________________
ઉપેા ઘાત
ચેાગ્યતાથી અલંકૃત સૂવિના વાણીરૂપ આ વ્યાખ્યાન છે. એટલે એ અભ્યાસપૂર્ણ, મનનીય, રસપ્રદ, વિચારપ્રેરક અને માદક જણાય જ તેમાં શી નવાઇ?
'
.
પ્રસ્તુત વ્યાખ્યાને વિષે હું વિશેષ ક ંઇ કહું' તે પૂર્વે આ સૂરિવ ના અન્ય આગમાને અંગેનાં વ્યાખ્યાનાની સક્ષિપ્ત નોંધ લઇ. છું, અને સાથે સાથે એમાંથી જે અપ્રકાશિત હાય તે સત્વર પ્રકટ થવાં ‘જોઇએ એમ નમ્ર પરંતુ ભારપૂર્વક સૂચવું છુંઃ વિક્રમસ ંવત્
આગમ
સ્થળ
રઠાણુ (ઠા૦ ૫, ઉ૦ ૧, ૩૦ ૧) ભગવતી (સ૦ ૧, ૦ ૧)
નદી ( સું॰ ૧)
કૈસૂયગડ (સુય૦ ૨, અ૦ ૧) અણુએગદ્દાર (સુ॰ ૧-૩ )
યાર (સુય૦ ૧, અ૦ ૪)
ભગવતી (સુ૦ ૧, ૩૦ ૧) ભગવતી (સ૦ ૮, ૩૦ ૧)
સૂયગડ (સુચ૦ ૨, ૨૦ ૫)
૧૯૯૧
૧૯૯૨
૧૯૯૪
૧૯૯૫
૧૯૯૬
૧૯૯૭
૧૯૯૮
૧૯૯૯
૨૦૦૦
પાલીતાણા
જામનગર
પાલીતાણા
અમદાવાદ
પાલીતાણા
પાલીતાણા
પાલીતાણા
કપડવણજ
મુખઈ
૧ આગમાને અ ંગે અપાયેલાં તમામ વ્યાખ્યાને ઉતારી લેવાયાં નથી. જે લિપિબદ્ધ કરાયાં છે. તેની આ નોંધ છે. વ્યાખ્યાને લિપિબદ્ કરવાનુ` કા` મુ`બઈના વિ॰ સ૦ ૧૯૮૮ના ચાતુર્માસ દરમ્યાન શરૂ કરાયું હતું.
૨ આમાંના ઘેડેક ભાગ આ પુસ્તકમાં પાયે છે
૩ આાને લગતાં તમામ વ્યાખ્યાને મારા ઉપક્ષેપ સહિત ગયે વર્ષે (ઇ. સ. ૧૯૪૭માં છપાયાં છે. આ ‘પુંડરીય' અલ્ઝયણુના બીજા સુત્તથ દસમા સુત્ત ( પત્ર ૨૭૦૨-૨૭૭) સુધીનાંનાં સ્પષ્ટીકરણાદિ રૂપ છે.