________________
૧૮
પ્રભાત
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન કર્યું, પણ આ તે રહ્યું ને ? ના. અંશને પણ સમગ્રભાગ્ન છે. જેમ કોધ, માન, માયા, કે લેભમાંથી ગમે તેનાથી જૂઠું બોલે તે પાપબંધ તેમ બેમાંથી ગમે તેને ભંગ થાય તે મહાવ્રત જાય તેવું વક–જડ ન માને તેને લીધે પ્રતિજ્ઞાના શબ્દો જુદા આપવા જોઈએ તેથી “મેહુણાબો વેપાળ' ચોખા શબ્દો કહ્યા. કાયદાવાળાઓએ આટલા કાયદા સુધાર્યા છે, સુધારાના રાફડા-જે ફેરવવા જાઓ તે એકાદ પાનું ફાટયા વિના ન રહે. મિથુનથી સર્વથા વિરમવું તેનું નામ ચર્થે મહાવ્રત. સુધારાની ચિઠ્ઠીને પાર નહિ. ત્રુટિનાં ચિઠ્ઠાં લાગવા માંડ્યાં ત્યારે તત્વાર્થકારે લખ્યુંઃ મિથુનં-સ્ત્રીપુંસર્ગથુનમાવી મિથુનમ વા મથુન (૪૦ ૭ . ૧ માં) અર્થાત્ વેદદથી સ્ત્રી પુરૂષનું થવાવાળું કર્મ તે મિથુન.
વટવા રિરા રેuri' શા માટે? . પ્રશ્ન-આદાન” શબ્દ પ્રસિદ્ધ હતું તે કેમ ન રાખે? સમાધાન–બાવીસ તીર્થકરના શાસનમાં જ સરલ, બુદ્ધિશાળી હતા–વક ન હતા. આ તે વક–જડ એટલે ગ્રહણમાત્રના પચ્ચખાણથી પાટી પકડી એટલે વ્રત જાય માટે લેવું જ નહિ એમ ઉગે જ લેવાનો અર્થ કરે. અને લેવા માત્રનાં પચ્ચખાણ છે તેથી આહાર, પાણી, વસ્ત્ર લે તે કહે કે મહાવ્રત ભાંગ્યું. બાવીસ તીર્થકરના શાસનમાં સરલ, બુદ્ધિશાળી હવાથી ન લેવાની ચીજ લેવી તે “આદાન કરવું, કરાવવું અને અનુમોદવું નથી, તેમ સમજે છે. અમારે પાળવું નથી, પણ તમે લીધેલાં પચ્ચખાણ તેયાં તેમ બેલેકસેટી આવે તે સેનાને પરીક્ષા થાય. કાશ્મણ પત્થર આવે તે સેનું ઘસાય. માર્ગના ખપી પ્રેરણું કરનારા હેય તેને ગુણ મળે. જેને માર્ગ