________________
સાતમું]
સ્થાનાંગસૂત્ર . ગણાવવાં છે તે પાંચ બલીને કામ શું? સમાધાન–આ પાંચે મહાવ્રત કેઈના પેટભેદ નથી, સ્વતંત્ર છે તેથી પાંચની જરૂર. સંયમના વિભાગની અપેક્ષાએ સત્તર વિભાગ અને વગર વિભાગે એક સંયમ એમ કહી શકીએ. સંયમને અને વિભાગ પાડીને સત્તર, વગર વિભાગે એક મહાવ્રતમાં તેમ નથી. પહેલા ઠાણમાં “ મહેર એ પાઠ નહિ. પાંચ આવે ત્યારે જ મહાવ્રતને પાઠ આવે. તે એક, બે, ત્રણ, ચારની સંખ્યામાં કહેવાયાં નથી, કહેવાય નહિ, કહીએ નહિ. જે કહીએ તે મૂળભેદની ગરબડ થાય. માટે મહાવ્રત પાંચરૂપે જ કહેવાં જોઈએ, આ જણાવવા માટે પાંચની જરૂર રાત્રિભેજનવિરમણ મહાવ્રત કેમ નહિ?
'શંકા–અણુવ્રતવાળાને મૂળ ગુણ પાંચ કહેવાય તેમ છ પણ કહેવા જોઈએ. પણ અણુવ્રતવાળાને રાત્રિભેજનની વિરતિ મૂળ ગુણમાં કેમ લેતા નથી? વળી સાધુને રાત્રિભેજનની વિરતિ મૂળ ગુણરૂપે આવશ્યક છે. એ વિના સાધુપણું નહિ. તે પછી છ મહાવતે કેમ નહિ? જયારે રાત્રિભોજનની વિરતિ એ મૂળ ગુણરૂપ છે અને દરેક માત્રતધારીએ મહાવ્રતની માફક તેની રક્ષા કરવાની છે. તો મહાવ્રત છે કેમ નહિ? છ ને ત્રીજા ફાંટામાં કેમ ઘાલી દીધા? બે ફાંટા હતાઃ (૧) મહાવત ને (૨) અણુવ્રત: ત્રિભેજન માટે વ્રત ફાટે ઊભો કર્યો. મહાવ્રત તરીકે કહેવું લાયક છતાં તેને “મહાવ્રત ગયું નહિ, તેથી છ વ્રતને માટે એક ત્રીજે ફાટે ઊભે કરે પડે. .
. . રાત્રિભેજન મૂળ ગુણ ખરો પણ મહાવત નહિ
સમાધાન-પાંચ મહાવ્રત એવા રૂપે કે પેટભેદન બની જાય.