________________
છઠું ]
સ્થાનાંગસૂત્ર ગયું. એક રાખ્યું હોય તો અદ્વિતીચપણું રહેત. રાગ અને દ્વેષ સ્વતંત્ર હિંસારૂપ નથી
એક જ મહાવ્રત-હિંસાની વિરતિ રાખવામાં આવે તે હિંસાની વ્યાખ્યા કંઈ કરવી? પ્રમાદવાળા રોગોથી પ્રાણોને જે નાશ તેનું નામ હિંસા. આ વ્યાખ્યા અદ્વિતીય. જે તે વ્યાખ્યા રાખે છે તે મહાવ્રતને લાગુ પડશે નહિ. પ્રમતગ તે જ હિંસા એમ કહે તો અમથો કાળ પરોપ હિંસા એમ લેવું પડે પણ શાસ્ત્રકારોએ રો વારો વા એમ કહી પફખીસૂત્રમાં શરૂઆત કરી. ને હેતુ તરીકેના સ્થાનમાં મેલ્યા. એટલું જ નહિ પણ જોડે બીજામાં સપ્તમી રાખી તેથી પ્રથમ થઈ શકે તેમ હતું. પણ રાગદ્વેષમાં તે એફકે જંગ્યા પર સપ્તમી ન રાખી. રાગદ્વેષમાં તૃતીયા કરી નાખી. જયાં પ્રથમ કરવાની હતી ત્યાએ ભાવમાં તૃતીયા કરી નાખી. રાગ અને દ્વેષ એ હિંસાનાં કરણે, નહિ કે હિંસારૂપ કાર્ય રાગ અને દ્વેષ એ હિસારૂપ નહિ. પણ હિંસાનાં કરણે. મૃષાવાદમાં, અદત્તાદાન વગેરેમાં પણ રાજા વા તો વા કરણે છે. માટે રાગશ્રેષને એકલી હિંસારૂપ કે મૃષાવાદ આરિરૂપ કહી શકે નહિ.
પ્રમત્તયોજા” પ્રાયવરોuળ હિંદ ! (તરા ૩૦ ૭, સૂ) ૮) એમ કહી પ્રગમાં પંચમી તત્વાર્થરે કરી. . . વદયા એટલે શું?..
શાસ્ત્રકારોએ સ્વદયા પિકારી છે તેનું શું થશે? પિતાના અ ત્મા સંબધી દયા તે સ્વદયા. . '
: સ્વદયા મહાવ્રતને વિષય છે એમ શાસ્ત્રકાર કહેતા નથી. જો તેમ માનવા જઈએ તો સ્વદયાનું ખંડન એ મહાવ્રતનું
,
'
I