________________
પહેલું
સ્થાનાંગસૂત્ર
ડાળવા છે તે આવે તે શું થાય ? આદાનમાત્રનું પચ્ચક્ખાણુ હતુ. લે એટલે મહાવ્રત ગયું-આવા વક્ર-જડા પાર્ક, ત્યારે તેને ઠેકાણે રાખવા એ શાસ્રકારનુ કામ છે.
•
માતા છેકરાંને પેાયે એ દૃષ્ટાંતથી વક્ર-જડેના ધર્મની ઘટના
:
માતા ૫૦ વર્ષના, ૧૫ વર્ષના અને પાંચ મહિનાવાળા છેકરાઓને પોષ.. ૫૦ વર્ષના છેાકરી છે તે છે કરે પણ તેને દૂધ પાવું, કે છાતીએ લગાડવુ' ન હોય. ૫૦ વર્ષ વાળાને ૫૦ વર્ષીવાળાની પેઠે પાષવા પડે. 'માતાનું તત્ત્વ પાષવામાં છે. ચાહે તે જૂદી રસેાઇ કરાવીને, રોટલો આપીને અગર દૂધ પાઈને, શાસ્ત્રકારને વક્ર જડને જુદા મેલ્યા પાલવતા નથી; નહિ તે પાઠ ફેરવવા પડત નિહ.
૧૯
પાંચ મહાવ્રતા કેમ કહ્યાં?, છેલ્લા પાડો કેમ ફેરવ્યા? અધું વક્ર-જડપણાને આભારી છે, છતાં એને માર્ગે લાવવેા એ શાસ્ત્રકારનું ધ્યેય છે. સત્તુ-પ્રાજ્ઞ એકલા માર્ગે આવે એમ નહિ પણ ઋજી-જડ, ઋજુ -પ્રાજ્ઞ, ને વક્ર-જડ એ ખધાને માર્ગે લાવવા જોઇએ. એ શાસન–શાસ્ત્રકારનું ધ્યેય છે. ઘરાકના દૃષ્ટાંતથી મહાવત ફેરવવાની ઘટના
દુકાન પર ચાર પૈસાનું ઘરાક આવે ભાવ કહે’ એમ એ કહે તે વખતે શેઠ ! સાચુ ખેલેા, એટલે તમને જૂઠામેાલા’ તમારી દુકાન પર આવીને કહી જાય છે પણ આંખ લાલ થતી નથી. માલ ખપાવવાના મુદ્દો છે. ઊલટુ તમને એ ઠરાવે જૂઠા, તમે કહે
છે ભાઇ, તુ તેા રાતદહાડાના ઘરાક. ચાર પૈસાની લાલચ માટે કહે છે-નૂડા જણાવનારને વળગેા છે. તે જગતનું કલ્યાણુ કરવાને કટિબદ્ધ થયેલા વક્રને ધર્મના રસ્તે લાવવા માટે
•