________________
ઉપર
વસ્થાનાંગસૂત્ર ,
[ વ્યાખ્યાન
અને પ્રાણનું વ્યપરપણું પ્રમત્તગના પચ્ચખાણ નથી; પચ્ચક્ખાણ તે પ્રાણુવ્યપરોપણનાં છે. હિંસાથી વિતિ કહેવામાં પ્રત્યાખ્યાનય, વિવેચનીય વસ્તુ છે. હિંસા ન રાખીએ ને “વધ શબ્દ રાખે હેત તે જીવવધથી વિરમું, કહેવામાં શી દશા થાત? સર્વથા મરણથી વિરમવાનું થાય. આંધળે, બહેર કરવામાં કોઈ પણ પ્રકારે પ્રતિજ્ઞાને વાંધે રહે નહિ. વધના ત્રિવિધ ભેદે : : ' , ' ',
શંકાશ્વધના ત્રણ ભેદ છે. (૧) જે પર્યાયમાં જે જીવ રહ્યો તે પર્યાયનો નાશ કરે તે “વધી પાણી પહેલાં મોજના ઉછાળા નહિ હોય. પૂરી વાત થવા દે પછી બેલ. (૨) જે દુઃખ ઉત્પન્ન કરવું તેનું નામ “વધ” નથી. તે પર્યાયનો નાશ કર્યો, નથી દુઃખની ઉત્પત્તિ કરી, એટલા માત્રથી વધુ સંપૂર્ણ થઈ ગયે એમ નહિ. (૩) પરિણામની કિલષ્ટતા કરવી. આ ત્રણેનું નામ “વધ. પર્યાયનો નાશ, દુઃખની ઉત્પત્તિ અને પરિણામની કિલષ્ટતા તે “વધ. જિનેશ્વર મહારાજે આ ત્રણનું નામ “વધ” કહેલું છે, તે વધ-પ્રયત્નથી, ઉદ્યમ કરીને, સાવચેતી કરીને વર્જ જેઈએ માટે પઢને વચ્ચે નીવવહારો મળે કહીં દે; પછી પાળવાબ શું કામ ? ' વર્જન આચાર પરત્વે, પ્રતિજ્ઞા પર નહિ ,
સમાધાન–વર્જવાની અપેક્ષાએ તેં જૈણવેલે વધ વર્જવાને છે પણ માંદ્રતમાં પ્રાણાતિપાતવિરમણ રેખ્યું તેનું કારણ ધ્યાનમાં લે. વધ એ જગતમાં વ અસંભવિત છે. સંગ, १. दुःखात्पर्तिमनः क्लेशः तत्पर्यायस्य च क्षयः । यस्याः स्यात् सा - પ્રયત્નન, હિંસા દેવા વિસ્થિતા છે (હારિદ્રીહંકા–અવળિ)