________________
૯૪
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન કે હિંસાને પિટાભેદ મૃષાવાદ નહિ. તે પછી રાત્રિભોજન એ. હિંસાથી વિરતિન પટાભેદ છે. તેથી મહાવ્રતની જગ્યા પર તેને જગ્યા આપી શકાય નહિ. મહાવ્રત કેઈને પિટાભેદે નથી. એના પિટભેદો અનેક થાય. રાત્રિભેજનવિરમણ એ પ્રાણાતિપાત વિરમણને પિટભેદ હોવાથી તેને મડાગ્રત તરીકે જણાવ્યું નહિ, પણ શ્રમણપણને અંગે મહાવ્રતના જેવું પાલન કરવાનું હોવાથી રાત્રિભેજનવિરમણને મૂળ ગુણમાં ગણ્યું. જરૂરી હોવાથી મૂળ ગુણમાં ગણ્યું. પણ મહાવ્રત ન ગવું. અણુ, મહા વિશેષણની જરૂર
શંકા-અણુવ્રતમાં “આણુ” વિશેષણ રાખે, તો મહાવ્રતમાં મહા” વિશેષણ ન રાખે. બે પાનાં સેળ નંબરના હોય તે બીજા પર ન કર્યો તે આપોઆપ ઓળખે. એક પર ન કર્યો હોય તો પણ ચાલે. સમાધાન–શ્રાવકોનાં સ્થૂલ પાપને અંગે અવ્રત છે પણ તે સાધુના પટાભેદ ન બને તેથી માત્ર એમ રાખ્યું. ત્રિભેજનવિરમણ તે “વ્રત. “વ્રત શબ્દ રાત્રિભેજનવિરતિને લાગુ થયે તેથી ત્યાં આણુ ને અહીં “મહારની જરૂર. મહાવ્રતમાંથી નીકળેલો ભાગ અણુવ્રત : .
વ્રતનું લક્ષણ નિશ્ચિત કરીને જે અણુવ્રતમાં વિરનિ થાય તે વિરતિ મહાવ્રતમાં નથી એમ નથી–અણુવ્રતમાં સ્થલ હિંસાની જે વિરતિ છે તે મહાવ્રતમાં નથી એમ નથી. તેથી મહાવ્રતમાં અણુવ્રતનો અવતાર થાય. સોમાં એક સમાય. મહાવ્રત સે તરીકે ગણ્યાં તેથી એક સમાય. મોટામાં નાનું સમાય. “અણુવત” સંજ્ઞા ન રાખતાં “વત રાખીએ તે આને પેટભેદ છે એમ ન આવે. જે પાંચ વન તરીકે તે જ પાંચ “અણુવતતરીકે.