________________
૪૨
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન લોર્ડ કર્ઝન અને મેગલોની સરખામણી
- લોર્ડ કર્ઝનને કહ્યું કે આવી રીતે બ્રિટિશ સરકારે ઢંઢેરો પીટાવ્યું. ત્યારે આવાં વચને આપેલાં હતાં. ત્યારે કહ્યું–તે વખતે ઢંઢેરો પીટવાની જરૂર હતી. મેગલે, ખીલજીએ એવા ન હતા. બાલ્યાને બોલવાવાળા ન હતા પણ ઘાતકી, કૂર તે હતા. આ (બાલવીપણુ) સજ્જનોને પાલવે નહિ. સર્જનને જે. અક્ષરો બેલવામાં આવેલા હોય તે પલટવા ન જોઈએ. સાધુમહારાજના ઉપદેશને સાંભળીએ, જાણીએ, વતવાને પ્રયત્ન કરીએ. ત્યારે સગાડ્યો. પરિમાણો, ઘરમાં ને? અમારે તે ગ્રહણ છતાં છોડવું પડે નહિ તે પુરુષાર્થ , ; . . . . . . . . . . અર્થ-કામને છેડવામાં પુરૂષાર્થ
સાધુનાં વચનને સાંભળીએ નહિ તો પછી છોડવાનું શાનું? જે પાપના ડરે ન છેડે, ધર્મની ઈચ્છાએ ન છોડે, તે સેતાનનો સપાટ લાગશે તે છેડવું જ પડશે ને? ગયે ભવથી શું લઈને આવ્યું છે? ગયે ભવ ખેળીઉં તો કર્યું હશે ને ? ખેળીઉં તે ધન કરતાં વહાલું હતું ને? શું તેને લાવ્યા છે? સાધુના ઉપદેશથી ન છેડે, પણ સેતાનના સપાટાથી છેડવું પડશે. અર્થ અને કામ છોડવામાં આવે તો ઠીક, નહિ તે સેતાનના સપાટાથી અર્થ ને કામ છોડવાં પડશે. ગ્રહણ કર્યા છોડવું ન પડે એટલું લક્ષણ નથી, પણ વિવેક મનુષ્ય હોય તે અર્થ' કામને છોડવા લાયક ગણે તે એનું પુરુષાર્થ રહે. .
પ્રશ્નોક્ષ જ પુરુષાર્થ કેમ?' ': અર્થ અને કામને માત્ર લેક પ્રવૃત્તેિ તેથી “પુરુષાર્થ કહેવામાં આવ્યા, પણ ધર્મને કેમ કાઢી નાંખે? એકલા