________________
૫૦
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ભાગ ખવાઈ જાય, પણ એ ર મૂળ જાય નહિ. અંદરથી મિત્ર ગણે, છતાં એક વખત “શત્રુ ગણે એટલે બસ. બીજ કેઈ કાળે ખસતું નથી. સન્નિપાત મર્યા પછી વિદ્વાન ,
તે વિદ્વાન ને મૂર્ખ તે મૂર્ખ મૂળ વાત પર આવો-તેથી મેહને કહેવું પડે કે વધારેમાં વધારે અર્ધ પુદગલપરાવર્તથી વધારે કબજામાં ન રાખી શકું. સમ્યત્વ પામીને નિગેદમાં ગયેલે જીવ અને નિગોદનો જીવ એ બંને સરખા; જેમ જગતમાં સન્નિપાતમાં સરખા છતાં સન્નિપાત મટયા પછી વિદ્વાન તે વિદ્વાન ને મૂર્ખ તે મૂર્ખ. સન્નિપાતમાં ચીંથરાં ચૂંથવાવાળાને દવા લાગું પડયે, તાવ ઉતરે અને સન્નિપાત ચાલ્યા જાય ત્યારે વિદ્વાન તે વિદ્વાન અને મૂર્ખ તે મૂર્ખ. એકેન્દ્રિયપણાને સન્નિપાત જીવને રહે ત્યાં સુધી બંને નિગદી સરખા. જ્યાં એકેન્દ્રિયપણું જાય અને અહીંથી સમ્યક્ત્વ પામીને ગયેલ હોય તેનું એકેન્દ્રિયપણું જાય, તેમાં ફરક છે. આશ્ચર્ય
જે અહીં આવેલ નથી, અનાદિથી ત્યાં રહે છે, એ મેક્ષે જાય તે શાસ્ત્રકાર “આશ્ચર્ય કહે છે. આશ્ચર્યને અર્થ સૂર્યને ઉદય ૨૪ કલાકે. વર્ષ પલટે ત્રણસો સાઠ દિવસે બને. ચોવીસીને પલટો ઉત્સપિણી અવસર્પિણીઓ બને. આ * બધા પલટા અમુક વખતે પણ અનાદિની વનસ્પતિમાં રહેલે મોક્ષે જાય એ બનાવ તે અનંતી ઉત્સપિણ અવસર્પિણી જાય ત્યારે બને. જેમ માતા મરુદેવા. જેઓ આ દાખલા ઉપર ધોરણ રાખતા હોય તેમણે સમજવું જોઈએ કે પૂર્વ ભવે આરાધનાના દરવા