________________
સત્તરમું ]
સ્થાનાંગસૂત્ર
૨૩૭
દશવકલિકમાં આ ચાર ભાંગા બનાવેલા છે. હિંસા શબ્દ બંનેમાં " “હિંસા” શબ્દ પ્રમત્તગ ને પ્રાણવ્યપરોપણ બંનેને લાગુ પડેલાં છે. અનુપગે ચાલે તેટલા માત્રથી મહાવ્રત તૈયું પ્રમોગ અને દ્રવ્યપ્રાણુવ્યપ પણ બંનેના પચ્ચખાણ નથી. તમારું પચ્ચખાણ તે સૂક્ષ્મ બાદર, ત્રસ કે સ્થાવરમાંના કોઈ જીવ મરાય નહિ તેનાં છે. પ્રમત્તગ-પરિણતિને રહેવા દે, એની પ્રતિજ્ઞા રહેવા દે આટલા જ માટે કર્મ બંધનના ઉપર તત્ત્વ રાખીને તત્વાર્થ કરે. હિમાનું લક્ષણ કહ્યું. અડી આચાર ઉપર તત્વ રાખેલું હોવાને લીધે “પ્રાણાતિપાત” એમ કહ્યું પણ સૂક્ષ્મ આદિ ચાર કહેવાનું કામ ન હતું. “ સૂક્ષ્મ બાદર છતાં ત્રસ સ્થાવર શા માટે? '
- શંકા–સૂક્ષ્મ ને બાદર લે તે દુનિયામાં જીવ રહે તે નથી ત્રસ, સ્થાવર લો તે દુનિયામાં કઈ જીવ રહેતો નથી. બધા આવી જાય છે. છતાં તમે તો ચારે લીધા. બે વખત બબે શું કામ લીધાં? સમાધાન બેવડે દોરે બાંધેલું મજબૂત રહે. કબજે લઈ લે. અને લખાવી લે. તમે બેવડે રે મજ"બૂત ગણે છે, તેથી બધાં વ્રતમાં બેવડા દેરા કરવા પડે. * . १ हिंसाए पडियक्खो हाइ अहिंसा च बिहा सा उ। दवे भावे
છે તëા ડિઝીવારૂવાત્તિ | ( નિ જાવે છે)
२ पंढमे भंते ! महत्वए पाणाइवायाओ वेरमणं, सव्वं भंते! पणाइ- वायं पच्चवखामि, से सुहम वा बायरं वा तसं वा थावरं वा , (વરશo ): ' . . . . . . . . . . .