________________
૧૪૩
દસમું] . સ્થાનાંગસૂત્ર ઘરનું છે. એને સભ્યત્વનું દૂષણ છે. મૃષાવાદનું જૂઠું તે સોયનું જૂઠું પ્રાણોને સર્વથા નાશ કરનાર ગઠડીનું જૂઠું. મરને અર્થ અમર
: . મહાવીર ભગવાનના સમવસરણમાં ભગવાન વગેરેને છીંક આવી. દેવતાઓએ કહ્યું, મર વગેરે. ભગવાનને ખુલાસો પૂ. શ્રેણિકને જીવતે રહેવાનું કહે, તમને મર. મહાવીરે ખુલાસો કર્યો-જીવું છું ત્યાં સુધી બંદીખાનામાં છું, પાંજરામાં છું. મરી જઈશ ત્યારે કેદખાનામાંથી છૂટીશ. “મરને અર્થ અમર કર્યો. હિંસા કેઈને મેક્ષ દેનારી થાય. ? : હિંસક ન બચે હિસ્ય બચી જાય.. "
કે બંધક મુનિના પાંચસે શિષ્યને પીલી નાખ્યા. તે મેસે ગયા. હિંસાના ઝપાટામાં આવેલા મેસે જાય છે. જેની હિંસા થાય તે મેલે જાય. પણ મૃષાવાદના, ઝપાટામાં આવ્યું તે રખડી મરવાને. કહે મૃષાવાદ હલાહલ ઝેર. હિંસા કરનારે ન બચે, મરનારે બચી જાય.. . .
. ચેરીને પ્રથમ સ્થાન ન હોય 'હિંસા સ્વભાવે સર્વ પ્રાણને નાશ કરે. મૃષાવાદ ધર્મ સંબંધી ઊથલો ખવડાવે. હિંસા તે ગઢડીના ગુના જેવી. મૃષાવાદ એ સમયના જેવી. હિંસામર્દની પિક; મૃષાવાદ બૈરીની પિક, અદત્તાદાન પાડોશીની પોકા, હિંસા આખા આત્માનું નુકશાન કરનારા મૃષાવાદ આત્માના ગુણોનું નુકશાન
કરનાર. અદત્તાદાન બહારની વસ્તુને ફેરફાર કરનાર છે. માટે હું હિંસા કરતાં, જૂઠ કરતાં ચેરીને પ્રથમ સ્થાન અપાય નહિ. બ્રહ્મચર્યનું પ્રથમ સ્થાન કેમ નહિ? :
શંકબ્રહ્મચર્ય શાસનની જડ, ધર્મધ્વજ, સ્વર્ગની