________________
અગિયારમુ
વય કે ખલાસ વાદથી બચવા માટે જ્યાં મહારના સંજોગા રાકાયા કે બ્રહ્મચર્ય પળાય. મૃષાવાદને અંગે જ્ઞાન જોઇશે, મેઢુ કાબૂમાં જોઇશે. વિચારીને ખેલવુ', પદાર્થ હોય તેવુ ખેલવું, એ ન અને, તમામ દ્રવ્ચેાને વિષય હાવાથી મૃષાવાદ બીજું
મૃષાવાદવિરતિના વિષય કયા ? સદ્રવ્ય. મૈથુનનવતિને વિષય વિજાતીય. મનુષ્ય, સ્ત્રી, રૂપી, અરૂપી તમામ દ્રવ્યેા બીજા મહાવ્રતાના વિષય. ચેાથા વ્રતના વિષયની અલ્પતા હાજાને લીધે અને મૃષાવાદમાં વિષયનું બહુપણું હોવાને લીધે બીજે નંબરે મૃષાવાદિવરિત રાખવાની જરૂર છે. અદત્તાદાન ત્રીજે ને ચેાથે મૈથુન ચેાગ્ય જ છે
શકા ત્રીજે તે બ્રહ્મચર્યને લે। એક નખર ચઢયુ તે સ ંતેાષ માનીશું. માનની ખાતર તે એક નખર ચઢાવી દ્યો. સમાધાન— વસ્તુસ્થિતિએ ચઢાવવા માંગતા હોય તે વિચા-ની જરૂર છે. અદત્તાદાન ટળાવવાને જીવેાની સ્થિતિના ખ્યાલ કરવા પડે. ચાર અદત્ત-સ્વામી-અદત્ત, જીવ, તીથ કર૦, ગુરુ॰ એમ કહ્યું. તેના ખ્યાલ ન રહેતાં ચારમાંથી એકને
ખ્યા નીકળી જાય તેા મીંડું વળી જાય. જ્યારે ચેથા વ્રતને અંગે રૂપ, રૂપસહગત એના ત્યાગ કર્યો કે ખલાસ. ભય કર પાપ છે એ કબૂલ. અદત્તાદાનની અંદર મેટા વિષય છે, તેટલે મૈથુનવિતિમાં નથી . તીથંકર-અત્ત વગેરે જેના ખ્યાલમાં ન હોય તે મિચારે મૈથુનથી વિનંતિ કરવાને શી રીતે? ગ્રહણ કરવા ચેમ્પને ગ્રડણુ કરે, ધારણ કરવા યેાગ્યને ધારણ કરે. *પરિશિષ્ટ મહેલ, નબર ૮) જુએ.
'
સ્થાનાંગસૂત્ર
૧૫૫
જેટલાનુ ખેલવું તેનુ જ્ઞાન જોઇએ. મૃષા અદનું ષડ્યત્ર મજબૂત હાવુ જોઇએ.