય. ઊંચી સ્થિતિ, તેમાં પતિત હોય તેમાં નવાઈ શી? બુધવારીઆ નાદારી)ની કેટે તપાસીએ તો કાછીઆ, દરજી, કુંભાર કોઈ નથી આવતા. બુધવારીઆની કોર્ટમાં સફેદ જ હોય, મેલા ન હોય. સફેદમાં બુધવારી આની કોર્ટ હોય, તે છી છી. સફેદમાં બુધવારીઉં હોય તેમાં નવાઈ શી? એવાને બહાર કાઢવે એ પહેલે નંબર. * કુમાર્ગે ચઢેલાને સમાગે લાવ, . . . . . . પણ: ફજેત કરીને નહિ - બહેન બેટી અવળે રસ્તે ચાલે તે વખતે લાગે જ. આંખમાંથી લેહી વરસે. પણ લેહી સમાય છે કયાં?. એને રસ્તે લાવવામાં. બજાર વચ્ચે ખડી રાખવામાં નહિ. છારવી લેવાય આનો અર્થ પિષણ એમ લેવાનો નથી પણ તેને કોઈએ રે ચઢાવી નહિ. કુટુંબની અંદર આવી ખરાબી ચલાવવી ન જોઈએ, રિકવી જોઈએ. એ નિશ્ચય છતાં એને સુધારવી; પણ એના નામે Page #269 -------------------------------------------------------------------------- ________________ પંદરમ્' ] સ્થાનાંગસૂત્ર ૨૦૩ કુટુંબની આખરૂ ખગાડવી નહિ, તેમ શાસન વહાલુ' નથી એમ ખરાબ સાધુને બહાર પાડવા તેમાં છે. પેષણ માટે નથી કહેતા. શ્રેણિક મહારાજે સુવાવડનુ કામ કર્યું. નાકર ચાકર ન હતા? જીંદગીના ઉપયેગને પહેોંચી વળે તેટલી ધી કળાએ લેવાની પ્રથમ હતી. દાયણનુ કામ કર્યું. ચંદનમાળા, મૃગાવતી મધા એવા છે એમ કહે છે શુ? એક પાપી મનુષ્ય બીજને પાપી કહેવડાવવા માગે પણ તેથી કાંઈ બધા પાપી નથી. ધતુરા પીનાર ઈંટને સેાનું માને તેથી બીજા તેમ કહેવા તૈયાર નથી. મારૂ' કહેવું નથી તેા વેશની પૂજા માટે કે નથી તે અવગુણને પાષવા માટે. તાડન તર્જનની શાસ્ત્રકારે આપેલી છટ શ્રેણિક વદન કરતા નથી. કુટુંબમાં થયેલી ખરાબી ખમી ન જાય, તેમ ચારે ચઢાવેલી પણ ન પાલવે છેકરે સટ્ટો કરી આવે, તેને શિક્ષા કરાય અને એણે કરેલુ દેવુ' આપવુ પડે. હરામખોર, લુચ્ચા કહેવાય, પણ પણે કેાડીએ કેાડી બધા ભરી દેવા પડે. તેમ જે માર્ગ ચૂકેલા હાય તેમને માટે શાસ્ત્રકાર છૂટ આપે છે, તાડન તર્જન સુધી છૂટ આપે છે પણ १ एष उत्सर्ग उक्तः, अपवादस्त्वाज्ञावलाभियोगावपि दुर्विनीते प्रयोक्तव्यौ, तेन च सहोत्सर्गतः संवास एव न कल्पते, बहुस्वजननालप्रतिबद्ध त्वपरित्याज्ये अयं विधिः - प्रथम मिच्छाकारेण योज्यते, અઝર્વન્નાજ્ઞયા પુનર્વજ્ઞામિયોોતિ, (આય॰ ટી॰ હારિ વૃ ૨૬); पुरिसज्जाए वे तहा विणीयविजयंमि नन्थि अभिओगो । सेसंमि उ અમિઓનો નળયનાજુ નટ્ટા બાણે ! ( આ॰ નિ - ૬૭૬ ) ૪ 1 : Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સ્થાનાંગસૂત્ર [ વ્યખ્યાન ચારે ચઢાવવાની છૂટ આપતા નથી ! ઘરના ભાઇભાંડુને અંગે દૃષ્ટાંત આપ્યું. મેથીપાક પૂરા આપે, પણ બજારમાં પતાવી દેવું પડે. વ્યક્તિ મા વિરૂદ્ધ ચાલતી હોય તેને મેથીપાક સુધી છૂટ આપે, પણ એની સાથે ચેારાને માટે તે સાફ્ મના, ખજારમાં પાટિયું ફરે એ તે પિતાને પાલવે જ નહિ, તેવી રીતે અહીં શાસનને અંગે જેને લાગણી છે તેને વ્યકિતને ખરાખર શિક્ષિત કરવાની છૂટ છે, પણ જાતિમાં એક શબ્દ ખેલવાના હક નથી. વ્યકિતને કૃષિત દેખા તે વ્યકિતને ભાંડા. પણ જાતિને ભાંડવાના હક નથી. એક પણ સારા હૈાય ત્યાં સુધી જાતિને ભાંડવાનેા હક નથી. સૂર્ય ઝગઝગાવે ખેલાય, તેમ સાધુમાંના એકના પણ ગુણ જ ખેલાય .. આકાશમાં એક સૂર્ય હોય અને તે ચારે બાજુ અજવાળું કરી રહ્યો હાય તેા ઝગઝગ આકાશ કહેવુ* પડે. જાતિમાં એક પણ જાગતા હાય, દીવેા હોય ત્યાં સુધી જાતિને ભાંડી · શકીએ નહિ. ‘સાધુ’નું નામ લઈને જે કાઈ કહે, લખે તે શાસનના કેવળ ગુનેગાર બને. વ્યકિતના ગુનાને અંગે છૂટ છે. એ વારંવાર કહું છું પણ બચાવ કરવાનું કે, પાષવાનુ કહેતા નથી. શ્રેણિકે વ્યકિતને શિક્ષિત કરી પણ ચારે કે ચોંટે નિહ. સાધુને ‘દ્રવ્ય-સાધુ’ કહેવું તે લક સાધુમાત્રને દ્રવ્ય-સાધુ કહેતાં કલંક લગાડે તેને ખ્યાલ · નથી આવતા ! વ્યકિત ખરાબ લાગે તે નિર્ણય થાય તે કહી શકે. વ્યકિતને અંગે નિય કરવાનાં શાંસાં ત્યાં આખી Page #271 -------------------------------------------------------------------------- ________________ " પંદરમુ’] સ્થાનાંગસૂત્ર જાતિને ખરામ શી રીતે કહી શકાય ? ભાવ-સાધુપણાની અપેક્ષાએ દ્રશ્ય-સાધુપણુ' નકામુ, જેને પાંચ હજાર મળે તે કહે પાંચ નકામા, પાંચ ખાસડે માર્યા, પણ પાંચ પૈસા મળતા નથી તે શુ' જોઈને ખેલે છે કે ખાસડે માર્યો? વેશ્યાને પણ છાપામાં ‘આ કુલટા છે' એમ લખેા તે ગુનેગાર. એ (વેશ્યા) જે સ્થિતિમાં છે તેની તે સ્થિતિ અંગે લખવાની છૂટ નથી આપી શેતાન હાય તેને શેતાન લખવાની છૂટ નથી. ગુને થાય, ફાંસીની સજાની છૂટ પણ મેજિસ્ટ્રેટને ગુનેગાર, લુચ્ચા શબ્દ ખેલવાની છૂટ નથી. ભાવ ચારિત્રની અપેક્ષાએ જ દ્રવ્ય-ચારિત્ર નકામુ શૈતાન' શબ્દો બીજા વાપરે તેની શી દશા? દ્રવ્યચારિત્ર’કિંમત વગરનું કબૂલ, પણ તે કૈાની અપેક્ષાએ ? ભાવ–ચારિત્રની અપેક્ષાએ. ‘દ્રવ્ય-ચારિત્ર'થી ભવની ભીતિ જાય નહિ એમ કહેવાય, તે ભાવ-ચારિત્ર મેળવવા માટે. ધૃઢતા માટે. નહિ કે અવિરતિને પગથીએ ઊતારી " . ૨૦૫ . ', દેવા માટે લીટા કરવા નકામા. આગળ વધેલાની અપેક્ષાએ. પણ પેલો મૂળમાં રમીને શરીર, લૂગડાં અને ખગાડતા હાય, તેની અપેક્ષાએ લીટા નકામા નથી. તેમ દ્રવ્ય-ચારિત્ર નકામુ, · અનતા આવી ગયાં, કંઈ ન વળ્યું તે બધું પેલા ભાવ-ચારિત્રની અપેક્ષાએ નકામુ, ખાનપાનની અપેક્ષાએ ત્યાગ કરેલ નવ ચૈવેયકે જાય * મહારભ, પરિગ્રહ, આત-ધ્યાન, રૌદ્ર-ધ્યાન કરીને સંસારમાં ભટવાળા તેની અપેક્ષાએ દ્રવ્ય-ચારિત્ર નકામુ નથી, લીટા કરવા બેઠેલે તે શુક્રવારના ચણા પામે. લીટા કરવાવાળા છેવટે ચણાને Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સ્થાનોંગસૂત્ર | વ્યાખ્યાન લાયક. ઈનામને લાયક પસાર થયેલે. આંબા, પીપળાની રમત કરનારા, ધૂળમાં અંગલા બાંધનારા ચણામાં નથી. શિક્ષણ સિવાયની કળા ચણામાં કામની નથી. દ્રવ્ય-ચારિત્રમાં રહેલે, તેને ખાનપાનની ઇચ્છા છે, એવી ઈચ્છાએ જેણે પાપના ત્યાગ કર્યા તે નવ ચૈવેયક સુધી જવાના છે, પણ જે આરંભ સમારંભમાં ખેંચી રહ્યા છે. તેને નરક સુધી જવાનું; તે સિવાય બીજું કોઇ સ્થાન નથી. કમલપ્રભાચાય ના નીડર જવામ કેટલાક ઉમ્બંખલે આવું કહેનારા હોય છે. કમલપ્રભાચાર્યે સાધુની નિશ્રાએ થતાં દહેરાને અંગે કહ્યુંજિનેશ્વર મંદિર છે, પણ તે સાધુને નિમિત્તે થાય તેથી ‘સાવધ’ છે. તીર્થકરગાત્ર સાચાપણામાં બાંધ્યું. નીરપણે પ્રરૂપણા કરી. તેમાં ખાંધ્યું. જ્યાં જતિએ મદિરના માલિક બનવાવાળા, આખુ ગામ બધું મદિરના માલિકના પક્ષનું. એ સભામાં જિનમદિર જે કે પૃય છે, પણ જે સ્થિતિ છે તે પાપનું સ્થાન છે, એ કહેતાં કેટલી જીગર ચલાવવી પડી .ડશે. પેાતાનુ કાઇ નથી. ગામ આખું જે કહેવા માગે છે તેનાથી વિરૂદ્ધ. એવાની સામે પરદેશી મનુષ્યે આખા ગામની રૂચિમાં ન આવે તે કહેવાની હિંમત કરી હશે તે કેવી સ્થિતિ? એ ગામના વર્ગ એમની પાસે લ? રાગવાળે, પ્રીતિવાળા છે. આખુ ગામ એ દશામાં ૐ તે વખતે નિધના મંદિરને અંગે ચૈત્ય જેવી પવિત્ર વસ્તુના ખેદમાં કાઢવાનાં છે, છતાં જ્યાં કહી દીધું ત્યારે કેટલી ડિત ભીડી હશે ? ન્હે કે છે તો નજીકના સગા પણુ-વ્યારા ગણવા છે અને પ્રહાર કરવાનો વખત આવે તે ચૈત્ય-માદાનું સ્થાન અપા Page #273 -------------------------------------------------------------------------- ________________ પંદરમું ] સ્થાનાંગસૂત્ર ૨૦૭ ' વનારને હમણું કમલપ્રભ પાપનું સ્થાન કહે છે. “મા” શબ્દ પેલાઓને નર જેવું લાગે તેમાં નવાઈ નથી. જતિઓને શખવા-આમાં જ ઉછર્યા છે, હંમેશની ટેવ છે, તેમાં કલ્યાણ માની રહ્યા છે. એ પ્રવૃત્તિની માન્યતા ઉપર એકસાથે તેપગોળ છૂટ સાવદ્યાચાર્ય નામ કેણ પડે? તે તોપમેળે ન સહન થયે માપવાળાઓથી, ન સહન થયે જતિઓથી. એમને શબ્દ એમને માથે નાખે. આપણું મંદિરને * “સાવદ્ય ઠરાવ્યાં તેથી એમને “સાવદ્ય ઠરાવે. સાવદ્યાચાર્ય નામ પાડયું. “સાવદ્ય શબ્દ કાથી તીર્થકરનામકર્મ બંધાવાનું થયું. આ બિચારી ટોળીને સીધું ન પરિણમ્યું તેથી “સાવદ્યાચાર્ય નામ પાડયું. જેમણે બતાવ્યું આ સાધુ શ્રાવકધર્મને લાયક નથી, જે મંદિરોને અંગે સાવંદ્યપાણું હતું તે કમલપ્રભાચાર્યે બતાવ્યું. તે વખતે સાવદ્યપણું છોડવું તે દૂર રહ્યું, સારો માર્ગ સૂઝે નહિ. તેમનું નામ “સાવઘાચાર્ય” પાડયું. જેમને તીર્થ કરનામકર્મ બાંધવાનું જણાવ્યું હતું. આરંભ-પરિગ્રહમાં ખૂંચેલા નરક નિગેદમાં - આરંભપરિગ્રહમાં મચેલાને આરંભ છોડવાનું તે ન સૂઝે પણ જે બતાવે તેને “નરકનિર્દેશક ટેળી' નામ રાખ્યું. ચિત્યવાસીઓને ઝાળ ઊઠી હતી, સત્ય પ્રરૂપણા કરનારને સાવદ્ય શબ્દ તીર્થંકરનામત્ર બાંધ્યું તેને લાયક ગણે. તે સાવધ નામ પાડવાને ઉપયોગી લાગ્યું. બીજા નરકનિર્દેશક ટળી તેના મેંબર (member) કહે તેને ડર રાખવાનું નથી, પણ જેઓ આરંભ-પરિગ્રહમાં મચેલાં છે તેઓ નરક નિગેદમાં પડેલાં જ છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન અપવાદને દાખલા તરીકે લેવાય નહિ ? અનંતા ચારિત્રે દ્રવ્યથકી દરેક સિદ્ધ કર્યા, પણ ભાવ-ચારિત્ર કર્યા ત્યારે એઓ ક્ષે ગયા છે. દ્રવ્ય-ચારિત્ર દરેક જીવને અનંતી વખત આવ્યાં છે. વ્યવહારરાશિમાં અને તે કાળ જેને થયો હોય તે અનંતી વખત નવ રૈવેયક સુધી જઈ આવ્યા હેય. અનંતી વખતે દ્રવ્ય-ચારિત્ર લીધાં તે નક્કી થયાં, ત્યારે મરૂદેવા માતાને અંગે શું કહેવું? વ્યવહારરાશિ માટે નિયમ બાંધ્ય. અમદેવાને વ્યવહારરાશિમાં અનંત કાળ થયા નથી. આ બાજુ આશ્ચર્ય છે. આશ્ચર્ય એટલે અપવાદ, જુદા માર્ગ. મદેવાને દ્રવ્ય-ચારિત્ર વિના ભાવ-ચારિત્ર મળ્યું તેને આશ્ચર્ય માને છે. જે અપવાદ તરીકે મેલે તેનો દાખલો લેવાય નહિ. આ જીવે અનંતી વખત ઉત્કૃષ્ટ ચારિત્ર પાન્યાં. શંકાને સ્થાન પણ ન હોય, એવાં ચારિત્ર પાન્યાં છતાં તેમાં શુકવાર વન્ય નહિ. સ્થાનાંગ એટલે બચાવ માટે ઊભી કરાયેલી દીવાદાંડી . વિચારની વ્યવસ્થા નહતી તેથી આચારાંગ બનાવ્યા છતાં વિચારની વ્યવસ્થા કરવાની જરૂર હતી. આચારાંગ, સૂયગડાંગ રચ્યાં છતાં સિદ્ધાંતની ઈથતા ખ્યાલમાં ન આવે ત્યાં સુધી કઈ વખતે કયાં ચઢી જવાય તેને પત્તો નહિ. વહાણ મજબૂત અને વહાણમાં માં પણ સારો છતાં, વહાણના બચાવ માટે દીવાદાંડી ઊભી કરવી જોઈએ. દીવાદાંડી 'मरुदेविसामिणीए ण एवमेअंति-सुव्बए जेणं । सा खुकिल वंदणिज्जा अञ्चत थावरा सिद्धा ॥ ९२४ ॥ सच्चमिणं अच्छेरगभूअं पुण भासिअं इमं सुत्ते अन्नऽवि एवमाई भणिया इह पुबसूरी हिं ।। ९.२५। (पंचवस्तु) Page #275 -------------------------------------------------------------------------- ________________ પંદરમું સ્થાનાંગસૂત્ર ૨૦૯ હેય તે માલને, વહાણને અને મુસાફરને બચાવ થાય. આચાર ને વિચારની ઉત્તમ સ્થિતિ હોય, છતાં કઈ કઈ જગ્યા પર ખડકે છે તે ખ્યાલમાં રહેવું જોઈએ. દીવાદાંડી ઊભી કરવાના કાર્ય માટે-વગીકરણ માટે સ્થાનાંગ રચાયું છે. એ વર્ગીકરણ કરનારા ઠાણુગની અંદર પાંચમા ઠાણામાં પાંચ મહાવતે જણાવ્યાં છે. ' જીવન પર્વતના પ્રત્યાખ્યાનનું કારણ અનુકમ સાબિત કર્યા પછી એક એકની વ્યાખ્યા કરવી જોઈએ. છ પ્રકારના અનુકમાં પહેલાં કમ નકકી કરવો જોઈએ. પાંચના ક્રમના એકસો વીસમાં એક ભાંગ કામને એકસે ઓગણીસ ભાંગા નકામાં. પૂર્વાનુમૂવીને ભાંગે કામને. પહેલા વ્રતનું પહેલું મેલાય એવું છે, યાવતું પાંચમાને પાંચમું મેલાય તેવું છે. પાંચમાની અંદર સાધન સિવાયની ચીજ લેવાની બંધ, તેથી “પરિગ્રડે નામ રાખ્યું. મૂચ્છને અંગે, રાગદ્વેષને અંગે નથી, જોહાગો વેરમળ નહિ, શોવિજે. (ઢ૦ ૨૦ ૧) કહ્યું છે. વિરતિને લાયક ચીજ નહિ. વિવેકને લાયકની ચીજ, તેની પ્રતિજ્ઞા નહિ. આવતા ભવમાં જઈએ ત્યાં વતે ટકવાનાં નથી એ સમજીએ છીએ. આવતા ભવમાં પણ હું પાપથી દૂર રહું છતાં પચ્ચખાણ જાવજજીવનાં કરીએ છીએ. આવતા ભવે પાપ સેવવા વગેરેની ઇચ્છા છે? પચ્ચખાણ જાવજીવનાં. સમજીએ છીએ કે આગળ ટકવાનું નથી. વિચાર ને વર્તનમાં આંતર જોઈએ ? I એક દરિદ્ર હતો. એ દાનતનો સારો હતો. એ શેઠને ત્યાં ગયે.. શેઠ ઢંગ કરીને સૂઈ ગયા. એણે પગ ચાંપવા Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન માંડ્યા, પંદર મિનિટ સુધી કાંઈ છે નહિ. શેઠે પૂછ્યું, બલા ગઈ? મને જવાબ ન દેવે પડે માટે સૂતા છે, તેથી દેવાની દાનત નથી એ ચેકબું છે. એટલે બે -એ બલા તે ગઈ નથી, પગે વળગી છે. પિલાએ દેખ્યું અરર! બધી મારી જાળ. ખુલ્લી થઈ ગઈ પૂરત એ ન્યાયે આંખ લાલ થઈ, દલીલ ખૂટી. કેપે પૂરે ત્યારે શેષ કાંઈ નથી. શેઠ બેઠા થયા ને બેલ્યા. તારામાં ને મૂર્ખામાં આંતરે કેટલે? શેઠ ને પિતાના વચ્ચેનું અંતરૂં માપીને બેઃ મારા ને મૂર્ખની વચ્ચે એક વેંત ને ચાર આંગળનું આંતરૂં છે. શેઠને “મૂર્ખ કહ્યો નહિ પણ કરાવ્ય “ભૂ. જગતમાં તપાસીએ તે ડાહ્યા ને ગાંડા વચ્ચે આંતરૂં કેટલું? તાંતણ જેટલું. ગણ્યાનું નહિ ગન્યાનું. ડાહ્યો હોય તો વિચાર આવે, ગળે ને વર્તન કરે. વિચાર આવે ગળે નહિ ને વર્તન કરે તે “ગાડે. મનુષ્યને ઈચ્છા પછી પ્રયત્ન જોઈએ. વિરતિની અપેક્ષાએ લાયકાત. વિચાર અને વર્તનના આંતરાના અભાવે દેવતાને ચારિત્ર, વ્રતની લાયકાત નથી. પરિગ્રહનું લક્ષણ હવે મૂળ વાત પર આવે–આવતા ભવે વ્રતની ઈચ્છા છે; પાપથી દૂર રહેવાની ઈચ્છા છે. આવતા ભવે જઈએ તે વખતે મહાવ્રતને ટકાવવાની બાજી આપણું હાથમાં નથી. આવતા ભવને માટે અશક્ય દેખી છોડી દેવું પડે છે. પાંચમા મહાવ્રતમાં મૂચ્છ રાગદ્વેષનું વિરમણ કહીએ તે જાણી જોઈને વ્રત ભાંગવા માટે થાય. તેથી લેવાથી વિરમવાનું રાખ્યું. અલ્પ, બહ, સચિત્ત કે અચિત્ત ધર્મોપકરણ સિવાયની ચીજ લેવી તે “પરિગ્ર” ધર્મસાધન સિવાયની ચીજ લેવી તે બંધ. Page #277 -------------------------------------------------------------------------- ________________ પંદરમુ”] સ્થાનાંગસૂત્ર · પ્રશ્ન-ઘડીઆળ રાખવી કે નહિ ? r • સમાધાન—ચાવી દેવી એ સ’જમની વિરાધના છે માટે ઘડીઆળ રાખવી નિહ જોઇએ. ઉપકરણ કે અધિકરણ હવે મૂળ વાત પર આવે—નથી તે મૂર્છાભાવ, રાગદ્વેષ, મમત્વભાવ આવવાથી પાંચમા વ્રતના ભાંગવાને ભય. ધર્માંપકરણ સિવાયની વસ્તુ લેવાની બધી. 'સંયમના ઉપકારમાં વતે તે ‘ઉપકરણ’; ખાકી અધિકરણ. અધિકરણના અર્થ સમજો. ગૃહસ્થને ગે હળ, હથિયાર, ચપ્પુ, એ અધિકરણા— દુર્ગતિનાં સાધન. દુર્ગતિ ઉપકરણ બુદ્ધિથી ટળે છે. હળ, હથિયારની સગી દુર્ગતિ છે, એમ ન સમજશેા ઉપકરણની બુદ્ધિ વિનાના પાટાં, પૂઠાં સંયમનું સાધન હેાય. ઉપકરણપણાની બુદ્ધિ હૈાય ત્યાં દુર્ગતિનું ોર ચાલતુ નથી. જે વસ્તુ દુતિથી ખચવા માટે છેડી-ઘર હાટહવેલી એકે વળગ્યુ નથી. જે વસ્તુ પ્રમાનનું સાધન અમારાથી એક ડગલું છેટુ થાય તે પ્રમાન થાય નહિ, ઊનમાં ઊતર્યા તરીકે વળગાડયુ નથી. સર્વો જીવેાની વધની વિરતિ કહેવી છે, તે પ્રતિજ્ઞા એઘાના સથવારા સિવાય પાળી શકું નિહ. એનાથી સાડા 14 ? (અ) ‘જીવરળ’‘૭૫ રેતી યુવઋરળ, તથા રળમુઅલધિરિતિ, (ઓનિસ્ટો પૃ૦ ૨૦૮); (આ) ન નુારૂ જીવવાર (જાર) સવારળ તં સિત્તેર ચગળ । અતિરેનું અદિરાં બનતાં .. અજ્ઞયં પરિદરતે। (પ્રોનિ॰ ૨૭૪૨) (૪) સવાર ન નુારૂ .. उवयारे सेसयं तु अहिगरणं । इय उनहिं पेहिता पुणरवि संगहइ સુત્તસ્થં (યતિરિન ૦ ૨૨૧) * ૨૧૧ .... Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સ્થાનાંગસૂત્ર ( વ્યાખ્યાન ત્રણ ડગલાં છેટાં જવાય નહિ. સંયમના સાધનની બુદ્ધિ સિવાય જે કાંઈ પણ લેવું તેનું નામ “પરિગ્રહ. તેનાં પચ્ચકુખાણ હેય; નહિ કે રાગ કે દ્વેષનાં. પાંચમે સ્થાને મેલવાથી કમ નક્કી થશે. હવે એક એકની વ્યાખ્યા જણાવવી જોઈએ. હિસાવિરમણ શબ્દ કેમ ન કહ્યું? અને પ્રાણાતિપાત વિરમણ કેમ કહ્યું? આને સ્વરૂપ થકી ક્રમે વિચાર કરવામાં આવશે. ------– ઋાના- વ્યાખ્યાન ૧૬ કાર્ય કરનાર આચાર ગણધર મહારાજા સુધર્માસ્વામીજીને ભવ્ય જીના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષમાર્ગનું સાધ્ય સિદ્ધ કરાવવા માટે, દ્વાદશાંગની રચના કરતા થકા આચારવિચારની વ્યવસ્થા કરવાની હતી, છતાં પહેલાં વ્યવસ્થા આચારની રાખી. કારણકે શાસનની પ્રવૃત્તિ, વધવું ટકવું એ આચાર ઉપર આધાર રાખે છે. દ્રવ્ય થકી પણ ત્યાગી થયેલ હોય, ત્યાગના પરિણામ ન પણ હેય-આચારની વ્યવસ્થા પૂર્વકને ત્યાગી હોય તો તેને ત્યાગી માનવા તૈયાર છીએ. આગળ જતાં વિચાર એ કાર્ય કરનારી સ્વતંત્ર ચીજ નથી; આચાર એ કાર્ય કરનારી ચીજ. : Page #279 -------------------------------------------------------------------------- ________________ - ચા -- --- ------- --- સેલમું] સ્થાનાંગસૂત્ર ૨૧૩ મેક્ષને માર્ગ સંચમ “નિ વાળ સંગમે જેવ” મેક્ષને માર્ગ કયે? કેટલાક જ્ઞાન, દર્શન ને ચારિત્ર કહે. કેટલાક જ્ઞાન ને કિયા કહે. સંયમમાં જ મેક્ષ માર્ગ. જે વસ્તુ ન હોય અને જે ન બને, પણ જે વસ્તુ હોય અને બને, તે તેનું ખરૂં કારણ કહેવાય. ક્ષાયિક કેવળજ્ઞાન, ક્ષાયિક સમ્યત્વ થઈ ગયા છતાં, યથાખ્યાત ચારિત્ર આવ્યા છતાં, હજુ મેક્ષ છેટે છે. કારણ? આપણે વિચારીએ તે, તેરમા ગુણસ્થાનની શરૂઆતમાં તપાસીએ તે, ત્રણમાં અધુરૂં કયું? ક્ષાયિક સમ્યત્વ, ક્ષાયિક કેવળજ્ઞાન અને ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત થઈ ગયાં છતાં મેક્ષને અંગે લાખે પૂર્વની વાર છે. કોડ પૂર્વ મોક્ષ રોયે કેણે? સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યગ્દરિત્ર સંપૂર્ણ છે. ચારિત્રહનીયનો એક અંશ પણ રહ્યો છે એમ નહિ કહી શકે. દશનાવરણીય, જ્ઞાનાવરણીય ત્યાં નથી. ચોર્યાસી લાખ વર્ષને ચોર્યાસી લાખ ગુણું કરીએ ત્યારે એક પૂર્વ થાય. તેવા કેડ પૂર્વ એટલે મેક્ષ છેટે છે. સંયમ બાકી છે. આશ્રવનિરોધરૂપ સંવરની ગેરહાજરી કે સંયમ બાકી મેહનીય કર્મના ક્ષયથી થવાવાળું ચારિત્ર સંપૂર્ણ થયું છે. આશ્રવનિરોધરૂપ સંવર તે સંવરરૂપ સંયમ હજુ બાકી છે. ભલે ઇદ્રિ-કષાયે નથી. ક્રિયાઓમાં ઈપથિકી ક્રિયા છે. પચીસમાં ભલે વીસ ચાલી ગઈ હોય, ... १ तबसंजमा अणुमओ निग्गंथं पवयणं च ववहारो। सद्दः जुसुयाणं पुण निव्वाणं संजमा चेव ।। (आव० निगा० ७८९) . Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન ' પણ એક ક્રિયા ઈર્ષ્યાપથિકી છે. સાથે ત્રણ ચેાગ રહ્યા છે, એટલા જ માટે ૧પન્નવણાજીમાં પ્રશ્ન થયે–સયેાગિકેવલી મેક્ષે . ગયા ? કાઈ કાલે સયેાર્ગિકેવલી મેલ્લે જતા નથી, ગયા નથી, જશે નહિ. કેવળજ્ઞાન પામેલા ને વિચરતા મુનિવર તે ‘સયેાગકેવલી’. જેઓ સમ્યક્ત્વ નથી પામ્યા. જેએ જિનેશ્વરની શ્રદ્ધામાં આવ્યા નથી, તત્ત્વમાં આવ્યા નથી, પણ મેાક્ષની ઈચ્છાવાળા તેને માટે છાપ મારે છે કે એક પુદ્ગલ-પરાવ માં મેાક્ષે જવાના. સમ્યક્ત્વ થયુ, અશે પણ વિરતિ નથી થઈ ત્યાં છાપ મારો છે કે અર્ધું પુદ્ગલ-પરાવમાં મેક્ષે જવાના. દેશિવરિત લીધી. ચારિત્રની જઘન્ય ભાવના આઠ ભવે મેાક્ષ દેનારી છે. તે પાંચમા, છઠ્ઠા, સાતમાવાળા આઠ ભવે મેક્ષે જવાના. ચેાથાને માટે અ પુદ્દગલ-પરાવતે મેક્ષે જવાના એમ સિટકેટ (Certificate, પ્રમાણપત્ર) આપે તે સયેાગિકેવલીને માટે એવાં બારણાં ખંધ કરી દીધાં કે કોઇ કાળે સયેાગિકેવલી માક્ષે ગયા નથી, જતા નથી, જશે નહિ. 2 દ્રવ્યચારિત્રવાળા મેક્ષે ન · એ જાય. ચાહે તેવું વડનુ ઝાડ હાય પણ મૂળ ખવાય તેા પડવાનું. સયેાગિકેવળી માટે કેમ નિયમ નહિ? હવે મૂળ વાત પર આવે!--મિથ્યાત્વે રહેલા પહેલા ગુણઠાણાવાળાને માક્ષના માટે ઈચ્છા થાય તે એક પુદ્દગલ-પરાવર્ત ના નિયમ કર્યાં. પ્રમાદી સાધુ, દેશિવરતિવાળો છયે કાયના કુટામાં તેને આઠું ભવનેા નિયમ. સચૈત્રિ-કેવલીએ ’શું ખાવું ? ? સે ” મતે! તહાસનેથી સિદ્ધતિ નાવ ગત રેતિ? શો॰ ! તો ફળકે સમઢે, (પ્રજ્ઞા સૂર ૨૯૨) હ Page #281 -------------------------------------------------------------------------- ________________ R સેલનું ] સ્થાનાંગસૂત્ર મનુષ્યેા તત્ત્વ ન દેખે ત્યારે સીધુ ખાટુ' લાગે. લોભ મીઠા ઝાડના મૂળ કાઢે એક શેઠીએ હતા. એને પેાતાના ભાણેજને પેાતાને ઘેર ઉછેર્યાં હતા. મા મરી ગઈ હતી. આ બિચારા નિરાધાર થઈ રહેશે. છેકરાએ મિલકત લઇ લેશે એવા શેઠને વિચાર આન્યા. છેકરા સમજે છે દાદા છેઃ ત્યાં સુધી પછી ઠીક છે. મામા દાદ નહિ દે. શેઠીઆએ દસ્તાવેજ કર્યાં ને ચાકપ્પુ” જણાવ્યુ કે જેવી રીતે ત્રણ છેકરાના ભાગ વહેંચવા, તેવી જ રીતના ભાગ ભાણેજને આપવે. શેઠ માંદા પડયા. છેકરા રાયા કરે છે, શેઠ જાણે છે કે આ આ કારણથી રાએ છે. ભલામણ કરીશ. ત્રીજો ભાગ લેશે તેવા તને મળશે. શેઠ મરી ગયા. કેટલીક મુદ્દત ગઇ. રાતદિવસ રહેવું થાય તેમાં ચડભડ થાય. એક હાથમાં એ ત્રણ. ચૂડી હોય તેા ખખડે. એક ઘરમાં રહેવુ તેને સહેજે ખેલવુ ચાલવું થાય. જુદા રહેવાને વિચાર થયા. લોભ મીડા ઝાડનાં મૂળ કાઢે. ભાણેજને જે જે કાંઈ મળે તે સંસ્કૃતિયા, પણ એને હિમત છે કે લખ્યા છે સરખા ભાગ. દાનત બગડી. મને ત્રીજો ભાગ કહ્યો છે તે માપેા. પેલા કહેઃ ચેાથે ભાગ લખ્યા છે. પેલો કહે: ત્રીજો કહ્યો છે. સમુદાયના ચેાથા તે શેષના ત્રીજો કાઢે ચઢયા. કેટલાક 'જજ (Judge) અકકલવાળા હોય છે. પતાવી નાંખેા. શા માટે લડા છે? તમારી તકરારમાં કાંઈ જડ નથી. એ માગે છે ત્રીજો ભાગ; અમારે આપવે છે ચા ભાગ. સેંકડે આઠને ફેર. હજારની મિલકતમાં ઘણા ફેર પડી જાય. વકીલને કહે-અકકલ ન પહોંચાડે એમ કહે ત્યારે ધુંવાકુ વા ૨૧૫ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન જ થઈ જાય. ત્રીજા ભાગની, ચેાથા ભાગની તકરાર તમે કરી છે, કાંઈ નથી. જજ કહેઃ ત્રીજો ભાગ એ જ ચેાથા ભાગ અને ચેાથે। ભાગ એ જ ત્રીજો ભાગ છે. શેઠીઆએ જે ત્રીજો ભાગ કહ્યો છે અને વીલમાં લખ્યું છે તે અને એક જ છે. સમુદાયના ચેાથે એ શેષના ત્રીજો. બંને ભાગ મેળવી લે. સેાના ચેાથેા પચીસ. સેામાંથી પચીસ કાઢીને રહેલાં પંચાતેર. તેમાંથી ત્રીજો પચીસ. એના જેવુ' વહેંચી લેશે, તેવી જ રીતે તેને મળશે. દસ્તાવેજમાં ચોથા ભાગ લખ્યું છે તે બધાનું ભેગુ' કરીને લખ્યું છે. હવે તકરાર શાની કરે છે? અકકલ નહિ પહેોંચાડનારા મેટા વકીલે હેાય, સાચી વસ્તુ સમજી ન શકે. તેમ મિથ્યાત્વે રહેલા મેાક્ષની ઈચ્છા કરે. એક પુદ્દગલ-પરાવતે મેક્ષે જાય. ચોથે ગુણઠાણે એક પાપસ્થાનક રોકયું. અ પુદ્દગલ-પરાવમાં મેાક્ષ, પાંચમે આરભપરિગ્રહ છે, છતાં આઠ ભવે માક્ષ. છઠ્ઠું પણ આઠ ભવની છાપ, સચેગિંકેવલી મેલ્લે જતા નથી. જેમ પણે ફરક ન હતા તેમ અહીં અકકલ પહેોંચાડાય. વસ્તુને ન સમજે તેને સેાનું-પિત્તલ અને સરખાં પહેલે એક પુદ્દગલ-પરાવતે મેક્ષ તે પહેલા ગુણુઠાણે રહેલે નહિ પણ અત્યારે પહેલે છે, મેાક્ષની ઈચ્છા છે .તેને १. नरलोकमेत्य सर्वगुण सम्पदं दुर्लभां पुनर्लब्ध्वा शुद्धः स । सिद्धिमेव्यति भवाष्टकाभ्यन्तरे नियमात् ॥ ( प्रशमरति श्लोक ० ३०८ ) त्वत्पद्य मनुष्येषु भुक्त्वा भोगान् सुदुर्लभान् 1 विरक्तो मुक्तिमाप्नोति शुद्धात्मान्तर्भवाष्टकम् || (यो० शा ० प्र०३, श्लो० ૨૨૬) : Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ સેલમું] સ્થાનાંગસૂત્ર ઉદ્દેશીને છે. એથેને ચોથે રહેલે અર્ધ પુદ્ગલ-પરાવર્તે મેલે જવાને નથી. એ બધા તે પિતપોતાનાં સ્થાન છેડવાના અને મેસે જવાના, તેથી મુદત મારી. સમિ-કેવલીપણામાં રહેવાના પણ છેડવાની શરતે. પહેલું, ચોથું, છડું ગુણઠાણું છોડવાની શરતે અહીં તેરમે રહે ને ચૌદમે ચઢે નહિ, તે મેક્ષે જાય છે કે કેમ? જશે કે કેમ? આ તેરમે ટકી રહેવાવાળો ને પેલા પહેલાં વગેરે ખસવાવાળા. તેમે ટકી રહેવાવાળાને માટે પ્રશ્ન છે. તેમાથી આગળ જાય નહિ તેવા મેક્ષે ગયા નહિજોય નહિ, અને જશે નહિ. અભ મેલે ગયા નથી, જતાં નથી અને જશે નહિ તેવી રીતે સગિકેવલી પર્ણમાં 'નિષેધ કર્યો. સગિકેવલી મેક્ષે જતા નથી, ગયા નથી અને જશે નહિ. વસ્તુને ન સમજે તે બંને સરખે. નાના છોકરાને પિત્તળ ને સેનું બંને સરખાં. સગિનકેવલીને અંગે સગીપણામાં નહિ જાય, પણ એ છેડીને મેક્ષે જય. અભવ્ય અભવ્યપણું છોડવાના નથી. તેથી જવાના નિથી. સગિ– કેવલી તે સ્થાનમાં રહે ત્યાં સુધી મોક્ષે જાય નહિ; છેડે ત્યારે જાય. આ એફ ફરક સમજે તેને વાંધો ન આવે. • ચારના ચક્રાવામાં હોય ત્યાં સુધી મેક્ષની પ્રાપ્તિ *: ક્ષાયિક-સમ્યગ્દર્શન, ક્ષાયિક-કેવળજ્ઞાનને ક્ષાયિક-ચારિત્ર પ્રાપ્ત થયેલાં છે, પણ આઝવનિધિરૂપ સંવર, એ સંવરરૂપ - સંયમ સંગિ–કેવલીને પ્રાપ્ત થયે નથી ચારિત્ર પ્રાપ્ત . થયું છે, પણ સંયમ નથી. ઈંદ્રિય, કષા, અવ્રત ને ચોવીસ ક્રિયાઓ નીકળી ગઈ છે. આડત્રીસ નીકળ્યાં પણ ચાર તે બેઠાં છે. ત્રણ વેગ અને પચીસ કિયામાંની ઈપથિકી Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન ક્રિયા આ ચાર બેઠાં છે, ત્યાં સુધી કનાં દ્વાર ખુલ્લાં છે. જ્યાં સુધી ચારના ચક્રાવામાં છે, ત્યાં સુધી મેાક્ષ નથી પામી શકતા. * ચારના ચક્રાવામાંથી નીકળવું કયારે મને ? અચેાગિપણામાં જાય ત્યારે. ચારેની ચાકી મૂકી-ઇર્યાપથિકી ને ત્રણ યાગ એ ચારેની ચાકી મૂકી, ત્યારે મેક્ષ આણ્યે. શુદ્ધનયવાળો કહેઃ “ નિમ્નાળો સંગમા ચવક નિર્વાણુ એ સંયમ. વ્યવહારે પ્રવચન અને નિ થપણુ-જ્ઞાન અને ચારિત્ર એ ખનેને મેાક્ષ માન્યા છે. કેવળજ્ઞાન આવી જાય અને બેસી રહેવુ પડે તે તેની તાકાત શી? શુદ્ધ-નયને મુદ્દો સંયમ એ જ મેાક્ષ. યાં ચારિત્રની પ્રાપ્તિ છે ત્યાં સમ્યગ્દર્શન ને જ્ઞાન રહેલાં છે. “ઉત્તરહામે તુ નિયતઃ પૂર્વામા (તા॰ અ॰ ? સૂરુ છુ મા॰). ખીજી માજુએ મનનીયમુત્તરમ્ (તરવા૦ ૧૦ ટૂંક મા॰). ઉત્તર' જ્ઞાન પારિત્ર ૬ (સવા॰ ટી રિí ૨૬) એક જ વિકલ્પ એક જ ના. . સમ કાલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ; - સમ્યગ્દર્શન ને સભ્યજ્ઞાન અને સાથે આવે છે. જે સમયે સમ્યગ્દર્શનના લાભ તે જ સમયે સમ્યજ્ઞાનનાં લાભ. સમય માત્ર પણ સમ્યગ્દર્શન થયું હોય ને અજ્ઞાની રહે તે માનવા તૈયાર નથી. બે વચ્ચે એક સમયના પણ ફરક નથી. સમ્યક્ચારિત્ર હોય તેને સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન હોય જ ચારિત્રની સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનમાં ભજના. પણ ચારિત્ર પ્રાપ્ત થયું કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનની ભંજના નથી. + Page #285 -------------------------------------------------------------------------- ________________ સેલમું] . સ્થાનાંગસૂત્ર ૨૧૯ ચારિત્ર થયું ત્યાં સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે જ. આચારની વ્યવસ્થા પહેલી કેમ? કાયદાની સાથે આપેલા અપવાદે કાયદામાંથી નીકળી જાય, પણ તેથી કાયદા ખોટા નથી. મોક્ષનું કારણ શુદ્ધનયવાળાએ સંયમ માન્યું. સંયમ એ જ મોક્ષ. તેમજ તે જ સર્વ નયે માનેલી હકીકત છે કે ચારિત્રરૂપ ગુણમાં રહેલે હોય તે “સાધુ”. કેટલાક ગુણને અંગે જ્ઞાન લે છે. અલ્પ સ્વરવાળો પહેલે આવા જોઈએ. ગુણ શબ્દથી “જ્ઞાન” લેવાવાળાને પણ ચરણની પૂજ્યતા માનવી પડે. ચરણરૂપી ગુણ લે છે તેને વધે નથી. સામાન્ય અપેક્ષાએ ચારિત્ર ત્યાં સમ્યગ્દર્શન ને સમજ્ઞાન જરૂર હોય. ચારિત્ર ન હોય ત્યાં સમ્યગ્દર્શન ને સભ્ય જ્ઞાન હોયે ખરાં ને ન એ પણ હોય. આચારની વ્યવસ્થા તેથી પહેલી કરી. પછી વિચાર, પછી વર્ગીકરણ. વિધિ, નિષેધ વિશેષણને લાગે - પાંચ મહાવ્રતોમાં કમ નક્કી કર્યો. પ્રાણાતિપાત વિરમણ માલ વેચી દીધે; બારદાન અનામતમાં સેપે છે. હિંસાથી વિરમવું તે પહેલું વ્રત હતું. હિંસા-પ્રમત્ત પ્રાધ્યાપ હિંસા (ત એર ૭ – ૮). પ્રમાદવાળા યાગથી જે પ્રાણને વિગ તેનું નામ “હિંસા. એવી હિંસાથી વિરમવામાં મડાગ્રત. જે વાક્યમાં વિશેષણને સહિત હોય ત્યાં ચાહે તે કરવાનું કહીએ, તે વિશેષણને લાગે, ચાહે નિષેધ કરીએ તે વિશેષણને લાગે; વિધિ ને નિષેધ વિશેષણને લાગુ થાય. . મખ્ખનું દૃષ્ટાંત મૂર્ખનું દષ્ટાંત—એક મનુષ્ય મેલાં કપાં લઈને આવે. વાહિત હિતે Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સ્થાનાંગસૂત્ર વ્યિાખ્યાન આપણે કહ્યું: મેલાં કપડાં કાઢી નાખ. એ કાઢીને નાગ થઈ જાય તે “મૂ. મેં કહ્યું ને કાઢી નાખ્યાં. મૂર્ખ કેમ કહો છે? મેલાં એ વિશેષણ ને લુગડાં એ વિશેષ્ય. કાઢી નાખવાને નિષેધ નહિ, પહેરવાને નિષેધ. એકલે મેલાપણાને, નહિ કે લૂગડાને. પેલાએ મેલાં અને લૂગડાં બંનેને લગાડે. તમે મેલાપણું ખસેડવા માટે નિષેધ કર્યો. લૂગડાં કાઢીને નાગા થવા પર તત્વ ન હતું. નિષેધ મેલાપણનો હતે. શ્રાવકના ૨૧ અને માર્ગાનુસારીના ૩૫ ગુણેના ભેદનું કારણ શંકા–ન્યાયસંન્નતિમતા વગેરે માર્ગાનુસારીના ૩૫ ગુણ બતાવ્યાં. કઈ જગ્યા પર શ્રાવકના એકવીસ કહ્યા ને કોઈ જગ્યા પર માર્ગનુસારીના પાંત્રીસ ગુણ કહ્યા તે માનવા કયા? સમાધાન–કુટુંબને સંસ્કારિત કરવું તેથી ધર્મને સંયોગ મળે, તરત છાપ પડે. ચીફખાં કરીને, લૂગડાને ખટાઈ વાળાં કરીને, છીપા લોકો રાખે છે. છાપ મારી કે ચેટી. ફાટયા ને બન્યા પણ છાપ જાય નહિ. ખારે કે સાબુએ ધૂઓ તે પણ જાય નહિ. તેવી રીતે તમારા કુટુંબને એવી સ્થિતિમાં તૈયાર કરે કે જે વખતે ધર્મની પ્રાપ્તિને વખત . १ धम्मरयणस्स जोगेा अख़ुद्दो रूववं पगइसोमे। । लोयपिओ अकूरे। भीरू असढो ‘सदक्खिन्नो ।। ६६ । लज्ज'लुओ दयालू मज्झत्थे सोमदिट्टि गुणरागी। सक्कहसुपंक्खजुत्तो सुदीहदंसी विसेसन्नू ।। ५७ वुडाणुगो विणीओ कयन्नुओ परहियस्थकारी य तह चेव लद्धलक्खो इगवीसगुणो हवइ सड्रो ।। ५८ ॥ (प्रवचन“સારોદ્વારે) ૨ યોગશાસ્ત્ર (જુઓ. ઠાણાંગ વ્યા, પૃ. ૧૮૫) Page #287 -------------------------------------------------------------------------- ________________ સેલમું સ્થાનાંગસૂત્ર ૨૨૧ આવે તે વખતે ધર્મ પ્રાપ્ત થાય ને ભવાંતરે યે એ ધર્મ ન જાય. એવા કુટુંબને તૈયાર કરવા માટે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ અને તમારા આત્માને તૈયાર કરવા માટે એકવીસ ગુણે. ખેડૂતે વરસાદ આવવા પહેલાં જમીનને ખેડીને તૈયાર રાખે છે. વરસાદ આવ્યું, બીજ નાંખ્યું કે તૈયાર. વ્યકિત તરીકે એકવીસ ગુણે, કૌટુમ્બિક તરીકે પાંત્રીસ ગુણની જરૂર તેથી શ્રાવકના અને માર્ગાનુસારીના ગુણોને ભેદ બતાવ્યું છે. વાસંવન્નવિમવા એટલે ? શંકા–શું “ચાન્નવિમવ એટલે ન્યાય રાખવાને, પિસે ભેગો કરવાનો ઉપદેશ કર્યો? સમાધાન–જ્યાં વિશિષ્ટ વાકય હોય ત્યાં વિધિ ને નિષેધ વિશેષણને લાગુ થાય. વિધિ ન્યાયને લાગુ થયે, અન્યાયના નિષેધમાં–નહિ કે પૈસા પેદા કરવામાં– અતિચારવાળું ચારિત્ર છોડવું–ક્ષાયોપથમિક ધર્મો છોડવા એટલે ચારિત્ર છેડવાનું નથી. વિધિ અથવા નિષેધ જે કાંઈ લાગુ થાય તે વિશિષ્ટ વાકય હોય તેથી તે વિશેષણને લાગુ થાય. હિંસાની વ્યાખ્યા પ્રમાદના વેગથી પ્રાણની વિરાધના તેનું નામ “હિંસા, હિંસાપણું કયાં જઈને રહું? પ્રમાદમાં. પ્રમાદન હેાય તે હિંસા થઈ ગણવી–પ્રમાદમાં ન હોય તે હિંસા થઈ ન ગણવી. પગ ઊંચો કર્યો છે બીજે મેલવા માટે, ત્યાં સમિતિવાળા १ उच्चालियंमि पाए ईरियांसमियस्स संकमट्टाए । वावजेज कुलिंगी मरिज्ज तं जोगमासज्जा ।। ७४९ ।। नय तस्स तन्निमित्तो बंधा सुहमोवि देसिओ समएँ । अणवज्जो उपभोगण सव्वभावेण से। કા | ૭૫૦ | (ચોઘનિ.) Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન સાધુને હાથે કદી કઈ મરી જાય તે પણ તે હિંસાને નિમિત્તે સૂક્ષમ પણ બંધ નથી. ભગવતીજીમાં સૂત્રકાર હિંસાનું લક્ષણ કરતાં ખુલાસે કર્યો. શ્રાવકે પચ્ચક્ખાણ લીધાં કે વનસ્પતિને છેદવી નહિ. કુંભાર હતે. માટી દવા ગયે. કેદાળીએ ખોદતાં ઝાડના મૂળને કેદાળી લાગી ગઈ. માટીને કે વનસ્પતિને કે બંનેને આરંભ લાગે? માત્ર માટીને આરંભ લાગે. તેને અંગે સાવચેત. સાધુને અંગે સાવચેતી હોવાથી શ્રાવકને અંગે વનસ્પતિ કપાઈ જાય તે હિંસા ન કહી. પ્રમત્તગ નથી, તેથી બંનેને હિંસામાંથી કાઢી નાખ્યા. પ્રમત્તાગ એ હિંસાનો ખરે માલ, પ્રાણનો નાશ એ તે એનું બારદાન. તત્વાર્થસૂત્રકાર ઉમાતિની વ્યાખ્યા સૂત્રકારે, નિર્યુક્તિકારે કબૂલેલી જ છે. પ્રમત્તના બદલે મહાવ્રત કેમ? ' - સાક્ષી પૂરી પણ અવળી પૂરી; પછી મારી આંખ ઊઘડી १ तत्थ णं जे ते पमत्तसंजया तेसिणं दो किरियामओ कज्जंति, તંત્ર ગામમા ચ માયાવત્તિયા ૨ (મસૂ૨૨). २ समणोवासयस्स णं भंते ! पुवामेव वणस्सइसमारंभे पच्चकखाए से य पुढविं खगमाणे अन्नयरस्स रुक्खस्स मूलं छिदेजा से णं भंते ! तं वयं अतिचरति !, णो तिणढे समढे, नो खलु तस्स બરવાળા, બારદ્યુતિ. (મ, ટૂર ૨૬૬) ३ आया चेव अहिंसा आया हिंसत्ति निच्छओ एसो। जो होइ अप्पमत्तो अहिंसओ हिंसओ इय।।। (ओघनि० गा० ७५५) Page #289 -------------------------------------------------------------------------- ________________ સેલમું] સ્થાનાંગસૂત્ર ૨૨૩ ગઈ તેવી રીતે ઊંઘના નામે ઉડાડી દીધું. પ્રાણુવ્યપરોપણની વિરતિમાં સર્વ પ્રમત્તયેગથી વિરમવાનું હતું, છતાં પ્રમત્તપણાની નામનિશાની ન રાખી. અને મહાવ્રત બનાવી દીધું? પ્રમતગ ટળ્યા વિનાની વિરતિની શી કિંમત? - શંકા–મહાવ્રત એટલે છેલ્લે છે. “સગ્રામો પાળારૂવાયામો વેરળ” ત્રિજોરી છોકરાને આપવાની. ટ્રસ્ટીઓએ માલ ' લઈ લીધે. છોકરાને ત્રિજોરી આપી. લેઢે ગળે બાંધ્યું. તેમ હિંસાની ખુદ જડ–થાંભલે–ખુદ સ્વરૂપ જે અંદર ગોઠવાયેલી હતી તે કાઢી નાંખી. પ્રમાદવાળો યોગ એ કાઢી નાખીને મેહ્યું સર્વપ્રાણાતિપાતથી વિરમવું. એને કરે શું ? પ્રમત્તગ જો ટળે છે તે એની કિંમત નથી. પ્રમત્તગ ટળે નથી તે વિરમ્યાની કિંમત નથી. સર્વથા પ્રાણાતિપાતથી વિરમ્યા વીસે વસાની દયા પાળી, છતાં પ્રમત્તગ ન ખચ્ચે તે પાણીમાં. વીસ વસાની દયામાં એકે દયા ન ટળી. પ્રમત્તગ ટળે છે તે વીસ વસાની દયા ટળેલી જ છે. પ્રમત્તયેગ એ પ્રાણાતિપાતની જડ છે સમાધાન–કાચા પાણીને લેટે ઢાળીને કામ કર્યું હોય તો આપણને ન ખપે. તીર્થકરને માટે જન સુધી વરસાદ વરસાવ્યું તે એ તીર્થકર સમવસરણમાં બેઠાં શું જેને?. લાકડાં, કાંકરા, પાન, વાંસ તણાઈ જાય તે વાયરે કે? કોને માટે? ભગવાનને માટે. આખા જન સુધી વૃષ્ટિ ભગવાનને માટે. તેમાં ભગવાન આવીને બિરાજે. રોજ-રોજ આધાકમાં એમને માટે થયેલું ઉપયોગમાં લે તે ડૂબી જાય કે બીજું ? ડૂબી જવાની વાત દૂર રહી, પણ ઘાતિકર્મની કણી Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન ન લાગે, કારણ પ્રમત્તયાગ નથી. ક્રેધ, માન માયા ને લેાલ એ કષાયા વિચ્છેદ પામી ગયા છે; તેથી આવી સ્થિતિમાં પાપ નથી લાગતુ. પ્રાણાતિપાતની જડ પ્રમત્તયેાગ છે. પ્રાણવ્યપરાપણ એ દ્રવ્યહિસા ને પ્રમત્ત યાગ એ ભાવ-હિંસા દ્રવ્યહિ સાથી વિરમાવે છે ને નામ આપવાનુ' મહાવ્રત ‘પ્રાણાતિપાત’ શબ્દ લીધા એટલે દાખરત કર્યાં ખાળના દરવાજે કાંઇ નહિ. ખાળે ચાકીદાર. સમાધાન–શંકા કરીને પહેલું વ્રત ઉડાવ્યું, પણ પ્રમત્ત ચેગના મૃષાવાદાદિ સાથે સંબંધ છે, જે હિંસાના લક્ષણને અંગે પ્રમત્તયેાગ જણાવેલા છે તે એકલી હિંસામાં કે ખીજામાં? પ્રમત્તયાગ તે ખધામાં; મૈથુન સિવાય ચારેમાં પ્રમત્તયેાગ, પ્રમત્તયેાગત બધે લગાડવાનુ હોવાથી પ્રમાદાત્ માળચવરાવળ ન કહેવાને બદલે પ્રમત્તવેત્ કહ્યું. અનુવૃત્તિ એક પદમાં ન આવે. પ્રમત્તયોગ દરેક સૂત્રમાં લેવાને છે. હિંસાના કારણરૂપ જે પ્રમત્તયોગ તે ભાવ-હિંસા · મૃષાવાદના કારણરૂપ જે પ્રમત્તયોગ તે ભાવ-મૃષાવાદ, પ્રમત્તયોગ એ દુ'સાને જ છે એમ નહિ. હિંસાને પ્રમત્તયોગ વરેલે. મૃષાવાદને વળગેલે, અદત્તાદાનને અને પરિગ્રહને પણ વળગેલેા છે. મૈથુન સાથે તા નથી ને ? જેમ આંખથી રૂપ દેખીએ પણ મન જોડે લાગેલું; કાનથી શબ્દ સાંભળીએ છીએ, પણ મન જોડે લાગેલું, શરીરથી ઊનાંટાઢાં જાણીએ પણ મન જેડે લાગેલું છે; ત્યારે મનના વિષય કયા? શબ્દ, રૂપ ને ગંધ એ મનને વિષય ? Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ સેલમું] સ્થાનાંગસૂત્ર મન તે બધું હતું તેથી હિસાબ નહિ. રૂપ, ચક્ષુને અંગે સંબંધી. રૂપ એ ચક્ષુને જ વિષય, ચક્ષુ ગ્રહણ કરે તે રૂપને. જે અસાધારણ કારણ હોય તેને અંગે વ્યપદેશ થાય. પાંચ ઇંદ્રિયના તેવીસ વિષયો અસાધારણ કારણપણને અંગે સમજવા સાધારણ અને અસાધારણુ કારણ પ્રમત્તાગ એ ચારેમાં રહેલું છે, માટે સાધારણ કારણ . પ્રમોગ સાધારણ કારણ હેવાથી તેનાથી વ્યપદેશ કર્યો નહિ. પ્રાણનું વ્યરે પણ એ અસાધારણ કારણ છે. પહેલા મહાવ્રતમાં સર્વથા પ્રાણાતિપાતથી વિરમવાનું કહ્યું. અસાધારણથી વ્યપદેશ થાય. મહાવ્રત તરીકેનો વ્યપદેશ અસાધારણ કારણને કરે તેથી તે વ્યપદેશ કર્યો. . . . . શંકા-કર્મબંધ રોકવા માટે પ્રાણાતિપાતવિરમણ કરે છે કે અન્ય કોઈ કારણે? કર્મબંધનું અસાધારણ કારણ તે પ્રમરયોગ છે. પ્રમત્તયોગ ક્યાંથી થાય છે, પ્રમત્તયોગ (મઘ, વિષય કષાય, નિદ્રા અને વિકથાના વ્યાપાર) વડે કરીને પ્રાણનો નાશ કરવું તે હિંસા. મત્તયોગાત પ્રાણાયપરેg હિંસા તે વગેરે . આગળ વિચારાશે. . . : ' ' . Page #292 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૭ ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેક્ષને માર્ગ દુનિયા સાધી શકે તેને માટે બાર અંગની રચના કરતા થકા પહેલાં આચારાંગની અંદર આચારની વ્યવસ્થા કરી, બીજા સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા કરી અને તે બેની રચના કરીને સાધુઓને આચાર-વિચારની વ્યવસ્થા કરી આપી. જૈન શાસનનું ધ્યેય જ મોક્ષ ' ' - પહેલાં આચારાંગ કેમ? કાર્યની સિદ્ધિ જે સંપૂર્ણ કારણ મળી જાય તે આપોઆપ થઈ જાય. મેમ એ પણ એના કારણને આધીન છે. મોક્ષનું કારણ કર્યું ? “નિશ્વા સામે વેવ.' સંજમ એ જ મોક્ષનું કારણ જણાવ્યું, અને તસ્વાર્થકારે સાશનજ્ઞાનવારિત્રાળ મોક્ષમાર્ગ (વરવા અo , ) સીધું વાકય મૂકી દીધું. મોક્ષનું સાધ્ય પણું કયું રાખવું વગેરે સંબંધી કાંઈ બોલ્યા નહિ. મેક્ષના સ્વરૂપ, શ્રેષ્ઠતા, અદ્વિતીયતા, અને સંપૂર્ણ સાધ્યતાને અંગે કાંઈ બોલ્યા નહિ. ખરી રીતે તે તે બધું પહેલું કહેવું જોઈએ. મોક્ષને માર્ગ કહેવા બેઠા છે, પણ મેક્ષને માગે છે કેણ? સરકાર જે ગામ તરફ રેલ નાખે છે ત્યાં મુસાફરો છે કે નહિ તે તપાસે. તેમ અહીં મોક્ષના મુસાફર તે તપાસો. સમાધાન–જે જે આર્ય, જે જે સંસારના સ્વરૂપને સમજનારા તે મોક્ષના અથી છે, તેથી મોક્ષ શી ચીજ તે સમજાવાની જરૂર નથી. જેના શાસનમાં “મોક્ષ' શબ્દ એ Page #293 -------------------------------------------------------------------------- ________________ સત્તરમું] સ્થાનાંગસૂત્ર ૨૨૭ ઓતપ્રત થયેલે છે કે મોક્ષનું સ્વરૂપ વગેરે જાણે કે નહિ પણ એને મોક્ષની ઈચ્છા છે. મોક્ષની માંડણું જોઈએ. બીજાની માંડણી કામ ન લાગે. જેન શાસનમાં સમજુ કે અણસમજુ હોય પણ મોક્ષરૂપ ધ્યેય સિવાય બીજી વાતને વળગે નહિ. અત્યારે જૈન ધર્મ દયાના સ્થાન તરીકે પ્રસિદ્ધ છે, પણ જેન શાસનમાં જૈન ધર્મ મોક્ષમાર્ગ તરીકે પ્રસિદ્ધ છે. કેટલાંક શક્ય હોય છે. તેમાં આ રાજ્યનું યેય સુલેહ છે તે આ રાજ્યનું ધ્યેય પ્રજાની આબાદી છે. તેમ જૈન શાસનનું ધ્યેય જ મોક્ષ. ગમે તે બાજી જાઓ ત્યાં જવાની છૂટ છે; પણ આવે ત્યાં આવવાનું સ્થાન એક. ચાહે તે કઈ સમ્યકત્વ, કોઈ ચારિત્ર, કઈ વિનયની તીવ્રતાવાળો થાઓ. અસંખ્યાતા જોગમાં ધ્યેય એક જ; નવકાર ગણવે. અડધી મિનિટની ચીજ નહિ પણ છતાં એનું ધ્યેય સર્વ કર્મને સર્વ પાપનો નાશ. એક જ એય તરીકે રહે છે, રહ્યું છે, રહેશે-મોક્ષ. મેક્ષને ન માનનાર અભવ્યને પણ દેશના મેક્ષના ધ્યેયથી જ દેવી પડે આ વાત વિચારશે ત્યારે તમને માલમ પડશે કે અભવ્ય મોક્ષને ન માને પણ તેને મેશને માટેની દેશના ફરજિયાત દેવી પડે. અભવ્ય જીવને દેશના મેક્ષના ધ્યેયથી દેવી પડે છે. મેક્ષના દયેય સિવાય બીજી કહી શકાતું નથી. કારણ? લેકેને આ રુચે છે. જેમાં શાસનમાં મેક્ષનું ધ્યેય કેટલું સજજડ પકડાયું હશે કે જેથી મોક્ષ સિવાય બીજું એકે ધ્યેય રહેવા પામ્યું નહિ હશે. માન-પૂજા મળે એ હેતુઓ લેકેને રસ પડે તેવી વસ્તુ કહે.” - - - - Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન ધર્મ મેક્ષને માટે પ્રશ્નને ઉત્તર–ભવ્ય કરતાં અભવ્યના પ્રતિબોધેલા અનંતા મોક્ષે ગયા. તીર્થકરને પ્રતિબોધથી જે જીવે મોક્ષ પામ્યા, તેના કરતાં અભવ્યના પ્રતિબોધેલા અનંતા મોક્ષે ગયા. ભવ્ય જીવને તે સાધીને ખસી જવું છે. અભવ્ય તે છે, છે ને છે એના કાલને, દ્રવ્ય-ચારિત્રને પત્તો નથી. અભવ્ય જીવ મેક્ષને ન માને, મોક્ષને નકામે, કલ્પિત માને છતાં જેન શાસનની જડ મેક્ષ સિવાય બીજામાં નથી તેથી એને એક્ષ-તત્ત્વની ફરજિયાત પ્રરૂપણ કરવી પડે. જેની પાસેથી માન-પૂજા લેવા માગે છે, તે આના સિવાય –મેક્ષ સિવાય બીજી વાત સાંભળવા માગશે નહિ. ધર્મ એ મોક્ષથી છૂટો પડી ગયે તો તે પણ સાંભળવા માગે નહિ. મોક્ષની સાથે સંબંધવાળા ધર્મને સાંભળવા માગે. ધર્મ કરવાવાળા, ધર્મને માનવાવાળ, આચરવાવાળે. જે મોક્ષની સાથે ધર્મને રાખનારો ન હોય તે સમકિતી નહિ. ધર્મ મોક્ષને માટે છે એવું દયેય જેનું હાય નહિ, તે પછી દેવકને માટે ધર્મ કરે, માને તેથી તેને મિથ્યાત્વમાં મેલીએ છીએ. પિગલિક સુખ સાથે બંધાયેલા ધર્મની નિરર્થકતા મિથ્યાત્વીઓ હોય તે દ્રવ્ય-ચારિત્રી આ નક્કી. અનુપયોગ થાય તે “દ્રવ્ય-ચારિત્ર. મેલવાનું ચારિત્ર તે “દ્રવ્ય-ચારિત્ર.” છેક મેટ થાય, પરણાવું, પછી ચારિત્ર લઉં આવું વિચારનારે કેલ દીઃ તું લે તે મારે લેવું, મેં ધાર્યું હતું કે પાંચ વર્ષે લેશે. વહેલે તૈયાર થયે તેથી ચારિત્ર લીધું–ત્યાં દ્રવ્ય-ચારિત્ર. ધર્મ એ જ માનવાને તૈયાર છીએ કે જે ધર્મની દેરી મેલની સાથે બંધાયેલી. ધર્મ એનો એ જ હેય પણ * * Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ માલનો દર “ગલિક સાથે દેવ, ગુરૂ, ધ સત્તરમું ) સ્થાનાંગસૂત્ર દેરી જે મેક્ષ સાથે ન બંધાઈ હેય પણ પગલિક સુખની સાથે બંધાઈ હોય તે તે ધર્મ જૈન શાસન માનવા તૈયાર નથી, કેત્તર મિથ્યાત્વવાળે પૂજે છે તીર્થકરને અને એ જૈન શાસનમાં કહેલી તપસ્યા કરે છે. પણ મેક્ષને ઘેર કાપેલે છે. દેર પગલિક સાથે બાંધેલું છે. આને આ દેવ, ગુરૂ, ધર્મની આરાધનાએ એક વખત “મિથ્યાત્વી એક વખત “સમકિતી કહીએ. મોક્ષની સાથે બંધાઈ ગયે તે સમ્યકત્વ, પણ પગલિક સુખને દોરે બંધાઈ ગયે તે મિથ્યાત્વ. મોક્ષ ઈચ્છે તે “ભવ્ય.” મોક્ષ ન ઈચ્છે તે તેટલા માત્રથી અભવ્ય નથી. ભવ્યનું લિંગ અભવ્યમાં ન હોય. - સૂક્ષ્મ એકેદ્રિય શું માને છે. તેમજ સંજ્ઞી પંચેંદ્રિય છતાં સમકિત ન પામે ત્યાં સુધી દેવને માને નહિ. જે મોક્ષનું ધ્યેય તે રહે ત્યારે ભવ્યની કરણી કરવાવાળે મોક્ષના ધ્યેયમાં પિતે શ્રદ્ધા કરે. આચારની વખત સાધ્ય ન રહે. દષ્ટાંત તરીકે જિનેશ્વરની પૂજા મોક્ષ માટે હતી તે સુખના માટે માની, આપત્તિ થઈ તે વખતે આંબેલા કરે, ઠેકાણું પડશે. આટલા વૈદ્યને ત્યાં રખડું છું તે આંબેલ શા ખોટાં? રોગ જશે ને કલ્યાણ થશે. આત્માનું કલ્યાણ, પૈસા બચ્ચા. આ થતી વખતે જે આંબેલ કરે છે તે કઈ સ્થિતિનું ? આંબેલ બતાવ્યું; ફાયદે થયે તે કૂદે છે, રેગ મટે, કલ્યાણ થયું. આથી દ્રવ્ય-ક્રિયા થઈ ગઈ. કલ્યાણ ન ગણે તે શ્રદ્ધા જ ન રહી. . જૈન શાસનને એક જ સૂર મેક્ષ જ જેન શાસને ધર્મ મા છે તે ધર્મ સ્વતંત્ર માન્યો નથી. દયા, શાહુકારી કે નિષ્પરિગ્રહને સ્વતંત્ર ધર્મ તરીકે માનેલ નથી જે મોક્ષને અંગે દેરીએ બંધાયેલા હોય તો જ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન તે ધર્મ વ્યવહારે ધમ ભલે હોય, ઉપાદેય ધર્મ એને ન કહીએ. શાથી? મોક્ષની સાથે બંધાયેલા નથી માટે. ધર્મ કેવળ મેક્ષને અંગે આદરવા લાયક છે. જૈન શાસનમાં ખૂણેખાંચરે જ્યાં ત્યાં તપાસ તે એક જ સ્વર નીકળે અને તે એ કે મેક્ષ, જૈન શાસનમાં કઈ પણ નાનામાં નાની ક્રિયા મેક્ષની સાથે બંધાયા વગરની હોય નહિ. જૈન શાસનમાં બધે દયેય મેક્ષનું છે, તેથી અભવ્યથી એ સિવાય બીજું બોલાય નહિ. બીજા દેશમાં ગયા હોઈએ. ત્યાં આપણે વ્યવહારમાં વાંકા રહીને ભાંગીતૂટ પણ ત્યાંની જ ભાષા જે હોય તેમાં જ બેલિવું પડે. મદ્રાસ તરફ જઈએ ત્યાં તેમની ભાષામાં જ બલવું પડે. બાળબચ્ચાં બીજી ભાષા સમજે નહિ. નવી તરકડી નવ વખત નમાજ પડે. જૈન શાસનમાં મેક્ષ સિવાય વાત જ ન સાંભળે તે પછી અભવ્યને માન-પૂજા લેવાનો રસ્તે કે? એને વગર ઈચ્છાએ પણ મોક્ષનું નિરૂપણ કરવું પડે. સરકારી અમલદારે હુકમ કાઢનારા ગાંધીજીથી વિરુદ્ધ. તેઓને પણ ટેળું ભેગું થાય તે વખતે ગાંધીજીની જય બોલીને આગળ વધવું પડે, તે પછી જે અભવ્યને માન-પૂજા લેવી હોય તે તે એ વર્ગ કરતાં સવા કૂદે તે જ આગળ વધે. યુરોપિયન (European) ને દેશી પાસેથી માન મેળવવું હોય તે દેશી કરતાં સવા ગાંધીજીને ભક્ત થાય. મોક્ષના ધ્યેયવાળા પાસેથી માન મેળવવું હોય તે નવી તરકડી નવ વખત નમાજ પડે. જેને માન લેવા માટે ઘૂસવું હોય તેને સવાયું કૂદવું પડે. આ ઉપરથી અભવ્યને મોક્ષરૂપ તત્વ કહેવું પડે છે, એક્ષ-તત્વ સિવાય એનાથી બીજું કહેવાતું નથી. એ પ્રભાવ જેને આબાળગોપાલનું ધોરણ. Page #297 -------------------------------------------------------------------------- ________________ સત્તરમું ] સ્થાનાગસૂત્ર ૨૩૧ તેથી ઉમાસ્વાતિજી મિક્ષ શબ્દ સીધો મેલીને ચાલ્યા. જૈન ધર્મમાં મોક્ષના સંસ્કારો ગળથુથીમાં - મેક્ષ કે? મોક્ષ જ લે. તે વિષે કાંઈ નહિ. જૈનનાં બચ્ચને મેક્ષ સમજાવવું પડે નહિ જેનનું બચ્ચું ગળથુથીથી મક્ષ સમજે છે. મેક્ષ જ દયેય હોય તેને લીધે મેક્ષ શી ચીજ ? મેક્ષ સર્વ કરતાં ઉત્કૃષ્ટ તે કાંઈ ઉમાસ્વાતિજીએ કહ્યું નહિ. પાલીતાણામાં રહેલાને ભાવનગર આવું છે તે કાંઈ જાણુવાની જરૂર નથી. બેડ (Board) ઉપર સીધે ભાવનગરને રસ્ત છે. ભાવનગરના સ્વરૂપની જરૂર પડતી નથી. બધાં નજીકના ગામવાળાઓ નજીકના શહેરની સ્થિતિ સમજતાં હોય તેમ અહીં ઉમાસ્વાતિજીએ મેક્ષનું બર્ડ (Board) માર્યું. ભાવનગર કેવું છે એવું બોર્ડ મારવા જાય તે દુનિયા મૂર્ખ કહે. ભાવનગરની હકીકત બધા જાણે છે. તેવી રીતે જૈન ધર્મમાં ગળથુથીમાં મોક્ષના સંસ્કાર મળેલા હોય છે. કેઈ પણ જીવ જગતથી સુકાય તેમાં આનંદ કાઈ જીવ મુકાવનારે થાય તેમાં આનંદ. મોક્ષે ગયા અને અમને મુકાવે તેમાં આનંદ. આટલું બધું જૈન ધર્મનું મક્ષ માટે ધ્યેય છે, તેથી મોક્ષનો માર્ગ ઉમાસ્વાતિએ કહ્યો. જેના શાસનની જડ મેક્ષમાં એટલી બધી જામેલી છે તેથી અભવ્યને મોક્ષની પ્રરૂપણ કરવી પડે. જે માન-પૂજાની ઈચ્છાવાળે, જેને મિક્ષ સાથે સંબંધ નથી તેનાથી મોક્ષ સિવાય બીજું બેલાય નહિ. પુણ્યનો પાચે જ પાપ વિમુક્તિ અધ્યયન એ આચારાંગમાંનું છેલ્લું અધ્યયન १ विमोत्ति चउत्था, निसीह पंचमा चूला। (आचा० चू० पृ. ४) Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન છે. છકાયના આરંભને છેડે તમે તે પહેલું અધ્યયન કહે. મેક્ષ તે ગળથુથીમાં પામેલે છે, તે કહેવાની જરૂર નથી. શંકા-જે મોક્ષ ગળથુથીમાં છે તે નવકારમાં શા માટે મહેનત કરવી? સમાધાન–કમ એ પાપરૂપ છે. શુભાશુભ કર્મ આત્માને નડતરરૂપ છે. કાઉસ્સગમાં પાવાળ મા નિશ્વાગટ્ટા (ાવ સૂ૦૨૭) બોલીએ છીએ. મોટા શહેરમાં મોટા મોટા બંગલા; એકે જાજરૂ વગરને નહિ. એકે પુણ્ય પાપ વગર રહ્યું નથી. પુણ્યનો પાયો જ પાપ. પાપ નાશ પામ્યું એટલે પુણ્ય આપોઆપ બેસી રહેશે. ચાહે તેવાં પુણ્ય બંધાય. તેની સ્થિતિ બંધાવાની તે રાગદ્વેષની પરિણતિને અગે, કષાયને લીધે, સાતા–વેદનીય બાંધ્યું તે કષાયને લીધે. કેઈ પણ પુણ્ય પ્રકૃતિ એની સ્થિતિ કષાયે દ્વારાએ બંધાય, પુણ્યનો પગ તે પાપ. રઈ વખતે ઠામ બગાડીએ છીએ. ઠામ બગાડવાથી ડરીએ તે દાળ થવાની? ના. રાગ એ કષાય ખરો. કષાય સ્થિતિ - બંધાવે છે. પુણ્યની સ્થિતિ અને પુણ્યપણું એ બેમાં ફરક છે. જેમ દાબડી અને દાબડીનું પકડવું એ બેમાં ફરક છે તેમ તેમાં ફરક છે. વેગ પ્રશસ્ત હશે તે પુણ્યને બાંધશે. અવગુણુ ઉપર દ્વેષ, નહિ કે અવગુણ ઉપર , ગુણ અને ગુણ બંને ઉપર રાગ, એ શાસ્ત્રનું વિધાન, એનું જ નામ “પ્રશસ્ત રાગ.” અવગુણ ઉપર દ્વેષ કરે તે “પ્રશસ્ત દ્વેષ.” અવગુણુ ઉપર દ્વેષ ન કરે. ગુણી ઉપર દ્વેષ કરશે તે બાકડી ન બાંધે, પણ અવગુણી ઉપર દ્વેષ કરશે તે લુહારની • १ छज्जीवणिया पढमे वीए चरिमे य सव्वदव्वाइं । सेसा महव्यया - રવહુ તહેવસેળ વાળ છે (મારા નિ. W૦ ૫). Page #299 -------------------------------------------------------------------------- ________________ સત્તરમું] સ્થાનાંગસૂત્ર ૨૩૩ સામે લેતું મળ્યું. બેની પરંપરા ચાલી; એને છેડે નહિ. શ્રેષના પરિણામને અંગે વાત થાય છે. અવગુણ ઉપરને દ્વેષ સજજડ નુકશાન કરશે. તમે કુપાત્ર ન બને. એ તે કુપાત્ર તે કુપાત્ર રહ્યો છે. બેબી તે બેબી હતો. સાધુ સુપાત્ર હતું તે કુપાત્ર શું કામ થયે? મિથ્યાત્વ, કષાય અને અવિરતિ 'ઉપર છેષ તે “પ્રશસ્ત ષ. પ્રશસ્ત રાગ-ગુણ, ગુણ ઉપર. છેષ અવગુણ ઉપર હોય; અવગુણી ઉપર પ નહિ. સંગમ મહાવીરનું ભાવજીવન બગાડવા માટે મ. એણે કાલચક્ર માથે મેલ્યું. તેવાને અંગે પણ જavપાપિ ને, કૂવામથરતારથોડા इषद् बाप्पाद्रयोभद्र, श्रीवीरजिननेत्रयोः।। (योग० प्र० १ श्लो० ३) - આ સ્થિતિ. અવગુણ ઉપર પણ કરુણા ભાવ અવગુણુ ઉપર દ્વેષ એ અકર્તવ્ય મનુષ્યને પદાર્થ ઉપર પ્રેમ હોય છે તે પ્રેમના પ્રકર્ષમાં નુકશાન સહન થતું નથી. માતાને ઘડપણે છોકરે. માતાને છોકરા ઉપર પ્રેમની ખામી નહિ. છેકરો માતાના વાળ ખેંચે તે વખતે ઠેકે છે. છોકરાની લેવાદેવા નહિ જોઈએ. વાળ ખેંચે, - વેદના થાય તે સ્થિતિમાં મા સમતાવાળી હોય તે કહે-વાળ ખેંચાય છે, છેડી દે, સમતાવાળી ન હોય તે ધકકો મારે અને - કરે પડે, ને વાગ્યું તે તેને પંપાળે પિતે. વીતરાગ પણાની પરિણતિ ચંઈ નથી ત્યાં સુધી કેધ થયા વિના ન રહે. પ્રશસ્તપણુ દેખીએ તે અવગુણ ઉપર દ્વેષ. અવગુણ ઉપર શ્રેષ એ કર્તવ્ય. અવગુણના બેદણું કાઢે. ગુણને રાગ એ કર્તવ્ય. જેમ બને તેમ ગુણમાં ઊંડા ઊતરે, ગુણને મહિમા વિચારે અને એના રાગવાળા થાઓ. અવગુણી ઉપર Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન દ્વેષ આવે તે કબ્ય નહિ. સૂયગડાંગ કરતાં આચારાંગ પહેલુ રચવાનું કારણ ' ગણધર મહારાજે જૈન શાસનમાં મેક્ષ તે જડ ઘાલીને બેઠા છે એમ માન્ય ઉમાસ્વાતિએ મેક્ષ જડ ઘાલીને બેઠેલા છે એ માન્યું. અભળ્યે પણ એ માન્યું. ઘરેની જડ પૃથ્વીમાં પેઠેલી છે તેમ જૈન શાસનની અંદર મેાક્ષની જડ પેઠેલી છે. પહેલવહેલાં ગણધરે આચારાંગ કર્યું પણ સૂયગડાંગ ન કર્યું, તે માથી સમજાશે. આચારમાં વ્યવસ્થિત ન થયેલ એવા પણ પુરુષ હિંદુના છેક અભક્ષ્ય, અપૈય પેહેલેથી વજે, નુકશાન માટે થશે ત્યારે સમજશે. જેમ હિંદુપણાના કુળને અંગે અભક્ષ્ય, અપેય પદાર્થો પહેલાં છેડવામાં આવે અને નુકશાન સમજાય પાછળથી તેમ જૈન કુળમાં કંદમૂળ છેડવામાં આવે, ને નુકશાન સમજાય પાછળથી. આચરણ પહેલાં ને સમજણુ પછી શકા—પહેલાં દીવા આવા ન હતા. હવે તે લાઈટ (Light) છે, તે રાત્રે ખાવામાં વાંધે શે ? - સમાધાન-સર્ચ લાઈટ(Search Light)ની જ્યેાત વધારે કે કેવળજ્ઞાનની જ્યાત વધારે ? જૈનથી કંદમૂળ ખવાય નહિ, એ ગળથુથીમાં. પ્રથમ આચાર શીખવાય. માળકને આપ કાને કહેવાય તે શીખવે છે કે સીધેા બાપ' શબ્દ શીખવા છે? જો ક્રિયાને મુખ્ય પદ ન આપવુ હેાય તે તમારી વસ્તુ છે તેમાં ક્રિયા ખસેડતા રહેજે. માનું ધાવણુ પછી લેજો. પહેલાં મા આમ કરે છે. એમ માને સમજો. જેએ ક્રિયાના કટ્ટા દુશ્મન છે તેએ એથી જ્ઞાનના નામે ક્રિયાને ખસેડે છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ સત્તરમું] સ્થાનાંગસૂત્ર ૨૩૫ વહેરાનું દૃષ્ટાંત કેઈ ચેરે દાઢી પકડી. ફલાણા જાગે છે? ફલાણુએ દાઢી પકડી છે બસે આપવા પડશે. એટલી પકડશે તે ચાર આપવા પડશે. ચેટલીના રવાસે કહ્યા તે દાઢી છોડાવવા. " આ એ જ્ઞાનની વાત કહી તે ક્રિયા છોડાવવા. જ્ઞાનને જમાને છે, ક્રિયા કરીને જ્ઞાન લે. કઈ પણ જૈન જ્ઞાનથી વિરુદ્ધ નથી. જ્ઞાનનું આરાધન કરનારા છે. સૌભાગ્ય-પંચમીએ નમો નાણસ કહેવાવાળા છે. કુલને વિષે, આને વિષે આચારની પહેલી જરૂર અને સમજણ પછી. પહેલાં “ભૂ બેલતાં શીખ્યા કે પહેલાં પાણી પીતાં શીખ્યાં? જમે ત્યારથી સમજાવવાની વાત રાખે છે? કેવળ ધર્મને અંગે ચેડાં કાઢવાની નીતિ છે. સુધર્માસ્વામીને બાર અંગની રચના કરવી હતી, વિચારની રચના કરવી હતી. છતાં પણ આચારની વ્યવસ્થા પહેલી કરી. સ્થાનાંગની રચના " તમે દયા પળો છે શાને અંગે? સ્વ સમયના વિચારે 'પણ પછી આવે છે. છેક ભૂ પીને બચતે રહ્યો; પછી ભૂનું સ્વરૂપ જાણશે તેમ સ્થાનાંગમાં સ્વ સમય, પર સમયની વ્યવસ્થા કરી. વગીકરણ કરે તે ઇયત્તા આવે, તેથી ઠાગજીની રચના " . . : : : : : - - - સ્થાનાંગને વિષય આચાર કે વિચાર નહિ પણુ વગીકરણ - પાંચ મહાવ્રતો છે. હિંસા વગેરેને છોડે છે. બીજા Page #302 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન મતેમાં માત્ર નથી એમ કહેતા નથી. પાંચ મહાવ્રતો કહે છે. આચાર ગ્રંથ નથી, વિચાર ગ્રંથ નથી, સર્વથા હિંસાથી વિરમવું તેનું નામ “અહિંસા તે આચારાંગને વિષય. હિંસાથી વિરમવું તે જૈન શાસનમાં જ છે તે વિષય સૂયગડાંગને. - અહીં તે વગીકરણને વિષય. મહાવતે પાંચ છે. એમ કહે છે પણ આદરવા લાયક, ટકાવવા લાયક, વધારવા લાયક છે એમ કહેતા નથી. સીધું કહે છે–પાંચ મહાવ્રત છે. .. આચારાંગમાં જે પરિણામે નીકળ્યો તેને પકડી રાખજે. સૂયગડાંગમાં સમજવું. અહીં મહાવ્રતને આદરવાની, વધારવાની, ટકાવવાની વાત નહિ પણ વર્ગીકરણની વાત. શાસ્ત્રકારે સીધાં પાંચ મહાવ્રતો છે એમ કહ્યું છે. તમે પાળજે, લેજે એમ કહ્યું નથી. મમ્હાનુભ! આચરવાનો વિષય આચારાંગને ને વિચારવાને વિષય રાયગડાંગ છે' દ્રવ્ય-ભાવ-હિંસાની ચતુર્ભાગી , - પાંચ મહાવ્રતના નિયમમાં આજ અનુક્રમે. પહેલાં પ્રાણુ તિપાત વિરમણ કોઈ બીજો કમ કહેવા માગે તે નહિ. પાંચે : અનુક્રમ આગળ જોઈ ગયા છીએ. તેમાં પ્રાણાતિપાત વિરમણ એ નામ કેમ રાખ્યું? હિંસા કેમ ન રાખ્યું ? હિંસાં બે પ્રકારની છેઃ દ્રવ્ય-હિંસા અને ભાવ-હિંસા. તેમાં ચાર ભાંગી પડે છે(૧) દ્રવ્યથી તેમજ ભાવથી હિંસા, મારવાની બુદ્ધિએ માર્યો. (૨) મારવાની બુદ્ધિ, પેલે ખસી ગયે. ભાવથી હિંસા, દ્રવ્યથી હિંસા નહિ. (૩) દ્રવ્યથી હિંસા પણ ભાવથી નથી. મારવાની બુદ્ધિ નહિ, પગે જીવ કચડાઈ મરી ગયે. અને (૪) દ્રવ્યથી માર્યો નહિ ને ભાવથી પણ માર્યો નહિ તે ચે. Page #303 -------------------------------------------------------------------------- ________________ સત્તરમું ] સ્થાનાંગસૂત્ર ૨૩૭ દશવકલિકમાં આ ચાર ભાંગા બનાવેલા છે. હિંસા શબ્દ બંનેમાં " “હિંસા” શબ્દ પ્રમત્તગ ને પ્રાણવ્યપરોપણ બંનેને લાગુ પડેલાં છે. અનુપગે ચાલે તેટલા માત્રથી મહાવ્રત તૈયું પ્રમોગ અને દ્રવ્યપ્રાણુવ્યપ પણ બંનેના પચ્ચખાણ નથી. તમારું પચ્ચખાણ તે સૂક્ષ્મ બાદર, ત્રસ કે સ્થાવરમાંના કોઈ જીવ મરાય નહિ તેનાં છે. પ્રમત્તગ-પરિણતિને રહેવા દે, એની પ્રતિજ્ઞા રહેવા દે આટલા જ માટે કર્મ બંધનના ઉપર તત્ત્વ રાખીને તત્વાર્થ કરે. હિમાનું લક્ષણ કહ્યું. અડી આચાર ઉપર તત્વ રાખેલું હોવાને લીધે “પ્રાણાતિપાત” એમ કહ્યું પણ સૂક્ષ્મ આદિ ચાર કહેવાનું કામ ન હતું. “ સૂક્ષ્મ બાદર છતાં ત્રસ સ્થાવર શા માટે? ' - શંકા–સૂક્ષ્મ ને બાદર લે તે દુનિયામાં જીવ રહે તે નથી ત્રસ, સ્થાવર લો તે દુનિયામાં કઈ જીવ રહેતો નથી. બધા આવી જાય છે. છતાં તમે તો ચારે લીધા. બે વખત બબે શું કામ લીધાં? સમાધાન બેવડે દોરે બાંધેલું મજબૂત રહે. કબજે લઈ લે. અને લખાવી લે. તમે બેવડે રે મજ"બૂત ગણે છે, તેથી બધાં વ્રતમાં બેવડા દેરા કરવા પડે. * . १ हिंसाए पडियक्खो हाइ अहिंसा च बिहा सा उ। दवे भावे છે તëા ડિઝીવારૂવાત્તિ | ( નિ જાવે છે) २ पंढमे भंते ! महत्वए पाणाइवायाओ वेरमणं, सव्वं भंते! पणाइ- वायं पच्चवखामि, से सुहम वा बायरं वा तसं वा थावरं वा , (વરશo ): ' . . . . . . . . . . . Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન . સૂમ-બાદર એટલે શું? પહેલાં તે “સૂક્ષ્મ અર્થ નથી સમજ્યા. “સૂક્ષ્મ શબ્દથી સૂક્ષ્મ નામકર્મના ઉદયને લીધે જે છે તે લેવાના નથી. કેઈ પણ જીવ સૂક્ષમ જીવને હણી શક્ય નથી, હણું શકે નહિ. એના એટલાં બધાં શરીરે બારીક છે કે જેમ કાચની વચ્ચેથી અજવાળું ચાલ્યું જાય. કાચું અજવાળું હણાય છે? કાચના પુદ્ગલે કરતાં અજવાળાના પગલે બારીક છે તેથી નીકળી જાય. તેવી રીતે સ્થલ ઔદારિકે, એની આગળ સૂક્ષ્મ એટલા બધા બારીક કે એની આગળ આ બધા દરવાજા, પિલી ચીજ તેને હણે શી રીતે ? બધે આંગળની જાળીઓ બોર ઝુડીએ તે ઉછળી જાય પણ ચણીબાર, મગ દબાય નહિ, તેમ બારીક શરીર આનાથી દબાય નહિ. તે પછી શી રીતે ઘાત થાય? સૂક્ષ્મ હિંસાના વિષયમાં નથી તેથી લીધા નથી. સૂફમત્રસ, બાદરન્ટસ, સૂક્ષ્મસ્થાવર, બાદરસ્થાવર. સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા નથી લીધા. સૂમ, બાદર એ બે પેટા ભેદ - ત્રસ ને સ્થાવરના. સૂક્ષ્મત્રસમાં કુથુંઆ બારીક. સ્થૂળ ગાય, ભેંસ, કીડી બધા બાદર ત્રસ. સ્થાવરમાં શું કરશે? વાયુકાય, તેઉકાયને સૂક્ષ્મમાં. સ્થાવરમાં વનસ્પતિમાં લીલફૂલને સૂક્ષ્મમાં લીધી. આઠ પ્રકારના સૂક્ષ્મ : આઠ સૂક્ષ્મ કહ૫રત્રમાં કહ્યાં. સૂક્ષ્મ વનસ્પતિ, ઈડા, ... ... . १ वासावासं पज्जोसवियाण इह खलु निग्गथाण वा निग्गंथीण : वा इमाइं अट्ट सुहुमाइं जाई छ उमत्थेण निग्गथेण वा निगंथीए वा अभिक्खणं अभि: जाणियव्वाइं पडिलेहियव्वाइं भवंति, तंजहा-पाण Page #305 -------------------------------------------------------------------------- ________________ સત્તરમું સ્થાનાંગસૂત્ર - ૨૩૯ વગેરેને પૃથ્વીકાયનાં સ્થાને, અપકાયના સ્થાને તે સૂક્ષ્મમાં લીધાં. સ્થાવરમાં જે જે સૂક્ષ્મ તે સૂક્ષ્મ. જે. જે બાદર તે બાદર. . . . . . . . ' સૂક્ષ્મ ને બાદરની વ્યાખ્યા . . . ' ' જેને બચાવવા માટે તીવ્ર પ્રયત્ન કરવો પડે તે “સૂક્ષ્મ ઓછો કરે પડે તે બાદરી. સૂક્ષ્મ ને બાઇર એ ભેદો સૂક્ષ્મ નામકર્મ અને બાદર નામકર્મને અંગે લીધા નહિ. જીવને બચાવ એ તત્ત્વ રાખ્યું. અહીં આચારને અંગે સૂત્ર રચાયેલું છે તેથી ‘હિંસા” શબ્દ ન લેતાં “પ્રાણાતિપાત” શબ્દ લીધે. કરણ વર્જવાનું નહિ કાર્ય વર્જજે. રાગ-દ્વેષ વર્તાવતા નથી. રાગથી પ્રાણાતિપાત થતો હોય તે છોડજે. જીવની વિરાધનાથી વિરમજે. એ શંકાતે નીવારવાવાઝો કેમ કહેતા નથી ને પ્રાણાતિપાત એમ કેમ કહે છે : " सुडुमं ? पणगसुहुमं २ बीअंसुहुम ३ हरियसुहुमं ४ पुप्फसुहुमं ५ अंडसुहुम ६ लेणसुहुम ७ सिणेहसुहुमं. ८ ॥ (कल्प० सा सू० ४४) Page #306 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૮ શાસનનું મૂળ આચાર ગણધર મહારાજા સુધર્માસ્વામીજીએ ભવ્ય જીના ઉપકાર માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેશને માર્ગ સાધવા માટે દ્વાદશાંગીની રચના કરતાં થકાં કહ્યું કે આચાર એ શાસનનું મૂળ છે. તીર્થની જડે આચાર લોકાંતિક દેવતાઓએ ભગવાનને દીક્ષાની વખત " વિનંતિ કરીઃ હે લેકનાથ! ધર્મતીર્થ પ્રવર્તાઓ. જન્મથી ત્રણ જ્ઞાન હતાંઃ મતિ, ત અને અવધિ. દુનિયાને વ્યવહાર જન્મને ઉદ્દેશીને ચાલે છે, તેથી પહેલા ભવથી લાવેલાં ગર્ભમાં ત્રણ જ્ઞાન હોવા છતાં ધર્મતીર્થની પ્રવૃત્તિ ન ગણી. અપ્રતિપાતી અને નિર્મળ ત્રણે જ્ઞાન હોવા છતાં તીર્થની પ્રવૃત્તિ થઈ ગયેલી ગણી નહિ. જ્યારે ભગવાનને દીક્ષાને વખત આવ્યાં ત્યારે ધર્મતીર્થની પ્રવૃત્તિ ગણ ભગવાને દીક્ષા લેવાનો વિચાર કર્યો તેને અંગે કાંતિકાએ કહ્યુંઃ ધર્મતીર્થ પ્રવર્તાઓ. મુખ્યતાએ તીર્થની જડ આચાર છે. નીતિકારોને મુદ્દો પણ એ જ રહે છે કે મારા પ્રથમ ઘર્મ ! જ્ઞાન અને કિયા બંને ધર્મરૂપ હોવા છતાં તીર્થકર દીક્ષા લે છે, ગણુધરે દીક્ષા લે છે. અથનું જ્ઞાન ક્યારે અપાય? “ દીક્ષા પ્રાપ્ત કર્યા પછી અંગેનું રચના જ્ઞાન કોને દેવું? તેમાં શાસ્ત્રકારોએ નિયમ કર્યો. આવા વિનયવાળો, સદાચારી હેય, બાર વર્ષ ચારિત્ર પાળ્યું, સૂત્ર ચંડણ કર્યા હોય તેને અર્થ. બાર વર્ષ ગયા પછી અર્થનું જ્ઞાન. Page #307 -------------------------------------------------------------------------- ________________ અઢારમું] . સ્થાનાંગસૂત્ર ૨૪૧ અનુગ પછી અનુજ્ઞા 'દશવૈકાલિકની વ્યાખ્યા કરતાં પહેલાં ઉદેશ, સમુદ્દેશ, અનુજ્ઞા થઈ ગયે હોય તેને “અનુગ” કહે છે. “અનુગ” એ જ્ઞાન આચાર પછી તે વગેરે અનેક કારણથી આચાર પ્રથમ હેવાથી આચારાંગની પ્રથમ યોજના કરી. પાપનું મૂળ “જ્ઞાન : જ્ઞાન એ જ્ઞાનરૂપે સાધ્ય નથી. જગતમાં પાપનું મૂળ લોભ કહેવાય પણ હેઠા ઊતરીએ તે પાપનું મૂળ “જ્ઞાન, બહેરાને ગાળો દો તે કેધ ચઢે ખરો? સાંભળતું નથી. આંધભાની સામા ચેષ્ટા કરે તે તેને આવેશ આવતું નથી. આંધળે છે. શ્રવણ-ઇંદ્રિયથી શબ્દ સાંભળે ત્યારે એ શબ્દ કેધ કરાવે. નેત્ર-ઇદ્રિયથી આકાર, રૂપ, ચેષ્ટા જેણે તે જ ક્રોધ ચઢે. લક-પક્ષાઘાત થે હવે તેને ઠંડું, ઊનું માલમ પડતું નથી. કેધ વગેરેની પ્રવૃત્તિ જ્ઞાન ઉપર આધાર રાખે છે. જેને જેટલું જ્ઞાન તેને તેટલી દુર્ગતિ. એકેંદ્રિય જીવ અનતા છે, પણ નરકે જતા નથી. કારણકે જ્ઞાનની માત્રા વધારે નથી. એકેદ્રિયને જ્ઞાન ઓછું; દુર્ગતિ ઓછી. એ કેંદ્રિય ઓછામાં ઓછું કર્મ બાંધે. સંગજન્ય દુઃખ નરકને છે. ગુણના નાશને લીધે દુખ એકેંદ્રિયને છે. એ કેંદ્રિયથી બેઈદ્રિયમાં જ્ઞાન વધ્યું. સાથે સાથે કર્મની પાયરી પણ વધી. જેવી રીતે અનુક્રમે જ્ઞાન વધે છે તેવી જ રીતે અનુક્રમે પાપ વધે છે. છોકરાને સોની સંખ્યાનું જ્ઞાન. કેટલા રૂ આપીએ? એ કહે. જે વસ્તુ જાણવામાં આવેલી નથી તેને અંગે કેધ, માન, માયા, લેભ થતા નથી. - ૧ તાત્વિક પ્રત્તર પૃ. ૧૭ જુઓ. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન જ્ઞાન વધારે તેને આલોચણ પણ વધારે : ગીતાર્થને સજજડ આલેયણ આપી. જેમ જ્ઞાનની માત્રા વધી તેમ કર્મબંધનની માત્રા વધી. તેથી ભિક્ષુ કરતાં અનુક્રમે એકને એક કાર્ય માટે પ્રાયશ્ચિત્ત વધારે. પાપનું મૂળ જ્ઞાન પણ તે છોડવાનું નહિ પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ શાસ્ત્રકારોએ જ્ઞાન પ્રમાણે કહેલી હેવાથી, ક્રોધ, માન વગેરે જાણપણને અંગે વધારે થતાં હોવાથી, કર્મ બંધ જાણપણને અંગે વધારે થતો હોવાથી પાપનું મૂળ લભ છે. પણ ખરેખર પાપનું મૂળ જ્ઞાન છે. એ પાપનું મૂળ છતાં છોડી દેવા જેવું નથી. છોકરે મરી જશે, મોકાણ માંડવી પડશે, એમ ધારીને, તેના ભયે કોઈ દિવસ જન્મ બંધ કરાય નહિ. પણ મરણના બચાવ માટે ઉપાયે કરાય. ઉપદ્રવની જડ પૈસે. પિસો એ જ દુનિયામાં ઉપદ્રવની જડ છે. સામાન્ય ગરીબને માથાં ફૂટયાં હોય તે પણ કોર્ટમાં ત્રણ દહાડામાં ફેંસલે. ત્યારે શેઠિયાને અંગે કાંઈ લખ્યું કે બે હેય તે છ મહિને, બે વર્ષે પત્તો ખાય નહિ. પૈસાદારોને માટે જ ન્યાય મેંઘો છે. ગરીબોને માટે ન્યાય સસ્તો છે. પૈસાદાર પણાને લીધે ન્યાયનું મેંઘાપણું, માટે પિસ ખરાબ થ.. १. पुरिसं पडच्च अहियं ऊणं वा दिज अहव तम्मत्तं । ते पुण पुरिसा. दीया इमे समासेण णायव्या । पुरिसा गीतागीता सहासहा तह सढासढा केति । परिणामाऽपरिणामा अतिपरिणामा अवत्थूण ।। (૧૦ મી ૨૦૮ ૭, ૨૦૬ ૮) . Page #309 -------------------------------------------------------------------------- ________________ અઢારમું ભયાનું સ્થાન પૈસા ચાર લેકે નજર કરે તે કેના ઘર. સામી કરે ? દરિદ્રના ઘર સામી નજર કરી હેાય તે નજર પાછી ખેંચી લે. ચારાને ઉત્પન્ન કરનાર પૈસે છે. ચારીબાજી, રડીમાજીનું મૂળ પૈસા. બાર વર્ષો સુધી રાખીને ઘર ખાઈ ગઈ, ત્યાંથી કાંઇ આવવાનુ નથી એમ ધાર્યું. ત્યારે તગડી મૂકયે. ગરીબના નળી રાજામહારાજા ગણતા નથી. રાજા, ચાર, લુચ્ચા. અને જુગારીના ભય પૈસાની પાડાશમાં, ન્યાયનુ મેઘાપણું પૈસાને લીધે. જગતના સર્વ ભયેનુ સ્થાન પૈસે છે. એટલા માત્રથી પરિહાર કરાયા ? તેમ જ્ઞાન એકલા પાપમાં લઈ ગયુ પણ તેની સંપત્તિ દેખી ? • જ્ઞાન વિના મેક્ષ નહિ સ્થાનાંગસૂત્ર . ૨૪૩ એકેદ્રિયને સ્વર્ગ કેટલા હાય છે? એકે દેવલાકને પામે નહિ, વધેલેા દેવલેાકને પામે. એકેન્દ્રિય જેમ નરકને નથી પામતા. તેમ દેવલે કને પણ નથી પામત. એકેદ્રિય જેમ તેવાં પાપકર્મ બાંધતા નથી તેમ પુણ્યની તેવી સ્થિતિ ખાંધતે નથી પુણ્ય, દેવલાક એ જ્ઞાનની વૃદ્ધિ ઉપર આધાર રાખે છે. મેક્ષ એ તે જ્ઞાન સિવાય થતા નથી. જ્ઞાનનું બહુમાન શાસનને અંગે વિચારીએ . તે શાસનની દોરી કેને સોંપાય છે ? જ્ઞાનવાળાને. તીર્થંકર મહારાજા પણ ગણધર દીક્ષા લે છે ત્યારે તે સામાન્ય વાસક્ષેપ કરે છે. દ્વાદશાંગીની રચના વખતે તેઓ ઊભા થઇને વાસક્ષેપ કરે છે. બાર અંગે કર્યા પછી અનુજ્ઞાનેા વખત આવે ત્યારે ઈંદ્ર થાળ લઈને ઊભા રહે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ' ૨૪૪ કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા ? સાધુની વંશ પ્રકારની સામાચારીમાં ત્રીજી તથાકારની સમાચારીમાં જે જૈન શાસનને માનનારા છે. તેને તથાકાર’ કરવાની ફરજ છે એમ કહ્યું. અર્થાત્ જે કહ્યું તેની ‘વ્રુત્તિ'. કાલકાચા કહેવડાવે છેઃ હું ન આવું ત્યાં સુધી પર્યુષણ ન કરશે. અગિયારે ગણધરોએ દ્વાદશાંગી રચી, છતાં અગિચારના મત સરખા વિચાર કરેા, પર્યુષણ સરખા જૈનાના અદ્વિતીય તહેવાર, જગત માત્ર જાણે મેલે શ્રાવકના ‘પજુ તણુ’ ખેલે છે. જૈન ધર્મીમાંથી આખા જગતને અસર કરનારૂ પ નીકળ્યું, હાય તે તે પર્યુષણનું છે. પર્યુષણ સિવાય નાના એકે તહેવાર સત્ર પ્રસિદ્ધિવાળે નથી. એવા તહેવારને માટે કાલકાચાય કહેવડાવે છે: હું આવું ત્યાં સુધી ન કરો. તથાકાર’–જેએ ગીતા, પાંચ આચારમાં વ્યવસ્થિત, એ કાલકાચાર્યે કંઈક કર્યું તે સ સંઘને કબૂલ. પછીના સંઘને કબૂલ કાલકાચાય કહે: ચેાથની સવચ્છરી સ્થાનાંગસૂત્ર : [ વ્યાખ્યાનઃ * १. इच्छामिच्छातहक्कारो आवस्सिआ यं निसीहिआ । आपुच्छणा ય પરિપુચ્છા છંતા ય નિમંતળા || (અનુ૰ [o ૬) i', .' २. पतिट्टाणसमणसंघस्स य अज्जकाल गेहिं संदिट्ठे - जावाहं आगच्छा મિ તાવ સુમેનૢિ ને નૈસનિયન્વી (નિ૩૦.૧૦૯૦ ૯૪૫ન્નૂ) ३ एवं जुग पहाणेहिं चैथी कारणे पवत्तिना, सच्चवाणुमता सव्वसाधूणं, (नि० उं० १० गा० ५४५ चू० ). Page #311 -------------------------------------------------------------------------- ________________ *-- * * * * * * તા . અઢારમુ સ્થાનાંગસૂત્ર ૨૪૫ સૂત્રથી વિરૂદ્ધ. નિશીથ સૂત્રકારે પર્યુષણ પર્વમાં જ થાય. એમ કહ્યું છે. પૂર્ણ તિથિનું નામ પર્વ (લૌકિક રૂઢિથી પર્વ કહેવાય) છે. પાંચમ, આઠમ, પૂનમ, અપર્વમાં પર્યુષણ કરે તે પ્રાયશ્ચિત્ત. તે વસ્તુ એથે કરે, અપ કરે, શ્રમણ સંઘ કબૂલ કરે છે. કાલાકાચાર્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને દેખવાવાળા છે. કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા નથી. ગીતાર્થતા એ શાસનને આધાર ; તે જ વર્ષે ઉત્પાત છે. જર્મનીને બેલજીયમમાં થઈને જવું પડયું તેમ તેમને મળવાની મજબૂતી હતી, તેથી લાટ દેશમાં આવવું પડયું ને બલમિત્ર ને ભાનુમિત્રને જોડે લેવા પડયા. જે વખતે બધે ભાગ ખળભળે છે તે વખતે પ્રજાને નમતું આપવું પડતું હોય, તે નમતું હંમેશાં આપવાનું ન હેય. આખા દેશમાં રાજ્ય કાંતિ થઈ ગઈ. શક લેકે આવ્યા, રાજ્યક્રાંતિ થઈ, અપર્વનું પ્રાયશ્ચિત્ત કે શાસનની સ્થિતિ 'બેમાંથી શું વિચારવું? હાજરી ન આપે તે નજરે ચઢે, ખૂંચે. તેમાં અધિકારી વર્ગ ગેરહાજર રહે તે એને ઘેર બધું હુલ્લડ આવે. તે વખત દેખીને કાલકાચાર્યે કહ્યું ચોથ. તે શાથી કબૂલ કરી? આચારસિદ્ધિ ગીતાર્થપણાને લીધે. તેમના વચનને અંગે વિકલ્પિત “તથાકાર છે જ નહિ. શાસનનું ચાલવું એ ગીતાર્થ १ तं चः पुणिमाए पंचमीए दसमीए एवमादिपव्वेसु पज्जोसवेयव्वं णो अपव्वेसु ( नि० उ० १० गा० ५४५ चू० ). ः २०ढकानिनादेन कृतप्रयाणां, : नृपाः प्रचेलगुरुलाटदेशम्। तद्देशनाथौ.. बलमित्रभानुमित्रौ गृहीत्वाऽगुरवन्तिसीमाम् ।। काल : . To રૂ૩) . Page #312 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર [ વ્યખ્યાન ૨૪૬ પણા ઉપર આધાર રાખે છે. એક આંખે અધૂરૂ દેખાય ૧એક સાધુપણું ગીતાનું છે અને ત્રીજું સાધુપણું ગીતાની નિશ્રામાં રહે તેવુ. આથી ત્રીજી સાધુપણુ જિનેશ્વરે જ્ઞાનથી દેખ્યુ નથી તે કહે કયાંથી ? જ્ઞાનને લીધે થવાવાળાં પાપ દેખ્યાં, તે જ્ઞાનને લીધે થવાવાળા ફાયદા તપાસ્યા ? શાસનનું ચાલવું, સદ્ગતિ, પુણ્ય પ્રકૃતિની તીવ્રતા એ જ્ઞાનને જ આભારી. એક આંખે દેખતે હોય તેવા જો જમણી આંખ ખુલ્લી હાય, તે તે જ ખાજુ દેખે, જ્ઞાનને દૂષિત કરનારને જ્ઞાનના દોષ જ દેખાય: મધ્યસ્થ દષ્ટિવાળા હેાય તે જ્ઞાનના દૂષણા દેખ્યાં તેની સાથે તેનાં ભૂષણા પણ દેખે. સારા નરસાને આધાર વાપરનાર પર જ્ઞાનને શાની જડ માનવી ? જગતમાં હથિયાર શાપ સમાન કે આશીર્વાદ સમાન ? અને કેવાં ગણવાં ? શાણાના હાથમાં આવે તે આશીર્વાદ; દાધારગીના હાથમાં આવે તે શાપ સમાન. હથિયાર સ્વતંત્ર આશીર્વાદ સમાન કે શાપ સમાન નથી. એમ જ્ઞાન સારાના હાથમાં આવે તે શાસન ચલાવવાનુ કારણ અને મેાક્ષનુ કારણ અને, જ્ઞાનને હિસાબે સારા કે નઠારા ગણવાનુ રહ્યું નહિ ત્યારે १ गीयत्थो य विहारो बिइओ गीयत्थमीसिओ भणिओ एत्तो विहारो नान्नाओ जिणवरेहिं ।। १२२ ।। संजमआय विहारण नाणे तह दंसणे चरिते अ । आणालोव जिणाणं कुवइ दीहं तु संसारं || ૨૨ || એનિયુક્ત્તિ). : Page #313 -------------------------------------------------------------------------- ________________ અઢારમું] સ્થાનાંગસૂત્ર २४७ સારા નઠારા કેને ગણવા? શન-હથિયારરૂપ સારાના હાથમાં આવે તે સદ્ગતિ સાથે નઠારાના હાથમાં આવે તે દુર્ગતિ સાધે. જે સદાચારને સખી તે “સાર જે દુરાચારનો સખી તે નઠારા સદાચારને દસ્ત સદાચારને ક્ષણભર ન છોડે. જ્ઞાનનું પૂજન સદાચાર આ કલ્પ ને અકલ્પનો પૂરેપૂરો કેળવાયેલ હોય તે કલ્પને કઈ દિવસ ખરાબ ગણે નહિ. પાંચે આચારરૂપી પાંચ સ્થાનમાં સ્થિર સંયમ, તપસ્યા કરી ભરપૂર હોય, આવે હેય અને ગીતાર્થ હોય તેના વચનને અંગે નિર્વિકલ્પપણે તત્તિ' આ સમાચાર. જૈન શાસન જ્ઞાનનેસ્વતંત્ર જ્ઞાન તરીકે સાધ્ય માનતું નથી. સદાચારને માટે એને માને છે. જ્ઞાનનું પ્રયેાજન સદાચાર, આંખ દેખવાનું કામ કરે. દેખવાના મુદ્દાઓ કામ કરે નહિ. ઈષ્ટ હોય તે દેખવું, અનિષ્ટ હેય તે ન દેખવું. જ્ઞાન એ જે તત્વ હોય તે પડી ગયેલી મહેર દેખવામાં આવી, જ્ઞાન થયું છે, ઉંચકે નહિ, શું જામાં નાખે નહિ. શું કહો? અજ્ઞાની. દેખ્યું કામનું શું? ને દેખ્યું તે તારી ફરજ હતી, તે તારે લેવી હતી. સાપ દેખ્યો. સાપ છે, જ્ઞાન થયું. ખસો છે. શું કરવા? જ્ઞાન ઈષ્ટ પ્રાપ્તિના સાધનો સંપડાવવાં અને અનિષ્ટ પ્રાપ્તિના સાધને દૂર કરવા તરીકે ઉપયોગી છે. તેમ જ્ઞાન એ કોઈ પણ અંગે ઉગી હોય તે ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટ દૂર કરવામાં Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સ્થાનાંગસૂત્ર " [ વ્યાખ્યાન સંયમના માટે દયા છે પદમ નાળ તો ચા એ જેમાં ડાથી જ અજાણ્યું હશે. એને ભાવાર્થ કયા રૂપે લીધે છે? કેદની સોય, કેઇની ગઠડી. સાયની જાહેરખબર દેવી છે. ગઠડી ગળી જવી છે. જ્ઞાનને માટે આ વાક્ય કહ્યું જ નથી. સંયમ દયાને માટે આ વાક્ય કહ્યું છે. પહેલું ઝાડ પછી ફળ. પહેલાં સ્ત્રી પછી પુત્ર. ઝાડ ઉપર તત્ત્વ નથીઃ ફળ ઉપર લેકેને તત્ત્વ છે. ફળની ઈચ્છા હોય તે ઝાડ વાવ પહેલી કરાતી વસ્તુ એ આગળના ફળને અંગે. દયા કરવા માંગે છે, દયા કરવી એ તારું કર્તવ્ય છે. દયા કર્મ બંધાવનાર નથી, બચાવનાર છે. આખું પ્રકરણ દયામય છે. જ્ઞાનનું પ્રકરણ નથી.' ઉપક્રમ ને ઉપસંહાર જણને માટે " કેમ ચાલુ, કેમ બેસું? કેવી રીતે રહું કે પાપ કર્મ , ન બંધાય? જયણાથી ચાલે, ઊભે રહે, બેસે, બોલે ને ખાય તે પાપકર્મ બાંધે નહિ. આખા પ્રકરણને ઉપઘાત ક્યાં છે? જયણાને ઉદેશીને પાપકર્મ ન બંધાય–આ ઉપ- . કમ. એના પિષણમાં પઢમં નાળ તો એ જણાવ્યું. તારે દયા પાળવી હોય તો જીને સમજી લેજે આશ્રવ-મોક્ષનું જ્ઞાન મેળવી લેજે. શાને માટે? જયણા પાળવા માટે. ઉપક્રમે એ ૧ પર્વદેશના પૃ ૧ર જુઓ. २ कह चरे कह चिट्टे, हमासे कह सए। कहं भुजते। भासते , पावं कम्मं न बंघइ ।। ३८।। जयं चरे जयं चिट्टे, जयमासे जयं सए जय भुजता भासतो, पावं कम्मं न बंधइ ।। ३९।। दश०) Page #315 -------------------------------------------------------------------------- ________________ અઢારમું] સ્થાનાંગસૂત્ર ૨૪૯ જયણાને નામે, ઉપસંહાર જયણાને માટે. જીવ, અજીવ અને બંનેને જાણનારે સંજમ જાણશે. ઉપસંહાર સંજમમાં ઉપક્રમ ને ઉપસંહારને એક બાજુએ રાખીએ પણ ગાથામાં જ આવીએ. સર્વ સાધુઓ આવી રીતે છે. તત્વ ધ્યણમાં - જગતમાં જેને ભૂખ લાગી તેણે રસેઈ કરી. રઈ કરે તે જ ભૂખ ભાંગે તેથી બધા ધરાયલા છે? તત્વ કયું? ચૂલા સળગાવવાનું પહેલું પણ સો કયાં? ધરાવામાં. ચૂલો સળગાવવા ઉપર તવું હોય તે સો ચૂલા સળગાવે. દાળ વગેરે ન લાવે તે? રસેઈ કરીને ધરાવામાં તત્વ છે તેમ જયણમાં તત્વો ગીતાર્થ અને ગીતાથી નિશ્રા એ જ સાધુપણું જીવ, અજીવને જાણે ત્યારે સર્વ જીવેની ગતિ જાણે. ગતિ જાણે; પુણ્ય, પાપ, બંધ, અને મેક્ષ પણ જાણે. સંસારથી કંટાળે ને કંટાળાથી ત્યાગી આ બધે અનુક્રમ શા માટે? સદાચારની નીસરણી. નથી દેખે ઉપક્રમ કે ઉપસંહાર કે. નથી દેખવું ગાથાનું તત્વ દલીલથી પણ સાબિત કરે છે. અજ્ઞાનને “નકામું” કહીએ છીએ, અજ્ઞાન ઉપર ચીઢ ઈ ગયા છે એવું નથી. બિચારો જાણે નહિ તે શું કરે? જયદિક ન કરી શકે માટે અજ્ઞાન ખરાબ. અજ્ઞાનથી ખરાબી અજ્ઞાનપણે છે તેના કરતાં જયણા નહિ પાળે તેની ખરાબી છે. અજ્ઞાની કરવાને શું? આ સુંદર, અસુંદર, વિરતિને લાભ, અવિરતિનું નુકશાન જાણે શું ? ન જાણે તે કહી ન શકે. એને ખાતર અજ્ઞાન ખરાબ. અજ્ઞાની પણ જ્ઞાનીની નિશ્રામાં હોય તે તે જ્ઞાની જે માન્ય છે. એકલા જ્ઞાન ઉપર જઈએ તે અજ્ઞાની એકલે હોય કે નિશ્રામાં હોય તે નકામે. અજ્ઞાની પણ જ્ઞાની જેવા જ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન છે, કારણકે જ્ઞાનીના વચનની નિશ્રામાં રહીને જ્ઞાનીની માફક વર્તાવ કરનારા એ હોય છે. અગીતાર્થ જો ગીતાર્થની નિશ્રાવાળે હેય તે તેનું સંયમ માન્ય. જ્ઞાન પારકું પણ કામ લાગે આચારની પ્રબળતા કેટલી બધી સ્વીકારી? એક દેખતે હોય અને એક આંધળો હોય, આંધળો દેખતાની આંગળી પકડનારે હોય અને જ્યાં જવું હોય ત્યાં બંને સાથે જાય. તે પછી દેખનારા અને નહિ દેખનારામાં ફરક નહિ. જ્ઞાન પારકા આત્મામાં રહેલું તે કામ લાગે છે. અગીતાર્થની નિશ્રાએ સાધુપણું માન્યું તેમ અવિરતિની નિશ્રાએ સાધુપણું માન્યું નહિ. જ્ઞાન સાથે દયાની પણ આવશ્યકતા શંકા–જ્ઞાન બીજાના આત્મામાં રહેલું ફળ ન દે તો પછી બીજાના આત્મામાં રહેલી વિરતિ કેમ ફળ ન દે? સમાધાન– પારકું જ્ઞાન બીજાને કામ લાગે, પણ પારકું ચારિત્ર બીજાને કામ ન લાગે. અગીતાર્થને પણ ગીતાર્થની નિશ્રાથી જ્ઞાન માન્યું. જવું હોય તેને ટાંટી આમાં જોર જોઈશે. આચાર, ચારિત્ર પવિત્ર કિયા એ તો શાસનમાં લેવી પડશે. જ્ઞાન તે માત્ર સાધન તરીકે. જ્ઞાન પહેલાં પણ તેથી તત્ત્વ તે દયાનું જ લાવવાનું છે. જે જ્ઞાનની અંદર દયાનો ઉદ્દેશ ન રહે તે તે જ્ઞાનને જ્ઞાન માનવા જૈન શાસન તૈયાર જ નથી. આથી જ્ઞાનને ખસેડવું છે એમ માનશે નહિ. દયાના સાધન તરીકે જ્ઞાન દશવૈકાલિકમાં પહેલું જ્ઞાન કહ્યું છે. જ્ઞાન એ શાસનની જડ છે. જેના પરિણામમાં સદાચાર હોય તે “જ્ઞાન. જ્ઞાન, જ્ઞાન તરીકે ઉપયોગી નથી, પણ જ્ઞાન દયાના સાધન તરીકે ઉપગી છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ * * * * * * r અઢારમું] સ્થાનાંગસૂત્ર ૨૫૧ : આચાર ત્યાં સુધી જ શાસન - દ્વાદશાંગી ગૂંથતાં આચારાંગ કેમ ગૂંચ્યું? આચાર એ પ્રથમ, કેમકે એ ધર્મની જડ છે. આચાર છે ત્યાં સુધી જ શાસન છે. છઠ્ઠા આરામાં કથંચિત્ જ્ઞાન પામનારા થશે પણ સાધુપણું નહિ ચાલે તેથી શાસનને વિચ્છેદ. સમ્યક્ત્વના માલિક ચારે ગતિવાળા અને સમ્યગ જ્ઞાનના માલિક પણ ચારે ગતિવાળા, પણ ત્યાં તીર્થ નહિ. દેવતા, નારકી, તિર્યંચમાં તીર્થ નહિ. નિગ્રંથ વગર તીર્થ નહિ “વિ તિશે ચિહિં. શાસન પ્રવત્યું ત્યારે ગણીએ કે જ્યારે ગણધરની દીક્ષા થાય–જે દહાડે સાધુપણું થાય તે દહાડે શાસનની પ્રવૃત્તિ. જે દહાડે સાધુપણું બંધ થાય તે દહાડે શાસન બંધ. મહાવીરને જુવાલિકામાં કેવળજ્ઞાન થયું. પણ તીર્થપ્રવૃત્તિ ક્યાંથી ગણીએ ? દીક્ષા થઈ ત્યારથી. સાધુપણાની ઉત્પત્તિ ત્યાં તીર્થની ઉત્પત્તિ ને સાધુપણાને છેડે ત્યાં તીર્થને છેડે. તિર્યંચમાં દેશવિરતિ હોય તે પણ શાસન છે નહિ - આ વિચારીશું ત્યારે સુધર્માસ્વામીએ બારે અંગની રચના કરતાં આચારને કેમ પ્રથમ સ્થાન આપ્યું તે સમજાશે. આથી આચારાંગની રચના કરી અને પછી સૂયગડાંગની રચના કરીને વિચારની વ્યવસ્થા કરી. શંકા-ઠાણુંગજીમાં પાંચ મહાવ્રતનું વર્ણન કરતાં પ્રાણાતિપાતવિરમણ કેમ કહ્યું? જીવ ડિસા કેમ કહ્યું નહિ ? સમાધાન–પહેલાં “હિંસા શબ્દમાં બે વસ્તુ હતીઃ પ્રમત્તગ 'ण विणा तित्थं णियंठेहिं णियंठा व अतित्थगा। छक्कायसंजमा વાવ તાવ દુઠ્ઠાણુઝના II. Íમાં પ૦ ૩૧૮) Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉપર વસ્થાનાંગસૂત્ર , [ વ્યાખ્યાન અને પ્રાણનું વ્યપરપણું પ્રમત્તગના પચ્ચખાણ નથી; પચ્ચક્ખાણ તે પ્રાણુવ્યપરોપણનાં છે. હિંસાથી વિતિ કહેવામાં પ્રત્યાખ્યાનય, વિવેચનીય વસ્તુ છે. હિંસા ન રાખીએ ને “વધ શબ્દ રાખે હેત તે જીવવધથી વિરમું, કહેવામાં શી દશા થાત? સર્વથા મરણથી વિરમવાનું થાય. આંધળે, બહેર કરવામાં કોઈ પણ પ્રકારે પ્રતિજ્ઞાને વાંધે રહે નહિ. વધના ત્રિવિધ ભેદે : : ' , ' ', શંકાશ્વધના ત્રણ ભેદ છે. (૧) જે પર્યાયમાં જે જીવ રહ્યો તે પર્યાયનો નાશ કરે તે “વધી પાણી પહેલાં મોજના ઉછાળા નહિ હોય. પૂરી વાત થવા દે પછી બેલ. (૨) જે દુઃખ ઉત્પન્ન કરવું તેનું નામ “વધ” નથી. તે પર્યાયનો નાશ કર્યો, નથી દુઃખની ઉત્પત્તિ કરી, એટલા માત્રથી વધુ સંપૂર્ણ થઈ ગયે એમ નહિ. (૩) પરિણામની કિલષ્ટતા કરવી. આ ત્રણેનું નામ “વધ. પર્યાયનો નાશ, દુઃખની ઉત્પત્તિ અને પરિણામની કિલષ્ટતા તે “વધ. જિનેશ્વર મહારાજે આ ત્રણનું નામ “વધ” કહેલું છે, તે વધ-પ્રયત્નથી, ઉદ્યમ કરીને, સાવચેતી કરીને વર્જ જેઈએ માટે પઢને વચ્ચે નીવવહારો મળે કહીં દે; પછી પાળવાબ શું કામ ? ' વર્જન આચાર પરત્વે, પ્રતિજ્ઞા પર નહિ , સમાધાન–વર્જવાની અપેક્ષાએ તેં જૈણવેલે વધ વર્જવાને છે પણ માંદ્રતમાં પ્રાણાતિપાતવિરમણ રેખ્યું તેનું કારણ ધ્યાનમાં લે. વધ એ જગતમાં વ અસંભવિત છે. સંગ, १. दुःखात्पर्तिमनः क्लेशः तत्पर्यायस्य च क्षयः । यस्याः स्यात् सा - પ્રયત્નન, હિંસા દેવા વિસ્થિતા છે (હારિદ્રીહંકા–અવળિ) Page #319 -------------------------------------------------------------------------- ________________ અઢારમું] સ્થાનાંગસૂત્ર ૨૫૩ અગિ કેવલીની દશા વિચારીએ તે ત્યાં પણ પર્યાયને નાશ અને દુઃખની ઉત્પત્તિ એ બે વર્જી શકાતાં નથી. છતાં જળમાં સિદ્ધ થયેલાં, દરિયામાં, નદીમાં સિદ્ધ થએલા આપણે માનીએ છીએ. જે વખત સિદ્ધ થનારાનાં શરીરે મદી, દરિયા, જલાશિમાં હોય તે વખત જેને અંગે પર્યાયને નાશ છે કે નહિ? દુખની ઉત્પત્તિ છે કે નહિ? પર્યાયનો નાશ ને દુઃખની ઉત્પત્તિ છે. “વધ વર્જએ અશક્ય છે એટલું જ નહિ, પણ અસંભવિત પણ છે. આ જે કહ્યું તે પ્રવૃત્તિને અંગે. આ ત્રણ પ્રકારને જે વધ કહે છે તે વધનું વર્જન આચાર પ્રત્યે છે પણ પ્રતિજ્ઞા પરત્વે નંથી વર્તનની અપેક્ષાએ “પાણી, વનસ્પતિ, વાયરાની વિરાધના ન થાય તેમ વર્તજે “એમ શ્રાવકને કહીએ છીએ. . . . . આચારને અમે આપેલો ઉપદેશ • પ્રતિજ્ઞામાં ઉતારી દે તે તું સ્થાનને સમજેલ નથી. આચાર બતાવવામાં વાંધો નથી. પણ પ્રતિજ્ઞા ન કરી શકાય. વધ વર્જવાને અંગે ઉપદેશ આપે તે લાયક અને જરૂરી, પણ પ્રતિજ્ઞાને વિષય ચાલે છે. પ્રતિજ્ઞાને અંગે ન ચાલે. પ્રતિજ્ઞા લઈએ તે એક એક જલસિદ્ધ થયા તે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ છે એમ કહેવું પડે છે. શ્રાવકને એકેદ્રિયની વિરાધના વવાની હતી, તે વર્જીત થઈ ગઈ, આચારને અંગે વર્જવાની હતી. આચારને વિષય છે. પ્રતિજ્ઞાને વિષય છે. સર્વ પ્રાણાતિપાતવિરમણ એ પ્રતિજ્ઞાને વિષય છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૯ ધર્મની જડ ગણધર મહારાજા શ્રીમાન્ સુધમોસ્વામીજીએ ભવ્ય જીના ઉપકારને માટે દ્વાદશાંગીની રચના કરતા થકા આચાર એ ધર્મની મૂળ જડ છે એમ કહ્યું. તીર્થપ્રવૃત્તિ એ પણ મહાવ્રતના ઉચ્ચારણને અંગે થયેલી હોઈને આચારની જડવાળી . ગણાય. તીર્થનું ટકવું સાધુપણું હોય ત્યાં સુધી. અવકેશી જ્ઞાન કયું? - જ્ઞાનને આદર જ્ઞાનના મુદ્દાથી કરાયેલ નથી. આદરવા લાયક વસ્તુને ખ્યાલ આવે તેથી તે આદરી શકાય, છાંડવા લાયકને છાંડી શકાય તે માટે જ્ઞાન છે. ગ્રહણ કરવા લાયકનું ગ્રહણ કરવું અને છાંડવા લાયક છાંડવું એ ફળ જ્ઞાનનું છે. જે જ્ઞાન થયા પછી આદરવા લાયકને આદરી ન શકયા, છાંડવા લાયકને છાંડી ન શક્યા, તો જેમ ઝાડને ફળ ન આવે તેને “અવકેશી કહે છે. તેમ તે જ્ઞાન પણ “અવકેશી કહેવાય. . જ્ઞાનની સાર્થકતા શાથી? વાચકવર્ય ઉમાસ્વાતિએ પ્રશમરતિમાં જણાવ્યું કે જ્ઞાનધ્ય પૂરું વિરતિ.” જ્ઞાનનું ફળ વિરતિ છે. જ્ઞાન એ જ્ઞાનની અપેક્ષાએ આદરવાનું હોતું નથી. વિરતિ થાય તે જ જ્ઞાન ગણવું. આદરવા લાયક આદરાય અને છાંડવા લાયક છેડાય. १ विनय फलं शुश्रपा, गुरुशुश्रुपाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिविरतिफलं चास्र बनिरोधः ।। (प्रशमरति श्लो०.७२) Page #321 -------------------------------------------------------------------------- ________________ એગણીસમુ સ્થાનાંગસૂત્ર મિથ્યાદૃષ્ટિનુ જ્ઞાન, એ અજ્ઞાન શાથી? તે શકા—તમે તે જખરા પક્ષપાતી, તમારૂં' ટીલુ' ધરાવે તે જ્ઞાનવાળા, સમ્યગ્દષ્ટિ જ્ઞાનવાળે, મિથ્યાદ્રષ્ટિ જ્ઞાનવાળે. એ શુ દાખડીને દાખડી નથી જાણતે, નથી માનતા? એ પાનાને પાના તરીકે જાણે છે અને માને છે. જેમ સમ્યગ્દષ્ટિ માને છે તેમ મિથ્યાદ્રષ્ટિ પણ પાનાને પાના માને છે. સરખું જ્ઞાન છતાં એકને જ્ઞાન અને બીજાને અજ્ઞાન! સમ્યગ્દષ્ટિને જ્ઞાન તે જ જ્ઞાન. અફીણને કડવું, ગાળને મીઠા તમે કહે, એવું પણ. કહે. એ સરખા છતાં એકને જ્ઞાની, બીજાને અજ્ઞાની શા મુદ્દાથી કહેા છે ? સમાધાન એકાંતવાદ હેાવાને લીધે સત્, અસત્પણાને ફરક નથી પડતા. સભ્યષ્ટિને ચાહે જેવેા ઇષ્ટ વિષય હાય તે પણ એ પુદ્દગલના સ્વભાવ અનિષ્ટને અનિષ્ટ તરીકે જાણે, હેયમાં ઉપાદેયની બુદ્ધિ આવે ત્યાં પુદ્દગલની દૃષ્ટિ આવી. સભ્યશ્ટષ્ટિ થવુ દરેકને ગમે છે, પણ મિથ્યાદ્રષ્ટિ થવું કેઈને ગમતું નથી. પશુ સમ્યગ્દષ્ટિની સ્થિતિ કેવી મુશ્કેલી ભરેલી છે તે વિચારવુ નથી. ‘જિતશત્રુ’નુ ઉદાહરણ જિતશત્રુ રાજા છે અને સુસ્મૃદ્ધિ પ્રધાન છે. (જ્ઞાતાની૦ ૧૩ : સૂટ ૬૮-૬૬) અને ખેલવા નીકળ્યા. ખાઇ આવી. ખાઇમાં આખા ગામની દુર્ગંધી હતી. રાજાએ દુર્ગંધનું સ્થાન આવ્યુ ત્યારે માંએ ડૂચા દઇને ઘેાડા દોડાવી મૂકયા. સુબુદ્ધિ સમક્તિી છે. તેને વિચાર આવે છે. પુદ્દગલના પિરણામને આ જીવે સમજી શકતા નથી. પાડાશીને ત્યાં ૨૫૫ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન સળગતે પૂળે ઘાલે છે. વગર સગાંસંબંધીએ મોકાણ શાની માંડે છે? તારે ને પુગલને સંબંધ કર્યો કે જેની ઉપર તું અરર! અહાહ! કરે છે. આ વાત મારા માલિકના ખ્યાલમાં આવી નથી, તે એની સેવામાં રહ્યો શા કામને? સહસધી રહ્યો હેય ને કઈ રાજાને ધેલ મારી જાય તે સહસાબી નેકરીમાં હાજર હોય ને પેલે ધેલ મારી જાય તે તેને ધિકકાર. - હું પણ ધર્મ પામેલ છું ને પુગલનું સ્વરૂપ જાણે છું. એવાની તહેનાતમાં મહારાજા રાજાને ધેલ મારી જાય તેથી મને શરમ આવે છે. “બાવન ચંદન છે, બાળ્યું કે ઘસ્યું તો એ સુગંધ આપે. સમક્તિના મેંઢામાં ચાહે તે સંપત્તિ કે વિપત્તિ હોય તે જેમ ચંદન કઈ દિવસ દુર્ગધી વમે નહિ, તેમ આ જીવ પણ ચાહે તેવા ઈષ્ટ સંગમાં, અનિષ્ટ સંયોગમાં પિતાની સાચી સમજણને તજે નહિ. . . . . સ્થૂલભદ્રની પરીક્ષા . . . . . . સ્થલભદ્ર બાર વર્ષ સુધી વેશ્યાને ત્યાં રહ્યા છે. પછી પહેલવહેલે મુનિ વેશ લે છેઃ રાજા પરીક્ષા શામાં લે છે? હાથી મરી ગયેલ છે. લોકોની નાસભાગ, પણ સાધુ સ્થિર. એમાં એની પરીક્ષા. સીધી લાઈને ચાલ્યા જાય છે, ત્યારે રાજાએ જાણ્યું કે સાધુ છે. સમ્યગ્દષ્ટિના વિચાર ' હવે મૂળ વાત પર આવે–પ્રધાન કહે મારા સંસર્ગમાં १राया भणइ-पेच्छह कवडत्तगेण गणियाघरं पविसइ, आगासतलग ओं पेच्छइ, जहा मतकडेवरस्स जणो अवसरइ मुहाणि य ठावइ, सो भयवं તદેવ ના ! (બાવે હારિ૦ કૃ૦ ૨૧. ના નાના Page #323 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું] . સ્થાનાંગસૂત્ર ૨૫૭ આવેલે તેને ધર્મ ન આપે તે હું ધર્મ પામેલે કામને શું ? સજ્જનેના ગુણે પ્રાપ્ત થયેલાના “સંસર્ગમાં આવીને સમ્યદૃષ્ટિની પ્રશંસા ન કરે તે દોષ પ્રશંસા ન કરે તે અનાચાર, ને પ્રાયશ્ચિત્તનું સ્થાન. રાજાને કેવી રીતે સમજાવે એ વિચારી પિતે નોકરને હુકમ કર્યો કે આમાંથી પાણી લઈ લેજે. ખરાબ ખાઈમાંથી પાણી લઈ લીધું. એ પાણીને રેતી, કેલસામાંથી ગાળી સ્વચ્છ કરી, વાસિત કર્યું. પાણી તૈયાર થયું ત્યારે રાજાને જમવા બેલાજો. નોકરને કહી રાખેલું કે પેલું પાણી આપજે. રાજા કહે અરે પ્રધાન! પાણી જેવી ચીજ તે તે મારાથી છાની રાખી? આ જે સ્થાનનું પાણી હોય તેમાંથી અમે ભરી લાવીએ તે ખૂટી જાય એમને? - પ્રધાન બેલ્યા-આપને આવેશ ન આવે તે કહું જે ખાઈ આગળ ઘોડે દેડાવીને આપે નાઠા હતા તે આ પાણી. રાજા એકદમ ચમક! ન હોય એ પાણી! કયલાને ચાહે તેટલે ધેઈએ તે ખડી ન થાય. પ્રધાને બધી પ્રકિયા બતાવી. આ પાણીને આ બધાં સાધને, એ સંસ્કાર કરતાં એલચી, લવિંગને જે રૂપે મેળવવા તે રૂપે મેળવે, ગંધ આવે તે રૂપે. એ તૈયાર કરેલું પાણી બતાવ્યું, ત્યાં કબૂલ કર્યું. કોલસે કાળ હોય છે. એમાંથી ગોળી કરે છે તે સફેદ. પરિણામનું પલટવું તે પુદ્ગલને સ્વભાવ. જ્યાં રાજાએ મહેનત દેખી ત્યારે રાજાએ પૂછયું રે જ આવી રીતે કરે છે? ના સાહેબ, આપને માટે જ કર્યું છે. બીજું પાણી લાવીને કર્યું હતું તે અપૂર્વ થાતને ? ના. આમાં એક કારણ છે. આપ એ ખાઈને પાણુને દેખીને દોડી ગયા ત્યારે આપને પુદ્ગલનો વિચાર ન આવ્યું. પુદ્ગલના Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ રથાનાં સૂત્ર [ વ્યાખ્યાન ખરાબપણાને લીધે તમારામાં ખરાપણું દેખ્યું તેથી મારે આટલી મહેનત કરવી પડી. પુદગલનું સ્વરૂપ સમજાવ્યું. જિતશત્રુને સમકિત પમાડ્યું. પુદગલને હેપ એ પારકી લાય સુબુદ્ધિમાં જે પરિતિ ઉત્તમ હતી તે રાજામાં કેમ ન આવે? પારકાને ત્યાં લાગેલી લાય પિતાને ત્યાં કેમ આવવા દે? પાંખ ઘરની કાપી નાખવી જોઇએ. સુબુદ્ધિ પ્રધાન, રાજાને માર્ગે લાવવા માટે, પુદગલનું પરિણમન કેમ થાય છે તે સમજાવીને પગલનું રહે તે પરિમન થાય તેમાં આપણે ઘેરે હાથ લગાડવી નીિ. પણ તે પદાર્થની અંદર આ જીવ દેવ કરે છે. ગટર ( Gutter)નું પણ જોઈ દેવ કરે છે, એ જ પાણી જઈને શાક થયું તેને આદરથી લે છે. શાથી? સંસ્કારથી બદલાયું તેથી, તે જ અર્ધ ઉપર કરીએ છીએ, તે જ અર્થ ઉપર લીન થઈએ છીએ. નિશ્ચયથી વિચારીએ તે જીવને ઈ, અનિષ્ટ નથી. પારકી હાય ઘરમાં ન ઘાલે. પુદગલના પરિણામની વિચિવના ખ્યાલમાં આવી હોય તે, પાનાને પાનાંરૂપિ કહે, પણ પિતાને ઘેર ડાય ન લગાડે. સમ્યગ્દષ્ટિને જે જ્ઞાન થશે તેમાં એક ભવ ન થવા દેશે નહિ. જ્યારે મિથાષ્ટિને જે જ્ઞાન થશે, ઊનાને ઊનું કહેશે. સમ્યગ્દષ્ટિ વસ્તુરૂપ જણાવે છે, અરે કાંઈ નથી-રાચવું માચવું નહિ એ જ્ઞાનનું ફળ તેથી કર્મબંધન નડિ. કયું જ્ઞાન સંસાર વધારે ? જ્યારે સારૂં દેખ્યું ત્યારે હાશ! ખરાબ દેખે ત્યારે અરે! જે જ્ઞાન થાય તે હાશ! અને અરે!માં પરિણમે એ જ્ઞાન તે સંસારવૃદ્ધિનું કારણ બને છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું]. સ્થાનાંગસૂત્ર ૨પ૯ 'વિરતિરૂપ ફળ વિનાનું જ્ઞાન અજ્ઞાન, - જ્ઞાનનું ફળ વિરતિ તે ન થવાથી મિથ્યાષ્ટિના જ્ઞાનને જ્ઞાન કહી શકતા નથી, કેમકે એને વિરતિનું ધ્યેય ન હોય. સમ્યગ્દષ્ટિના બોધને જ્ઞાન તરીકે મનાયું તે સદાચારના ધ્યેયને લીધે. આદરવા લાયકને આદરવાની, મેક્ષ મેળવવાની બુદ્ધિ ન હોય તે સમ્યગ્દર્શને “નહિ. અહીં લાલ પડદે કરેલું હોય અને સામે સૂર્ય હોય, એનું અજવાળું એના પર પડે છે. વસ્તુની લાલાશ દેખાય. પણ વસ્તુ લાલ નથી અહીં આભાના સમક્તિ ન લેવાં. શાસ્ત્રની વાત ચાલતી હોય ત્યાં પુદ્ગલ આમ છે. ઉઠયા એટલે ખંખેર્યું. સમ્યક્ત્વની સ્થિતિ છાસઠ સાગરેપમથી અધિક જ્ઞાન, “જ્ઞાન” તરીકે કયારે ગણ્યું? વિરતિ ઉપર ધ્યેય રહ્યું છે ત્યારે. જ્ઞાન જ્ઞાનરૂપે આદરેલું નથી પણ વિરતિના કારણ તરીકે આદરેલું છે. પહેલું જ્ઞાન ખરું. પહેલાં ચૂલે સળગાવવાનો પણ કરવાનું શું? રાઈ. જેમાં વિરતિ આવે નહિ તે જ્ઞાન નકામું. શંકા-જ્ઞાનથી દયા થાય તે સીધું કહેવું હતું. શા માટે પઢમં નાળ તો યા” કહેવું પડયું ? એક જ પદમાં બે વાક્યો શા માટે? સમાધાન-પહેલાં જ્ઞાન થાય છે, પણ તે જ્ઞાન શા માટે ? દયા માટે. માટે જ્ઞાન મેળવી દયામાં આવા જગતમાં જ્ઞાન જ્ઞાનરૂપે આદરાયું નથી; જ્ઞાન ફળરૂપે આદરાયું છે. ઘરનાં નળીઆં ગણ્યાં છે? લૂગડાના તાંતણા ? (તાત્વિક પૂ૦ પૃ. ૮૫ જુઓ..) : Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ગણવા બેઠા છે? ગણે તો જ્ઞાન થાત ને? નળીઓ ગણ્યાં હેત તે નળીઆનું જ્ઞાન થાત ને? ઉપગ શેને? જ્ઞાન જ્ઞાનરૂપે લેવાતું હેત તે એને ઉપગશે? એ કઈ દિવસ રહેતું નથી. સુખ શા માટે એ સવાલ થતું નથી. સુખ સુખરૂપે આદરવા લાયક છે; હેતુ તરીકે આદરવા લાયક છે. જ્ઞાન જ્ઞાનપણે લેવાતું નથી, હેતુ તરીકે એ લેવાય છે. જ્ઞાન, સાધન તરીકે, નહિ કે સાધ્ય તરીકે નળીઓ ગણવાં તેને ફાયદે છે? જ્ઞાન સાધન તરીકે ગણ્યું. તેનાથી દયા થાય છે માટે જ્ઞાન. જ્ઞાનની કિંમત શાને લીધે? રાજાને ત્યાં જન્મેલા છોકરાની કિંમત રાજપુત્ર તરીકે છે, પુત્ર તરીકે નથી આશ્રવને છાંડવા અને સંવરને આદરવા માટે જ્ઞાનની જરૂર છે. જ્ઞાનનું જ્ઞાનપણે આરાધ્યપણું નથી. આચારને અંગે જ્ઞાનનું આરાધ્યપણું છે. પ્રશમરતિમાં જ્ઞાની પુરું વિરતિ ” કહ્યું છે. હેયનું હેય, ઉપાદેયનું ઉપાદાન. તો હવા ધ્યાનમાં લઈશું ત્યારે સમજાશે કે પ્રથમ આચારનું ધ્યેયપણું છે. દશવૈકાલિકમાં શય્યભવસૂરિજી “પમ નાળ તો યા” એમ કહે છે, તે એટલા માટે કે જ્ઞાનમાં બે વાત જાણે, પણ દયા નચે કરે. સંભવ વ્યભિચારને છે. જેણે દયા કરી તેને પાપ નથી, કટુક ફળ નથી. અર્થપત્તિથી આખે ઉપસંહાર થઈ ગયે. ઉપકમ કર્યો. કટક ફળના અભાવને લીધે પાપકર્મ ન થાય. તે પાપબંધ થાય તે કટુક ફળ થાય. ઉપસંહારની વખતે પાપફળ, કટુક ફળની વાત છેડી દીધી. “જ્ઞાન” જ્ઞાન અને દયા બેને અંગે વ્યભિચાર છે. તેથી “તો . યા” કહેવું પડયું. દયાના ધ્યેયે જ્ઞાન આદરવાનું છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમુ સ્થાનાંગસૂત્ર આચારની દૃષ્ટિએ જ્ઞાનની સફળતા જ્ઞાન આચારની દૃષ્ટિએ સફળ છે, માટે પહેલાં આચારની જરૂર છે. સુધર્માસ્વામીજીએ પહેલાં આચારાંગની રચના કરી; પછી આચારમાં પ્રવર્તે લે! પુરુષ મળવામાં મિનિટ અને જાળવવામાં જીદગી. એક લાખની ચીજ લઇને મજારમાં જાય, લાખની મિલ્કત હાય ને ચેક આખે લઇ આળ્યે, પણ લાવ્યા પછી જાળવવામાં જીંદગી જોઇએ. તેમ આચારાંગથી આચારની પ્રાપ્તિ કરાવી દીધી, છતાં જાળવવા માટે જીંદગીના પ્રયત્ન જોઇએ. તેને માટે સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા કરી નાંખી તેથી મળેલા આચાર આછા ન થાય, ખસે નહિ. વિચારની વ્યવસ્થા કર્યા પછી ઠાણાંગજીમાં પાંચ મહાવ્રતા કહ્યાં. પ્રમત્ત ચેાગ તરીકે પચ્ચક્ખાણ નહિ પાળાવાયાંગો વેરમાં'' હિંસામાં પ્રમત્ત યોગ, પ્રાણજ્યપરાપણે હિંસા, પ્રમત્ત યેગની પ્રતિજ્ઞા કરવાની નથી હિંસાથી વિરમવાનુ ન અને, હિંસા વગેરેમાં પ્રમત્ત યેગ ખધાને લાગેલેા છે. સ્ત્રી-ગમનમાં લાગેલેા નથી. શાસ્ત્રકારે મનાઈ કરી, તેથી પ્રમત્ત યેગશાના લગાડેા છે? પ્રમત્ત ચેગ પદ ન લાવવું. તે હિંસામાં એ પ્રકાર છે; જૂડમાં એ પ્રકાર છે; અદત્તાદાનમાં એ પ્રકાર છે; અને મૂર્છામાં બે પ્રકાર છે. આમ ચારમાં એ પ્રકાર. અહીં ચાથામાં વિશેષણના વ્યભિચાર નથી. પ્રમત્ત ચેત્ર પાંચેમાં લાગુ પડે છે તે એને એ નામથી કહી શકીએ નહિ. ‘મન' સ્પર્શ, ગંધ વગેરે જાણવામાં લાગુ રસને મનને વિષય કહેતા નથી. મન ખધામાં લાગુ પડે છે તે સાધારણ કારણ છે. પ્રમત્ત યેગ એ પાંચે પાપસ્થાનકાને અંગે સાધારણ કારણ છે, તેથી પ્રમત્ત યાગ હિંસારૂપ છે એમ કહી શકીએ નહિ. પ્રમત્ત યાત્ર * .. ૨૬૧ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન તરીકે પચ્ચક્ખાણ થતાં નથી. પ્રાણવ્યપરાપણુથી વિરમણુ કહીએ છીએ. જીવના વધથી વિરમવાવાળાને જીવના વધજ થતા નથી. કારણકે અનાદિ નિધન છત્ર છે. તેથી નીવાઓ વેરમાં અસવિત, જો એમ કહીએ તે જીત્રને અનિત્ય’ માનવા પડે. જીવ અને મરણની સમજ જીવ ણુ ? જીવન કરનારા. જેણે દશ પ્રાણથી જીવન કર્યું છે, અને કરશે તે ‘જીવ.’ જીવે છે તેનું નામ જીવ એલીએ છીએ. સમજ્યા હેાય તે એમ કહીએ નહિ, જીવ્યે છે, જીવે છે, અને જીશે તે જીવ. જીવે છે તે જીત્ર એમ તે નાસ્તિકને કબૂલ છે. નાસ્તિકને દ૨ે પ્રાણ માન્ય છે, માટે શાસ્ત્રકારે એ જે જીજ્યે, જીવે છે અને જીવશે તે ‘જીવ’ એમ રાખ્યું. જીવન કરનારે જીવ. પ્રાણ એ જીવ ન રહ્યો, પ્રાણને ધારણ કરનારા તે જીવ.’ વધ થશે તે પ્રાણનેા થશે. પ્રાણની સાથે વિયેાગ તેનું નામ ‘મરણુ,’જીવનેા નાશ અન્યા નથી, બનશે નહિ અને મને નહિ. જીવથી વિરમણુ ન કહ્યું તેથી પ્રાણાતિપાત વિરમણુ કહ્યું. પ્રાણને અતિપાત સવિત છે. દેવદત્ત છૂટા પડશે, યજ્ઞદત્ત છૂટા પડયેા એમ કહી શકાય. એકલે છૂટા પડયે એમ ન કહી શકાય. વિયેાગ છે. જીવ પ્રાણથી છૂટા પડયે, પ્રાણ જીવથી છ્યો પડયે તે કબૂલ. પ્રાણુ અને જીવ છે એકરૂપે મળેલા હેાવાથી છૂટા પડવુ તેનુ નામ ‘હિંસા.’ શંકા...જીવ અને પ્રાણુના વિયેાગનું નામ ‘મરણ’ " १. एगे जीवे० एकः - केवलो जीवितवान् जीवति जीविष्यति चेति ગૌત્ર:--બાળવારળધાં ગામ! (ગળા, પૃ॰ (૨) Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ ઓગણીસમુ સ્થાનાંગસૂત્ર તે જીવાતિપાત કે પ્રાણાતિપાત રાખે તે સરખાં જ છે! સમાધાન–મહાનુભા! શાસ્ત્રકારે ઘણું આગળ વધીને ચાલ્યા છે. જ્યાં સુધી વીતરાગ દશા આવી નથી, સંજવલન કષાયની ચેકડી ગઈ નથી, ત્યાં સુધી પ્રતિજ્ઞા કરે તે પણ દુષણની તરવાર તે લટકતી જ છે. દુષણની તરવાર લટકતી રહે તેનાથી બચવું એ દરેકની ફરજ. અંતર્મુહૂર્તે તે અપ્રમત્તપણું આવવું જોઈએ - જીવાતિપાતથી–પ્રાણાતિપાતથી બચવાની પ્રતિજ્ઞા કરી, તેથી હમેશાં તૈયાર રહેવું જોઈએ. દૂષણે તે લાગવાનાં, તે તૈયાર કેમ થવું? દુનિયામાં ધૂળ ઊડ્યા વિના રહેશે નહિ પણ ઘરધણીએ સાવરણી રાખવી જોઈએ. વધારે વાયુ આવે ત્યારે બારણાં બંધ કરીએ છીએ, પડદા રાખીએ પણ ધૂળ સર્વથા બંધ થતી નથી, તેમ દૂષણ લાગવાનાં. સવારે મિરરછા મિ કહે છે પછી સાંજે, પછી પખીમાં, ચેમાસીમાં, સંવછરીમાં દુક્કડં કરવાનું આવા ચેડા કહે છે. ક્ષણે ક્ષણે પ્રમત્તદશાને પ્રવાડ વહ્યો છે. આજકાળ દુષમકાળ છે, પણ કેવળજ્ઞાન ચાલતા વખતની સ્થિતિ લઈએ. કેડ પૂર્વની સ્થિતિ દેશનક્રેડ પૂર્વ સુધી સાધુપણું પળે, એમાં અંતર્મહતું તે અપ્રમત્તપણું આવવું જોઈએ. અપ્રમત્ત પણું અંતર્મુહૂર્ત. તે અપ્રમત્તપણું એકઠું કરીએ તે અડતાળીસ (૪૮) મિનિટથી-અંતર્મુહૂર્તથી વધે નહિ (મ, પૃ. ૧૮૬). ચોર્યાસી લાખ વર્ષને ચોર્યાસી લાખ વર્ષ ગુણે ત્યારે=એક પૂર્વ એવાં કેડ પૂર્વ તેમાં અડતાળીસ મિનિટ. હિસાબ મૂકે તે વર્ષે કેટલું? અપ્રમત્ત Page #330 -------------------------------------------------------------------------- ________________ · ૨૬૪ સ્થાનાંગસૂત્ર પણાનુ... અંતર્મુહ એ વીજળીના ઝબકારા જેવું છે. અપ્રમત્તપણાની આ જીવને મુશ્કેલી કેટલી ? આવી મુશ્કેલી હાવાથી આજે પ્રાણાતિપાતનું કે જીવાતિપાતનું વિરમણ કરે તેમાં નિર્દોષપણું કેટલુ રહે ? ભાડુતી ઘરમાં રહેવા લાગે ત્યાં સાવરણી જોઇએ. મહાવતા ઉચ્ચારવાની સાથે પ્રાયશ્ચિત્તની શુદ્ધિ તા જોઈએ. પ્રાણાના હિસાબે શુદ્ધિ ને પ્રાયશ્ચિત્ત વ્યાખ્યાન જીવાતિપાત નહિ લેતાં પ્રાણાતિપાત લેવું તેમાં બીજી વાત કેમ ? કાંઇ સૌંબંધ ? શુદ્ધિનું પ્રાયશ્ચિત્ત પ્રાણના હિસાબે છે; જીવતા હિંસામે નથી. હિંસાનું પાપ પ્રાણના હિસાબે છે. એક એકેન્દ્રિયને મારે ને એક મનુષ્યને મારે. જીવ તરીકે અને સરખા. પ્રાયશ્ચિત્ત સરખું જોઇએને? શાસ્ત્રકાર કોઈ દિવસ એક માને ખા? એકેદ્રિયને મારે તે એક મર્યાં, મનુષ્યને મારે તે એક મર્યાં છે ને ? જીવાતિપાત સરખા રહે, પ્રાણાતિપાતમાં ફરક પડયા. પ્રાણને હિંસામે પ્રાયશ્ચિત્ત પ્રાણના હિંસામે શુદ્ધિ. પણ જીવના હિસાબે નથી તે પ્રાયશ્ચિત્ત ગણુવાતુ નથી તેા શુદ્ધિ ગણવાની. અધિક પ્રાણના બચાવને માટે અલ્પ પ્રાણની વિરાધના ક્ષતન્ય ગણાય. મુનિરાજ રસ્તામાં વિહાર કરી રહ્યા છે. એ જ રસ્તા છે. એક રસ્તા પાણીમાં થઇને જવાના છે અને બીજે લીàાતરીમાં થઇને જવાના છે. ઉત્સ ને અપવાદ આમાંથી નીકળે. એ ‘પ્રાણાતિપાત’ શબ્દ રાખેા તે નીકળે. ‘જીવાતિપાત શબ્દ રાખા તા ન નીકળે. પ્રાણાતિપાત વિરમણ રાખવાનું કારણ પ્રાણાતિપાતને હિસાબે પડિલેહણ-પ્રમાન છે. પુદ્દગલે Page #331 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમું] સ્થાનાંગસૂત્ર ૨૬પ નરી ગતિ પામે. રેલવે આટલે બધે ભાર લઈને ચાલે છે. સંચાની સેય આટલી હોય છે. ચલાયમાનની સાથે વાયુનું ઉત્થાન છે. વાયુ બીજાને ચલાયમાન કર્યા વિના રહે નહિ. જીવાતિપાત રાખે તે પડિલેહણ, પ્રમાર્જનને દેશવટે દેવે પડે. ઉત્સર્ગ, અપવાદને અંગે વિચાર કરીએ. જીવને હિસાબે ત્રસ સ્થાવર સરખા છે. પ્રાણને હિસાબ સરખે નથી. અહીં જીવને હિસાબ નથી. તેથી પ્રાણાતિપાત વિરમણ રાખ્યું. શંકા–પ્રાણુનો હિસાબ રાખે તે જુલમ થઈ ગયો. આખા જગતની હત્યા એક બાજુ અને વાટકી જેટલા પ્રાણીની વિરાધના એક બાજુ. પ્રાણનો હિસાબ રાખશે તે વાટકી કાચું પાણી પીધું તેનું પાપ લાગે તેના કરતાં બધાં મનુષ્યને મારી નાખો તે ઓછું પાપ લાગે? “પ્રાણાતિપાતવિરમણ” શબ્દ બેલી ગયા. સમાધાન–અહીં ક્ષપશમને લીધે પ્રાણાતિપાત વિરમણ છે. જ્ઞાનના ક્ષપશમમાં આવે. અનંતા એકેંદ્રિય ભેગા થાય તે રસને જાણવાની તાકાત નથી. અનંતા રસનાવાળા એકઠા થયા હોય તે ગંધ જાણવાની તાકાત ન આવે, દ્રવ્યપ્રાણમાં નહિ રહેતાં ભાવપ્રાણમાં આવશે ત્યારે પ્રાણાતિપાત વિરમણ કેમ રાખ્યું તે ખ્યાલમાં આવશે. યુનિ હત્યામાં અનંત વેર ઋષિહત્યા કરનારાને અનંતા વેર. એક વિકલ્પ. એક १ (अ) परिसे ण भते । इसिं हणमाणे किं इसिं हण्इ ने इस हणइ ? गायमा ! इसिपि हणइ नाइसिपि हणइ, से केणटेणं भते ! एव वुच्चइ जाव नोइसिपि हणइ ? गोयमा! तस्स णं एवं भवइ एवं खलु अहं एग इसिं हणामि, से णं एग इसिं हणमाणे अणंते जीवे Page #332 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન બાજુ ઋષિનું વેર અને એક બાજુ બધા જીવેનું વેર. મૃગને . મારનારે એકલા મૃગના વેરને સ્પર્યો. કેઈ મનુષ્ય કાવડ લઈને આવતે હેય. તેનું આગલું ફાડી નાખે તે પાછલું આપઆપ ફૂટી જાય છતાં આગલા ફેડનારે તે ફેડયું એમ કહેવાય. આ ફેડી નાખે એટલે પેલે આપોઆપ ફૂટી ગયે. એ ન્યાયે કષિઓ ચૌદ રાજલકમાં ઉપદેશ આપતા હતા. તેથી “કાપતિકાત્યાયે ત્રાષિને મારનારો અનંતા વેરને સ્પર્યો છે. સાધુ મહાત્મામાં જ્ઞાન વિરતિ માટે છે. • જીવ નહિ કહેતાં પ્રાણ શબ્દ કેમ રાખે? વધ કેમ ન વાપર્યો? એ વાત હવે પછી Mફસે તળદે નિયમો | (મ. સૂ. ૩૦) (ગા) “હિં તિ ऋषिम् 'अगंते जीवे हणइ' ति ऋषि धनन्ननंतान् जीवान् हन्ति, यतस्तद् घातेऽनन्तानां घात। भवति, मृतस्य तस्य विरतेरभावेनानन्तजीवघातकत्वभावात् ' अथवा ऋषिर्जीवन् बहून् प्राणिनः . प्रतिबेोधयति, ते च प्रतिबुधाः क्रमेग: मोक्षमासादयन्ति, मुक्ताश्वानन्तानामपि संसारिणामघातका भवन्ति, तद्वधे चैतत्सर्वं न भवत्यतम्त ડૉનીવવા મવતીતિ (મા. પૃ. ૪૨૧). Page #333 -------------------------------------------------------------------------- ________________ : વ્યાખ્યાન ૨૦. જ્ઞાનની ઉપયોગિતા શી? : ગણધર મહારાજા સુધર્માસ્વામીજી ભવ્ય જીના ઉપકાર માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને ક્ષમાર્ગને પ્રવાહ ચલાવવા માટે દ્વાદશાંગીની રચના કરતાં જણાવી ગયા કે જ્ઞાન એ જ્ઞાનના મુદ્દાઓ આદરવાનું નથી. છાપરામાં નળીઓ ગણુએ તે શો ફાયદે? જાણવું એ જ. ફાયદો નથી. નાનાં બચ્ચાંઓને ગણવું એ ફળ છે. એમને અંગે ભણવુંગણવું એ ફળ ગણુએ છીએ તેનું કારણ આગળ વેપાર રોજગારમાં એ જવાને એથી આગળ ફળ આપે તે તરીકે એને ઉપાગી ગયું. જ્ઞાન સાધન તરીકે ઉપગી " ગુજરાતીની બારાખડી શીખવે છે. પહેલાં અંગ્રેજી શીખવેને? જ્ઞાન થશે. એવા જ્ઞાનને શું કરે ? જ્ઞાન, જ્ઞાન તરીકે, સાથ તરીકે માન્યું નથી. વ્યવહારનું શિક્ષણ મેળવાય તે મેળવાત. નડુિં ફલાણું જ ભણતર શા માટે? બચાઓના જ્ઞાનમાં આપણું નેમ કયાં છે? એને વર્તનમાં ઉપયોગી થાય એમાં છે. શિક્ષણ છે એવી મે મારે છે, જે શિક્ષણ ઉપયેગમાં ન આવે તે ગેખાવીને માથું ખાઈ જાય છે. જ્ઞાન, ન તરીકે ઉપયોગી નથી; સાધન તરીકે ઉપગી છે. ચક્ષુ દેખે. દેખવા માત્રથી ફળ નથી કાંટા દેખ્યા એટલે પગ, ઉપાડીને સાચવીને ચાલે. પાંગળ, આંધળો આ બેની સ્થિતિ १ हयं नाणं कियाहीणं, हया अन्नाणी किया । पासंतो पंगुले રડો, પાત્રમાણે અધો ( નિઃ ૦ ૨૦૨) - - Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન વિચારો. આંધળો દેખે નહિ એની પ્રવૃત્તિ સાધ્ય વગરની હેય. પાંગળું દેખે, પણ પ્રવૃત્તિ કરવાની નથી. અને લાઈમાંથી બચી શકે નહિ. લાંતરે જઈ શકે નહિ તે દેખ્યાનું ફળ શું? જ્ઞાન તે થયું છે ને? જેમ આગનું દેખવું એ બચાવ કરનાર ન હોવાથી વ્યર્થ જાય છે. દુનિયાદારીમાં છેકરાને અંગે, આગને અંગે થયેલું જ્ઞાન, જ્ઞાન જ્ઞાનરૂપે ફળદાયી નથી એ જોઈ શક્યા. જે આંખો ન હોય તે દાવાનળમાંથી બચી શકવાને નહિ. ઊલટે એવા ખાડામાં જઈ પડે કે મોડો મરતો હોય તે વહેલો મરે. ક્રિયારૂપે જ્ઞાનની ઉપયોગિતા. - જ્ઞાન છે ઉપયોગી, પણ તે ઉપયોગી જ્ઞાનરૂપે નહિ. ત્યારે જ્ઞાન કયા રૂપે ઉપયોગી? જ્ઞાન એ કિયાના સાધનરૂપે ઉપયોગી છે. અલપ જ્ઞાન પણ જે કિયાની સિદ્ધિ કરનાર થયું છે તે ઉપાગી. મેટું જ્ઞાન જે કિયાની સિદ્ધિ કરનાર ન થયું તે તે નકામું. જેને પાપથી બચવાનું કાર્ય કરી લીધું, તે એટલું જ માત્ર જ્ઞાન ધરાવે કે પાપથી બચવું, વધારે નહિ તે એટલું જ્ઞાન ધરાવનારો જે પાપથી બચી ગયે તે તેને માટે બધાં ગુણઠાણાં ખુલાં. પાપના જ પરિવારની આવશ્યકતા બારમાં ગુણઠાણાને છેડે અને તેમાં ગુણઠાણની શરૂઆતમાં કેવળજ્ઞાન થવાનું પણ તેને પહેલાં સમયે આઠપ્રવચનમાતાનું જ્ઞાન હોય છે. બારમા ગુણઠાણને છેડે આટલું જ્ઞાન હેય. ઉત્તરાધ્યયનના એ (પ્રવચનમાયા ૩૦ ૨૪) નામના અધ્યયનનું ગાન લેવું નહિ. જ્ઞાન નડતું નથી પણ પ્રકરણ નડે છે. જઘન્યનું પ્રકરણ લેવાનું હોવાથી એ ઉત્તરા Page #335 -------------------------------------------------------------------------- ________________ વીસમું] સ્થાનાંગસૂત્ર ૨૬૯ ધ્યયનનું જ્ઞાન નહિ. માત્ર અષ્ટ પ્રવચનમાતા એટલા જ્ઞાનવાળે બધાં ગુણઠાણ મેળવી શકે, જ્યારે કિયા વગરને, પાપને નહિ વર્જનારો ત્રણ જ્ઞાનવાળે હોય તે પણ નકામે. મતિ, શ્રુત, અવધિને ધારણ કરનારો હોય તે નકા. શાસનની રક્ષા કરે, શાંતિ કરે, શાસનની વેયાવચ્ચ (વયાવૃન્ય) અને સમાધિ આ બધું કરનારે હોય પણ એ હિસાબમાં નહિ. એને અગે કાઉસ્સગ કરીએ ત્યારે વંશવત્તિમાકુ ન બેલી શકીએ. સમ્યદૃષ્ટિ ત્રણ જ્ઞાનવાળા છે. શાસનની શાંતિ વગેરે કરનારા છે, પણ વરાવત્તિકાઈ નથી. ત્રણ જ્ઞાનવાળા છતાં પાપના પરિહારવાળા નથી. જેનાથી પાપનો પરિહાર થાય તેવા અલ્પ જ્ઞાનવાળે હોય તે તે શિરસા વંદ્ય છે. આ વાત ઉપાધ્યાયજીએ જણાવી. ગ્રંથિભેદ વિના સભ્યત્વનો અભાવ એક નિર્વાણપદ આત્માની રાગદ્વેષની, વિષય-કષાયની પ્રવૃત્તિમાં ન હોય, એક વાર એ વિચારાય તે કલ્યાણ થાય. થી પણ જ્ઞાનવાળાએ આત્માને કાબૂમાં લઈ પાપથી નિવૃત્તિ કરી શક્યા છે તે જ્ઞાનની કિંમત ઘણી છે. આત્માને રાગદ્વેષ, વિષય-કષાયની પ્રવૃત્તિથી દૂર રાખે તે કલ્યાણ થાય. ગ્રંથિભેદ કર્યા સિવાય કેઈ સમ્યકત્વ પામતું નથી, અને સમ્યફત્વ પામ્યા સિવાય કેાઈ ક્ષે જઈ શકતું નથી. મેક્ષને માટે જેને ઈચ્છા १ अप्पंपि सुयमहीयं पयासयं होइ चरणजुत्तस्स । इक्कोपि जह पइवो સવવુ પયારે (સવ, નિબ માટે ૧૨) ' ' २ निर्वा गपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं, - નિર્વે જ્ઞાત્રિ મૂઘંસા | (જ્ઞાન) ૩૦ છો૨) Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન હોય તેણે સમ્યકત્વ તરફ પહેલી પ્રવૃત્તિ કરવી જરૂરી છે ઘીની પ્રવૃત્તિવાળાએ દહીં તરફ ધ્યાન રાખવું, પણ એ દુધવાળા તરફ ધ્યાન ન રાખે તે? મોક્ષની ઈચ્છા રાખવાવાળાએ સમ્યફત્વ તરફ ધ્યાન રાખવાનું છે પણ સમ્યફત્વવાળાએ ગ્રંથિભેદ તરફ ધ્યાન રાખવાનું છે. કારણકે ગ્રંથિભેદ થયા સિવાય સમ્યકત્વ થવાનું નથી. ઉદ્યમની જરૂરિયાત - ગ્રંથિભેદ કહે કેને? વસ્તુ બનાવવી હોય તે પહેલાં ખ્યાલ લેવું જોઈએ. કેઈક ભાગ્યશાળીને ખ્યાલ વિના પણ બની જાય. જંગલમાં ભૂલા પડેલામાં અજાણ્યા છતાં કેઈકને માર્ગે આંધી જવાનું થાય. ગ્રંથિભેદને જાણે નહિ પણ નિસર્ગસમ્યકત્વ થાય. તે તે કઈક જંગલમાં ભૂલે પડેલો માગે આવે તેવો જાણ, પણ જે નિસગ–સમ્યકત્વ સહેજે થઈ જતું હેત તે ઉદ્યમ કરવાની જરૂર રહેત નહિ. દુનિયામાં પણ જાણતાને જોડે લેવાની મુસાફરીમાં જરૂર પડે છે. કાલચક્રની અપેક્ષાએ કેટલાક નિસર્ગ-સમ્યકત્વવાળા ગણાય પણ સામાન્ય રીતે કઈક ગણાય છે માટે કરવાની ઈચ્છાવાળાએ ઉદ્યમ કરે જરૂરી.. ગ્રંથિનું સ્વરૂપ : ગ્રંથિભેદ કરવાની ઈચ્છા કોને હોય ? ગ્રંથિ નથી જાણ ત્યાં શું થાય? ગ્રંથિ પહેલાં સમજવી જોઈએ કે ગ્રંથિ શી ચીજ છે. શાસ્ત્રકારે કહ્યું છેદુર્ભેદ રાગદ્વેષનું પરિણામ તે જે “ગ્રંથિ. કર્કશ રૂઢ એવી ગાંઠ તે “ગ્રંથિ” કર્મથી થયેલ १ गठित्ति सुदुन्भेओ कवडवणरूढगूढगंठिन । जीवस्स कम्मકળિો ઘારાસપરિણામે II (વિ૦ ના ૧૨૮ ૦). Page #337 -------------------------------------------------------------------------- ________________ વીસમું સ્થાનાંગસૂત્ર * ૨૭૧ સજજડ રાગદ્વેષને પરિણામ તે જ ગાંઠ. જરા વિચાર કર. સિત્તેર કેડાછેડી. સાગરેપમ આગળઃ ગાંઠ નહિ. છાસઠ, સડસઠ, અડસઠ, અગણેતર આગળ ગાંઠ નહિ. એક કડાકડમાંથી પપમને અસંખ્યાતમેં ભાગ ઓછો થાય ત્યાં જ ગાંઠ. " • શંકા–રાગદ્વેષની વૃદ્ધિ અહીં છે એમ કહેવું જોઇએ. જે રાગદ્વેષનાં પરિણામ સિત્તેર કડાકડી સાગરોપમની સ્થિતિ બેલે ત્યાં ગાંઠ કહે. ત્યાં કઈ ગાંઠ છે એમ કહેતું નથી. બધાં શાસ્ત્ર એક કેડીકેડ સાગરોપમ માત્ર રહી, અગણોતેર કડકડ તૂટી-એક કડાકડમાંથી પપમને અસંખ્યાતમાં તૂટે ત્યારે ગાંઠ આવે એમ કહે છે. ': . . . . . . . સમાધાન–દરિયામાં મધ્ય ભાગમાં ઝેલાં ખાવાનાં ન હોય; વધારે ઝેલાં ખાવાનું કિનારા પર. તેવી રીતે આ જીવ સિત્તેર, અગણેતરમાં ઝેલે ચઢેલે ન હતું, તે કવાડમાં. અહીં આવીને એક કડાકેડ સાગરોપમ બાકી રહે ત્યારે વે ચઢે. છે. ઈ સ્પર્શ, રસ વગેરે મળે એ હતું . તદ્દન નાનું બચ્ચું રમતમાં ચઢેલું હોય એને ભણવું એ ધ્યેય નથી. રમવું એ ધ્યેય છે. પ્રવાહે ચાલે છે, જ્યાં પાંચ, સાત વર્ષનો થયે કે નિશાળે બેસાડ. નિશાળે જાય ત્યારે . ભણવાનું બહાર આવે ત્યારે રમવાનું " * કેડીકેડ સાગરોપમ મેહનીય કર્મ બાકી રહે ત્યાં સુધી રૂ૫ રસ તરફ દોરાયેલે જ્યાં અહીં આવે ત્યાં ગ્રંથિ નજીક. મેક્ષનું સુખ લેવું એ સ્થિતિ થઈ. પહેલાં વિચાર ન હતા, १ अंतिमकाडाकाडीए सम्बकम्माणमाउवजाण । पलियासखिजइम __ भागे खीणे हवइ गंठी ।। (वि० आ० ११९९) Page #338 -------------------------------------------------------------------------- ________________ થાય તે ૨૭૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન નિશાળમાં ભણવાનું, નીકળે એટલે રમવાનું મન થાય. કરો રજામાં રાજી. ભણવાની કિમત તેને કેટલી? પણ છોકરાને હજી ભણવા તરફ પૂરું લક્ષ નથી તેથી ભણવામાં રાજી નથી.' તેમ આ જીવ દહેરા ઉપાશ્રયમાં રહે ત્યાં સુધી બંધનીમાં બહાર નીકળે તે શું થયું? સામાયિક પ્રતિક્રમણમાં અર્થે કલાક વધારે ગમે તે ઊંચ નીચો થાય છે. જેમ છોકરાને ' અર્ધો કલાક વધારે બેસાડે તે છોકરાને કાંઈને કાંઈ થાય છે. કીડીઓ ચઢે છે, રૂએ છે, માસ્તરે પાઠ તૈયાર કરવાના મુદ્દાઓ બેસાડ્યો, તેમ સામાયિકમાં વધારે વખત જાય, પ્રતિક્રમણમાં છે શાંતિ ધીમેથી બોલે તે “હું” થાય છે. જો આમ થાય તે જ જાણવું કે ધૂળિયા નિશાળિયા છીએ. ભણવાને રસ લાગે ત્યાં ચોટલી બાંધી રાતને બે વાગ્યા સુધી વાંચે છે. માબાપ ટાંગાટોળી કરીને નિશાળે મૂકતા હતા ત્યારે કીડીઓ ચઢતી હતી તેને તે છોકરો અત્યારે ચોટલી બાંધે છે. ચમત્કારી પરિવર્તન નાના બચ્ચાને રમતમાં રસ હતો તે વખતે એને નિશાળ બધીખાનું લાગતું હતું, માસ્તર જમ જેવું લાગતું હતું, અને માસ્તરને ઊઠા ભણાવવામાં બહાદુરી ગણાવતે હતે. પણ એ છોકરો શિક્ષણના રસમાં આવ્યું ત્યારે બે વાગ્યા સુધી ચોટલી બાંધીને ચેટ લગાવે છે. અનાદિ કાળથી જીવ હતે. ચાહે તે એ કેંદ્રિય, ચાહે તે દેવતાની ગતિમાં ફર્યો, ઈષ્ટ રસ, રૂપ વગેરે મળવાં જોઈએ. એણે સુખ સાધ્ય ગણ્ય-દુઃખ દૂર કરવાનું સાધ્ય માન્યું. હવે એ પલટો ખાય છે ત્યાં દશા પલટી જાય છે. ઈષ્ટ રસ, રૂપ વગેરેને એ ફાંસીએ ગણે છે. અનાદિ કાળથી જેની વહે લાગ્યો હતો તેને એ “ફાંસી ગણવા ને ર જપી છે મૂકત " જ કરે જેવા લગતા હતા, પણ એ છોકરી . ભણાવવામાં બ Page #339 -------------------------------------------------------------------------- ________________ વીસમું] સ્થાનાંગસૂત્ર ર૭૩ મંડે, માસ્તરને જમ, નિશાળને બંદીખાનું માનતે હતે તેને રસ લાગ્યા પછી એ ને એ જ રમત કેર જેવી લાગે. ભમરડે, લપેટી સંઘરી રાખી હોય તે બતાવે તે ચીઢાય છે. ઈષ્ટ સ્પર્શ, રસ, રૂપ, ગંધ, શબ્દ જ્યારે ઝેર જેવા લાગે ત્યારે તેના સામું જોતું નથી. મેહ ઉંદરની ફૂંક છે. ક ન મારે તો બીજી વખત કરડવા ન પામે. ટૂંક મારે તેથી વેદના ડબાઈ જાય છે. મનુષ્યને જાગવા દેતી નથી. તેમ ઈષ્ટ વિષયે સ્પર્શ વગેરે જાગવા દેતા નથી. મહારાજાએ ઈષ્ટ સ્પર્શ વગેરે ન રાખ્યા હતા તે આ જીવ રખડત નહિ. અનિષ્ટમાં રહેવાવાળે હોત તે સંસારમાં રાચવામાચવાવાળા થાત નહિ. મધનું મીઠાપણું એ જ આટલી બધી પીડા ભગવાવે છે. ઈષ્ટ વિષયે જગતને ફસાવનાર છે. એ ન મળ્યા હેત તે કળકળતું ન રહેત. ઈષ્ટ વિષય મળ્યા તેથી શાંતિ થાય. ' એકલા કન્ઝટિવ (Conservative) આવતા હોય તે રાજ્યની જડ ઊંડી થાત નહિ લિબરલે (liberal)જ પ્રજાનું સત્યાનાશ કાઢે છે–જરારા આપે છે ઈષ્ટ સ્પર્શ વગેરે દેખાવિના સુંદર. લિબરે તરફ દેરાઈએ. તે દેરાવાને લીધે ફસાયા છીએ. ઉપનય એટલા પૂરત કે એ ફસાવાનું કારણ. શાસ્ત્રકાર ઇષ્ટ સ્પર્શ વગેરે સાતવેદનીયનાં કારણે–સાધનોના પચ્ચક્ખાણ કરવાની ફરજ પાડે છે. અનિષ્ટ રૂપ વગેરેની ફરજ પાડતા નથી. જેમ અનાજના બદલે માંસની છટી રાખીને અનાજ બંધ કરે તે નહિ, પણ માંસના બંધનાં પચ્ચખાણ હેય. જેમ સ્વસ્ત્રી બંધ ને પરસ્ત્રી છુટી ન હોય પણ પરસ્ત્રી બંધ હોય. જેમ આખો દિવસ ખાવાનાં પચ્ચખાણ નહિ પણ આખો દિવસ Page #340 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન ઉપવાસનાં પચ્ચક્ખાણુ હાય અર્થાત્ સાતાવેદનીયથી મળવાવાળા ખારાક તેના ત્યાગનાં પચ્ચક્ખાણુ હાય. પચ્ચક્ખાણ તેનાં હોય ? ૨૭૪ ઉપવાસ કરવા એ કહ્યું. આજના સૂર્યોદયથી કાલના સૂર્યાંય સુધી ખાધા ન કરવુ એમ કહ્યું છે? પીધા જ કરવુ એમ કહ્યું છે ? ઇષ્ટ વિષયાના અપચ્ચક્ખાણ એ પાપનુ કારણ. ટાઢને વેઠવી એ પાપનું કારણ માન્યું? ટાઢ સહન કરવી તેને ‘પરિષહ’ રાખ્યું: પ્રતિકૂળ વિષયેાના પચ્ચક્ખાણુ નિહ, કડવુ ત્યાગ કરવાના પચ્ચક્ખાણુ રાખ્યાં ? મીઠું ત્યાગ કરવાનાં પચ્ચક્ખાણુ રાખ્યાં. ઇષ્ટ વિષયાના જ પચ્ચક્ખાણ કરવાં અને તેમાં જ લાભ. તાપની આતાપના કરવી હેાય તે ખુલ્લાં મેદાનમાં જાએ. છે. પરિગ્રહથી વિરમવાનું નામ ‘પચ્ચક્ખાણું.’ પણ અપરિગ્રહથી વિરમવું એવું કેઇએ. પચ્ચક્ખાણ રાખ્યું? જે આ જીવને લેાભાવનાર વિષય છે તેના જ પચ્ચક્ખાણની જરૂર આતાપના, પરિષહ, ઉપસર્ગ, બ્રહ્મચર્ય, અપરિગ્રહના પચ્ચક્ખાણુ નહિ, પાંચ ઈંદ્રિયના ઇષ્ટ વિષયે તે જ સાવનાર છે. પાંચ ઇંદ્રિયાના વિષયને પચ્ચક્ખાણ લાયક ગણ્યાં છે, માક્ષના સાગરીત અને એની ભુગળની સમજણ પાપ ભેગવવાથી નિર્જરા થાય છે. એવી રીતે દુઃખ ભગવવાથી નિર્જરા થાય છે કે ? નારકીની નિર્જરા કેમ હિસાબમાં લીધી ? દેવલેાકની નિર્જરા હિસાબમાં કેમ નહિ? એક નાકારસી કરે તે નારકીનું આયુષ્ય તૂટે, તે દેવલાકનુ આયુષ્ય તૂટે એમ કહેને શુભ કર્મનું તે માંધે એમ . Page #341 -------------------------------------------------------------------------- ________________ વીસમું) સ્થાનાંગસૂત્ર ર૭૫ જણાવ્યું. અશુભ વિષને જેટલે અનુભવ કરશે તેટલી ઊલટી નિર્જરા શુભ વિષયના પર્યાવસાનમાં બંધ મ. શુભ વિષય બંધના ઘરના. અનિષ્ટ વિષને મોક્ષની સાથે વળગાડી દીધા ઈષ્ટ વિષયને વળગાડ્યા નહિ. ગજસુકમાલને માથે અંગારા ભર્યા. ધકમુનિના અંગેથી ચામડી ઉખાડી. અનિષ્ટ વિષયના દાખલા દીધા. ઈષ્ટ વિષયના દાખલા. કોઈએ દીધા નથી. અનિષ્ટ વિષય મેક્ષના બારણાં સુધી પહોંચાડનારો. અનિષ્ટ વિષય આપણને મોક્ષને સાગરીત. ઈષ્ટ વિષય મોક્ષની ભુગળ. બારણાની ભુંગળ-બારણું ઊઘાડી શકાય નહિ. ગ્રંથિભેદનું સ્વરૂપ - જ્યારે ગ્રંથિભેદ થાય તે વખતે શું થાય? ઈષ્ટ વિષયે એ જ મારી ફાંસી, જગતની ફાંસી. અનિષ્ટ વિષયે એ જ પિદુગલિક દુખે. એનાથી ભય નીકળી જાય. પગલિક સુખેની લાલચ નીકળી જાય. જે વખતે ખ્યાલમાં આવે કે જ્યાં પોદ્દગલિક સુખદુઃખ ન હોય એને હંમેશ માટે સુખ હોય. એ દશા મને પ્રાપ્ત થાઓ તે “ગ્રંથિ ભેદ.” ઝાડ, પાંદડું, સુકાઈ જાય તેને પછી ચાહે જેટલું પાણી શટે એ લીલારૂપમાં ન આવે. પાણી વધારે આવે તે કેહી જાય. ઈષ્ટ વિષચની તરફની પ્રીતિ અને અનિષ્ટ વિષય તરફ દ્વષ નીકળી જાય તે “ગ્રંથિ ભેદ.' ઈષ્ટ વિષ પાપનાં કારણો છે અને એ છેડવા લાયક છે. સાંજ સવાર પડકમણ કરતાં હમેશાં બોલીએ છીએ: અઢાર પાપસ્થાનક. એ અઢારે પાપસ્થાનકેને પૂરું કરતાં ફેનોગ્રાફ (Phonegraph) ન બનીએ તે ગ્રંથિભેદ, વિધિ છે માટે બેલવું, માટે ફોગ્રાફ. એ અઢારની પાવસ્થાનક તરીકે અંદરની લાગણી, Page #342 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ સ્થાનાંગસૂત્ર વ્યિાખ્યાન હિંસા થતી હોય અને વઈ શકાય તેમ ન હોય તે જીવ કપાય તે ગ્રંથિભેદ. પાપની ભયંકરતા વિનાનું બોલવું એ જોખમદારી વગરનું નામું પાંચ હજાર કમાઓ છે, તે વખતે પાપમાં ફસાયે, એક બેડી વધી તે વિચાર નથી આવ્યું તે કહે “ફનોગ્રાફ. આ પરિણતિ સુધારવા માટે ફેનેગ્રાફ કહ્યું છે, વગર જોખમના હિસાબે, જોખમદારીના હિસાબમાં જવાશે. અત્યારે ઉધાર બાજુ પાંચ, દશ માંડવા પડે તે વખતે કલમ થોભાવે છે. અત્યારે કલમ જોખમદારીની ચાલે છે. બે ઉધાર્યા તે વખતે ગયા એમ કહેતા હતાં. જે કલમ ધ્રુજતી હતી, તે કલમ વડે પાંચ હજારના હિંવાલા નાખતા હતા, તે વખતે ધ્રુજતી હતી ? વગર જોખમદારીની વાત હતી. તેવી રીતે જ્યાં સુધી પાપનું ભયંકરપણું ન લાગે ત્યાં સુધી બોલીએ તે શિખાઉની પેઠે જોખમદારી વગરનું નામું છે. જોખમદારી વગરના છોકરાના ચેપડા કોઈ પડાવી લેતા નથી. તે તે તમે સમજો જ છે. બિન જોખમદારીના નામામાંથી ખરા નામામાં આવશે, તેથી ખોટું બિન જોખમવાળું નાણું લખાવે છે. તે લખતાં શીખે તે વાહ! મારે છોકરો નામું શીખે ! પણ જે સાચા સુંદર મોક્ષને દેવાવાળી કિડ્યા છે તેમાં લાગણું વગરને અભ્યાસ થયે તે તેથી ખસેડ નથી. અર્થાત્ લાગણીમાં લાવ નથી. : - પાપસ્થાનકને ફેનેગ્રાફ પેઠે આવવું શોભે નહિ અભ્યાસવાળા છે ફેનેગ્રાફની પેઠે, બેલ્યા જ જવાના તેને તે જ ફાયદો કરનાર છે. પણ ધૂળિયા નિશાળમાં રહેશે કે આગળ આવશે? દુકાન પર બેસનારને એ ખોટું નામું-વગર Page #343 -------------------------------------------------------------------------- ________________ વીસમુ સ્થાનાંગસૂત્ર ૨૭૭ જોખમદારીનુ નામું લખ્યું પાલવતુ નથી. જે સમ્યકત્વના માગે ચઢયા છે-જેને જિનેશ્વરના મત મળ્યે છે તેવા મનુષ્ય પાપસ્થાનકને ફ્રાનેગ્રાફ પેઠે આલેાવે તે એને શૅાલતુ નથી. પ્રતિક્રમણમાં પાપસ્થાનકે છે કે ચાવીસે કલાક પાપસ્થાનકો છે ? પશ્રિમણમાં પાપનું સ્થાનક, ઉડયા ત્યારે નહિ તે આત્મા વિંધાયે નથી. અઢાર પાપસ્થાનકને ભયકર દેખે તા ગ્રંથિભેદ, ભય કરતા ભાવનામાં આવવી જોઇએ. ઇષ્ટ અને અનિષ્ટ વિષયને ભેટ સમજાય અને પાપસ્થાનક ભય કર લાગે તા ગ્રંથિભેદ થયા એમ ગણવું... . ઉત્કૃષ્ટ જ્ઞાન કયું? .. ગ્રંથિને ભેદવાવાળું જ્ઞાન પાંચ વિષયાનું માત્ર જ્ઞાન, તે જ્ઞાન અમલમાં મેલવાનું થાય તે ખસ થાય. જો ગ્રંથિમાં ભેદવાવાળુ જ્ઞાન છે, તે આત્મા પરપરિણતિમાં ન જાય. એ સ્વરૂપ લક્ષમાં આવ્યુ તે એ જે જ્ઞાન ઉત્કૃષ્ટ: ` જ્ઞાન જ્ઞાનરૂપે સાધ્ય નથી, પણ જ્ઞાન ક્રિયાના સાધન રૂપે જ સાધ્ય છે. માત્ર નિર્વાણું-પદના જ્ઞાનવાળા માત્ર અષ્ટપ્રવચનમાતાવાળાને માટે ખારમાં ચાવત્ બધા ગુણુઠાણા માટે દરવાજા ખુલ્લા છે. ક્રિયાના સાધન વગરતુ જ્ઞાન-અવધિ જેવુ-અતીદ્રિય જેવું જ્ઞાન હૈય તે તે પણ અમારે શિર અકાવવા લાયક નહિ. શાસનની વેયાવચ્ચ, રક્ષા, શાંતિ કરનારા, ત્રણ જ્ઞાનવાળા સમકિતી દેવતા છતાં. વંઢળત્તિયા નહિ. : : શંકા—શ્રુતજ્ઞાનમાં તા ચંળત્તિયા કહીને કાઉસ્સગ કરવા છે, અવધિજ્ઞાનવાળા તેને માટે કેમ નહિ ? સમાધાનશ્રુતજ્ઞાનની આરાધના કરવી છે. અવધિજ્ઞાનવાળા તેની 3 Page #344 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન : નહિ. આ ક્રિયાના સાધનરૂપ શ્રતજ્ઞાન છે જ્યારે પિલું અવધિજ્ઞાન પણ ક્રિયાને અંગે નિરૂપયોગી પુરવરવરહીધHH ' તારમુઢ મારે પમાય છે (શુda). એ અધ્યયનનું શ્રુતસ્તવ નામ અને શ્રુતસ્તવને અધિકાર છે તે ચારિત્રની શી જરૂર હતી?નવી લંકા સંગમે-સંજમ રહ્યો છે માટે શ્રુતજ્ઞાનની અધિકતા. બંને જગ્યા પર જે ચારિત્રને નામે સ્થાન આપ્યું–જે શ્રુતજ્ઞાન આરાધવા માગીએ છીએ તે કિયાના ઉપગ વિનાનું નહિ. જે શ્રુતજ્ઞાન ક્રિયાને અંગે ઉપયોગી છે તેને માટે કાઉસગ બેલીએ ત્યાં વંળવત્તિના બેલીએ છીએ. દયાના સાધન તરીકે જ્ઞાન જ્ઞાનની ઉપયોગિતા એકસરખી રીતે જૈન શાસન સ્વીકારે છે, પણ તે કિયાના સાધન તરીકે. એકલા જ્ઞાનને જ્ઞાન તરીકે નહિં. “પઢમં નાનું તો થા.” શંકા–પહેલું જ્ઞાન જ છે એટલે બધામાં આવી જતું હતું તે તમો તથા મેલવાનું કારણ? તો હા કેમ મેલ્યું? જ્ઞાનથી ઘણું કાર્યો થાય છે, તેમાં એકને કયાંથી પકડયું? તમો વયા, ન બેલ્યા હતા તે તમામ કાર્યોમાં જ્ઞાનને પ્રથમ . દર રહેત. તો બેલીને બોળી માર્યું. બંધામાં પહેલું જ્ઞાન થાત તે આપોઆપ આવી જાત, તે પછી તો ય શા માટે? . સમાધાન–અમે જે જ્ઞાન લઈએ છીએ તે સર્વ સાધારણને લેવા માગતા નથી. જે જ્ઞાન દયા, વિરતિ, સંયમનું સાધન બને તેને લેવા માગીએ છીએ તેથી તમો તથા કહેવું { " Page #345 -------------------------------------------------------------------------- ________________ a * ઓગણીસમું સ્થાનાંગસૂત્ર ૨૭૯ પડયું. ગુરુની બલિહારી ગુરું કરતાં ગોવિંદને વધારે ગણ્યા.' ગોવિંદને બતાવ્યા તેથી ગુરુની બલિહારી તે પછી ગોવિંદની કેટલી? ગુરુની બલિહારી શાને અંગે છે? ગોવિંદને દેખાડવાને અંગે. તેમ જ્ઞાન પહેલે નંબરે. શાને અંગે? દયાનું સાધન અને તેને અંગે. આ વાત.. વિચારીશું ત્યારે આખું પ્રકરણ બધ બેસશે. કેમ બેસું કે જેથી પાપ કર્મ ન બંધાય અને કટુક ફળ ન લાગે. જ્ઞાન આદરવા લાયક જરૂર શ્રેષ્ઠ, ઉત્તમ જ્ઞાનની પહેલે નંબરે જરૂર જ્ઞાનની જ્ઞાન તરીકે જરૂર નહિ. કિયાના સાધન તરીકે, આશ્રવથી બચાવે, નિર્જરાને નિશ્ચિત કરે તેને અંગે એની ઉપગિતા છે. ' પચ્ચખાણું પ્રાણના પરેપણનાં, " નહિ કે પ્રેમરંગનાં : ગણધરે બાર અંગમાં આચારને જણાવનાર આરસંગની પહેલી રચના કરી. જ્ઞાન એ ક્રિયાના સાધન તરીકે છે. આચારાંગ પછી આચારમાં વધે વિચાર પલટી ખાય. જે વળી પડે તે માથું ફેડે. ભેથી પડે તે માણસ મરે. તેમ આચારમાં ચઢેલે વિચારનો પલટો ખય તે વધારે નુકસાન કરે. આચારમાં ચઢેલાઓએ વિચારમાં મજબૂત થવું જોઈએ તેથી સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા કરી. શંકા-પછી ઠાણાજીમાં આવ્યા ત્યાં તેને પાંચમા અધ્યયનમાં હિસા ને વધ શબ્દ છેડ્યા, ને પ્રાણાતિપાત કયાંથી પકડ ? સમાધાન – ડિસામાં પ્રમત્ત અને પ્રાણુવ્યપરોપણ બનેના પચ્ચકખાણું” થાય. બંનેનાં પચ્ચખાણ પાલવે તેમ નથી; પાલવાં શકય પણ નથી. ચાહે તેવે--કાળ હોય, છઘ દશામાં હોય ત્યા સુધી મિત્ત, અપ્રમત્ત હીંચકો ખાવાના. પ્રમત્ત ગુણઠાણાનો કાળ Page #346 -------------------------------------------------------------------------- ________________ મ્યાન ૨૮૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન અંતમુહૂર્ત, અપ્રમત્તને અંતમુહૂર્ત. ચારિત્રને કાળ દેશન કોડ પૂર્વ, અપ્રમત્તના અંતમુહૂર્ત કરતાં પ્રમત્તનુ અંતર્મુહૂર્ત ઘણું મોટુ. કેવલી મહારાજ વિદ્યમાન હોય, કેવળજ્ઞાન પામવાવાળે જીવ હોય તે પણ પ્રમત્તપણું આવ્યા સિવાય રહેવાનું નથી. તે સમજતાં હોઈએ તે છતાં પચ્ચખાણ કરીએ તે એને અર્થ તેડવા માટે. પચ્ચખાણ કર્યા એ અર્થ થે. એથી આવતા ભવનું પચ્ચખાણ પાળી શકવાના નથી અને આવતા ભવના પચ્ચખાણ લેવામાં આવે તે પચ્ચખાણ પાડવા (તેડવા) માટે છે. પ્રમત્ત દશા અંતર્મુહ આવવાની છે. પ્રમત્તપણામાં વધારે વખત, અગર અપ્રમત્તમાં અંતર્મુહૂર્તથી વધારે વખત રહેવાના નહિ. પ્રમત્તપણું આવ્યા સિવાય રહેવાનું નથી તે પછી હિંસાના નામે પ્રમત્ત દશાના પચ્ચકખાણ કરવામાં આવે. બે પચ્ચકખાણ થાય તે પાડવા માટે અને આથી જ હિંસાથી વિરમણ ન રાખ્યું, પણ “પ્રાણાતિપાત વિરમણ કહ્યું. પ્રમત્ત યંગ ટાળવા લાયક છે, પણ પચ્ચખાણ પ્રાણના વ્યપરોપણનાં. બાહુબલજી પ્રમત્ત દશાના રહ્યા પણ મહાવ્રતમાં રહ્યા. પ્રમત્ત ગ સજજડ પણ મહાવ્રત ફરી ઉચ્ચારવા પડ્યાં નહિ. પ્રમત્ત એગનાં પચ્ચખાણ ન હતાં, પ્રાણવ્યપરોપણનાં પશુ ખાણ હતાં તેથી સર્વ હિંસાથી વિરમવું ન રાખ્યું. પ્રાણાતિપાત શબ્દ રાખવાનું કારણ? “વધ શબ્દ હિંસાની વાસે લટો છે. “ટ્રન ટૂિંકાયામ્' ' ' (ટનો વા વધુ ૨! સિ. ૧-૨ – ૬) ન વધ) હિંસાની . સિદ્ધિ પ્રમાણે વધની સિદ્ધિ છે. “અતિપાત લીધે તેમાં જીવા Page #347 -------------------------------------------------------------------------- ________________ વીસમું] સ્થાનાંગસૂત્ર ર૮૧ તિપાત ન લીધે. કારણ કે જીવાતિપાત અસંભવિત. કઈ કહે સર્વથા બ્રહ્મચર્ય પણ કેનું વાંઝણીનું? એને અર્થ નહિ. જિવનું મરવું કઈ દહાડે હેય નહિ. જીવ કેઈ દહાડે મરતે નથી. જીવનું સ્વરૂપ મરવું નથી. તેથી પ્રાણાતિપાત રાખ્યું. આ જે વ્રત પાળવાનું છે તે પ્રાણની વિરાધના ઉપર લક્ષ રાખીને પાળવાનું છે. તેથી પિડિલેહણ, પ્રમાર્જન કરી શકીએ છીએ. કીડીનું દર હોય ત્યાં થઈને ન જતાં, પાણીમાં થઈને જવું. પ્રાણાતિપાત તે બને ઠેકાણે થયાં, ને? પ્રાણુના ઉદેશે પ્રવૃત્તિ નિવૃત્તિ હોવાને લીધે વધારે પ્રાણ જ્યાં હોય ત્યાંથી વર્જવું જોઈએ. પ્રાણુ શબ્દ રાખવાનું કારણ દ્રવ્ય-પ્રાણને અગે વાત કરી તે નદી કેમ ઊતરી શકશે ? વરસાદમાં બાળ અને વાનને માટે શ ગોચરી લાવી શકશો? પ્રાણ શખ રાખીને દ્રવ્ય-પ્રાણુ અને ભાવ-પ્રાણુ. ભાવ–પ્રાણને વધારવા માટે દ્રવ્ય-પ્રાણુનો ભેગ આપ પડે તે તે અમારા વતની બહાર નથી. નદી જાણીને ઊતરીએ છીએ. બાળ અને પ્લાનને અસહિષણને અંગે ચાર છાંટા હોય તે જવું પડે. જે છે અમ કરી શકે તેવાને માટે છૂટ નથી. બાળ અને પ્લાનના બચાવ માટે છે શક્તિવ ળાને માટે નિરપેક્ષ છે. “પ્રાણ શબ્દ રાખ્યા તે જ ફાવ્યા, “જીવ શબ્દ રાખ્યા હતા તે દ્રવ્ય-જીવ, ભાવ-જીવ વિ.માંગ થઈ શકતે નહિ. શાસ્ત્રકારે દ્રવ્ય-જીવમાં મોડુ વાળ્યું છે. જગતના ચાર નિક્ષેપા માન્યા. આશ્રવ, બંધ ચાહે ત લે. સમ્યગદર્શન લે છનાં જીવ ને. અજીમાં દ્રવ્ય-નિક્ષેપ નહિં. મૂળ દ્રવ્ય-નિક્ષેપે ઊડી જાય છે તે દ્રવ્ય-જીવ ને ભાવ-જીવ એવા વિભાગ કરે કયાંથી? પ્રાણને અંગે Page #348 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન દ્રવ્ય-પ્રાણુ અને-ભાવ-પ્રાણુ એમ કહી શકેા છે. તરસ લાગી હાય, મરણુ થાય. ભરણુ થવામાં ભાવ-પ્રાણના ભાગ થાય તેમ કહેતા નથી. જીવનુ મરણ થાય તે દ્રવ્ય-પ્રાણના ભાગ છે. સંયમ એ ભાવ-પ્રાણ છે. ભાવ–પ્રાણ એ સાધ્ય છે. ભાવ-પ્રાણનુ ટકવું, વધવુ એ સાધ્યું. જ્યારે જીવ શબ્દ નહિ રાખતાં ‘પ્રાણ’ શબ્દ રાખીએ તે પ્રાયશ્ચિત્ત આવવાનું પ્રાણના હિસાબે, પ્રાણુ શબ્દથી દ્રવ્ય-પ્રાણ અને ભાવ–પ્રાણ ને લેવાના છે. દ્રવ્ય-પ્રાણ અને ભાવ-પ્રાણુ એ બંનેથી વિરમવાનુ છે. ‘પ્રાણ’ શબ્દ લેવા કબૂલ પશુ ‘અતિપાત' શબ્દ કેમ રાખ્યું ? વધ’કેમ ન રાખ્યો? ૨૮૨ ; વ્યાખ્યાન ૨૧ આચારસંગની રચનાના અને સ્થાપનાના ક્રમમાં ભેદ ગણધર મહારાજા શ્રીમાન્ સુધર્માસ્વાસીજી મહારાજ ભવ્ય જીવેાના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને મેાક્ષમાર્ગ વહેવડાવવા માટે ગણધર' પદવી પામતી વખતે દ્વાદશાંગીની રચના કરતા થકા, પહેલવહેલી રચના શાની કરે છે? મારે અંગમાં પહેલું . આચારાંગ છે. પણ રચના પહેલી આચારાંગની નથી તે પછી પહેલવહેલી શાની છે ? ચૌદ પૂર્વાની, એટલા માટે તે તેનું નામ પૂર્વ છે. પહેલાં રચાય એટલે ‘પૂર્વ' કહેવાય તે પહેલાં સ્થાપન કરવામાં કેમ ન આવ્યાં ? સ્થાપનાની અપેક્ષાએ આચારાંગ પહેલું છે. નિ ધ કે ચરિત્ર વિસ્તારથી તૈયાર થાય પછી શિક્ષણપેથીમાં Page #349 -------------------------------------------------------------------------- ________________ એકવીસમું સ્થાનાંગસૂત્ર ૨૩ નાના રૂપમાં એ મેલવામાં આવે. રચાય માટે પહેલે; સારરૂપ ઇતિહાસ પછી જ કઢાય. પહેલા અભ્યાસ નાનાના કરવાને હાય-સારરૂપ ટાંચણના અભ્યાસ કરવાને હાય, ચૌદ પૂર્વમાંથી સારરૂપ અભ્યાસને લાયકનું બધું. અગિયાર મેલવામાં આવ્યું. શ્રુતકેવલી અને કેવલજ્ઞાનીની પ્રરૂપણામાં સમાનતા અંગની અંદર 1 શંકા કરીઃ કાઇ પણ વસ્તુ જગતભરમાં એવી નથી કે ચોક પૂમાં રચાઇ ન હોય. બારમામાં બધું આવી જાય છે તે અગિયાર અંગની રચના શું કામ કરી ? સમાધાનમારમા અગને ભણેલે તે શ્રુતકેલી. એક માજી શ્રુતકેવલી પ્રરૂપણા કરે ને ખીજી બાજુ કેવલી ભગવાન જે પ્રરૂપણા કરે તેમાં ફરક ન હેય. કાલકારા મહારાજ ઉપર ઇંદ્ર કેમ ખુશ થયા હતા? જે સીમધરસ્વામીની પાસે દેશના સાંભળે, સેવામાં જાય, તેવા મનુષ્યને કાલકાચાચ ઉપર શાથી માત્ર થયે ચૌદ પૂર્વ કેવળજ્ઞાનના અનંતમા ભાગે. નદીસૂત્રમાં વાત ચાલી છે. સર્વ જીવેને અક્ષરને અનંતમેા ભાગ ઊઘાડા છે. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ, ચૌદ રાજલેકમાં જીવેની અંદર હલકામાં હલકે નિગેદીએ. શ્રુતકેવલી-ચૌદપૂર્વી; એને પણ અક્ષરનેા અનતમે ભાગ. શ્રુતકેવલી હેાય તેા પણ કેવલીના ભાગે અનંતમા હિસ્સે. મહાવિદેડમાં સીમંધરસ્વામી પાસે નિગેાદનું સ્વરૂપ ઇંદ્રે સાંભળ્યુ ત્યારે પૂછ્યું : હે ભગવન્ ! ભરતક્ષેત્રમાં નિગેાદનું સ્વરૂપ કહેનાર કઇ છે? ભગવાને કહ્યું: ૧ તાત્ત્વક પ્રશ્નોત્તર પૃ ૧૬ જુએ. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન શ્રુતકેવળી કાલકાચાર્ય છે. ઇંદ્ર આવ્યા અને નિગોદનું સ્વરૂપ પૂછયું ત્યારે કાલકાચાર્ય પાસેથી ઈદ્ર જેવી રીતે સીમંધરસ્વામી પાસે સાંભળ્યું હતું તેવું આબેહુબ સ્વરૂપ સાંભળ્યું (વાછરાજથા છો. ૧ થી ૬૪). સર્વે કેવલીનાં વચનને ચેદ પૂર્વમાં સમાવેશ શ્રુતકેવલી નહિ તેની પ્રરૂપણ કેવલી સરખી જ્યારે હેય તો શ્રુતકેવલીની પ્રરૂપણ કેવલી સરખી હોય તેમાં નવાઈ શી? જે પૂર્વમાં એટલું બધું જ્ઞાન ન ગૂંથેલું હોય તે તે પૂર્વેને ભણનારે કેવલીની તુલ્ય પ્રરૂપણામાં આવી શકત નહિ. કહેવા લાયક એક પણ વિષયનું કેવલી મહારાજ નિરૂપણ કરે તે શ્રુતકેવલીના ધ્યાન બહાર હોવું જોઈએ નહિ. ચૌદ પૂર્વમાં કેવલીના બધાં વચને બાંધી લીધાં છે. એ સિવાય કોઈ પણ કઈ પણ કાળના કોઈની આગળ કઈ કેવલી બેલતા નથી. આચારાંગદિ રચવાને હેતુ જે વસ્તુસ્થિતિ આમ છે તે પછી આચારાંગ, સૂયગડાંગ રચવાની જરૂર શી? બધા સરખી બુદ્ધિના દેતા નથી મંદ બુદ્ધિવાળાને આગળ ચઢાવવા એમ કરવું પડે. નામાની અંદર બધા આંકડા આવે છે; બધા પાડા આવે છે. પહેલાં એકડા શીખવે છે કે નામું? તેમ પહેલવહેલે દીક્ષિત થાય તે એકદમ પૂર્વને ધારણ કેમ કરે ? દશ શેર ઘી પચાવનાર દુર્બલિકાપુષ્પમિત્રનું ઉદાહરણ દુર્બલિકાપુષ્પમિત્ર આર્યરક્ષિતજીના શિષ્ય છે. (સાવ જૂ૦ મા ? પૃ. ૪૦૬-૨૦). દુર્બલિકાપુ૫મિત્રની સગા બૌદ્ધ ધર્મના છે. તેમણે દુર્બલિકાપુષ્પમિત્રમાં હાડકાં નીકળેલાં દીઠાં. એટલે આર્ય રક્ષિતસૂરિજીને કહ્યું - Page #351 -------------------------------------------------------------------------- ________________ એકવીસમું) સ્થાનાંગસૂત્ર ૨૮૫ મહારાજ, તમારામાં ખાવાપીવાનું ઠેકાણું લાગતું નથી; હાડકાં નીકળી ગયાં. આર્ય રક્ષિત કહેઃ જતી વખત જમનાં દ્વાર દેખવાં પડે તેની ખબર જનનીને ન હોય. રેજનું દશ શેર ઘી ખાય છે પણ દુર્બલ. મહારાજ, તમને એક જણ માટે દશ શેર ઘી રોજ આપનાર કેશુ? એની લબ્ધિ એવી વિચિત્ર છે કે રૂ કાંતિને ભેગું કરનારી બ્રાહ્મણી પણ આપે છે. સુવાવડમાં કામ લાગે તે માટે એણે સંઘરીને ભરેલું. આમાંથી એ કઈ દહાડે છોકરાને આપે ખરી? પણ આવી સ્થિતિવાળા લબ્ધિશાળીને અંગે દેવા તૈયાર થઈ જાય તે દ્ધિવાળાનું તો પૂછવું શું? આવાને દશ શેર ભેગું કરવું તેમાં વિશાત શી? તાલે મેળવીએ. તમારા ઘરની પાસે. ઉપાશ્રય છે ત્યાં રાખો, દુબ લિકાપુષ્પમિત્રને ત્યાં મેકલ્યપિલાઓએ દશ શેર ઘી દેવા માંડ્યું. ઊલટા દુબળા, “અહીં તે પૂછીને ચલાવતા, અહીં ભૂ તે પ ખાશે નહિ એ ચિંતાને લીધે ઊલટે દુબળે થતો જાય. સગાંઓ કહેઃ એનું શરીર જ એવું છે. પેલાને ગુરુએ કહ્યું : ચિતવન બંધ કર પંદર વીસ દિવસ ગયા ત્યાં તે એ અલમસ્ત. પેલાઓને કબૂલ કરવું પડયું કે ચિંતવન જબરજસ્ત છે. પૂર્વનાં ચિંતવને આટલાં બધાં જબરજસ્ત હોય છે. તેને લીધે દશ શેર ઘી પચી જાય. શ્રુતકેવલીને લાયકનું પૂર્વગત થન તેમાં પહેલવહેલે દીક્ષિત પ્રવેશ કરી શકે નહિ. જે દષ્ટિવાદને લાયક નહિ તેવાને માટે અગિયાર અંગની રચના કરવી પડી. . જ્ઞાન સાથે આચારની પણું આવશ્યકતા સ્થાપન કરવામાં આવ્યું આચારાંગ પહેલું, તેથી પ્રથમ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન આચાર એ પહેલે ધર્મ. જ્ઞાન એ આચારને અગે ઉપયેગી. ક્રેટ (Court)ને કામ વકીલ પાસેથી કાયદાનું લેવાનું, પણ એટલુ કામ લેવામાં પહેલાં વફાદારીના સેગન. ચાલચલગતમાં કેાઇ કેસ( case )માં આવી પડે તે રજા દેવાય. ચાલચલગત ઉપર કેપ્ટને આધાર રાખવા પડે છે. સ્કૂલ ( School)ના માસ્તર (Master)ને ભણાવવાનુ કામ છે, છતાં ચાલચલગત સાથે સંબધ, મુનેિમ રાખેા છે; નામુ લખાવવું છે. દુશિયારી સાથે પ્રમાણિકતા દેખવી પડે. ચાલાકીની સાથે ચેાખાઇ દેખવી છે. સ્કૂલ ને કાલેજ ( College)માં શિક્ષણની સાથે શિસ્ત દેખવાં છે. વકીલાતની વફાદારી દેખવી છે, તે જ્ઞાન દેવાની સાથે આચાર દેખવા પડે તેમાં નવાઈ શી ? અહી આચારની દેરી સોંપવી છે. આચાર્ય જે કહે તેને આપણે કરી દેવું. કારણને જાણવાવાળા આચાર્ય કદાચ કહે કે ધોળા કાગડા તેા તેના વચનને ફૂટ નહિ ગણે, સમજણ ન પડે તે એકાંતમાં કારણ પૂછે. ખુલાસે કરવાની છૂટ, પણ કરવાનુ જ્ઞત્તિ. જેના વચન ઉપર વિચાર કર્યા વિના તત્તિ કરવાની ફરજ ન ખાય તે મનુષ્ય કેવા હાવે! જોઇએ ? એ સેગનની આવશ્યકતા ગીતા પણું અને ધર્મદેશકંપણુ જ્ઞાન માત્રને અંગે ન રાખ્યુ. આચાર અને જ્ઞાન, આચાર સિવાય, નહિ. આચારને અંગે વિચાર કરીએ. જેમ રાજ્યમાં નેકર સારા અધિકાર ઉપર રાખવામાં આવે. તા શહેનશાહને શહેનશાહતને વફાદારી રહેવાની પ્રતિજ્ઞા લેવડાવાય. આયર્લેન્ડ અને ઈંગ્લેંડની તકરાર આ ઉપર જ, ઈંગ્લ ંડવાળા સેગન લેવડાવવા માંગે; પેલા કહેઃ નહિ. અમને શહેનશાહત ઉપર ભરેસે નથી. Page #353 -------------------------------------------------------------------------- ________________ એકવીસમું ] સ્થાનાંગસૂત્ર ૨૮૭ જેમ શહેનશાહતમાં રહેવાવાળાને રાજ્ય અને રાજા ઉપરના વફાદારીના સેગન લેવા પડે તેમ જૈન શાસનમાં જે કોઈને અધિકારી તરીકે આવવું હોય તે તેને બે સેગન લેવાં પડશે. જિનેશ્વરના વર્ગના નિશાળિયા કેણ? ' જેઓ આચારવાળા છે અને મોક્ષના માર્ગે પ્રવર્તેલા છે તે બધા માલિકની લાઈન (line)માં શહેનશાહત કઈ? જિનેશ્વર મહારાજના શાસનની કઈ પણ શહેનશાહત હેય તો છે જીવનિકાયની દયા. એની વફાદારીના સેગન સિવાય પગલું ચઢવાનું નથી. જેની પ્રતિજ્ઞા હેાય કે આ છ જવનિકાયને અંગે મન, વચન ને કાયાથી વિવિધ દયા પાળવી ને જ્યાં સુધી પ્રતિજ્ઞા ન લે ત્યાં સુધી જિનેશ્વરના કલાસ (Class)માં પણ ન આવી શકે. સ્થાવરની પ્રરૂપણાને અંગે જૈન ધર્મની અદ્વિતીયતા જે છ જવનિકાયની દયાવાળા નથી તે બીજા મનુષ્યને ધર્મ સમજાવતાં યે સમજાવશે? ત્રસ કાયની દયાનો કે છ જીવનિકાયની દયાનો સમજાવશે? છ જવનિકાયની દયાને સમજાવવા જાય તે પિથીમાંનાં રીંગણાં જેવું થાય. પિતે છ કાયની દયા પાળતું નથી, તે એ દયા કઈ? એ કાયનું નિરૂપણ કરે. પોતે પાછો પ્રવર્તે તે બીજાને છાયા શી થાય? પતે એકે કાચની દયા પાળે નહિ, અને બીજાને છે કાયની જીવદયાને ઉપદેશ આપે તે પિથીમાંનાં રીંગણાં. જે લોકોએ જીએ કાયની દયાને માટે પ્રતિજ્ઞા કરેલી હોય તેઓ જ ઉપદેશ આપી શકે. જેના મનનું તત્વ રથાવર મતના નિરૂપણમાં છે. ત્રસને તો બીજા લોકો પણ માને છે. લોકોત્તર તત્ત્વ હેય-જેનધર્મની અદ્વિતીયતા હોય તે સ્થાવરની Page #354 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ૨૮૮ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન પ્રરૂપણાને અંગે. વસ કાય માનવામાં બુદ્ધિ . પણ સ્થાવરને અંગે કેવળ ભરે સિદ્ધસેન દિવાકરે જણાવ્યું જેનત્ય-શ્રદ્ધા સમ્યકૃત્વ શું? છએ જવનિકાયને માનવા તે. બીજાને જીવ માનવામાં તે આપણી બુદ્ધિ કામ કરે. ભગવાને કહેલું તે ખરૂં. ત્રસ જીવનું જીવપણું માનવું એ કેવળ સંર્વશની બુદ્ધિને અગે નથી, ભેળી આપણી બુદ્ધિ પણ કામ કરે છે. એ સર્વરે કહ્યું, મને પણ જગ્યું તેથી ત્રસ કાયની દયા પાળું છું. બુદ્ધિ પણ ચાલે ખરી. મિત્રની સલાહ મનમાં લાગે તે મનાય; ન લાગે તે ન મનાય. ત્રસ કાયને અંગે જિનેશ્વરનાં વચન મિત્રના જેવાં કહેવાય. જાનવર ને મનુષ્યને અંગે જીવપણું માનીએ છીએ તેમાં આપણી બુદ્ધિ ચાલે છે. કેવળ સર્વજ્ઞ ભગવાનના ભરોસે મનાતું હેય તે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિના જી. એને માનીએ, કર્મબંધનવાળા માનીએ, રખડતા માનીએ તેમાં આપણી ચાંચ કયી જગે પર ખેંચી છે? એ કેમ નહિ. સ્થાવર કાયને અંગે વિચારીએ તે એકમાં ચાંચ ખેંચેલી નથી. . મુખ્ય રક્ષણચ ચીજ દયા તાત્તિ શાને લીધે કર્યું? સાત લાખ પૃથ્વીકાય શાને અંગે? સાત લાખ ઉત્પત્તિનાં જુદાં જુદાં રથાને. સર્વજ્ઞ ભગવાન ઉપર ભરોસે. સર્વાના વચનના ભરોસાને લીધે માનીએ છીએ. બુદ્ધિને પ્રચાર એમાં નહિ. ત્રસને માટે નિરૂપણ થાય તેમાં તે કાંઈક १ निअमेण सद्दहंतो छक्काए निअमओ न सहहह । हंदीअ. ઘરેલુ વિ સફળો વિમg || (નતિ. To ૨૮). Page #355 -------------------------------------------------------------------------- ________________ એકવીસમુ સ્થાનાંગસૂત્ર ૨૮૯ કાંઈક બુદ્ધિ ચાલે. સ્થાવરના સ્વરૂપે માનવાનુ થાય તે કેવળ સજ્ઞ ભગવાનનાજ ભરે સે. આ અપેક્ષાએ સિદ્ધસેને કહ્યુંઃ જનપણાની જડ છ જીવનિકાયની શ્રદ્ધામાં, છ જીવનિકાર્યનુ રક્ષણું તે શહેનશાહત જૈન શાસનની જે છ.જીનિકાયને અગે અહિંસા વગેરેની પ્રતિજ્ઞાવાળા હોય તે જ શહેનશાહતમાં ઉપદેશ આપી શકે. પહેલી આ વફાદારી જોઈએ. છ જીવનનિકાયની વિરાધના કોઇ પણ પ્રકારે નહિ કરું પ્રતિજ્ઞા હેાવી જોઈએ. ખીજું ને ત્રીજી' મહાવ્રત જબરજસ્ત છે. ચેલ્યુ' ને પાંચમું મહાવ્રત પણ જબરજસ્ત છે. એ દયાની વાડે છે. અનાજ તરીકે મુખ્ય રક્ષણીય ચીજ હૈાય તે તે ક્રયા’ છે. મુખ્ય સાધન તરીકે છ જીવનિકાયની દયા છે. ખીજા વગેરે મહાત્રતા છે, પણ એ વાડા છે-મૂળ ચીજ નિહ. છ જીવિનેકાયની દયાની પ્રતિજ્ઞાવાળેા ન હોય તેને જિનેશ્વર પેાતાના વર્ગમાં દાખલ કરે નિડે. છ જીવનિકાયની શ્રદ્ધા થાય તે જ જૈનત્વ સ્વલિંગ જિનેશ્વરને વ છે. સ્વલિંગમાં કેાને દાખવ કરાય? જેને છ જીવનિકાયની દયા છે તેને. જેને આ વર્ગોમાં દાખલ ન કર્યાં તેને આ પટા મળવાને નથી. જેને પટા ન મન્યા તે કાઇના ઉપર હુકમ ચલાવી શકે નહિ. જાણવાનુ કહે છે, મિલકત ધરાવે છે, અને ઘરબાર હાટડવેલી વગેરે ધરાવે છે છતાં કાયદાથી ખચાવ કરવાની તાકાત નથી. વકીલ અરજી ઘડશે એમાં સહી એમના નામની વકીલને મુખયારનામુ આપે. વકીલ એના નામે ખેલે, અને વાદી કે પ્રતિવાદી ગેરહાજર કે હાજર હેાય તેા વકીલ કહે અમારાથી આ સહન ન થાય. અસીલ ખાવે છે; માતુ. વકીલનુ છે: કરોડોની મિલકત 7 Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન સાચવી શકાય છે. છ કાયની દયાને અંગે ગીતાર્થને મુખત્યારનામું આપ્યું તે આપણને ચિંતા નહિ. જે બેલે તે તારા જોખમે. મુખત્યારનામું આપ્યું. કાં તે બાળગંગાધર તિલકની પેઠે પિતે બચાવ કરવા ઊભા રહે કે કાં તે વકીલને મુખત્યારનામું આપે. કાં તે છયે જીવનું સંપૂર્ણ જ્ઞાન કરે કે કાં તો છના જ્ઞાનવાળાને મુખત્યારનામું આપો. જમનાભાઈ, ભેળાભાઈ ભાગીદાર થાય. કંપની ચલાવે. એમના ઘરનું ખર્ચ પેઢીના ખાતે લખાય. આ સ્થિતિ કયારે હોય? પૂરી સ્થિતિ હેય તે. વાં પડે કે વકીલની નેટિસ (Notice). એક વખત એ આવી ગઈ તે વકીલની હાજરી વિના બેલે નહિ. એક વખતના બે આવા ભાગીદારે. તકરારનું રૂપ આવ્યું ત્યાં વકીલની હાજરી સિવાય એક શબ્દ બલવાને નહિ. તેમ આ જીવ આ સંસારની સાથે અનાદિને ભાગીદાર છે, પણ જ્યારે માલમ પડયું કે એ તે જડ અને હું ચેતન એટલે વાંધે પડે. પછી તે આ વકીલની હાજરી સિવાય તારે મારે લેવા દેવા નહિ. વાતચિત કરવાની નહિ. એ સ્થિતિમાં આવી જાય તે મિલકતનું રક્ષણ કરી શકે. નોટીસ દેવાઈ, પછી ઘાલમેલ કરે તે-ગફલત કરી તે આ દસ્તાવેજ ઊડી જાય. છ જીવનિકાયને ન જાણતો હોય તે પણ વકીલને વચમાં રાખીને વાત કરે તે કઈ દિવસ ફસાય નહિ. છ જવનિકાયની દયા એ શહેનશાહત; એનું નિરૂપણ કરનાર એ શહેનશાહ. એ મહાપુરુષ એક જ. છ જવનિકાયને છ જવનિકાય તરીકે જણાવનાર મહાપુરુષ એક જ છે જીવનિકાયની શ્રદ્ધા થાય તે જ જૈનત્વ છે. ત્રસમાં આપણી બુદ્ધિ ચાલે. જેમાં આપણી બુદ્ધિ ન ચાલે તેમાં એ જે કાંઈ કહે તે હિતને માટે એવી Page #357 -------------------------------------------------------------------------- ________________ એકવીસમું] સ્થાનાંગસૂત્ર . ૨૯૯૧ શ્રદ્ધાએ ભરોસે કયારે રહે? ' . . . . . . ચંદ્રગુપ્તની ચાણકર્થમાં અચી શ્રદ્ધા : - ચંદ્રગુપ્ત પહેલે જબરજસ્ત રાજા ગણાય છે. તે ચંદ્રગુપ્ત મતના મોઢામાં મેલાયેલે ત્યારે કહે ચાણકય કહે તે મારા ફાયદાને માટે. વાત એમ બનેલી કે ચંદ્રગુપ્ત હારીને આવેલે. સવાર એને પકડવા આવ્યું. તે વખતે ચાણક્ય ચંદ્રગુપ્તને ઉદ્દેશીને કહ્યું આ રહ્યો ચંદ્રગુપ્ત. ચંદ્રગુપ્તની શ્રદ્ધા આ પ્રસંગે જેવાની છે. મતના મેંઢામાં મેલાયા છતાં એ શ્રદ્ધા રાખે છે, તો જિનેશ્વરના વચનમાં “મારી યાનમાં આવે તે માનું” એમ કહેનાર કેવો? જિનેશ્વરના કરતાં ડાહ્યો? મારી શ્રદ્ધા નથી એમ એફખું કહે. ત્રસ જીવનિકાયની શ્રદ્ધાનું તત્ત્વ જબરજસ્ત નથી. જૈનત્વનું તત્વ સ્થાવર કાયને જીવ તરીકે માનવામાં છે. છ જવનિકાયની દયા એ શહેનશાહત. એ છ જવનિકાયને જાણનાશ, પ્રરૂપનારા શહેનશાહ. એને અંગે જેને વફાદારી હેય તેને જિનેશ્વરના પગથિયામાં ઊભા રહેવાનું સ્થાન છે. જેને શ્રદ્ધા નથી તેને જિનેશ્વરના પગથિયે ચઢવાને હક નથી. ત્રસમાં દયા પાળનાર તે બીજા મતમાં ઘણું છે. વાડ ચીભડાં ગળે એ કે ન્યાય? - શહેનશાહને શહેનશાહુતને અંગે વફાદારીના સેગન લેવા પડે. છ કાયને રૂની પેઠે ઉછેરે, જાળવે તેને અધિકાર મળે. વાડ ચીભડા ગળે એ અન્યાય કહેવાય. જે છ જવનિકાયની દયા કરનારના પટ્ટધરે છે જીવંનિકાયની દયા ઉપર કુચડો ફેરવે તે વાડે ચીભડાં ગળવા માંડયાં શરણ તરીકે નિયત કરેલા ભય તરીકે થાય. . - પહેલી આચારાંગની ગોઠવણ આચારમાં સ્થિત અને Page #358 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન વિચારમાં સ્થિત થાય પછી ઠાણુગ અને પછી મહાવત. દ્રવ્ય-દુઃખ દૂર કરવા માટે શાસન સ્થાપવાની જરૂરિયાત ' જીવનું બાહ્ય હિત નહિ તપાસે અને બાહ્ય અહિત ન છેડે, તે અત્યંતર હિત સર્જી શકે નહિ. જ્ઞાન, દર્શન ને ચારિત્ર મેળવી દેવું શા માટે? કર્મબંધનથી છૂટવા. કર્મબંધન હોય તો શું નુકશાન? દ્રવ્ય-દુઃખે દુખિ થાય. સંસારમાં રખડનાર થાય. જિનેશ્વર મહારાજે આ તીર્થ સ્થાપ્યું છે, શાસન પ્રવર્તાવ્યું છે તે સીધાં દ્રવ્ય-દુઃખ ટાળવા માટે. જગતને દુઃખી થતું દેખ્યું, દુઃખમાં કઈ શરણ નહિ. તે તીવ્રતર દુઃખી થતું દેખ્યું ત્યારે શાસન પ્રવર્તાવ્યું. જેને નાક, કાન નથી, તેને નથ-વાળી શા કામની? તેમ જે જન્મ, જરા ને રેગ વગેરે ઉપર તત્વ ન હોય, તેના દ્રવ્ય-પ્રાણોના નાશ ઉપર તત્વ ન હોય તો શાસન સ્થાપવાની જરૂર ન હતી. દ્રવ્ય-દુઃખ એટલે જન્મ, જરા ને મરણનું દુઃખ તીર્થકરને અંગે દ્રવ્ય-દુઃખ ટળવાને અંગે મહિમા ગણાવવામાં આવે. દ્રવ્ય-દુ:ખે તરફ બેદરકારી હોય, તે પછી જિનેશ્વરને શાસન સ્થાપવાની જરૂર નથી. પ્રાણુ શબ્દ રાખવાનું કારણ - પાંચ મહાવ્રતોમાં પહેલું મહાવ્રત હોય છે તે પ્રાણાતિપાતનું વિરમણ છે. “પ્રાણાતિપાત’ કેમ રાખ્યું? દ્રવ્ય-પ્રાણ અને ભાવ-પ્રાણુ તરીકે પ્રાણના વિભાગ કરી ગયા. પ્રાયશ્ચિત્ત-શુદ્ધિ પ્રાણુ ઉપર આધાર રાખે છે. જીવ કોઈ દિવસ મરતો નથી. તેનાથી વિરમવાનું શ્રેય નહિ તેથી “પ્રાણ” શબ્દ રાખે. અતિપાત કરતાં વધ” શબ્દ શું છેટે હો? અતિપાતને Page #359 -------------------------------------------------------------------------- ________________ એકવીસમું] સ્થાનોંગસૂત્ર અતિપાતઃ એ ‘દર્’ ધાતુનું રૂપાંતર છે અને ‘દ' એ ‘નિવાસા' એટલે હણવાની ઇચ્છામાં ધાતુ છે. પાત’ સામાન્ય પડવામાં છે. સ્વપણું ચાલ્યું ન ગયું, નીચે પડયા. ઊના વિયાગ કરી, અધઃના સાગ માટે વપરાય. . સ્વતંત્ર પાત' શબ્દ એકલા અધઃપતનમાં જય. અતિપાતન' એટલે નાશ' જે જીવની હિંસા કરી ાય તે જીવે પર્યાપ્તિ-નામકર્મ આંધ્યુ હેય તેને અંગે ઈંદ્રિય-પર્યાપ્તિ થઈ અને શ્વાસ લેવાની તાકાત આવી. પુણ્યનું વૃક્ષ ઊગી ગયું. એને જેણે મારી નાખ્યું તેણે એ કાપી નાખ્યુ. પર્યાપ્તિ-નામકર્મને પુણ્યમાં લઈએ છીએ. ખેડુતને કાર્તિક મહિને થયા હોય તે વખતે તીડ પડે શું થાય ? આ બિચારે પહેલા ભત્રનું માંધેલુ. પુણ્યના ઉદયને લીધે બધી પર્યાપ્તિ મળી ગઈ છે. અત્યારે પુણ્ય ભાગવતા કલ્લેાલ કરે છે. પુણ્યનુ આડળીને તૈયાર થયું છે. ફળે ભેળવાય તે વખતે સાફ પુણ્યનું ઝાડ જડમૂળથી ઉખેડી નાખ્યું. ણુબી ઘેરે હશે તે ખાશે ખરે, પણ તીડે સત્યાનાશ કાઢી નાંખ્યુ. -- ૨૯૩ ભાવ-પ્રાણાના આધાર દ્રચ-પ્રાણ ડિસામાં કેમ લાગે છે ? ‘અતિપાત’ શી ચીજ છે? આડ ઊભુ હોય તેને પાડી નાખે. તેમ પુણ્ય પ્રકૃતિ જેને મળેલી તેનુ પડવું. પ્રાણના અતિપાતન કરાતાં પુણ્યનાં ફળનુ અતિપાતન થાય, સ્પર્શન-ઈંદ્રિયના ક્ષયાપશમ, આત્માની જડ જ્ઞાન, જ્ઞાનની જડ શરીર ને ઇંદ્રિયા એ સિવાય આપણી પાસે જ્ઞાન નથી. આપણે શરીરને આધારે રહેવાવાળા છીએ. ખેડુતને ખેતી, ઉપર જીવન છે. સર્વજ્ઞો તે અનંત જ્ઞાનમય . હેય છે. આ ખેડુત તા આની ઉપર જીવે છે. સ્પર્શ વગે૨ે પાંચ પ્રકારનાં Page #360 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન જ્ઞાન આ શરીરને લીધે છે. આત્માની જડ જ્ઞાન છે, પણ જ્ઞાનની જડ સંસારીને અંગે કેવળ શરીર ને ઇદ્રિ છે. જેણે શરીર ને ઇંદ્રિયોને નાશ કર્યો તેને આત્માના સર્વરવને નાશ કર્યો. મનુષ્યને અંગે મરણ એ સમ્યકત્વનો વિઘાતક. શરીરને નાશ કર્યો તેણે સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્રને નાશ કરે છે. ભાવ-પ્રાણની રક્ષા કરવાની ઈચ્છા હોય તેણે દ્રવ્ય-પ્રાણની રક્ષા કરવાની જરૂર છે. ભાવ–પ્રાણને આધાર દ્રવ્ય-પ્રાણ છે. મારનારે જ્ઞાન, દન ને ચારિત્ર આત્માનું સ્વરૂપ તેને નાશ કર્યો. પુણ્યનું ઝાડ ફળ્યું ક્યું હતું. આખું ઝાડ ઉખેડી નાખ્યું. આત્મા વધીને ટોચે ચઢેલે હ. મેરૂ પર્વતના ઉપર ચઢેલાને ધક્કો મારો એનો અર્થ છે? જુલમની બાકી નહિ. આ જીવ અણસમજુ અવસ્થામાં ગર્ભમાં આવ્યું હતું તે ચઢો એણે સમ્યગ્દર્શન, શાન ને ચારિત્ર મેળવ્યાં. તેના દ્રવ્ય-પ્રાણુને નાશ થયે ત્યારે બધાને ચૂરે થઈ ગયે. જીવની હિંસા એ મોટું નુકશાન છે. દ્રવ્ય-પ્રાણને નાશ થતાં ભાવ-પ્રાણોનો નાશ થાય છે. જીવની હિંસા એ મોટામાં મોટું પાપ છે. પુણ્યનું ઝાડ નાશ પામ્યું પ્રાણને પ્રહાર કર્યો છે. દીવે ઓલવીએ એટલે અજવાળું આપોઆપ હાલી જાય છે. તેમ પ્રાણુનો નાશ કરવાથી પુણ્યરૂપી વૃક્ષ નાશ થાય છે. વિરમવું એટલે શું ? ટા પડવું. આખા સંઘની આબરૂ લીધી. જેલમાંથી કયારે છૂટ? એમ પૂછાય એટલે આબરૂ લીધી. તમે હિંસાથી પાછા હઠવાનું કહે છે એટલે ચોકકસ થયું કે હિંસામાં પડેલા હતા. સંઘને હિંસાખોર કહે છે! સર્વ હિંસાથી વિરમાવે છે તેથી સર્વ સર્વ પ્રકારે હિંસા કરનારા હતા એમ તમે સાબિત કર્યું. હવે ચોરી ન કરીશ Page #361 -------------------------------------------------------------------------- ________________ એકવીસમુ સ્થાનાંગસૂત્ર ૨૯૫ " એટલે જુલમ કર્યાં ને ? ખધાની વચ્ચે ચાર ’ઠેરવી દીધા, જેલમાંથી છૂટયા તે જેલમાં ગયે' હતા, તે જાહેર કરવા જેવું હતુ. હિંસા છેડા એટલે ‘હિ સાખેાર સામિત કરે છે. પેાલીસ (Police)ની કેર્ટમાં જઈ ગુનેગાર એકરાર (કબૂલાત) કરે તે બચાવના રસ્તા નહિં, તેવી રીતે ખીજાએ કહ્યુ : જેલમાંથી કયારે છૂટયા તે જેલમાં કયારે હતા તે સાબિત કરવુ રહ્યુ પણ તમે તે કહેવડાવા છે, અમે ચારી છેાડીએ છીએ. તમે કહ્યું હોત કે ચારી છેાડ તે ખચાવના રસ્તા હતે. પહેલા વ્રતમાં કબૂલ કરાવ્યુ` કે સ` હિંસાથી પાછે રહું છું એટલે સાબિત કરાવ્યું કે સં હિંસામાં હતા. સહિંસામાં છે કેણુ ?’· એમ કહે તેને બચાવ કરવાને હક રહે. પણ હવે હું હિંસા છેડી દઉં છું એમ ખેલે તેને બચાવના રસ્તા ન રહે. આ વ્રત કરીને તમારા સર્વ ભકતાને હિંસા કરનારા ખતાળ્યા. શકા—મેનુ' અપાદાન થતું હેત તે સ્થિર હાય તેને પાંચમી લાગે, ઘેાડાથી માણસ પડયે. તેમ પ્રાણાતિપાતથી છૂટા પડયે. પ્રાણાતિપાતને સ્થિર બનાવી. આત્માને ઘેાડા. ઉપર મેઠેલા માણસની પેઠે હિંસાથી જીવને ખસેડયા અને આથી જ વૃક્ષાત પળિિન પતંતિ કહીએ છીએ. પણ તમે તે હિંસાથી સાધુ ખસે છે એમ કહેવા કરતાં સાધુથી હિંસા ખસી ગઈ એમ કહેા છે. એક તે પ્રાણાતિપાતથી વિરમવાનુ કહીને ‘હિંસામેાર’ અનાવ્યા અને હિંસાથી જીવ ખસે છે એમ કહે છે! પણ જીવથી હિંસા ખસે એમ નહિ. એનાં સમાધાને આપવા પડશે. : ' Page #362 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન રર જગતના વ્યવહારને આધાર આચાર - ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે શાસનની પ્રવૃત્તિ માટે અને મોક્ષમાર્ગને પ્રવાહ વહેતે રહે તેને માટે દ્વાદશાંગીની રચના કરતા થકા, આચારાંગમાં આચારના ટકવા સાથે તીર્થનું ટકવું, આચારના વિચ્છેદ સાથે તીર્થને વિચ્છેદ, નિગ્રંથ વિના શાસન હેય નહિ, કહો કે મહાવ્રત વિના શાસન પ્રવર્તતું નથી વગેરે જણાવી ગયા. જગતને આખે વ્યવહાર આચાર ઉપર પ્રવર્તે છે. ઘાતિકને ક્ષય કરીને વીતરાગ સર્વરૂપણની સ્થિતિને પામેલાને દેવી તરીકે માનીએ છીએ. જૂઠ, પરિગ્રહ કરનારને દેવ” તરીકે માન્યા નહિ. જ્યાં દ્રવ્ય હોય ત્યાં ભાવ હોય એ નિશ્ચય કરી શકે તેમ નથી. મેક્ષને અંગે ભાવલિંગને નિયમ રાખ્યો ને દ્રવ્યલિંગની ભજન રાખી. દ્રવ્ય-ત્યાગ અનિયમિત પણ ભાવ-ત્યાગ જરૂર જોઇએ. ભાવ-ત્યાગ અને ભાવચારિત્ર વિના મેક્ષ નથી. દ્રવ્ય-ત્યાગનું અનિયમિતપણું છે. ભાવ-ત્યાગનું નિયમિતપણું છે છતાં દ્રવ્યથી હિંસા ન પાળને હેય, જૂઠ વગેરે ન છેડતે હોય તેવાને દેવ” કે “ગુરુ” માનવા તૈયાર નથી. અને તેવી ક્રિયાને “ધર્મ” માનવા તૈયાર નથી. દ્રવ્ય-આચારની મહત્તા શંકા-તમારે ગુણ માનવા છે કે આડંબર? એને આત્મામાં 'જૂઠને ત્યાગ છે કે નહિ? બહારથી જૂઠનો ત્યાગ કરે કે ન Page #363 -------------------------------------------------------------------------- ________________ બાવીસમું] . સ્થાનાંગસૂત્ર ૨૯૭ કરે પણ અંદરથી છે કે નહિ? ભાવ ચારિત્રને બધા માનવા તૈયાર છે પણ કયારે મને સંભવની વ્યાખ્યાએ કરીને પણ તે સિવાય માનવા તૈયાર નથી. બરોબર શેર શેરના હિસાબને હોય, રતિલારને ફરક ન હૈય, માત્ર સંભવ, પણ તે સંભવ ધારીને તેલવામાં મેલીએ તે કઈ ભરોસે ન રાખે છાપ વગરના કાટલાં બરાબર છે એમ કેટલા માનશે? વ્યવહારમાં તે છાપવાળાને જ લાવીશું. જેને ભાવ-ચારિત્ર ને ભાવ-ત્યાગ હોય તેને મોક્ષ થાય છે. દ્રવ્યથી ત્યાગ છે, જેને દ્રવ્યથી પણ લિંગ છે ને જેને દ્રવ્યથી ક્રિયાકંડરૂપ ચારિત્ર છે. તેને માનવાના. શાથી? છાપ પડયાથી દ્રવ્ય ત્યાગને અને જ વ્યવહાર. જેની પાસે સ્ત્રી, હથિયાર કે માળા એ ત્રણે હેય તેને “દેવ માનીશું નહિ. ભાવ-પરિણતિમાં જાઓ તે આ કથન છે. પૃથવીચંદ્ર સરખાયે સ્ત્રીના હાથમાં હાથ મેળવ્યું છે. ભાવ ચઢી ગયે તે પામી ગયા. દ્રવ્ય છે. જેના શાસનની મજબૂતી એ છે કે હથિયાર હેય, ભલે અંદરથી હૃદય રોકખું હેય તે પણ તેને “દેવ માનવા તૈયાર નથી. દ્રવ્ય-આચાર જે ઉપર મહત્તા. જે દ્રવ્ય-આચાર ઉપર મહત્તા ન હોય તે અહીં ભાવના ભેગે દ્રવ્ય-ત્યાગને ચિહ્ન તરીકે રાખે. કેવળજ્ઞાનની પરિણતિ થઈ હોય પણ હથિયારવાળે હેય તે “દેવે નહિ. બહાર સ્ત્રીને ત્યાગ નથી પણ કેવળજ્ઞાનની પરિણતિ થઈ હોય તે પણ દેવ નથી. બહારને વ્યવહાર નથી. કેવલી થયા એટલે સંપૂર્ણ ગુણ છે. બાહ્ય વ્યવહાર ન હોય તે સંપૂર્ણ ગુણ આદરવા લાયક નહિ; ભલે એને આત્માને એ : ફાયદે કરે, . . . Page #364 -------------------------------------------------------------------------- ________________ ' ૨૯૮ સ્થાનાંગસૂત્ર ** વ્યાખ્યાન દ્રવ્યત્યાગની ખાસ જરૂર ભરત મહારાજાની સભામાં ઈંદ્ર મહારાજ આવ્યા. કેવળજ્ઞાન થઇ ગયું તે જાણ્યા છતાં ઈંદ્ર સભામાં બેસતાં વિરતિને નમસ્કાર કરીને બેસે છે. એવા ઈંદ્ર કેવળજ્ઞાન જાણીને આવ્યા છે પણ વંદન ખ'ધ; એ ચાક્ષુ' કહે છેઃ દીક્ષિત થાશે. વિચાર, રસાઇ થઇ ગઈ છે, ચૂલા સળગાવે એના જેવુ ઇંદ્રનું કથન છે. જેને આત્મામાં ત્યાગ વસી ગયા છે તેને ઉત્પન્ન થતી વખત મહારની ચીજ અશુદ્ધ રહી પણ ઉત્પન્ન થયા પછી શુદ્ધ કેમ રહે? જે મનુષ્ય મેાહના ઉદયમાં, કષાયના ઉદયમાં હાય તેના મેહ, કષાય શુદ્ધ થઈ ગયાં માનીએ તે બહારની ચીજ રહેવી જોઈએ નહિ, ખસવી જોઇએ. આથી જ કેવળજ્ઞાન થઈ ગયાં છતાં તેને દ્રવ્યત્યાગ કરવેા જોઇએ. અન્યલિંગે કે ગૃહલિંગે સિદ્ધના દૃષ્ટાંતનેા અભાવ 3 દ્રવ્ય-ત્યાગ જીવને થતા કેમ નથી ? પુદ્દગલાસ્તિકાય એટલે બધી સ્ત્રી, કુંટુખકખીલે। વગેરે. પરિણતિ થયા વિના ચેાથું ગુણુઠાણું નથી. ત્યાગ થતા કેમ નથી. દ્રવ્ય-ત્યાગને રોકનારી ચીજ અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય કષાય. કેવળજ્ઞાનને રોકનારા કેવળ જ્ઞાનાવરણીય. દ્રવ્ય-ત્યાગ એ સ્વભાવ થઈ ગયે હોય તે કેવળજ્ઞાન એ આત્માને સ્વભાવ થઈ ગયા તે વખતે જરૂર ત્યાગ થવે જોઇએ. અન્યલિંગે સિદ્ધ ને ગૃહલિંગે સિદ્ધ તેએ છે કે જેમને કેવળજ્ઞાન પછી પૂરી એ ઘડીનું આયુષ્ય હાય નડુિ બાકી જેમને બે ઘડી આયુષ્ય હેય તે અન્યલિંગે સિદ્ધ કે ગૃડલિંગે સિદ્ધ કહી શકાય નહિ. ભરત મહારાજે કેવળજ્ઞાન પછી દસ હજાર વર્ષ સાધુપણું પાળ્યું; વલ્કલચીરી વિચર્યા છે. * Page #365 -------------------------------------------------------------------------- ________________ બાવીસમું સ્થાનાંગસૂત્ર ૨૯ સીધું જે અન્યલિંગ કે ગુડલિંગ સિદ્ધનું ઉદાહરણ લેવા જઈએ તે આ વીસીમાં નથી. દષ્ટાન્ત તે કે ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન પામ્યા હેય ને તરત મેક્ષે ગયા તેવું જોઈએ. તેવું દૃષ્ટાંત મળતું નથી. કેટલાક ગ્રંથકાએ ગૃહિલિંગે સિદ્ધમાં મરુદેવામાતાનું દષ્ટાંત આપી દીધું તેમ આપી દેવું હતું ને? અહીં કેવળજ્ઞાન થયું, પછી આયુષ્ય હતું, સાધુપણું લીધું. ઉપચાર કરીને ભરત મહારાજા અને વલ્કલચીરીને ગૃહિલિગે ને અન્યસિંગે સિદ્ધમાં લીધા. ચારિત્ર એ તો આમાને સ્વભાવ બાહ્ય–ત્યાગ એ આત્માનો સ્વભાવ છે. જે એ ત્યાગ એ આત્માનો સ્વભાવ ન હોય તે પ્રત્યાખાનાવરણીય અને અપ્રત્યા + ખ્યાનાવરણીય કષાય માનવાની જરૂર શી? કેવળજ્ઞાન થયું એટલે રખડવાના નથી. મેક્ષ હાથમાં છે તે ચારિત્ર શું કામ લેવું પડ્યું? ચારિત્ર એ આત્માને સ્વભાવ છે. એ પ્રગટ થાય તેમાં નવાઈ શી? જેને બાહા-ત્યાગ ન હોય તેને આત્મસ્વભાવ ચેક થયેલ નથી; તેથી સ્ત્રી, હથિયાર કે માળા રાખવાવાળા “દેવ” નહિ જે દ્રવ્યને વિરોધ છે એ ખસેડવામાં ન આવે. " તે દેવત્વને અટકાવે તેથી કુદેવનું ચિહ્ન માન્યું. દેવને આપણું જેવી મુશકેલી ન હોય ' હથિયાર શાને માટે રખાય? શત્રુ પણની બુદ્ધિ પહેલાં કે : હેય તે શત્રુને મારે આ બુદ્ધિ. “સ્ત્રી એ મેહને ચાળો - હોય તે જ સ્ત્રીનો સંકલ્પ. માળા કેમ? સામાયિક, પડિક મણુમાં ગણે એ શું નડી? માળા નથી-જુલમ, પાપનું સ્થાન નથી. એમાં કુદેવપણું કયાંથી આવી ગયું? મનુષ્યની દૃષ્ટિ છે Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ સ્થાનાંગસૂત્ર * [ વ્યાખ્યાન પહોંચે નહિ ત્યાં સુધી એમને વસ્તુની સત્ય સ્થિતિ માલમ, ન પડે. માળા ધર્મસ્થાનમાં હોય છે એવું માની લે છે. માળ શા માટે રાખવી પડે તેને વિચાર કર્યો? એક આઠ યાદ ન રહે-પાંચ પંદર લેગસ્સનો કાઉસગ્ગ આવે ત્યાં મુશ્કેલી થઈ પડે છે. એ આપણી મુશ્કેલી ટાળવા માટે માળા છે. ભજન કરવા માટે છે ખરી, આપણને મુશ્કેલી તેવી દેવને મુશ્કેલી નથી.. માળા એ અજ્ઞાનનું-મેહનું ચિહ્ન જેને એક આઠ, સાઠની મુશ્કેલી તે કાક શું. જાણશે? બીજી બાજુ માળા શું કામ લે છે? પાપ તેડવાઈશ્વરનું ભજન કરવા. પાપ છે; મહાપુરૂષ છે. મહાપુરૂષના પ્રતાપે પાપ તેડવું છે? મહાપુરૂષને જપવા દ્વારા એ પિતાનાં પાપ તેડી રહ્યાં છે. જેઓને પાપ તોડવાનાં હોય તેને દેવી તરીકે માનવા? માળા એ અજ્ઞાનનું–મેહનું ચિહ્ન છે. ગુરૂને અંગે પણ કસાઈ હોય અને ગુણઠાણે ચઢી ગયે હેય. બને કે નહિ? દ્રવ્ય થકી કુલની રીતિએ પ્રવર્તી રહ્યો છે. એવામાં ભાવના ચઢી તે કેવળજ્ઞાન પામે કે નહિ? તેમ છતાં એને “ગુરૂ તરીકે માનીશું નહિ. કેમકે ત્યાગની પરિણતિ ભલે છે પણ આચાર નથી. પરિણતિ ચેપી હોય પણ દ્રવ્યત્યાગ ન હોય તે “ગુરૂ” તરીકે માનવાના નથી. ગૌતમસ્વામીનું ઉદાહરણ - તુગીઆ નગરીમાં ગૌતમસ્વામી બજારમાં નીકળ્યા, દાંડે ખભામાં રાખે. આખા બજારમાં કેઈએ નમસ્કાર ન કર્યો. પાછા બરાબર રાખીને આવ્યા તો બધાએ નમસ્કાર કર્યો. શાસ્ત્રમાં આ ઉલ્લેખ સ્પષ્ટ નથી પણ કહેવાય છે માટે કહું છું. Page #367 -------------------------------------------------------------------------- ________________ ખાવીસમું' સ્થાનાંગસૂત્ર ૩૧ અંદરનું' અશુદ્ધ હાય પણ બહાર શુદ્ધ હોય એ આરાધક છે. બહાર સારૂં છે પણ અંદરનું માલમ પડયુ' નથી તે એ આરાધક છે, જે મનુષ્ય માયા મમતામાં મૂંઝાય તેને ત્યાગ કરતાં આકરૂં પડે, જેની પરિણતિ સુધરી છે તે કેમ ન છેડે ? કુદેવના લક્ષણ તરીકે હથિયાર, સ્ત્રી ને માળા ગણી શકીશુ. અંદર હાય તેની વાત, મહારનાની વાત શી ? ઝાડ નવપલ્લવ હાય તા માનવું કે દર અગ્નિ નથી, કુદેવ, ગુરૂ ને દુધનાં લક્ષણા બાંધ્યાં તે વિચારીશું, શાસને સમાચારથી કહ્યુ. ગણુધરાએ દ્વાદશાંગી ગૂ થતાં આચારાંગને જ પ્રથમ સ્થાન આપ્યું. આચાર એ તે જૈન શાસનની મુદ્રા ભાવની પરિણતિ ઉત્પન્ન થઈ કાને ગણીએ? ભાવ થાય તેને, પિરણામ ચાક્ખાના અર્થ એ કે આ બધુ હેતુ એવી બુદ્ધિ થાય, છેડવાની બુદ્ધિ થઇ તે પરિણામ ચાકખા, જેને સયેાગ ભય'કર લાગે તે બીજે મનાવવા આવે તે કહે; આ ન હેાય. શિવકુમારનું ઉદાહરણુ શિવકુમાર કેવી પરિણતિએ ત્યાગમાં રહ્યો છે! રાજાના કહેવાથી શ્રાવક આવ્યું છે. વિનયની સ્થિતિ ચઢતી કરીને વાત કહી. દ્રવ્ય ખરામ્યું છે. ભાવ સારા છે. તેના ભાવમાં સંસારના ભડકે ઊઠેલા છે. ભાવમાં હોય તેમાં ભવની કિંમત કરવાની નથી, શિવકુમાર એટલે બધા ત્યાગી હતા કે ભાવની સ્થિતિમાં તેને થયુ આ શું? જેને ભાવ–પરિણતિ હોય તેને દ્રવ્યથી પણ. ન છૂટયુ તેથી ભડકા થાય. પહેલાં ભાત્ર જાણવાને માટે. ભાવ લાવવા માટે, ટકાવવા માટે આચારની જરૂર. આચારને આધારે તીર્થ જૈન Page #368 -------------------------------------------------------------------------- ________________ 10ાન ૩૦૨ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન શાસનને સિકકો “આચાર” છે એ જૈન ટંકશાળને સિકકો છે. પરિણતિ એ આત્માનું સ્વરૂપ છે. આચાર એ જૈન શાસનનો સિક્કો છે. રાજા ભંડાર કે કઠોર તપાસે તેના કરતાં પહેલી સુદ્રા હાથમાં છે. તેવી રીતે જૈન શાસનમાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર જરૂરી છે પણ આચાર એ જૈન શાસનની મુદ્રા છે. આચારાંગથી આચારની અને સૂયગડાંગથી વિચારની વ્યવસ્થા કરી. ઠાણુંગજીમાં વાત આવી હતી કે જીવહિંસા બંધ કરે એવું કોને કહે છે? ચોરી કરવી બંધ કરે એવું કહે તે ખરા ? જે મનુષ્ય પાપ કરતાં નથી તેઓને પાપ કરવાનું બંધ કરો એમ કહી શકાય નહિ. એના મોઢામાં બેલા છે; હું ત્રસ ને બાદરની હિંસાથી વિરમું છું. તમે બધાને હિંસક ઠરાવે છે. વળ શું કામ લીધો? - અપાય બે પ્રકારે. એક કાયાના સંસર્ગથી ને બીજે બુદ્ધિના સંસર્ગથી. અપાય એટલે ટાપણું. બનવાના પ્રસંગની બુદ્ધિથી - સંબંધ કરીને છોડવું. આ પ્રસંગ આવે તો પણ કરવું નહિ તેનું નામ “અપાય. કાયાના સંસર્ગથી ત વિરમે છે. કાયાને સંસર્ગ છે. વળી શું કામ લીધે? એ તે ચોરથી રક્ષણ કરે. ચોર આવ્યું ક્યારે? જોડે લીધે કેમકે કદી ચોર આવી પડે તે બચાવ કરે એ બુદ્ધિથી લીધે છે. બુદ્ધિને સંસર્ગ. બુદ્ધિથી ચેરેની કલ્પના કરી તેને ખસેડવાનું વિચાર્યું. હિંસાના પચ્ચખાણ કાયાની બુદ્ધિથી. જે હિંસા નથી કરતા તેને અંગે બુદ્ધિને સંસર્ગ છે. કદાચ પ્રસંગ આવી પડે તે માટે તે ન જ કરવું. સટ્ટો રમનારે સટ્ટાના પચ્ચખાણ કરે તે કાયાથી સંસર્ગ. સટ્ટો રમતું નથી તે પચ્ચખાણ કરે તે બુદ્ધિથી Page #369 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર ૩૦૩ ખાવીસમુ સંસ` " સ``પ્રાણાતિપાતવિરમણ. સ જીવની Rsિ'સાથી વિરમવાનું રાખ્યું. તે સજીવની હિંસા કરતા હતા એમ નથી. બુદ્ધિથી વિરમવાની બુદ્ધિ છે.. જેવી રીતે બુદ્ધિથી ચેરેની પના કરી. ચેારા આવી પહોંચે અને રક્ષણ કરે તેથી વળાવેા લીધે, તેમ હિ ંસાને અંગે કલ્પના આવે, પ્રસ ંગે આવી જાય તે પણ મારે હિંસા કરવી નહિ. બુદ્ધિથી ધી હિંસાઓ કલ્પી, તેથી દૂર રહ્યો. ચારી છેાર્ડ એ ચારને જ કહેવાય. દુનિયામાં કાયાના સસંગનાં દૃષ્ટાંત છે માટે જોડે ધ્યાન રાખ. વફાદારીના સેગન લેવાય છે ત્યાં પ્રજા શુ એવફાદાર હતી? એવફા થયે હેાય તે જ લે ને ? ના. પણ ખિનવફાદારીના પ્રસંગ આવે તે બિનવફાદારી નિર્ડ કરૂ. વફાદારીથી ચાલીશ એ આશયે સેગન લે છે. આથી જે હિંસાથી વિરમવાનુ` કહે છે તે હિંસા કરતા જ હેાય એ નિયમ નથી. અહીં ‘અપાદાન’ ર કહીને પચમી કહી તેથી અહીં અપાદાનમાં પંચમી લેવાની છે. આ સર્વ પ્રકારની હિંસા બુદ્ધિથી સમજી લીધી છે. બુદ્ધિથી આત્માએ સ’સ કર્યાં છે અને આવે પ્રસંગ આવે તે તે ન કરવી. અહીં કાયાના સસને અપાય નથી. સવ' કહેવાનુ કારણ શું? ‘સ’વિશેષણની જરૂર શી ? એક ઘટતુ ઘટપણું એળખ્યું તે દુનિયાના બધા ઘટા એળખાઈ ગયા. રતિભર સેનાને પારખ્યુ. તે આખા જગતનુ સાનુ પારખ્યું. સેાનાપણુ ખ્યાલમાં આવવાથી જળનનું સેનુ પારખ્યું. કંટકે ન દેખ્ય પણ સેનાપણું ખ્યાલમાં હતુ. હિંસાપણું તે તમારા ખ્યાલમાં તે રાખો તે પછી સર્વથી કહેવાની જરૂર શી? સર્વ ડિસામાં હિંસાપણું હોય તે હિં’સાથી વિરમે એટલું ખસ ‘સ શબ્દ’ * 4. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સ્થાનાંગસૂત્ર ( [ વ્યાખ્યાન નકામો છે. જે જે હિંસા હોય તે બધાથી આપોઆપ વિરમવાનું થઈ જશે. “સર્વ મેલવાનું કામ શું? જેને હિંસામાં છકી રાખવી હશે તે કહેશે. ધૂળથી વિરમું છું. એ એના પચ્ચક્ખાણ લે. પેટમાં દુખે તે અજમો લે. સર્વ શબ્દ રાખવાથી બે લાભ સર્વ” શબ્દ મેલીને ફાયદે છે? કારણ છે છે: એક મહાવ્રતપણું જણાવ્યું છે. પ્રાણાતિપાત વિરમણ એમાં મહાવ્રતને વનિ નથી, જ્યારે “સર્વ આવે ત્યારે મહાવ્રતને વનિ છે. દેશથી વિરતિ કરે તેનું નામ “અણુવ્રત. સર્વથી વિરતિ કરે તેનું નામ “મહાવ્રત “સર્વ શબ્દ જોડે તેથી મહાવ્રતપણે સમજાય છે. એક ઘડાને કેડે. ઘડાને કેડે કે નહિ? રૂઢ શબ્દો દેશમાં કામ કરે છે. ચૌદ સ્વર એકઠા થાય તે સ્વર કહેવા કે એકલા એકલામાં સ્વરપણું છે? સર્વ પ્રકારની હિંસા છોડવા માટે “સર્વ ” લેવાની જરૂર છે. પ્રાણાતિપાતથી વિવક્ષિત. પ્રાણાતિપાત નહિ. જેમ ઘી લેટામાં ભર્યું હોય અને પછી . કેઈ ઘી પી ગયો તે એ બધું ઘી પી ગયે એમ જણાવ્યું. તે શું દુનિયામાં ઘી નથી? ના તેમ નથી પણ અહીં લેટા - પૂરતું “બધું સમજવાનું છે. અહીં પ્રાણાતિપાતમાં પ્રાણું. તિપાતની એક વસ્તુ છોડી દે, તે તેથી પ્રાતિપાતનું વિરમણ થઈ જાય એવું કઈ કહે તેથી મન્ના ઉદેશમાં જણાવી ઉત્તરમાં “સર્વ’ કહ્યું અને તેથી નિરવિશેષ “સર્વ” લેવું , એમ જણાવ્યું છે. તેથી “સર્વ” શબ્દ મેલ જોઈએ. મહાવ્રત લેવું જોઈએ. * *વેરમણ નો અર્થ * વેમ એટલે વિરમવું. જે લેકે વસ્તુ સમજી શકતા નથી. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ બાવીસમું] : સ્થાનાંગસૂત્ર સન્ ઉપસર્ગ-ધાતુ સાથે ઉપસર્ગ ડાય. અત્યંત સર્વ કાળને માટે સરકવું–ખસ્યા કરવું તેનું નામ “સંસાર” હતું. હંમેશા ભટકયા કરવું તેનું નામ “સંસાર.” ધાતુને ઉપસર્ગ જોડાય કે નામને જોડાય તેને ખ્યાલ નહિ. સમ્યફસાર કરે. વિરાળથી વિરોષે કમળ વિરમળે એ અર્થ કરવાવાળા બિચારા રચારવાવાળા હોય તે જુદી વાત. “થી ક્યાં લાગે? વિશેષે લેવું હોય તે - સપ્તમી લેવી પડે. પંચમી વિભાગમાં તે વિરમણને “પાછું ' હઠવું” એ અર્થ કર્યા સિવાય છૂટકે નથી. એ જ જગ પર સપ્તમી હેત તે વિશેષ રમવું થઈ જાત. પંચમી કરીને ચોખું જણાવી દીધું કે પ્રાણાતિપાતથી છૂટા પડવું. “સર્વ” પ્રાણાતિપાતને ત્યાગ કહેવું હતું ને? “ત્યાગ” શબ્દ રાખે હેત તે “મેટ” શબ્દ ન લે પડત ને પંચમી પણ ન લેવી પડત. જગતમાં આશ્રવની પ્રવૃત્તિ કેઈ દિવસ બંધ થવાની નથી પગ બચાવવા હોય તેણે પિતે જેડા પહેરી લેવા. દુનિયામાં કાંટા ન હોય તે પ્રસંગ ન આવે. જગત કર્મના સકંજામાં સપડાયેલું છે. તેમ આશ્રવમાં ગડમથલ કર્યા કરવાનું છે. તારે વિરમવાનું છે; આશ્રવ તારાથી વિરમે નહિ. પચ્ચખાણ કરે તે જ કમથી બચે આ ઉપરથી દવનિત કરે છે કે અનાદિ કાળથી જીવ આશ્રવમાં પડે છે. પ્રાણાતિપાત વિરગણુ. ઘેડેથી આદમી પ. જીવહિંસાથી પાછા હઠ. હિંસા મટી ચીજ છે. મટી ચીજ ન હોય તે પાછા હઠવાનું ન હોય. આત્માથી હિંસા ખસતી નથી; હિંસાથી આત્મા ખસે છે. તેને માટે પ્રાણાતિપાત-વિરમણ. ડિસા એ અનાદિની ચીજ છે. સંસારી જીવ પ્રાણાતિપાતના આવવાળે છે. બીજું શાસ્ત્રમાં કરે તે ભોગવે Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ગતિ નહિ તેટલું , કરે તે તે સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન એવી સ્થિતિ છે, જેને શાસનમાં કરનાર ને ન કરનારો બને ભેગવે. ખનને ગુન્હ હૈય છે. એક હથિયાર લઈને ખૂન કરનારા તેને ગુહે અને બીજી ત્રીજી વસ્તુ લઈને ખૂન કરનારા તેને પણ ગુન્હે જ માનીએ છીએ. કરે તે ભગવે ને ન કરે તે પણ ભેગવે એ જૈન શાસનને નિયમ છે. અર્થાત્ જે પચ્ચખાણ ન કરે તે બધાંએ ભોગવે એ જૈન શાસનનો નિયમ. પચ્ચકખાણ કરે તે જ કર્મથી બચે. પચ્ચખાણ નહિ કરવાવાળા પાપ કરે કે ન કરે તે યે પાપને બાંધે. એલું જૈન શાસન જ એવું છે કે જે અવિરતિને કર્મ માને છે; બીજાં બધાં અપકૃત્યથી કર્મ માને છે. જેટલી વિરતિ નહિ તેટલું કર્મ, કરે કે ન કરે. ખૂન કરે તે તે ખનને અંગે ગુન્હેગાર હોય પણ આ તે ખૂનને જાણતા નથી તેવાને તમે ખની ઠરાવી દે છે? અહીંથી પાંચ ગાઉ ઉપર રહેલા ત્રસ જીવે, કે વનસ્પતિને અમે જાણતા નથી તેની હિંસા અમને લાગે? હા. વિરતિ નથી કરી તેથી. વ્રત પચ્ચકખાણ ન કરે એટલે કર્મ બંધ. આથી બીજે નંબરે. અવિરતિને કર્મબંધનું કારણ રાખ્યું. મિથ્યાત્વ સિવાય અવિરતિથી કર્મબંધનું બીજું કઈ પહેલું કારણ નથી. કંપની (Company)ના મેંબરે(members) થયા. મેંબર ઘેર જઈ બેઠા. હાજર થએલાએ ગુહ રાજદ્રોહ કર્યો. તેમના કરવાથી ગુન્હેગાર આખી ટેળીને ગણવાના. પેલા બિચારા તે ઘરે બેઠેલા. મિલમાં ન કે નુકશાન થાય તે શેર હેલહેરોને ઘેર બેઠા ખમવાને. જે કંપનીમાં મેંબરપણે નામ નોંધાયું હોય તેમાં નફે કે નુકશાન થયા તે ભેગવવું પડે. નુકશાન કેમ થયું તેની ખબર નથી. આખા ચોદ લોકમાં એવું એકે સ્થાન નથી કે જેમાં આપણે ન જમ્યા હેઈએ. બધાને પિતાના માન્યા તે ન Page #373 -------------------------------------------------------------------------- ________________ બાવીસમું] . સ્થાનાંગસૂત્ર ૩૦૭ છે. વિરતિ કરી નથી. તીર્થકર મહારાજ સરખા ગર્ભથી ત્રણ જ્ઞાન ધરાવનારા એ ઘરથી નીકળ્યા. તીર્થકરથી ઘર નથી નીકળ્યું; પિત ઘરથી નીકળ્યા છે. અવિરતિ સાથે અનાદિની વિચારીએ. આત્મામાંથી અવિરતિ ન કાઢી શકાય તમે અવિરતિમાંથી નીકળી જાઓ. અનાદિ, ધ્રુવ એવી અવિરતિ છે. હિંસા અનાદિ કાળની છે. માત્ર તમે નીકળી જાવ એ તે રહેવાની. પ્રાણાતિપાતવિરમણ. હિંસા એ અનાદિની જગતની વ્યાપક અને અવિરતિની ચીજ છે. એને ખસેડવા માગે તે બને તેમ નથી. તારે ખસવું હોય તે તું ખસ, ફવા, તળાવ ગળાય નહિ. જેટલું જોઈએ તેટલું લઈ હાથે ગાળી લે; જતિને ગાળીશ તે કુવીશ. જગતનાને ગાળવા જઈશ તે ન ફાવે. તારા પિતાના આત્માને બચાવવો હોય તે ખસી જા. જીવ-હિંસાની અવિરતિ અનાદિની સ્થિર છે; હિંસાના કાર્યથી વિરમવાનું તત્વ નથી, હિંસાનું કાર્ય તે છેડી શકાય તેવું છે, પણ હિંસાની અવિરતિ અનાદિ કાળની છે. તેની અવિરતિની પરિણતિથી તારે પાછા હઠવાનું છે. હિંસા અંગે એક જ વિકલ્પ પ્રાણાતિપાતની અવિરતિથી થતે કર્મબંધ શાશ્વતે-નિત્ય બંધન થઈ શકે એવે છે. તેને કલ્યાણની બુદ્ધિ થાય તે તું ખસી જા, તું અવિરતિ-હિંસાનો ભય સમજ, એને છેડ, એ તેને ન છેડે, દુનિયા વિષયને છે. મનુષ્ય રિદ્ધિને છેડે છે અને રિદ્ધિએ મનુષ્યને છેડ-એ બે વાત છે પણ હિંસા તને ન છેડે એ ચોક્કસ છે. બે રસ્તે વિજેમાં નથી બે વિકલ્પ છે જ નહિ, એક જ છે. મને અંગે બે વિકપ કહે છે. (૧) જીવ શરીને છેડે ; (૨) શરીર ને છેડે છે. હિંસા કેઈ દિવસ છિને છેડવાની નથી; વે હિંસા છેડી છે. જેને વિષયવિષયી, Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન જીવ શરીર એને છોડે, એને એ છેડે પણ હિંસાદિકે પાપસ્થાનકમાં એકજ નિયમ છે. પાપ જીવને છોડે નહિ. જીવને જ પાપ છોડવું પડે. તેથી પ્રાણાતિપાત-વિરમણ કહેવું પડયું. જગતમાં પાપ છે, છે અને છે. હિંસા છે, છે અને છે. તું ધારે કે ડિસા જાય પણ એ કઈ દિવસ જવાની નથી માટે તારે જવું હોય તે તું જા. આથી પ્રાણાતિપાતથી હું વિરમું છુ એમ રાખ્યું. થાંભલે ન છેડે તેથી મનુષ્ય થાંભલે ન છોડ? મનુષ્ય તે બાથ કાઢી નાખવી જ જોઈએ. જીવે તે જરૂર નીકળી જવું જ જોઈએ. એ જરૂરિયાત જણાવવાને અંગે અહીં પંચમી છે. જ્યારે વિરમણ કરું છું ત્યારે જ હું બચું છું. અવિરતિથી કમ આવતાં હતાં એમ “વિરમણ” શબ્દ અવિરતિને ખ્યાલ લાવે. આથી અવિરતિથી કર્મો આવે છે એમ જાણીને, એનાથી ડરીને અને એ કર્મ બંધ કરવાને “વિરમણ શબ્દ મેલવાની જરૂર છે. . વિરતિ કે વ્રત ન લેતાં “વિરમણ” શબ્દ કેમ લીધે ? વિરમણમાં “મના પ્રત્યયથી ભાવ-પ્રત્યય લીધે તે તે કયા કાળને અંગે વિરમણમાં અન એકે કાળને પ્રત્યય નથી ? વ્યાખ્યાન ૨૩ તીર્થનાં આધાર - ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે શાસનની પ્રવૃત્તિ માટે અને મોક્ષમાર્ગ વહેતે રહે તે માટે દ્વાદશાંગીની રચના કરતા થકા જે પૂર્વની પહેલાં રચના કરી હતી તેને પહેલાં સ્થાપન નહિ કરતાં પહેલવહેલાં આચારાંગનું સ્થાપન કર્યું. બાર અંગોમાં Page #375 -------------------------------------------------------------------------- ________________ તેવીસમું સ્થાનાંગસૂત્ર ૨૦૯ આચારાંગની રચના (સ્થાપના) કરવામાં આવી. કારણકે તીર્થનું રહેવું, ટકવું તે આચારને આધારે છે. સર્વ વિરતિના આચારે તીર્થની ઉત્પત્તિ, ટકવું, ચાલવું છે, તેમ હેવાને લીધે નિગ્રંથ સિવાચ તીર્થ જ નહિ એમ કહેવાય છે. અફળ દેશના પર્યુષણમાં સાંભળીએ છીએ-દશ આશ્ચર્યો. તેમાં અભાવિતા પર્ષ નામનું આશ્ચર્ય કહીએ છીએ. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સસરણ દેવતાએ રચ્યું. ભગવાને દેશના દીધી પણ કેઈને વિરતિ થઈ નહિ. દેશનાને નિષ્ફળ ગણી, જોકે કેટલાક સમ્યકત્વ પામ્યા. સમ્યકત્વ અને ચારિત્રને સંબંધ સભ્યત્વ પ્રાપ્ત થયું તે ચારિત્રને આવ્યા વિના છૂટકે નથી. સમ્યકત્વ આવ્યા પછી પતિત ન થાય તે સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ભગવાઈ જાય ત્યારે ચારિત્ર આવ્યે જ છૂટકે. સમ્યકત્વને પૂછડે ચારિત્ર બંધાયેલું છે, પણ ચારિત્રને પૂંછડે સભ્યત્વ બંધાયેલું નથી. પહેલાં વિરતિ મળી ગઈ સમ્યક્ત્વ વગરની તે વિરતિને દ્રવ્ય-ચારિત્ર-દ્રવ્યવિરતિ કહીએ છીએ પણ તેની સાથે સમ્યકત્વ બંધાયેલું નથી. ચારિત્ર-આચાર એ અનંતી વખત આવી જાય પણ સમ્યત્વે અનંતી વખત આવે નહિ, સમ્યકત્વ વધારેમાં વધારે વખત અસંખ્યાત વખત આવે. એક માણસ જાસુસી કરવા આવે તે રાજ્યની સુખ સમૃદ્ધિ બધું દેખે છે, અનુભવે છે પણ તેનું ધ્યેય એક જ કે ચઢતી રાજાની કરવી છે. સુખ, સુધારે, સમૃદ્ધિ બધું દેખે. અપરિમિત ગુણે છતાં કયાં પિલ છે તે દેખવી છે. કિલ્લે આખે મજબૂત હોય, ખાં ક્યાં પડે તેવો છે તે જુએ. રાજ્યમાં પિલ જ્યાં Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સ્થાનાંગસૂત્ર (વ્યાખ્યાન છે તે જુએ. તેમ આને પુદ્ગલ તરફ ધ્યેય હેય. પુદગલની અરુચિની વાત મગજમાં ન ઊતરે. જેમાં વિદ્યા સાધવા બેઠેલે તે વખતે દેવી સામે આવે તે ન જુએ. વિદ્યા સાધીને તે રાજપાટ લેવાને છે. હમણાં દેવીની સામે જોઈશ તે રાજ્ય ન મળે, તેમ એને દેવલેક નહિ મળે, આશ્ચર્ય થયું ? . હવે મૂળ વાત પર આવે. દ્રવ્ય-ચારિત્ર અનંતી વખત આવી જાય તે પણ મેક્ષ કે સમ્યકત્વને નિયમ નહિ, પણ સમ્યકત્વ આવી જાય તે અર્ધ મુદ્દગલ-પરાવર્તામાં મેક્ષ પામે. સંખ્યાતા સાગરોપમ પછી ચા િપામે. કેઈ દેવતાઓ સમકિત તો પામ્યા છે. મનુષ્યો ન આવવાથી સર્વ વિરતિ ન થઈ એ આશ્ચર્ય. મનુષ્ય ને આવ્યા તે આશ્ચર્ય નહિ. સર્વ વિરતિ ન થઈ તે આશ્ચર્ય. મહાવીરના સમવસરણમાં સમ્યકત્વ કેઈ જીવોને થઈ ગયું, છતાં તે દેશના સફળ ન ગણઈ-નિષ્ફળ થઈ તેથી આશ્ચર્ય ગણાયું. સર્વ વિરતિ ન થઈ તેથી આશ્ચર્ય. ચારિત્રને આધારે જ તીર્થ આચાર પરત્વે જ શાસન અને તીર્થ પહેલી દેશના વખતે તીર્થ સ્થપાયું નહિ. પહેલી દેશનામાં સમ્યકત્વ થયા છતાં એને આપણે નિષ્ફળ ગણીએ છીએ. તીથની સ્થાપના કરાઈ નહિ. સર્વ વિરતિને લેવાવાળો કઈ થયું નહિ. તીર્થની સ્થાપના સર્વ વિરતિને લેનારે ન થવાથી ન થઈચારિત્રને આધારે જ તીર્થની ઉત્પત્તિ છે અને તીર્થનું વહેવું પણ ચારિત્રને આધારે છે. જ્યાં સુધી ચારિત્ર ત્યાં સુધી તીર્થ, ચારિત્રનો વિચ્છેદ તે દહાડે જ તીર્થને વિરહે, ગણધર મહારાજે તેથી પહેલાં આચારાંગ સ્થાપન કર્યું. Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ બાવીસમું) સ્થાનાંગસૂત્ર એમણે આચારાંગમાં સાધુના આચારનું નિરૂપણ કર્યું. કુલ્લાં કિમતી પણ તે ઘીને અગે ઝવેરી નેકલેસ (Nelace). તેયાર કરે પણ તેની પિટી વીસ-પચીસ રૂપિયાની. એ નેકલેસનું રક્ષણ કરનાર હોય તે તે પિટી. બરાબર આચારમાં ટકી રહે, એ બધાનું ફળ વિચારની સુંદરતા રહે તેમાં છે. વિચારનું અસ્તવ્યસ્ત ખાતું થઈ જાય તો એ જ ચરિત્ર રખડાવનાર થઈ જાય. ચક્રવર્તી ઓએ અને વાસુદેઓએ નિયાણું કર્યા તેથી તેઓ નર કે ગયા. રખડી ગયા. વિચાર વ્યવસ્થિત રહે તે મેલ પમાડે; વિચાર પલટ થાય તે રખડાવે, . ચારિત્ર ફળ દેનારું, મોક્ષને અંગે જરૂરી છે. તીર્થની જડ છે. એના વધવાએ વધવું. ઘટવાએ ઘટવું એટલું સંબદ્ધ છે.પણ વિચારસરણી બરોબર ચાલે તે કુળ દે છે. વિચાર સરણીમાં પલટે થાય તે નુકશાન થાય. સૂયગડાંગની રચના તેથી કરી. વગીકરણને અંગે ઠાણાંગજી. પાંચમા ઠાણામાં પંચમહૂવા પન્નર' એ ઉલ્લેખ છે. અનુક્રમસર જ પાંચ મહાવ્રત છે. તેમાં પહેલું પ્રાણાતિપાત-વિરમણ. રમણે શું કરવા નિવર્તન રાખે હેત તો અર્થ આવત કે નહિ ?. “રમi' શબ્દ કેમ પકડે છે? દશવૈકાલિક, આચારાંગ ને પકખીસુત્રમાં એ શબ્દ કેમ પકડે છે? વેરમણ શબ્દ યૌગિક નથી. . શમના ત્રણ પ્રકાર : . ; . શબ્દ ત્રણ પ્રકારના હોય છે. (૧) રૂઢ (૨). યૌગિક અને (૩) મિ. રૂઢમાં વ્યુત્પત્તિને સંબંધ નહિ. ગણિત શીખવાય છે ત્યારે કહેવાય છે કે એ નામનો માણસ, આમાં અને અર્થ શે. કાંઈ નહિ. ગ, . એ પણ એક જાતનું આંધળું અનુકરણ Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન છે. કેટલાકને ખ્યાલમાં ન હેાય. જગલીની લિપિ A. B. C. D. અ, ૬, ૬, ૭, એનુ જ અનુકરણ. નથી સ્વરનું ઠેકાણું, નથી વ્યંજનનુ' ઠેકાણું. આટૅની ભાષામાં કંઠય લીધા તે કય, જ્યારે એની ભાષામાં નથી અક્ષરા પૂરા, નથી રચના પૂરી, છતાં અનુકરણ કરીને અ, 7, , ૪ લીધા. વારતવિક રીતે આ, આ, હૈં, હૂઁ. શ્ ના અ કાંઈ નહિ. તે અધા રૂ. કેટલાક શબ્દ વ્યુપત્તિ પ્રમાણેના છે. પૅરોતિ તિ હતાં. જે કરનાર હોય તેને 'કર્તા' શબ્દ લાગુ થાય. કેવળ વ્યુત્પત્તિથી લાગુ થાય તે ‘ યૌગિક,’ યોગિકરૂંઢ શબ્દ તે વ્યુત્પત્તિ ને પ્રવૃત્તિને હિંસાખ રાખે. ગે એટલે ગાય. નૈઋતિ તિÎ:. ચાલે છે તે 7: તે શું ભેંસ, ઘેાડા ચાલતા નથી ? તેમ ગાય બેસે છે, કયાં ચાલે છે, છતાં એને ‘ગેા’કહીએ છીએ, ગેા શબ્દ વ્યુત્પત્તિ લઇને રૂઢ કરી નાખ્યા, ચાલતા હાથીને ન લાગ્યું પણ એઠેલી ગાયને પણ ‘ગા’ કહેવાય. તેવી રીતે આ વેરમણુ” શબ્દ એકલા વ્યુત્પત્તિ અર્થને લેનારા નથી, વ્યુત્પત્તિ લઈએ તેા ‘પાછુ નિવર્તવુ’ એ નથી. આ ‘વેરમ’ શબ્દ યૌગિક નથી. જો એ યૌગિક શબ્દ હેાય તે ત્યાગ ખુશીથી લેવાય. નહાતી પંચમીની જરૂર. વેરમાંની જરૂર? કયારે? વેરમણ યૌગિક હેત તે. પણ આ વેરમણ શબ્દ "યેાગરૂઢ છે. કાં રૂઢિ કરી ? ``જ્ઞાવાડ મ્યુવૈયાવળ. એમ ચેાગ્યરૂઢ કહ્યું. વિરતિ-વિરમણ કેનું નામ ? પાછું હઠવું. એટલાનુ નામ વિરતિ' નથી તે અહીં ‘ત્યાગ’ શબ્દ હવે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવે। હિંસાથી છૂટા રહેલા છે. કેવળ? વિરુતિર્રામ જ્ઞાવાચ્યુપેલ્યારમ્ (તત્તન્ના, ત્ર. ૭ જૂ॰ ? ના૦) Page #379 -------------------------------------------------------------------------- ________________ તેવીસમું] સ્થાનાંગસૂત્ર - ૩૧૩ જ્ઞાની -સગિ કે અગિ કેવલી હિંસાની ઝાપટમાં આવી ગયેલાં છે પણ સૂક્ષ્મ એ કેંદ્રિય કોઈની હિંસા કરતા નથી. હજુ બીજા જીવને અનુપગે અને કેટલી મહારાજને સર્વદા ઉપયોગ છતાં હિંસા થાય, પણ સૂક્ષ્મ એકેંદ્રિયને હિંસાં માત્ર નથી. જે તેને હિંસા માત્ર નથી તે એને “મહાવ્રતધારી માની લેવા ? હિંસા રહિતપણું એટલું જે હોય તે સૂક્ષ્મ એકેદ્રિયને મહાત્રિતધારી માનવા પડે. તેમજ સિદ્ધ મારાજ હિંસા રહિત છે, હિંસા કરનારા નથી. જગતના જીવે હિંસા કરીને કર્મ બાંધે તેનાં કારણે તેઓ બનતા નથી. સૂક્ષ્મ એકેદ્રિય અને સિદ્ધને સ્વરૂપહિંસા-દ્રવ્યહિંસા નહિ. હિંસાના કરનારા થાય નહિ. હિંસા ન કરવી તેટલા માત્રનું નામ “મહાવ્રત” કહેવામાં આવે તો તેને મહાવ્રતધારી અહિંસક થાય, માટે હિંસાપરિહાર, હિંસાત્યાગ એ મહાવ્રતના શબ્દોમાં ન રાખ્યું પણ “વેરમા ' શબ્દ રાખે. વિરમણથી વિવિધ અર્થનું વેતન “વેરમા' શબ્દમાં વધારે શું? “વેરમણ શબ્દ ચોગરૂઢ છે. અકરણ, ત્યાગ એ બધા યોગિક છે ગરૂઢ હોવાથી એ *વેરમ” શબ્દ ક્યાં લાગુ થાય તે વિચારો કચરાથી પેદા થાય તે પંકજ પંજાત નાં રુતિ વંક. માછલી પણ કચરામાંથી પેદા થાય કચરામાંથી જન્મેલ અને કમળની જાતને હેય તે પંકજ પણું. બાકી દેડકાં, કીડો, માછલીઓ પંકજ નહિ. વિમળ' એટલે પાછું હઠવું. નહિ કરવું, ત્યાગ કરે એટલા માત્રમાં ‘વિરમણ’ શબ્દ લાગતું નથી. વિરમ સામાન્ય નિવૃત્તિ અથને રાખનારા, નથી વિશિષ્ટ નિવૃત્તિને કહેનાર છે. જ્ઞ સ્વાડવુ ચાર વિરમણ શબ્દ મેલીને ત્રણ વસ્તુ ખેચી છે. જેનો ત્યાગ કરે છે તેને જાણે. મિથાષ્ટિ પણ, સમ્યગ્દષ્ટિ અવિરતિ, દેશવિરતિવાળા Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન પણ જાણનારા હોય. અભ્યપત્ય-પ્રતીતિ કરે, જાણે પછી તે નહિ કરવાની પ્રતિજ્ઞા કરે. સૂક્ષ્મ અને બાદરને જાણવા તે વિરમણને પહેલે અંશ છે. પ્રતિજ્ઞા કરવી તે બીજો અંશ છે. પ્રતિજ્ઞા ન કરો ત્યાં સુધી વિરતિમાં આવેલા નથી. આ જીવ કરવામાં જેટલે અથડા નથી તેના કરતાં વિરતિ ન કરવામાં વધારે અથડા છે. આ જીવ પાપ કરવાને પ્રતાપે જેટલે રઝ નથી, તેના કરતાં અનંત ગુણ સંસાર વિરતિ ન કરવાથી એણે વધાર્યો છે. અનંત કાળ વધારે રખડવું પડયું. અનંત કાળ તે (હિંસા) ન કર્યા છતાં રખડવામાં કાઢયે. ન કર્યા છતાં રખડવાનું કેમ? અવિરતિ હોવાને લીધે. આ જીવ અનાદિ કાળથી સૂક્ષ્મ નિગોદમાં હતો. કઈ હિંસા વગેરે કર્યા હતાં કે જેથી સૂક્ષ્મ નિગોદમાં હતું ? પાપનાં પચ્ચકખાણ ન કર્યા તે માટે. ગૂમડું થયું પણ આપણને રૂંવાડુંયે મનમાં નથી કે ખાઉં છું તેથી તેનું પિષણ એને મળે. ગૂમડું થયું હોય અને એ પાક ઉપર ચઢે છે ત્યારે મારા ખેરાકથી પરૂ થાય તેવી આપણી ઈચ્છા-કલપના હોતી નથી, છતાં જે પ્રમાણમાં ખેરાક લેવાના તે પ્રમાણમાં એનો રળી ગૂમડું ભાગ લઈ લેવાને. અવિરતિથી ભયંકર હાનિ જીવને અવિરતિ એ વિકાર છે. જે સમયે કર્મ આવે તેમાંથી અવિરતિ પિતાને ભાગ પડાવી લે. વિકાર સંગ મળવાથી વધે જ જવાને. અવિરતિ એ વિકાર છે. જે સમયે કર્મ બંધાય તેમાંથી અવિરતિને હિરસે ચાલુ રહે. કરવાથી - જેટલો કાળ ન કાઢવો પડે, એટલે કાળ ન કરવાથી કાઢો " પડે. સૂક્ષ્મ એ કેંદ્રિય જીવે અવિરતિના વિકારને લીધે કમ Page #381 -------------------------------------------------------------------------- ________________ તેવીસમું] સ્થાનાંગસૂત્ર ૩૧૫ બાંધનાર છે. સિદ્ધને અવિરતિનો વિકાર નથી, જે ખેરાક ખાય તેનું ગૂમડું થાય તેમાં ભાગ જાય. સિદ્ધ મહારાજને કર્મ આવતાં નથી. ' સૂક્ષ્મ એકેદ્રિય જીવો અવિરતિનો ત્યાગ કરનારા નથીઅવિરતિવાળા છે. સંજ્ઞી પંચેંદ્રિય સમજી છે. ત્યાગ કરતા નથી. અવિરતિવાળે વધારે રખડ? અવિરતિ કરતાં અજ્ઞાન વધારે રખડાવે તે માનવામાં વાંધો શું? સંજ્ઞી પંચેંદ્રિય કેટલી વખત સંસારમાં રહ્યો? અને એકૅક્રિયપણામાં કેટલી વખત રહ્યો? વિરતિનું ઉપાદેયપણું ન જાણે તે “અજ્ઞાન.” અવિરતિના બંધ ઉપર મુખ્યપણું રાખીએ છીએ. સૂક્ષ્મ એકેદ્રિય કર્મ બાંધ્યાં. નહિ કર્યા છતાં બાંધ્યા. કારણ? અવિરતિને લીધે. બાદર એકેંદ્રિયપણ કરતાં વિરતિ કરવાનો કાળ કેટલો? અવિરતિને લીધે સૂક્ષ્મપણામાં વેડયું. કરવાવાળે છેડવાવાળાના પક્ષમાં પણ જઈ શકે છે. હવે મૂળ વાત પર આવ-અભ્યપત્ય જણવું એ ગોણ, પૂર્વ કાળની ક્રિયા ગેણ હોય. નાહીને જમવા બેસું ત્યારે નાહવું એ ગૌણ. જ્ઞાન ગૌણ છે, પણ ગણું હેયા વિના ન ચાલે. પહેલાં જાણવું જોઈએ, જાણ્યા છતાં પ્રતિજ્ઞામાં ન અવાય તે જાણવાની કિમત નથી. જાણવું જરૂરી છે. શુભ પ્રત્યાખ્યાન ક્યું? ભગવતીમાં પ્રશ્નોત્તર ચાલ્યા. સારાં પરફખાણ કેના ' से केणट्टेगं भंते ! एवं वुच्चइ सम्बप.णेहिं जाव सिय दुपच्चकवाय भवति ?, गायमा ! जम्स णं सवपाणेहिं जाव सत्तहिं पच्चक्खायमिति वदमाणस्सा एवं अभिसमन्नागयं भवति इमे जीवा इम अजीया इमे तसा. इमे थावरा तास णं सधपाणेहिं जाव सब्यसत्तहिं पच्चक्खायमिति वदमाणस्स ने सुपच्चकवायं भवति. दुपचय खायं भवति, (भग० श ७ उ० २ सू. २७०) Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ સ્થાનાંમસૂત્ર [ વ્યાખ્યાન ગણવાં ? ને ખરાબ પચ્ચક્ખાણ કેને ગણવા? દયાને ઉદ્દેશીને સુપચ્ચક્ખાણની અને દુપચ્ચખાણની વ્યાખ્યા કરી. આ જીવ છે, આ અજીવ છે, આ ત્રસ છે ને આ સ્થાવર છે. તે જાણીને પચ્ચકખાણ કરે તેનું પચ્ચખાણ સુપચ્ચક્ખાણ છે. જીવ છે એવું જાણે તે સુપચ્ચખાણ જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી સુપચ્ચક્ખાણ ગણવાં ન િ જ્ઞાનની જરૂર છે પણ “જ્ઞાન” શબ્દથી અમુક જ્ઞાન–એને વિષય એમ સમજવાનું છે. જેને પરિહાર કરે છે તે પરિહાર કરકે વાને પદાર્થ જાણવું જોઈએ. જીવહિંસાનો ત્યાગ કરે ત્યારે જીવે જાણવા જે જોઈએ. જેણે હિંસાનો ત્યાગ કરવો છે તેણે સચિત્ત ને - અચિત્તપણને વિભાગ, સ્થાવર ને સૂક્ષ્મ વિભાગ કરી લે. જેને પરિહાર કરે છે તે વસ્તુ સમજવી જોઈએ. એ સમજ્યા સિવાય પરિહાર કહીએ તે મા સાથે કરે પચ્ચકખાણના હાથે જોડે છે ને બડાર જઈ પતાસું ખાય છે તેના જેવી વાત થઈ. પતાસું મોઢામાં ભરેલું છતાં કઈ પૂછે તો કહે મેં ઉપવાસ કર્યો છે. ઉપવાસમાં ખાવાનું છોડવું જોઈએ તેનો ખ્યાલ નાનાં બચ્ચાંને નથી. જે મનુષ્યને સચિત્તનો ખ્યાલ ન હોય તે હિંસા કરતો જશે અને કહેશે હું હિંસા કરતો નથી તેટલા માટે જ્ઞાત્વા ' વગેરે કહ્યું અને અહીં “મા” શબ્દ રાખે તે એટલા માટે કે હું એકલે ફરતે નથી. ત્રણને લઈને ફરું છું. “જ્ઞા? જે વસ્તુનો ત્યાગ કરે તેને જાણે. બીજામાં પંચવીસ તત્ત્વને જાણી લીધા * પછી ચાહે તેમ વર્તે તેમ જૈન શાસનમાં નથી જેના શાસનમાં - જ્ઞાન એ જ્ઞાનને માટે સાધ્ય નથી. પ્રવૃત્તિને નિવૃત્તિના ઉપગિપણ માટે એ સાધ્ય છે. માટે કહ્યું “ મ્યુ ” અંગીકાર કરે અને “જળ એની નહિ કરવાની પ્રતિજ્ઞા કરવી જોઈએ. પાપ જાણ્યું અને પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા ન થાય તો Page #383 -------------------------------------------------------------------------- ________________ તેવીસમું] સ્થાનાંગસૂત્ર ૩૧૭ ખરેખર એના કરતાં આ જ સારે. આ કેણ ગણે? જ્ઞાનીજાણનાર ગણે. કેટલાંક વચનો જે જે વ્યક્તિને લાયકના હેય તે તે વ્યસ્થિત શેભે ભેળાભાઈ આવે ત્યારે જમનાભાઈ કહે પિધારે તે શોભે પણ ભેળાભાઈ કહે કે હું ધારું છું તે તે શિશે નહિ. જાણનારે પાપથી હઠે નહિ તેના કરતાં નહિ જાણનારો સારો છે. બજારની અંદર ઝવેરી વેપાર કરી રહ્યો છે. ત્યાં રબારીના હાથમાં હીરે આવી ગયે છે. તે હીરાને સમજે નહિ. વિશેઠી અને ત્યાં આપીશ તે એના છોકરાને ગળે બાંધવાનું થશે. શેઠ લેશો? શેઠ કહેઃ “હા. શેઠના ચહેરા ઉપરથી રબારીને થયું આને લેવાનો વિચાર થ છે. કટકાના પાંચ લેવા છે? કાચના કટકના બે પૈસા આપે નહિ તે હમણાં પાછાં આવશે. ત્યાં દુકાન ઉપરથી ઊતરે ત્યાં બીજો લાવે. જે ઉતર્યો તે ‘સામી દુકાનવાળાએ દે ને કહ્યુંઃ અલ્યા, અહીં આવ. આ કટકે છે. શેઠે કહ્યું અઢી રૂપિયા. શું કહ્યું? પાંચ. પાંચ - નક્કી છે ? લાખને હોય તે પણ પાંચ.કે? અરે શેઠજી કરોડનો હોય તે પણ પાંચ. પેલા પ્રથમના શેઠે કહ્યું લાવ લાવ. દઈ દીધા. એ એ. મને તે કિંમત ન હતી તેથી પાંચમાં આપી આવ્યા. તમે હી જાણતાં હતાં તે અઢી રૂપિયામાં ન લીધો , તે મૂર્ખ કે શેઠજી મને “મૂર્ણ કહે છે. ન્યાય કરે, અમારામાં મૂખ કોણ? તેવી રીતે જે જીવ માનતા નથી. - નાસ્તિક છે, તેમને હિંસાથી વિચાર કરવાને શાને હેય? * ભરત ચક્રવતના ઉદગાર ભરત મંડારાજા પિતાના મેએ બેલે છે. મારા કરતાં નાસ્તિક સારા. પહેલાં કહ્યું છે કે “પધારે એ શબ્દ જિમનાભાઈના માં શોભે પણ અજ્ઞાનીના મેમાં શોભે નહિ. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ : સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન જે જ્ઞાની છે, તે વિરતિ નથી કરતે તેના મેંમાં આ વાક્ય શેભે છે. મારા કરતાં અવિરતિ સારા” નાનું કરૂં ન જાણતું હોય અને એ સાપ ઉપર પગ મૂકે. માટે જાણતે હેય ને પગ મૂકે તે માટે નપાવટ. નાસ્તિકે જીવ, પુણ્ય અને પાપને માનતા નથી. જાણતા નથી. એ ન કરે એમાં નવાઈ શી? આંધળો અથડાઈ પડે તેમાં કેઈને હસવું આવતું નથી. દેખતો અથડાય ત્યારે હસે છે. નાસ્તિક મિથ્યાત્વી આંધળા હોઈ અથડાય છે; પણ ભરત મહારાજ દી લઈને ફ પડે છે. હિંસા વગેરે કર્મ આવવાનાં બારણું છે, છતાં બંધ કરતા નથી તે પછી હું જાણનારો કે? જાણ્યા માન્યા પ્રમાણે ડિત અહિતની પ્રવૃત્તિ ન કરી ને સબુરીમાં હું–હેતા હૈએમ કહ્યું તો તેમાં બેત્તર કિલા ખાયાં. કમને આવું જાણ્યું ને માન્યું પછી નિર્ભયપણું શાનું? ' ભરત મહારાજા પિતાના મઢે કહે છે: મારો કરતાં નારિતક-મિથ્યાત્વીઓ સારા ભરત મહારાજા જ્ઞાની છે એટલે પોતાના આત્માની નિંદા કરવાને અંગે બેલે છે. તેથી તે વાક્ય તેમને શોભે છે પણ અજ્ઞાનને મોઢે આ વાક્ય શોભે નહિ. સર્વ વિરતિને મે આ વાક્ય શોભે નહિ. જ્ઞાની છે, વિરતિની ઈચ્છા છે તે ન કરી શક્ત હોય ત્યારે બળાપો કાઢે તેને શોભે. - મિથ્યાત્વી–અજ્ઞાની તમાશગીરોને ન શોભે. જ્ઞાત્યા - પહેલું જાણવું જોઈએ પણ જાણવાથી કે જાણવા માત્રથી મોક્ષ નથી. માટે જાણવા પછી માનવું અને ત્યારપછી આદરવું એમ બને ત્યારે મેલ. શંકા – “દેશ-આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાન.” એમ જ્ઞાનપંચમીનાશ્ચયવદન. ૬)માં કહ્યું છે. જ્ઞાન થશે એટલે કે બસ. જ્ઞાન પછી પ્રતિજ્ઞા કરવાનું શું કામ? સાધાન- અહીં સર્વ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ તેવીસમું ] સ્થાનાંગસૂત્ર આરાધકપણું ઉપચારથી છે નહિ કે વાસ્તવિક જ્ઞાનવાળાને અંગે તે શાસ્ત્રકારે કહ્યું: જ્ઞાનવાળા ને ક્રિયાવાળે તેમાં જ્ઞાનવાળે, દેશ-વિરાધક, કિયાવાળે દેશ-આરાધક. એમ મૃતસંપન્ન, શીલસંપન્નને અંગે જણાવ્યું. જે જ્ઞાન પામ્યું. જેને વસ્તુસ્થિતિ ખ્યાલમાં આવી, જેને શેઠ વેપાર કરીને લાખને માલ લઈ આપે. તેને માલ ભલે પાંચ પૈસામાં આવ્યું હતું પણ લાખમાં જેટલા ઓછા આવે તેની કીડી ચઢે છે, લાખમાં જેટલા ઓછા આવે તેને નુકશાન માને. ગફલતનું જાય તે છાતીએ વળગે. તેમ ચારિત્ર ન મળ્યું હોય તેને ખટકે રહે. એને નારકીનું દુખ. હિસાબમાં નહિ એટલે બધો ખટકે રહે. દુ:ખ રહે. જેને ઈદગીમાં મળીવાનો વખત નથી તેને ખટકે. આપણે મનુષ્ય જે મેળવવા માગીએ તે ઘડીના છઠ્ઠા ભાગમાં મેળવી શકીએ. નારકી કોઈ દિવસ વિરતિ મેળવવાના નથી. * ક્ષેત્રની પીડા ઓછી. ક્ષેત્રની પીડામાં એક વખત ગુન્હેગાર પિતાના ગુન્હાને સમજે તેને પછી જેલમાં દુઃખ ન થાય. તેવી રીતે જે જે સમકિતી જ જાણે છે કે પાપ કર્યા તે ભેળવીએ છીએ. ક્ષેત્રની પ્રતિકૂળતા છે; તેથી શું? પરમાધામિકે મારે છે તેથી શું? અનાજના દુઃખે, ખાવાપીવાના, ઓઢવાના દુખે છાતી ફાટીને મર્યો નથી પણ આબરૂનો સવાલ આવે તે વખત છાતી તપાશે. આ સમ્યકત્વવાળાને પહેલાંના ભવે વ્રત-પચ્ચકખાણમાં વિરતિ ન થઈ તેને એટલે બધે ધક્કો લાગે, કે નારકીના દુખે કરતાં પણ વધારે નરકમાં ગયેલા જવેમાં મહાદન કેને? સમકિતીને. જેને આબરૂ જવાને પ્રસંગ આવે તે મનુષ્ય જે દુઃખ વેઠે છે તે અકથ્ય દુઃખ વેઠે છે. તેમ વધારે વેદનાવાળો હેય તે સમ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન કિતી જીવે છે. કારણ જાણ્યા છતાં જે ન થાય તે સમજે છે. સિંહુ શ્વેદમાં પચે છે. સ્ક્ર ુ પાંજરામાં પૂરાય ત્યારે તરફડીયા મારે તેના એકે અશે બકરાને પૂરા તે એ તરફડી ન મારે, અર્થાત્ જે જ્ઞાની થયા તેને લાગેઃ અરર ! સિદ્ધ પાંજરામાં પૂરાઇ ગયા. અવિરતિએ આટલેા દાબી દીધેા છે. એને જેટલી વિરતિ આછી થઈ તેટલી કાળજામાં બળતરા થાય. માની હાય આટલું કરવા મક્યો, આટલું કર્યું. નિશાળમાં ગયા. ચણા મળ્યા, પતાસું મળ્યુ' તા મેાજ, એકલે 'ક્રિયાવાળા તેને પસ્તાવવાનું નથી. જેટલુ કરે તેટલું સુખ થાય. આ વાતને જ્ઞાતાસ્ત્ર સાથે મેળવવાનું છે. ઘેાડી ક્રિયા કરનાર આરાધના બુદ્ધિમાં છે. દેશ-આરાધક અને દેશ-વિરાધનાની સમજ માતાસૂત્રના અગિયારમા અધ્યયન (સૂ૦ ૬૭)માં વાત ચાલી, સહન કરવુ એ સાધુના ધર્યું. સહન કેનું કરવું? ઘરનું કે બહારનુ ? ઘરનું –ચતુર્વિધ સ ંઘનું. બહારનું “અન્ય મતવાળાનું, ઘરવું ને બહારનું સહન કરે તે સર્વ આરાધક, તેમ અહીં જ્ઞાન ને ક્રિયાવાળે સર્વ આરાધક. પણ કેઇક અહારનું સહન કરે ને ઘરનું ન કરે; કેાઈ ઘરનુ સડન કરે ને મહારનું ગ્રહન ન કરે. કોઇ ચતુર્વિધ સંઘનુ સડન ન કરે, ચતુધિ સંઘનું સહન કરે. બહારનું ન કરે, બહારનું સહન કરે. જે મહારનું બધાનું સર્વ સહન કરે છે—મરણાંત ઉપસર્ગ હાય તા પણ સહન કરે, છતાં તે દેશ-આરાધક, પણ જે શાસનનું સ સહન કરે ને બહારનુ' સહન ન કરે તે માત્ર દેશ-વિરાધક. તેવી રીતે અહીં એકલી ક્રિયાવાળે દેશ-આરાધક અને એકલા જ્ઞાનવાળા પણ દેશ-આરાધક કહ્યો છે. શાસન પંદર આનીના હિસાખમાં અને આખુ જગત Page #387 -------------------------------------------------------------------------- ________________ સૂરીશ્વરજી સ્થાનાંગસૂત્ર ૩૨ એક આનીમાં પરિણતિવાળું-જ્ઞાન જેમાં અવિકતિને સાથે હોય તેવું જ્ઞાન પર આની. તે જ્ઞાન સર્વ આરાધક છે, જે તેમ છે તે અભ્યપેત્યનું શું કામ ? જેને પ્રતિજ્ઞા કરવાની. મરજી હોય તેનું જ કાન, પંદર. આનીવાળું જ્ઞાન છે ને તે વિરતિ તરફ ઝુકાવનારૂ જ્ઞાન છે. અહીં પદાર્થનું જ્ઞાન થવું જોઈએ. “જ્ઞાવા' એટલે જ્ઞાનવાળો થયા છતાં, કમ્યુવેર એટલે સ્વીકારવું અને પછી પ્રતિજ્ઞા કરવી જોઈએ. આદ્રકુમારે પ્રતિજ્ઞા કરી હતી ને? પાપ જાણીને પાપની પ્રતિજ્ઞા કરીને પાપથી દૂર રહેવું. પાપને જાણવું, માનવું અને પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરવી. તેમ કરીને તેનાથી દૂર રહેવું તેનું નામ “વિરમણું.” દ્રવ્ય–પ્રાણ અને ભાવ-પ્રાણ જાણે તે દ્વારાએ કર્મ કેમ બંધાય છે અને રોકાય છે તે જાણે છે જીવનિકાયનું અધ્યયન (૩૦ ક. ૪) તે છ જવનિકાયનું સ્વરૂપ જણાવનારું હતું છતાં કટુક ફળ સુધી કેમ પહોંચ્યા? “વિરમણ શબ્દ તેથી વપરાયે. નુકશાન બંધ થવાથી આત્માની ઉજજવળતાનું સ્વરૂપ વગેરે જણાવવું જોઈએ. સર્વ પ્રાણાતિપાતકાત્રિા વિરમગ. સર્વ પ્રાણે જાણવા, સર્વ પ્રાણોને અતિપાત જાણવો, એનાથી કટુક પરિણામ આવે તે જાણવું, તે કર્મ કેમ રેકાય તે સમજવું. પ્રાણાતિપાતને આશ્રીને જ્ઞાન કરવું, એના પચ્ચખાણ કરવાં. પ્રાણાતિપાતથી દૂર રહે. અહીં સમાસ થઈ શક્યો નહિ, તેથી પંચમી રાખવી પડી. સર્વ જાતિના પ્રાકૃતિપાતને આશ્રીને જ્ઞાન, પ્રત્યાખ્યાન-દૂર રહેવું બને તે પહેલું પ્રાણાતિપાત વિરમણ-પહેલું મહાવ્રત. પ્રથમ ભાગ સમાપ્ત Page #388 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट १ .. (१) (अ) किं... जीवो तप्परिणओ (दा०१) पुवपडिवन्नओ उ जीवाणं। जीवस्स व जीवाण व पडुच्च पडिवजमाणं तु ॥ (आव० नि० ८९२); (भा) जीवस्स सो जिणस्स व अजीवस्स उ जिणिंदपडिमाए । जीवाण जतीणं पिव अजीवाणं तु पडिमाणं ॥१॥ जीवस्साजीवस्स य जइणो विवस्स चेगओ समयं । जीवस्साजीवाण य जइणो पडिमाण चेगत्थं ॥२॥ जीवाणमजीवस्स य जईण विवस्ल चेगओ समयं । जीवाणमजीवाण य जईण पडिमाण गत्थं (हरि० टी० पृ० ३८०) . (पृ० ११२) तए णं से आणन्दे गाहावई समणस्स भगवओ महावीरस्स अन्तिए तप्पढमयाए थूलगं पाणाइवायं पञ्चक्खाइ० (उपा० सू० ६). (२) निरर्थिकां न कुर्वीत जीवेषु स्थावरेष्वपि । हिंसामहिंसाधर्मशः कासन्मोक्षमुपासकः॥ (योग० प्र० २ श्लो० २१) ३ (आ) तित्थाइसेससंजय० (आव०नि० ५५८) 'तीर्थ' गणधरस्तस्मिन् स्थिते सति । (हारि० टी० पृ० २३३); (इ) तित्थं भंते ! तित्थं तित्थकरे तित्थं ? गोयमा! “अरिहा ताव नियमा तित्थयरे, तित्थं पुण चाउवण्णो समणसंघो, पढमगणहरो वा । (हरि० टी० पृ० ५९). (४) प्रत्यक्षतो न भगवानृषभो न विष्णु-रालोक्यते न च हरो न हिरण्यगर्भः। तेषां स्वरूपगुणमागमसम्प्रभावात् , ज्ञात्वा विचारयत कोऽत्र परापवादः॥ (लोकत० नि० श्लो० २२); आगमं आयरंतेणं, अत्तणो हियकंखिणा । तित्थनाहो गुरू धम्मो, सव्वे ते बहुमनिया ॥ (स० सप्तति श्लो० २७). . (५) समतिपवित्ती सवा आणावज्झत्ति भवफला चेव । तित्थगरुद्देसेणवि ण तत्तओ सा तदुद्देसा ॥ (पंचा० गा० ३५७) (पृ० १२४) “चोद्दसपुत्री चउनाणोवगए सव्वक्खरमनिवाई," (भग० सू० ७). Page #389 -------------------------------------------------------------------------- ________________ (७) (अ) अहावरं पुरक्खायं इहेगतिया सत्ता णाणाविहजोणिया जाव कम्मणियाणेणं तत्थवुकमा णाणाविहाणं तसथावराणं पाणाणं सरीरेसु सचित्तेसु वा अचित्तेसु वा तं सरीरगं · वायसंसिद्धं वा · वायसंगहियं वा वायपरिग्गहियं उड्ढवाएसु० (सूत्र० सू०. ५); (आ) तदप्कायशरीरं वातयोनिकत्वादप्कायस्य वायुनोपादानकारणभूतेन, (सूत्र०टी०पृ० ३५८) (८) सामीजीवादत्तं तित्थयरदत्तं तहेव य गुरूहि । एवमदत्तं चउहा पण्णत्तं वीयरागेहिं.॥ (सांधुअतिचार). . (९) सुनिश्चित नः परतंत्रयुक्तिषु, स्फुरन्ति याः काश्चन सूक्तसंपदः। तवैव ताः पूवोमहार्णवोत्थिता, जगत्प्रमाणं जिन वाक्यविपुषः ॥ (सिद्धसेन० द्वात्रि० १ श्लो० ३०). . (९) (आ) भुंजामो कमढगादिसु मिंगादि णवि पासे अहव तुसिणीए । (नि० उ ०१ भा० ३२२) 'संजमहे' ति, जइ केइ लुद्धगादी पुच्छंति-कतो एत्थ भगवं दिट्ठा मिगादी? 'आदि' सद्दातो सुअराती, ताहे दिटेसुवि वत्तव्वं-ण वि ‘पासे'त्ति ण दिटुत्ति वुत्तं भवति, अहवा तुसिणीओ अच्छति, भणति वा ण सुणमित्ति, एवं संजमहेउं मुसांवातो। चू०)- . (१०) (आ) भिक्खुगमादि० एस समत्तो लोओ सक्को यऽभिधारते छत्तं ॥ (नि० उ १०९ भा० ३२३). 'सेहो'त्ति, सेहो पवजाभिमुहो आगतो पञ्चतितो बा, तं च सण्णायगा से पुच्छंति, तत्थ जाणंता वि भणंति 'णं जाणामो ण वा दिट्ठो'त्ति, सेहस्स वा अणहियासस्स लोए कजमाणे वहुए वा अच्छमाणे एवं वत्तव्यं 'एस सम्मत्तो लोओ 'थोवं अच्छत्ति'। (चू०) (११) धम्मो चउब्विहो दाणसीलतवविविहभावणामइओ। . सावय ! जिणेहि भणिओ. तियसिन्दनरिन्दन मिएहिं ॥ दाणं च होइ तिविहं नाणाऽभयंधम्मुंवग्गहकरं च। तत्थ नाणदाणं तमहं वोच्छं समासूण (समराइञ्चकहा तइओ भवों): .. (पृ० २१६) वेमाणिए कप्पोवगेसु नियमेण तस्स उववाओ। .. नियमा सिज्झइ उक्कोसपण सो सत्तमंमि भवे ॥ (पयन्ना गा०७२.) Page #390 -------------------------------------------------------------------------- ________________ AN परिशिष्ट २ साक्षिग्रंथानामकारादि ग्रन्थनामानि पत्रांकः तत्त्वार्थभाज्य १८,१०३, १०५, अध्यात्मकल्पद्रुम १८६ २१८, ३१२ अनुयोगद्वारसूत्र . २४४ तत्त्वार्थसूत्र २२, ३२,७७, ८०, आचारांगचूर्णि. .२३१ १४५, १४६, १६५, १८०, २२६ आचारांगनियुक्ति २३२ तात्त्विकंप्रश्नोत्तर २४१, आचारांगसूत्र ..४६, १६१ २५९, २८३ आवश्यकचूर्णि ९०, २८४ · दशवकालिकसूत्र : १५, २३, आवश्यकटीका हरि०९२,२०३, ... २३७,२४८, ३२१ २५६, ३२२, ३२२ धर्मसंग्रहणी :..४४ - आवश्यकनियुक्ति ५२, १९९, , निशीथचूर्णि..... ३२३ .... २०३, २१३, २६७, २६९, निशीथसूत्र . २४४, २४५ . आवश्यक़सूत्र . . . . २३२. पयन्ना . ...... उत्तराध्ययनसूत्र ९०,. २६८ पर्वदेशना .. . "२४८ ... उपाशकदशांगसूत्र १२, ३२२ पंचवस्तु ५१, २००, २०८ .. ओधनियुक्ति १०९, २१३ पंचाशक ५३, १९३, ३२२ २२१.२३२,२४६ प्रज्ञापनासूत्र: २१४ ओपपातिकसूत्र - १६५ प्रणिधानसूत्र १९३ कल्पसमर्थन .. ५१ प्रवचनसारोद्धार - २२० ': कल्पसूत्र' . . २३९ प्रशसरति । २१६, २५४ .: कालकाचार्यकथा २४५, २८४ . भगवतीसूत्र ११८, १२४, रक्षामणक़सूत्र ... २१ २२२, २६३, २६६, ३१४, ३२२ :जीतकल्पभाप्य २४२, २५१ यतिजीतकल्प १६२ शातासूत्र २५५, ३२० यतिदिनचर्या . २११ झानसारअष्टक .. .. . .. २६९ योगदृष्टिसमुच्चय .:.४३ तत्त्वार्थटीकाहारि० ९२, २०३, योगशास्त्र १८५, २६६, २५६ २२०, २३३, ३२२ ... .. ३२३ Page #391 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગસૂત્ર ૩૨૫ लोकतत्त्वनिर्णय . ३२२ साधुअतिचार ३२३ विशेषावश्यक २७०, २७१ ‘सिद्धसेनद्वात्रिंशिका ३२३ श्रुतस्तव . . २७८ । सूत्रकृतांगसूत्र ३२२ समराइच्चकहा ३२३ सम्यक्त्वसप्तति - ३२२ . स्थानांगसूत्र १,१८० संमतितर्क २८८ २०९, २६२ संस्तारकपौरसि १२२ हिंसाष्टक हरि० २५२ - परिशिष्ट ३ - साक्षिपाठानामकारादि साक्षिपाठानि पत्रांकः आश्रवनिरोधः संवरः १८० अगाराओ अणगारियं० १३६. : डिसिति ऋषिम् अणंते'०२६६ . इच्छामिच्छातहकारो० २४४ अजी . १८५, संचालियंमि पाए० २२१ अट्ठ भवाउ चरित्ते १९९ उत्तरलाभे तु नियतः० २१८ अथ स्त्रिया-मुह्यसि 'उत्तरं' ज्ञानं चारित्रं च २१८ अदेशा० .. . उपकरणं-उपकरोती. २११ अनतिव्य० • उपने इ वा० . ९२ अन्तरङ्ग १८५ उवगरं जं जुजइ० २११ अप्पंपि सुयमहीयं० २६९ . एकोवि नमोकारो० ५२ अयमढे परमटे० ४७ . एगग्गचित्ता जिणसासण०५१ अहावरं पुरक्खायं० . . ३२२ एंगे जीवे एकः केवलो० २६२ अंतिमकोडाकोडीऍ० २७१: एंवमेकमजीवाख्यं० १०५ आगमें आयरतेणं० - ३२२ एवं जुगप्पहारोहिं० २४४ आत्मसंयोगेन० . . ... १०३. एष उत्सर्ग उक्तः० २०३ आया चेव अहिंसा २२२ करेमि भंते ! सामाइयं० १२ Page #392 -------------------------------------------------------------------------- ________________ ३२६ સ્થાનાંગસૂત્ર कहं चरे कह चिट्टे० २४८ तह चरमसरीरत्तं . २०० किं ? जीवो तप्परिणओ० ३२२ तं च पुषिण्माए० . २४५ कृतसङ्गः . . . १८५ तित्थाइसेससंजय० ३२२ कृतापराधेपि जने० २३३ तित्थं भंते ! तित्थं० ११८ कोहविवेगे० .....२०९ तेसिपि भावचरणं० २०० गंठत्ति सुदुव्मेओ० . २७० दन्ने भावे य थओ० १९३ गीयत्यो य विहारो० ६२४ दीर्घदर्शी .. १८५ चरणपडिवत्तिहेउं० १०१ दुःखोत्पत्तिर्मनः० २५२ चोदसपुची चड० . ३२२ देशसर्वतोऽणुमहती० १४६ च्युत्वोत्पद्य मनुष्येपु० २१६ दो ठाणाई परियादित्ता १८० छजीवणिया पढमे वीए० २३२ द्विधाऽयं धर्मसंन्यास० ४३ जय वीयराय जग० १९३ जयं चरे जयं चिट्टे० २४८ धम्मरयणस्स जोगो० २२० जं जुजइ उवकरणे० . २११ धम्मो चउविहो दाणा० ३२३ जं संमंति पासहा०४६ न य तस्स तन्निमित्तो० २२१ जिणभवणविव० . . १९३ नरलोकमेत्य सर्वगुण २१६ जिनपन्नत्तं तत्तं० १२२ नंदी सया संजमे० २७४ जीवस्त सो जिणस्त ३२२ निअमेण सद्दहंतो .२८८ जीवस्लाजीवस्स० . .३२२ निरथिकां न कुर्चीत० ३२२ जीवाणमजीवरस य० ३२२ निर्वाणपदमप्येकं० २६९ जो सम्मत्तं चरितं . १० नेवं चरणाभावे मोक्ख० २०० ढक्कानिनादेन० २४५ न्यायसंपन्नविभवः १८५ ण विना तिन्थं णियंटेहिं २५१ पढमे भंते महव्यप० २३७ तपणं से आणन्दे० ३२२ पतिट्टाणसमणसंघ० २४४ नन्य पंजे ते पमत्त० २२२. परसंयोगेन जीवस्या १०५ तदपकायशरीरं वानयोनि ३२३ पंच महब्बया पं० १०॥ तवलंजमो अणुमओ० २.३ पापभीर १८५ नम्यव-शलेदयवस्था र पावाणं कम्माणं Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ સ્થાનાંગસૂત્ર पुक्खरवरदीवड्ढे० . .. २७८ वेमाणिएसु कप्पोवगेसु० ३२३ पुरिसज्जाएवि तहा०, २०३ व्ययमायो... . १८५ पुरिसं पडुच्च. अहियः २४२ शैक्ष्यो वा प्रव्रज्याभिमुख १६२ पुरिसा गीतागीता० १४२ सच्चमिणं अच्छेरग ५१, २०८ पुरिसे णं भंते ! इसिं० २६५ समतिपवित्ती सवा ३२२ प्रत्यक्षतो न भग० ३२२ समणोवासयस्सणं भंते २२२ प्रमत्तयोगात् प्राणव्य० २१९ सम्यग्दर्शनज्ञान० ७९, २२६ भिक्खुगमादि० एसो० ३२३ संजमआयविहारण : २४६ भुजायो कमढगा० " ३२३ संमत्तचरिताई जुगवं ९० मरुदेविसामिए० . ५१, २०८ सामीजीवादत्तं० '३२३ मिथुनं-स्त्रीपुंसयो० . . १८ सुनिश्चितं नः परतंत्र ३२३ मुच्छा परिग्गहो० २२ सुस्सूस धम्मराओ० ५३ मूर्छा परिग्रहः . . . से केणटेणं भंते० ३४ से जाओ० इत्थियाओं १६५ • यथावद० . . . . से णंभंते !तहा सजोगी०२६४ रायाभणइ-पेच्छह... २५६ से भिक्खू वा० १६१ लजालुओ दयालू० २२० सो उभयक्खयहेऊ० . .४४ वासावासं पजोसवि० २३८. हन् हिंसायाम्... २८० - विनयफलं शुश्रूषा० २५४ हयं नाणं कियाहीणं० २६७ 'विमोत्ति चउत्था० २३१ हिंसाए पडिवक्खो होइ० २३७ विरति म ज्ञात्वा० : ३१२ हिंसाऽनृतस्तेयविषय० १६५ वुड्डाणुगो विणीओ.. २२० हिंसाऽनृतस्तेयाब्रह्म . १०५ Page #394 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન સ ૧ .. મળભૂત પ્રથને અને તેના ઉત્તરા પ્ર. ૧—પૃ. ૧૩-૧૪ ખાવીસ તીર્થંકરના શાસનમાં મહાવ્રતનુ અધૂરાપણું કે જેથી મહાવીરના વખતમાં પાંચપણુ' કરવામાં આવ્યુ? અગર કહે। મહાવીરના વખતમાં અધિકપણુ –મેાક્ષ માને પ્રવર્તાવનારા માટે છે? જો મહાવીર મહારાજના શાસનમાં અધિકતા કે ન્યૂનતા નથી તે ૨૨માં ચાર કેમ રાખવાં પડ્યાં. અને આ શાસનમાં પાંચ કેમ રાખવાં પડ્યાં? ૬. ૧—પૃ. ૧૪ આ શાસનમાં ન્યૂનતા કે અધિકતા નથી. ખાવીસ તીર્થંકરના શાસનમાં પણ ન્યૂનતા કે અધિકતા નથી....( પૃ. ૧૭ ) એ મળીને એક મહાવ્રત થાય છે....એ મળીને એક પ્રતિજ્ઞા હતી. (પૃ. ૨૫) જગતના વક્ર જડાને ફેરવવા મહાવીરને શબ્દ ફેરવવા પડ્યો. પ્ર. ૨—પૃ. ૧૮ ‘આદાન’શબ્દ પ્રસિદ્ધ હતા તે કેમ ન રાખ્યું? ૩. ૨-પૃ. ૧૮ ખાવીસ તીર્થંકરના શાસનમાં જીવે સરલ, બુદ્ધિશાળી હતા-વક્ર ન હતા. આ તેા વક્ર—જડ એટલે ગ્રહણમાત્રના પચ્ચક્ખાણથી પાટી પકડે. પ્ર. ૩—પૃ. ૧૯ પાંચ મહાવ્રતા કેમ કહ્યાં ? છેલ્લા પાઠે કેમ ફેરવ્યા ? ઉ. ૩—પૃ. ૧૯ મધું વક્ર-જડપણાને આભારી છે, છતાં એને માર્ગે લાવવે એ શાસ્રકારનુ ધ્યેય છે. પ્ર. ૪—પૃ. ૨૦ સન્યાઓ પરદાઓ વેરમળ કેમ ? ૩, ૪—પૃ. ૨૦-૨૧ જો સન્નાઓ ગાત્રો મેલે તેા અશન, પાન લીધું તેા તમારૂં મહાવ્રત ગયુ એમ કહે અને ઉપકરણ Page #395 -------------------------------------------------------------------------- _