________________
સત્તરમું] સ્થાનાંગસૂત્ર
૨૩૫ વહેરાનું દૃષ્ટાંત
કેઈ ચેરે દાઢી પકડી. ફલાણા જાગે છે? ફલાણુએ દાઢી પકડી છે બસે આપવા પડશે. એટલી પકડશે તે ચાર આપવા પડશે. ચેટલીના રવાસે કહ્યા તે દાઢી છોડાવવા.
" આ એ જ્ઞાનની વાત કહી તે ક્રિયા છોડાવવા. જ્ઞાનને જમાને છે, ક્રિયા કરીને જ્ઞાન લે. કઈ પણ જૈન જ્ઞાનથી વિરુદ્ધ નથી. જ્ઞાનનું આરાધન કરનારા છે. સૌભાગ્ય-પંચમીએ નમો નાણસ કહેવાવાળા છે. કુલને વિષે, આને વિષે આચારની પહેલી જરૂર અને સમજણ પછી. પહેલાં “ભૂ બેલતાં શીખ્યા કે પહેલાં પાણી પીતાં શીખ્યાં? જમે ત્યારથી સમજાવવાની વાત રાખે છે? કેવળ ધર્મને અંગે ચેડાં કાઢવાની નીતિ છે. સુધર્માસ્વામીને બાર અંગની રચના કરવી હતી, વિચારની રચના કરવી હતી. છતાં પણ આચારની વ્યવસ્થા પહેલી કરી. સ્થાનાંગની રચના " તમે દયા પળો છે શાને અંગે? સ્વ સમયના વિચારે 'પણ પછી આવે છે. છેક ભૂ પીને બચતે રહ્યો; પછી ભૂનું સ્વરૂપ જાણશે તેમ સ્થાનાંગમાં સ્વ સમય, પર સમયની વ્યવસ્થા કરી. વગીકરણ કરે તે ઇયત્તા આવે, તેથી ઠાગજીની રચના " . . : : : : : - - - સ્થાનાંગને વિષય આચાર કે વિચાર નહિ
પણુ વગીકરણ - પાંચ મહાવ્રતો છે. હિંસા વગેરેને છોડે છે. બીજા