________________
બીજું]
સ્થાનાંગસૂત્ર ગઈ કૃત આઈ ખસમ જેવું થયું" સંયમના ઉપકરણમાં પણ મૂર્છા ન રખાય * જે ઓઘો નવો હેય ને પૂજવું હોય તે આ ન એ છે. ઓઘાથી અદ્ધર આકાશ પૂજાય છે. ચરિત્રને પાલનને માટે જે વસ્તુ લીધી, તે વસ્તુ રખાય ને ચારિત્રને ચૂર થાય તેનો અર્થ છે?
કદાચ ઉપગરણ ઉપર શાહીની કલમ પડી ને ડાઘ લાગે તો “એ. હું શા માટે? આત્માને કર્મબંધનથી બચાવવા માટે દ્રવ્ય થકી થતી હિંસા બચાવી લેવી જોઈએ. તે બચાવવાનું સાધન તેમાં ડાઘ લાગે તેથી પૂજવામાં વાંધે આવવાને નથી. ઉપકરણ છે સાધન એમ કહેવાવાળા-એવું કહીને આત્માને છેતરવાવાળા છે. ઉમાસ્વાતિ-શäભવસૂરિને નામે જે સંયમસાધન સિવાયની ચીજ છેડી તેથી મહાત્મા થઈ ગયા એમ માનશે નહિ. નિર્મમત્વ ભાવનું ધ્યેય ચૂકયા તે દેવું જ છે. જેવી રીતે ઉપકરણ સિવાય-ધર્મ સાધન સિવાયની વસ્તુ છોડવાની છે તેમ તેમાં પણ મમતા છોડવાની છે. તેથી ઉમાસ્વાતિજીને મૂછ પરિઝ રાખવું પડ્યું અને શય્યભવસૂરિને પણ મૂચ્છ એ જ પરિગ્રહ રાખવું પડયું. (મુરઝા પરિમાણો ગુનો રૂય યુ મળિT | શ૦ ૦ ૨૨૦) અન્યાશ્રય ટાળવા માટે મહાવ્રતમાં “રિસા ચેરમ” કહેવું પડયું. ' મનુષ્યદેહ મોક્ષની નીસરણી છે
બીજી વાત દૂર રહી. આ તે ઉપકરણ છે. સારું રહ્યું તે શું? બગડે તે શું? મોક્ષની નીસરણું તે મનુષ્યદેહ. જેમ નીસરણ સિવાય મેડે નહિ ચઢાય, તેમ મનુષ્યના દેહ આ સિવાય કઈમેક્ષે જતો નથી, ગયે નથી અને જશે નહિ.