________________
સત્તરમું] સ્થાનાંગસૂત્ર
૨૩૩ સામે લેતું મળ્યું. બેની પરંપરા ચાલી; એને છેડે નહિ. શ્રેષના પરિણામને અંગે વાત થાય છે. અવગુણ ઉપરને દ્વેષ સજજડ નુકશાન કરશે. તમે કુપાત્ર ન બને. એ તે કુપાત્ર તે કુપાત્ર રહ્યો છે. બેબી તે બેબી હતો. સાધુ સુપાત્ર હતું તે કુપાત્ર શું કામ થયે? મિથ્યાત્વ, કષાય અને અવિરતિ 'ઉપર છેષ તે “પ્રશસ્ત ષ. પ્રશસ્ત રાગ-ગુણ, ગુણ ઉપર. છેષ અવગુણ ઉપર હોય; અવગુણી ઉપર પ નહિ. સંગમ મહાવીરનું ભાવજીવન બગાડવા માટે મ. એણે કાલચક્ર માથે મેલ્યું. તેવાને અંગે પણ જavપાપિ ને, કૂવામથરતારથોડા इषद् बाप्पाद्रयोभद्र, श्रीवीरजिननेत्रयोः।। (योग० प्र० १ श्लो० ३) - આ સ્થિતિ. અવગુણ ઉપર પણ કરુણા ભાવ અવગુણુ ઉપર દ્વેષ એ અકર્તવ્ય
મનુષ્યને પદાર્થ ઉપર પ્રેમ હોય છે તે પ્રેમના પ્રકર્ષમાં નુકશાન સહન થતું નથી. માતાને ઘડપણે છોકરે. માતાને છોકરા ઉપર પ્રેમની ખામી નહિ. છેકરો માતાના વાળ ખેંચે તે વખતે ઠેકે છે. છોકરાની લેવાદેવા નહિ જોઈએ. વાળ ખેંચે, - વેદના થાય તે સ્થિતિમાં મા સમતાવાળી હોય તે કહે-વાળ
ખેંચાય છે, છેડી દે, સમતાવાળી ન હોય તે ધકકો મારે અને - કરે પડે, ને વાગ્યું તે તેને પંપાળે પિતે. વીતરાગ
પણાની પરિણતિ ચંઈ નથી ત્યાં સુધી કેધ થયા વિના ન રહે. પ્રશસ્તપણુ દેખીએ તે અવગુણ ઉપર દ્વેષ. અવગુણ ઉપર શ્રેષ એ કર્તવ્ય. અવગુણના બેદણું કાઢે. ગુણને રાગ એ કર્તવ્ય. જેમ બને તેમ ગુણમાં ઊંડા ઊતરે, ગુણને મહિમા વિચારે અને એના રાગવાળા થાઓ. અવગુણી ઉપર