________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યખ્યાન
૨૪૬
પણા ઉપર આધાર રાખે છે.
એક આંખે અધૂરૂ દેખાય
૧એક સાધુપણું ગીતાનું છે અને ત્રીજું સાધુપણું ગીતાની નિશ્રામાં રહે તેવુ. આથી ત્રીજી સાધુપણુ જિનેશ્વરે જ્ઞાનથી દેખ્યુ નથી તે કહે કયાંથી ? જ્ઞાનને લીધે થવાવાળાં પાપ દેખ્યાં, તે જ્ઞાનને લીધે થવાવાળા ફાયદા તપાસ્યા ? શાસનનું ચાલવું, સદ્ગતિ, પુણ્ય પ્રકૃતિની તીવ્રતા એ જ્ઞાનને જ આભારી. એક આંખે દેખતે હોય તેવા જો જમણી આંખ ખુલ્લી હાય, તે તે જ ખાજુ દેખે, જ્ઞાનને દૂષિત કરનારને જ્ઞાનના દોષ જ દેખાય: મધ્યસ્થ દષ્ટિવાળા હેાય તે જ્ઞાનના દૂષણા દેખ્યાં તેની સાથે તેનાં ભૂષણા પણ દેખે. સારા નરસાને આધાર વાપરનાર પર
જ્ઞાનને શાની જડ માનવી ? જગતમાં હથિયાર શાપ સમાન કે આશીર્વાદ સમાન ? અને કેવાં ગણવાં ? શાણાના હાથમાં આવે તે આશીર્વાદ; દાધારગીના હાથમાં આવે તે શાપ સમાન. હથિયાર સ્વતંત્ર આશીર્વાદ સમાન કે શાપ સમાન નથી. એમ જ્ઞાન સારાના હાથમાં આવે તે શાસન ચલાવવાનુ કારણ અને મેાક્ષનુ કારણ અને,
જ્ઞાનને હિસાબે સારા કે નઠારા ગણવાનુ રહ્યું નહિ ત્યારે
१ गीयत्थो य विहारो बिइओ गीयत्थमीसिओ भणिओ एत्तो विहारो नान्नाओ जिणवरेहिं ।। १२२ ।। संजमआय विहारण नाणे तह दंसणे चरिते अ । आणालोव जिणाणं कुवइ दीहं तु संसारं || ૨૨ || એનિયુક્ત્તિ).
: