________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
૧૫૮
આલબે' હિતને માટે છે
શકા-સવાઓ પાળાવાયો વેરમળ હવે તારૂં સર્વપ્રાણાતિપાતવિરમણુ ઘેર ગયુ! સમાધાન એળએ સહન ન થયા, વસ્તુ તે પરિણમી હોય તે આ બિચારા અવિરતિ વાળા તેને આટલી લાગણી થાય છે તે મને કેટલી થવી જોઇએ ! સિંહગુફાવાસીએ રત્નકખલ ખાળમાં નાખી એમ કહ્યું ત્યારે વેશ્યાએ કહ્યું કે મને ફ્ાયદો કરનાર છે કે નહિ પણ તમે ચારિત્રથી ચૂકે તેને મને અફ્સોસ થાય છે. આ કથનથી એળમા વખતે મને ફાયદો થાય કે નહિ તે વિચારવાની જરૂર છે. મિણભાઈના ગુંજામાંથી મહેાર પડી, પછી તે મહેારને ગમે તે ખતાવે. તે વખતે મણિભાઈ એમ કહેવા ન જાય કે તારી પાસે બીડી લાવવાની પાઇ નથી, મને મહારની વાત કહે છે. વેશ્યાએ બતાવ્યુ છે: હિતશિખામણ હોવી જોઇએ, છિદ્રબુદ્ધિ
ન હાવી જોઇએ.
જૈન શાસનમાં એ રાશિ છે, જીવ, અજીવ છતાં, પરિવ્રાજકે એક જ મુદ્દાથી કહ્યું કે આ ખોલીશ ત્યારે ખોવુ અધ થશે. મંદા ફાવશે.
કેટલાકને સાધુનું છિદ્ર જ કાઢવું. આચારની શ્રેષ્ઠતા કે અનુકરણ ખ્યાલમાં નહિં લેવું. આવી શિખામણ દેવાવાળા તત્ત્વને ન પામે. જેને કહ્યું તેણે અંગત અસર હાય તે। સુધારવાની જરૂર. શાસનને અંગે છિદ્રબુદ્ધિ ન હેાવી જોઇએ. સર્વ પ્રાણાતિપાતથી વિષ્ણુ’ એ નય-વાકય
‘સર્વ પ્રાણાતિપાનવિરમણુ' એ મેાક્ષા`િને મેાક્ષનુ કારણ છે. પણ તે વાકયને જે વખતે તારે ઘેર લઈ જા તે વખતે