________________
અઢારમું]
સ્થાનાંગસૂત્ર
२४७
સારા નઠારા કેને ગણવા? શન-હથિયારરૂપ સારાના હાથમાં આવે તે સદ્ગતિ સાથે નઠારાના હાથમાં આવે તે દુર્ગતિ સાધે. જે સદાચારને સખી તે “સાર જે દુરાચારનો સખી તે નઠારા સદાચારને દસ્ત સદાચારને ક્ષણભર ન છોડે.
જ્ઞાનનું પૂજન સદાચાર આ કલ્પ ને અકલ્પનો પૂરેપૂરો કેળવાયેલ હોય તે કલ્પને કઈ દિવસ ખરાબ ગણે નહિ. પાંચે આચારરૂપી પાંચ સ્થાનમાં સ્થિર સંયમ, તપસ્યા કરી ભરપૂર હોય, આવે હેય અને ગીતાર્થ હોય તેના વચનને અંગે નિર્વિકલ્પપણે તત્તિ' આ સમાચાર. જૈન શાસન જ્ઞાનનેસ્વતંત્ર જ્ઞાન તરીકે સાધ્ય માનતું નથી. સદાચારને માટે એને માને છે. જ્ઞાનનું પ્રયેાજન સદાચાર, આંખ દેખવાનું કામ કરે. દેખવાના મુદ્દાઓ કામ કરે નહિ. ઈષ્ટ હોય તે દેખવું, અનિષ્ટ હેય તે ન દેખવું. જ્ઞાન એ જે તત્વ હોય તે પડી ગયેલી મહેર દેખવામાં આવી, જ્ઞાન થયું છે, ઉંચકે નહિ, શું જામાં નાખે નહિ. શું કહો? અજ્ઞાની. દેખ્યું કામનું શું? ને દેખ્યું તે તારી ફરજ હતી, તે તારે લેવી હતી. સાપ દેખ્યો. સાપ છે, જ્ઞાન થયું. ખસો છે. શું કરવા? જ્ઞાન ઈષ્ટ પ્રાપ્તિના સાધનો સંપડાવવાં અને અનિષ્ટ પ્રાપ્તિના સાધને દૂર કરવા તરીકે ઉપયોગી છે. તેમ જ્ઞાન એ કોઈ પણ અંગે ઉગી હોય તે ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટ દૂર કરવામાં