________________
૨૩૪
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
દ્વેષ આવે તે કબ્ય નહિ. સૂયગડાંગ કરતાં આચારાંગ પહેલુ રચવાનું કારણ
'
ગણધર મહારાજે જૈન શાસનમાં મેક્ષ તે જડ ઘાલીને બેઠા છે એમ માન્ય ઉમાસ્વાતિએ મેક્ષ જડ ઘાલીને બેઠેલા છે એ માન્યું. અભળ્યે પણ એ માન્યું. ઘરેની જડ પૃથ્વીમાં પેઠેલી છે તેમ જૈન શાસનની અંદર મેાક્ષની જડ પેઠેલી છે. પહેલવહેલાં ગણધરે આચારાંગ કર્યું પણ સૂયગડાંગ ન કર્યું, તે માથી સમજાશે. આચારમાં વ્યવસ્થિત ન થયેલ એવા પણ પુરુષ હિંદુના છેક અભક્ષ્ય, અપૈય પેહેલેથી વજે, નુકશાન માટે થશે ત્યારે સમજશે. જેમ હિંદુપણાના કુળને અંગે અભક્ષ્ય, અપેય પદાર્થો પહેલાં છેડવામાં આવે અને નુકશાન સમજાય પાછળથી તેમ જૈન કુળમાં કંદમૂળ છેડવામાં આવે, ને નુકશાન સમજાય પાછળથી. આચરણ પહેલાં ને સમજણુ પછી
શકા—પહેલાં દીવા આવા ન હતા. હવે તે લાઈટ (Light) છે, તે રાત્રે ખાવામાં વાંધે શે ? - સમાધાન-સર્ચ લાઈટ(Search Light)ની જ્યેાત વધારે કે કેવળજ્ઞાનની જ્યાત વધારે ? જૈનથી કંદમૂળ ખવાય નહિ, એ ગળથુથીમાં. પ્રથમ આચાર શીખવાય. માળકને આપ કાને કહેવાય તે શીખવે છે કે સીધેા બાપ' શબ્દ શીખવા છે? જો ક્રિયાને મુખ્ય પદ ન આપવુ હેાય તે તમારી વસ્તુ છે તેમાં ક્રિયા ખસેડતા રહેજે. માનું ધાવણુ પછી લેજો. પહેલાં મા આમ કરે છે. એમ માને સમજો. જેએ ક્રિયાના કટ્ટા દુશ્મન છે તેએ એથી જ્ઞાનના નામે ક્રિયાને ખસેડે છે.