________________
વ્યાખ્યાન
સ્થાનાં ત્ર ધારિત્રાળિ મોક્ષમાર્ગ: ( તસ્યા અ॰ ?, સૂ॰ ૨) એ કબૂલ-આ વાચ્યા છે. લક્ષ્યા નથી એમ કહી ઉડાવે. દુ:ખકારી લાગે, દુઃખને ટાળવું-શાંતિથી મરણુ થયુ' એટલે ખરાખ મરણને અંગે દુઃખ હતું તે ટળ્યું. કટાભાવ તરીકે માને, સારી સ્થિતિમાં સારા જન્મમાં મેાક્ષનું તત્ત્વ માને. દુઃખના કારણભૂત જન્મ જરા જે હતાં તે ગયાં તે મેક્ષ, તે જન્મ ને જરા ગયાં છે જ. વિશિષ્ટ અભાવ માન્યા. એને અલભ્યને આ મધ, આ આશ્રવ આ હિંસા, મારા મેાક્ષના પ્રયાણુમાં વિઘ્ન કરનારી છે. એમ થાય નિહ. ભવ્ય જીવ હાય અને મેાક્ષને મા લીધે હાય તે હિંસા, જૂઠ આડા પાટડા પડેલા દેખે, માને પણ ઉઠાવી ન શકે. રાગદ્વેષ હિંસારૂપ છે એમ ન મનાય
પાંચ મહાવ્રતામાં એટલા જ માટે કહ્યું કે સ્વદયા અને પદયારૂપ એક જ મહાવ્રત છે. સ્વદયા જરૂરી છે તે ભવ્યને અંગે આવવાની છે, કારણ તે દ્વારાએ કલ્યાણ થવાનુ છે પણ તે મહાવ્રતને વિષય નથી. ત્યારે કહેા રાગ ને દ્વેષ એ હિંસાનાં કરણા છે, પણ હિંસાનુ સ્વરૂપ નથી; એને જો હિંસારૂપ કહેવામાં આવે તે ખીજામાં કરણતા રાખી તેમાં તદૂરૂપતા લાવવી પડશે. જો રાગદ્વેષ કણુ છતાં તેને હિંસારૂપ લાવી દે તે રાગદ્વેષનાં છએ રૂપ કરી દીધાં તેથી પરસ્પર ભિન્ન થવાનાં, તેથી રાગદ્વેષ હિંસારૂપ જ છે એમ કહેવાને પ્રસંગ ન આવે. અને જો હિંસારૂપ કહેા તેા છએ રૂપ માનવાં પડશે. તેથી એક મહાવ્રત એમ ન રહ્યું.
પાંચ મહાવ્રતા કહેવાની જરૂર
८०
.
હિંસાથી વિરમવું એટલે બાહ્ય પ્રાણાના જે વિયેાગ